________________
તૃતીય પરિષદ : પરાથનુમાન अस्य स्वभावहेतुत्वं योजयितुमाह - तत्वसन्धिस्वभावमात्रानुबन्धिनी तद्देशसंनिहितस्वभावता ॥ ११८ ॥ આને સ્વભાવહેતુ તરીકે ઘટાવતાં કહે છે?
તસંબંધિસ્વભાવમાત્ર સાથે તશસનિહિતસ્વભાવતાને અનુબંધ હોય છે. (૧૧૮)
1. तत्संबन्धीति । तेषां सर्व देशावस्थितानां द्रव्याणां संबन्धी सामान्यस्य स्वभावः । स एव तत्संबन्धिस्वभावमात्रम् । तदनुबध्नातीति तदनुबन्धिनी । कासावित्याह - तद्देशसंनिहितस्वभावता । तेषां संबन्धिनां देशस्तद्देशः । तद्देशे संनिहितः स्वमावो यस्य तत् तद्देशसंनिहितस्वभावम् । तस्य भावस्तचा ।
1. તત્સંબંધિસ્વભાવમાત્ર [ એટલે તેમની સાથે સંબંધ ધરાવનાર સ્વભાવમાત્ર; વધુ સ્પષ્ટ કરીએ તો :] તે એટલે કે સર્વદેશમાં રહેલાં દ્રવ્ય [ ઉપરાંત ગુણ, ક્રિયા આદિ ] ની સાથે સંબંધ ધરાવનારો એ જે સામાન્યને માત્ર સ્વભાવ – તે. તેની સાથે શેનો અનુબંધ છે? તિ જવાબ છે : તશસંનિહિતસ્વભાવતાને, અર્થાત ] તે દેશમાં સંનિહિત (= ઉપસ્થિત) સ્વભાવ હોવાપણું. [ આમાં ] “તે દેશ ' એટલે સંબંધી [ એવાં દ્રવ્ય, ગુણ આદિ ]ને દેશ.
2. यस्य हि येषां संबन्धी स्वभावः तन्नियमेन तेषां देशे संनिहित भवति । ततस्तत्संबन्धित्वानुबन्धिनी तद्देशसनिहितता सामान्यस्य ।।
2. કહેવાને ભાવ એ છે કે જે વસ્તુને સ્વભાવ જે પદાર્થો સાથે સંબંધ ધરાવતે હોય તે વસ્તુ તેમના અસ્તિત્વના સ્થળે ઉપસ્થિત હોય છે. એટલે સામાન્ય તેમની (=વ્યાદિની) સાથે સંબંધ ધરાવતું હોઈ તેમના પ્રદેશમાં ઉપસ્થિત રહેનારું હોય છે. (૧૧૮)
ननु च गवां संबन्धी स्वामी । न च गोदेशे संनिहितस्वभावः । तत्कथं तसंबन्धित्वात्तद्देशत्वમિથાત્ –
न हि यो यत्र नास्ति स तद्देशमात्मना व्याप्नोतीति स्वभावहेतुप्रयोगः ॥ ११९ ॥
[ શંકાકાર શંકા ઉઠાવે છે: ] “ગાયોનો સંબંધી તેને માલિક હોય છે, પણ તે કાંઈ ગાયો હોવ તે પ્રદેશમાં જ [ નિત્ય] ઉપસ્થિત સ્વભાવવાળો - હેત નથી. તે પછી કોઈ વસ્તુ જે તે પદાર્થ સાથે સંબંધ ધરાવે તેટલા માત્રથી તે પદાર્થના દેશમાં હેય જ એવું કેવી રીતે કહી શકાય ? [ માટે તમારે સિદ્ધાંત યોગ્ય નથી. ]” આના અનુસંધાનમાં
કારણ કે જે જ્યાં ન હોય તે તદ્દશીય પર પોતે વ્યાપતું નથી. આ રીતે આ સ્વભાવહેતુનો પ્રયોગ છે. (૧૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org