________________
તૃતીય પરિ
: પાર્થનુમાન
દૃષ્ટાંત [ સાધ્યધામ સાથેના ] અસદશ્યમાત્રથી સાધ્ય સિદ્ધ કરવા રજૂ કરાયું છે, પણ તેમ તે સાધ્યસિદ્ધિ કરી શકતું નથી. તે તે માત્ર વ્યતિરેકવાક્યના [ એક નમૂનારૂપ વિશિષ્ટ પ્રમાણ કિંવા ] વિષય તરીકે જ સાધ્ય સિદ્ધ કરી શકે છે. પણ અહીં તેમ ( = વ્યતિરેક સાથે) રજૂ થયું નથી. એટલે અહીં રજૂ કરેલું દૃષ્ટાંત વ્યતિરેક સાથે અપ્રદર્શિત હેવાથી વક્તાના અપરાધે દૂષિત ગણાય. (૧૩૪)
विपरीतव्यतिरेको यथा -यदकृतकं तन्नित्यं भवतीति ॥ १३५ ॥ વિપરીત-વ્યતિરેકવાળું [હષિત દૃષ્ટાંત:] જેમ કે –
જે અકૃતક હોય તે નિત્ય હેય”, | – એવી વ્યતિરેક-વ્યાપ્તિ સાથે રજૂ કરેલું કેઈ દૃષ્ટાંત. ] ( ૧૩૫ )
1. विपरीतो व्यतिरेको यस्मिन् वैधHदृष्टान्ते स तथोक्तः । तमुदाहरति - यथा यदकृतकमित्यादि ।
1. જે વૈધમ્મદષ્ટાંત સાથે વિપરીત [૩૫] વ્યતિરેક [ ક્યો ] હેય તેનું ઉદાહરણ આપ્યું છે.
2. इहान्वयव्यतिरेकवाक्याभ्यां साभ्यनियतो हेतुर्दशयितव्यः । यदा च साध्यनियतो हेतुर्दशयि. तव्यस्तदा ब्यतिरेकवाक्ये साध्याभावः साधनाभावे नियतो दशयितव्यः । एवं हि हेतुः साध्यनियतो दर्शितः स्यात् । यदि तु साभ्याभावः साधनाभावे नियतो नाख्यायते, साधनसत्तायामपि साध्याभाव: संभाग्येत । तथा च साधन साध्यनियत न प्रतीयेत । तस्मात् साध्याभावः साधनाभावे નિ વક્તવ્યઃ |
2. અનુમાનમાં અન્વય અને વ્યતિરેકના કથન વડે સાધ્યનિયત હેતુ બતાવવાને હોય છે. વળી જ્યારે હેતુને સાધ્યનિયત બતાવવો હોય ત્યારે [અવયવાકયની સાથે સાથે તેની સત્યતાની પ્રતીતિ કરાવવા] વ્યતિરેકવાક્યમાં સાધ્યાભાવને સાધનાભાવ વિષે નિયત બતાવવો જોઈએ. તે જ હેતુ સાધ્યનિયત હોવાનું પ્રદશિત કર્યું ગણાય. અને જે સાધ્યાભાવ એ સાધનાભાવ વિષે નિયત હોવાનું ન બતાવાય તો સાધન હોવા છતાં સાધ્યાભાવ સંભ; ને તે સાધન તે સાધ્વનિયત હેવા[રૂ૫ અન્વયે પણ ] પ્રતીત ન થાય. એટલે સાધ્યાભાવ તે સાધનાભાવ વિષે નિયત કહી બતાવો જાઈએ.
3. विपरीतव्यतिरेके च साधनाभावः साध्याभावे नियत उच्यते न साध्याभावः साधनाभावे । तथा हि-यदकृतकमिति साधनाभावमनूद्य तन्नित्यमिति साध्याभावविधिः ।
૩. પરંતુ વ્યતિરેકના વિપરીત [ કથન ]માં સાધના ભાવ તે સાધ્યાભાવ વિષે નિયત બતાવાય હોય છે, સાધ્યાભાવ સાધનાભાવ વિષે નિયત નહિ. એ મુજબ [ સૂત્રમાં રજૂ કરેલા વિપરીત વ્યતિરેકમાં પણ ] “જે અકૃતક હોય ” એ શબ્દ દ્વારા [ કૃતકત્વરૂપ ] સાધનના અભાવને અનુવાદ કરીને તે નિત્ય હોય છે ” એ શબ્દથી સાધ્યાભાવનું વિધાન
4. ततोऽयमय': - अकृतको नित्य एव । तथा च सति अकृतकत्व नित्यत्वे साध्याभावे नियतमुक्तं, न नित्यत्वं साधनाभावे । ततो न साध्यनियत हेतु व्यतिरेकवाक्यमाह । तथा च विपरीतव्यतिरेकोऽपि वक्तुरपराधाद् दुष्टः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org