________________
૯૮
છે. એટલે [ આ મુજબ તે ] અર્થ આમ થાય : જે અકૃતક હોય તે નિત્ય જ હેય. એટલે આ રીતે અકૃતકત્વ [ એ સાધનાભાવ ] તે નિત્યત્વ એ સાધ્યાભાવ વિષે નિયત કહ્યો છે; [ સાધ્યભાવરૂપ ] નિત્યત્વ તે સાધનાભાવ રૂ૫ અકૃતકવ] વિષે નિયત નહિ. એટલે આ [ વિપરીત એવું ] વ્યતિરેકવાકય હેતુ સાધ્યનિયત હોવાનું બતાવતું નથી. એટલે વૈષમ્યદૃષ્ટાંત સાચું હોય છતાં ] વ્યતિરેક વિપરીત રીતે વક્તાના અપરાધથી પણ કહેવાયો હોય તે દષ્ટાંત દૂષિત જ ગણાય. (૧૫)
दृष्टान्तदोषानुदाहृत्य दुष्टत्वनिबन्धनत्व दर्शयितुमाह - .
न ह्येभिर्दष्टान्ताभासैहे तोः सामान्यलक्षण सपक्ष एव सत्त्वं विपक्षे च सर्वत्रासत्त्वमेव निश्चयेन शक्य दर्शयितुं विशेषलक्षण वा । तदर्थापत्यैषां નિત્તનો વિતવ્ય: I શરૂદ
દષ્ટાંતોનાં ઉદાહરણ આપીને એમની દૂષિતતાના કારણનું સ્વરૂપ દર્શાવતાં
આ દષ્ટાંતાભાસે વડે સપક્ષમાં જ સત્વ અને સર્વ વિપક્ષમાં અસવ જ' એવું હેતુનું સામાન્યલક્ષણ કે તદુપત્તિ આદિ] વિશેષલક્ષણ પણ બતાવવું શકય હેતુ નથી. એટલે અર્થોપત્તિ વડે જ એમને નિરાસ સમજી લેવો.(૧૩૬)
1. न ह्येभिरिति । साध्यनियतहेतुप्रदर्शनाय हि दृष्टान्ता वक्तव्याः। एभिश्च हेतोः सपक्ष एब सत्त्वं विपक्षे च सर्वत्रासत्त्वमेव यत् सामान्यलक्षण तत् निश्चयेन न शक्य दर्शयितुम् ।
1. હેતુ સાધ્યનિયત છે તેમ બતાવવા દૃષ્ટાંતે કહેવાવાં જોઈએ. પરંતુ આ દૂષિત દૃષ્ટા વડે “સપક્ષમાં જ સર્વ અને સર્વ વિપક્ષમાં અસવ જ' એવું હેતુનું સામાન્ય લક્ષણ નિશ્ચયપૂર્વક બતાવવું શક્ય નથી.
2. ननु च सामान्यलक्षण विशेषनिष्ठमेव प्रतिपत्तव्यं न स्वत एवेत्याह - विशेषलक्षण वा। यदि विशेषलक्षण प्रतिपादयितु शक्येत, स्यादेव सामान्यलक्षणप्रतिपत्तिः । विशेषलक्षणमेव तु न शक्यमेभिः प्रतिपादयितुम् ।
2. [ અહીં કેઈ જિજ્ઞાસુ સહજભાવે પૂછે છે : ] “કઈ પણ વસ્તુનું સામાન્ય લક્ષણ, તે વસ્તુના [તે તે વિશેષ =પ્રકારે)માં પ્રતિબિંબિત સ્વરૂપે જ જાણવું શકય હોય છે, સ્વતઃ નહિ; [તો પછી હેતુને તે તે પ્રકાર પણ આવાં દૃષ્ટાંત દ્વારા ન બતાવી શકાય એમ પણ કહેવું જોઈએ ને ?]” આ [ વાજબી પ્રશ્ન ] ને ધ્યાનમાં રાખીને જ મુત્રમાં [ હેતુના ] ‘વિશેષલક્ષણ'. ને પણ ઉલ્લેખ કર્યો છે. જે કદાચ [ આ દષ્ટાંતથી હેતુના તદુત્પત્તિ આદિ પ્રકારમાંથી કોઈ ને કેઈ] પ્રકારનું લક્ષણ પ્રતિપાદિત થઈ શકતું હોય, તે પછી હેતુના સામાન્ય લક્ષણનું પ્રતિપાદન પણ [ એમાંથી આપોઆપ ] થઈ જાય; [ ને તે આ દૃષ્ટાંતો દૂષિત ન ઠરે.] પરંતુ આ દૃષ્ટાંતે [તે તે પ્રસંગે ] હેતુના [ સ્વભાવનિયતત્વ કે કારણનિયતત્વરૂપ ] વિશેષ પ્રકારના લક્ષણને જ સ્થાપિત કરી શકતાં નથી.
3. तस्मादर्थापत्या सामथ्येन एषां निराकरण द्रष्टव्यम् । 3. આમ [ પોતે સર્વ રીતે સ્વીકાર્યોમાં અસમર્થ હોવાની હકીકતને આધારે ઉદ્ભવતી ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org