________________
૨૪૦
ન્યાયબિન્દુ ટિપ્પણ
સૂત્ર૪ર :
આમાં સ્વયં એ “નિપાત ને મામનઃ એમ ષષ્ઠત અર્થ વિકલ્પ આપે છે. એ અર્થમાં મુને પ્રયોગ દુર્લભ ગણાય. “ન્યાયબિદુના એક અન્ય ટીકાકાર આ પ્રયોગ સમજાવવા દાખલો આપે છે : નારાં દવામિલરવાહી ગામને નામરજીતરિવર્થઃ | આ સ્થળે પણ માત્મના એ તૃતીયાપરક અથ સહજ રીતે લઈ શકાય એમ છે. સૂત્ર ૪૪ :
પક્ષની ચર્ચાને ઉત્તમ અંશ આ સૂત્રમાં જોવા મળે છે. કેઈ વાદ, વ્યકિત કે શાસ્ત્રની કંઠી ન બાંધવાની બુદ્ધની લતનું જ અવતરણ અહીં ન્યાયશાસ્ત્રમાં કરાયું છે. ધર્મોત્તર આની ટીકામાં, કોઈ વ્યકિત કેઈ શાસ્ત્રને અંગીકાર ઘણી વાર મે હવશ થઈને કરે છે તે વાત ' માપુષિા કવનિછાત્ર સ્થિતઃ' એ શબ્દો દ્વારા નિર્દેશ છે. ગમે તે સ્થિતિમાં પણ શાસ્ત્ર પ્રધેલા પદાર્થધને અંગીકાર સ્વયં વિચારીને જ કરો અને બાદમાં પણ તેને જ આગ્રહ રાખે એ વાત પક્ષલક્ષણુના શ્વયં પદમાં ગભિત છે તેમ અહી કહેવાયું છે. ને ઘરે ઘrfમર્ષિના એ ન્યાયે કઈ પણ શાસ્ત્ર પરંપરા પણ તેનો વિચારપૂર્વક અંગીકાર કરનાર વિવેકી જો વડે જ વિકસે છે. ઉપકારક શાસ્ત્ર એ નિત્ય વિકસ્વર હાય રૂઢિબદ્ધ ન હેય. કચેરબાસ્કી નોંધે છે કે આ આખી વાત તૈયાયિની ચુસ્ત શાસપરકતાને ઉદ્દેશીને કહેવાઈ છે. ન્યાયપરંપરામાં કેઈ શાસ્ત્ર અંગીકાર કરતી વ્યક્તિ પોતાના તે શાસ્ત્રના સિદ્ધાંતોની વિરુદ્ધનું પ્રતિજ્ઞાવાર્થ ઉચ્ચારે તો તે તેનું “નિગ્રહસ્થાન ” ગણાય છે. શાસ્ત્ર પ્રત્યેના બ્રાન્ત અનુરાગ સામે વિચારકે એ સતત વિવેકદીપ ધરતા રહેવું જોઈએ તે આ આખી ચર્ચામાંથી ફલિત થાય છે. મનુષ્ય માટે શાસ્ત્ર છે, શાસ્ત્ર માટે મનુષ્ય નહિ. સૂત્ર ૪૫ :
સૂત્ર રૂ.૨૪માં “પરાર્થનુમાનમાં પક્ષનિર્દેશ અવશ્ય ન કરવો ” એમ કહ્યું છે. સૂત્ર રૂ.૨૮. માં પક્ષલક્ષણમાં ફg: પદની સમજૂતી આપતાં ધર્મોત્તરે કહ્યું છે : નોકત વાપિ સ્વિોડવાઈ: I અને આ સૂત્રમાં છેલ્લે ધર્મોત્તર કહે છે : રાશિ પરાર્થનાને ૩ર વ તાણે યુવતઃ... તે સૂત્ર રૂ.રૂ૪માં કરાયેલા પક્ષનિર્દેશન નિષેધ છતાં સૂત્ર રૂ.૩૮ અને આ સૂત્ર (રૂ.૪૫)માં તથા તેની ટીકામાં અનુક્રમે પક્ષનિર્દેશ વિક૯પે થઈ શકે તેમ જ પક્ષનિર્દેશ કરે “યુકત” છે – એવું કથન કેમ થયું હશે ? તે શું સૂત્ર રૂ. ૩૪માંના નાવર વશ્વનિરાઃ એ શબ્દનો અર્થ કેવળ નિષેધપરક ન કરતાં વિકલ્પપરક કરવો ? તે દરેક એ સત્રની ધર્મોત્તરની ટીકાનો અર્થ ધટાવતાં જે એમ કહે છે કે આ ટીકામાં ધર્મોત્તર દ્વારા પક્ષનિર્દેશ વિકપે કરે એવા આ સૂત્રના અન્ય અર્થઘટનને પરિહાર કરાયો છે – એ વાત અયોગ્ય ઠરે. સૂત્ર ૪૭ :
આમાં ઉદાહરણરૂપે આપેલી સાંખ્ય દલીલ “સાખ્યકારિકા' કાટ ૨૭માં સંતવાd એ શબ્દોમાં મળે છે. સંઘાતને અર્થે દુક અનેવર આપે છે તે જ રીતે કચેરબદ્રી ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org