________________
(૪
તૃતીય પરિચ્છેદ : પરાર્થનુમાન 1. તે રીતે એટલે જેમ [આગલા સૂત્રમાં] અનુપલબ્ધિને તેમ [આ સૂત્રમાં] સ્વભાવહેતુને સામ્યવાળે પ્રયોગ બતાવાય છે – એ અર્થ થશે. જે સત્ છે' એ શબ્દ દ્વારા “સત્ત્વ” નો અનુવાદ ( =ઉદ્દેશ્ય તરીકે કથન) કરીને “તે સર્વ અનિત્ય હોય એ દ્વારા અનિત્યત્વનું વિધાન કરાયું છે. તેમાં “સવ' શબ્દનો ઉપયોગ નિયમ બતાવવા કર્યો છે; એટલે કે બધું અનિત્ય છે. કશુ અનિત્ય ન હોય એવું નથી. બીજા શબ્દમાં : જે સત હોય તે અનિત્ય જ હોય, એમ અહીં, અનિત્યત્વ સિવાય બીજે એટલે કે નિત્યત્વ વિષે સત્ત્વ નથી તે પ્રકારે સસ્વ એ અનિત્યસ્વરૂપ સાધ્ય વિષે નિયત હેવાનું કહેવાયું છે. આમ [સંબંધનું નિયતત્વ] કહ્યું હોઈને જ આ વાક્ય [અનિત્યસ્વરૂપ સાયની સત્ત્વરૂપ હેતુમાં થતી] વ્યાપ્તિને દર્શાવતું વાકય બની રહે છે.
2. यथा घटादि रेति व्याप्तिसाधकस्य प्रमाणस्प विषयकथमेतत् । शुद्धस्येति निविशेषगस्य स्वभावस्य प्रयोगः ॥
2. જેમ કે ધડ વગેરે' એ શબ્દોમાં વ્યાપ્તિને સાધી આપનાર પ્રમાણુના વિષયનું કથન છે. “શુદ્ધ એટલે વિશેષણરહિત, તેવા સ્વભાવરૂપ હેતુ]નો પ્રયોગ અહીં બતાવ્યા છે. (૮)
सविशेषण दर्शयितुमाह - यदुत्पत्तिमत्त इनित्यमिति स्वभावभूतधर्मभेदेन स्वभावस्य प्रयोगः ॥१०॥ હવે વિશેષણવાળા [સ્વભાવહેત]ને દર્શાવતાં કહે છે : જે ઉત્પત્તિવાળું હોય છે તે અનિત્ય હોય છે એ પ્રકારે સ્વભાવૃભૂત
ધર્મના ભેદ દ્વારા સ્વભાવ[હેતુને પ્રગ છે. (૧૦) 1. यदुत्पत्तिमदिति । उत्सत्तिः स्वरूपलाभो यस्यास्ति तद् उत्पत्तिमत् । उत्सत्तिमत्त्वमनूद्य तदनित्यमित्यनित्यत्वविधिः। तथा च सत्युत्पत्तिमत्त्वमनित्यत्वे नियतमाख्यातम् |
1, જેને “ઉત્પત્તિ એટલે સ્વરૂપ પ્રાપ્તિ થતી હોય તે “ઉત્પત્તિવાળું” કહેવાય. અહીં ઉત્પત્તિમત્વને અનુવાદ કરીને તે અનિત્ય છે' એ શબદોથી અનિત્યત્વનું વિધાન કરાયુ છે. એટલે કે ઉત્પત્તિમત્ત્વ તે અનિત્યત્વ સાથે નિયત[પણે સંકળાયેલુ] કહેવાયું છે
2. વમવન્તઃ તારમો ધર્મઃ | ત મેન | મે તુરત ઃ
2. “સ્વભાવભૂતે એટલે સ્વભાવરૂપે રહેલો કિંવા હેતુભૂત પદાર્થ સાથે તાદામ્ય ધરાવતો એવો ધમ; તેના ભેદ (= પૃથગૂરૂપે નિદેશ) દ્વારા, એટલે કે તે ભેદને [સાયને સિદ્ધ કરવામાં ઉપકારક એવું] નિમિત્ત બનાવીને. આ જાતના પ્રયોગની અહીં વાત છે.
3. अनुत्पन्नेभ्यो हि व्यावृत्तिमाश्रित्योत्पन्नो भाव उच्यते । सैव व्यावृत्तियंदा व्यावृत्त्यन्तरनिरपेक्षा वक्तमिष्यते तदा व्यतिरेकिणीव निर्दिश्यते -भावस्योत्पत्तिरिति । तया च व्यतिरिक्तयेवोत्पत्त्या विशिष्ट वस्तु उत्पत्तिमदुक्तम् । तेन स्वभावभूतेन धर्मेण कल्पितभेदेन विशिष्टः स्वभावः प्रयुक्तो द्रष्टव्यः।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org