SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયબિં 1. આ સ્વલક્ષણથી અન્ય એટલે કે જે સ્વલક્ષણ ન હોય તેવો જ્ઞાનવિષય તે સામાન્યલક્ષણું કહેવાય. 2. विकल्पज्ञानेनावसीयमानो ह्यर्थः संनिधानासंनिधानाभ्यां ज्ञानप्रतिभासं न भिनत्ति । तथा हि, आरोप्यमाणो वहिरारोपादस्ति । आरोपाच्च दूरस्थो निकटस्थश्च । तस्य समारोपितस्य संनिधानादसंनिधानाव ज्ञान प्रतिमा सस्य न भेदः, स्कुटत्वेनास्फुटत्वेन वा । ततः स्वलक्षणादन्य ફક્યતે | 2. [આ વિષયને સ્વલક્ષણથી ભિન્ન એવા “સામાન્યલક્ષણ' રૂપે ઓળખાવવાનું કારણ સમજીએઃ] વિકલ્પજ્ઞાનથી પ્રતીત થતો [સામાન્ય લક્ષણ] અર્થ સાન્નિધ્ય કે અસાન્નિધ્યરૂપ નિમિત્ત વડે ભિન્ન આકારે ભાસતો નથી; દા. ત. – [ધૂમદર્શનમાંથી પ્રવર્તતા અનુમાનના ફળરૂપે પર્વતાદિ પક્ષ વિષે] આરોપવામાં આવતા અગ્નિનું અસ્તિત્વ આરોપ કિંવા ક૯૫નાથી જ છે; અને અગ્નિનું દૂર હેવાપણું કે નિકટ હેવાપણું પણ આરોપથી જ નક્કી થાય છે, સાક્ષાત અનુભવાતું નથી.] આમ અગ્નિ આરોપ દ્વારા ગ્રહણ કરાતો હિાઈને જ] સાનિધ્યથી ફુટ આકારને કે અસાનિધ્યથી અછૂટ આકારને – એમ ભિન્નરૂપે ભાસતો નથી. એટલે, સ્વલક્ષણથી વિકલ્પજ્ઞાનના વિષય જુદા પ્રકારનો ગણવો પડે છે. 3. सामान्येन लक्षणं 'सामान्यलक्षणम्' । साधारण रूपमित्यर्थः । समारोप्यमाणं हि रूपं सकलवह्विसाधारणम् । ततः तत् सामान्यलक्षणम् ॥ 3. “સામાન્ય લક્ષણ' એટલે સમાનપણે લાગુ પડતું] લક્ષણ (=રૂપ, આકાર); એટલે કે [અનેક સ્વલક્ષણે પર] સાધારણ એવું રૂપ; જેમ કે [ધૂમજન્ય અનુમાનથી પર્વતાદિ પક્ષમાં] આરોપાનું રૂપ જગતમાંના બધા અગ્નિને સાધારણ [રૂપે લાગુ પડે તેવું] હેાય છે. આ કારણે તેવા જ્ઞાનવિષયને “સામાન્ય લક્ષણ” કહેવામાં આવે છે. (૧૬) तच्चानुमानस्य ग्राह्य दर्शयितुमाह - सोऽनुमानस्य विषयः ॥१७॥ તે અનુમાનને ગ્રાહ્ય વિધ્ય છે તે બતાવતાં કહે છે ? તે અનુમાનને વિષય છે. (૧૭) 1. सोऽनुमानस्य विषयो ग्राह्यरूपः । सर्वनाम्नोऽभिधेयवलिङ्गपरिग्रहः । 1, તે અનુમાનને વિષય, એટલે કે ગ્રાવિષય છે, [અને નહિ કે અધ્યવસેય વિષય.] [અહીં સૂત્રમાં તે' એ સર્વનામથી સૂચવાત સામાન્યલક્ષણ” શબ્દ નપુંસકલિંગને હોઈ, તે' એ સર્વનામ પણ નપુંસકલિંગનું જ ગણવું જોઈએ, તેમ છતાં] વાકયના વિધેયરૂપ વિષયના પુંલિંગપણને મહત્વ આપીને, તે અનુસાર તે” એ સર્વનામને પુંલિંગરૂપ ગયું છે. 2. सामान्यलक्षणमनुमानस्य विषयं व्याख्यातुकामेनायं स्वलक्षणस्वरूपाख्यानग्रन्थ आवर्तनीयः स्यात् । ततो लाघवार्थ प्रत्यक्षपरिच्छेद एवानुमानविषयः उक्तः ।। 2. [કોઈને પ્રશ્ન થાય કે આ પ્રયક્ષપરિચ્છેદમાં અનુમાનના વિષયની ચર્ચા કેમ કરી, તે તેને સાદે ખુલાસે એ છે કે –] જે સૂત્રકાર “અનુમાનને વિષય સામાન્યલક્ષણ હેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy