________________
તૃતીય પરિછેદ : પરાર્થોનુમાન
૧૪૩
6. यदा त्वालोकस्तत्रैवान्धकारदेशे जन्यते तदा यतः क्षणादन्धकारदेशस्यालोकस्य जनकः क्षण उत्पद्यते तत एवान्धकारोऽन्धकारान्तरजननासमर्थ उत्पन्नः । ततोऽसमर्थावस्थाजनकत्वमेव निवर्तकत्वम् ।
6. હવે, જ્યારે પ્રકાશ અંધકારના પ્રદેશમાં જ ઉત્પન્ન કરાતું હોય ત્યારે જે ક્ષણમાંથી અંધકારના [ જ ] પ્રદેશમાં મૂત થનાર પ્રકાશને જન્મ આપનાર ક્ષણ ઉત્પન્ન થાય છે, તે જ ક્ષણમાંથી અન્ય અંધકારને જન્માવવા અસમર્થ એવો અંધકાર પિન્ન થયા હોય છે. એટલે [પ્રકાશનું, અંધકારમાં અન્ય અંધકાર ઉત્પન્ન કરવા માટે ] અસમર્થ એવી અવસ્થા જન્માવવાપણું તે જ [ તેનું અંધકાર પ્રત્યેનું ] નિવકપણું સમજવું.
7. અતશ્ર સ્મિન લળે નનતંતસ્કૃતી ફળે નિવૃત્તી વિજો, ટિ શોમં નિવતે |
7. અને આથી [ પ્રકાશ આદિ વિરોધી, અંધકાર-આદિને ] જે ક્ષણમાં ઉત્પન્ન કરે છે તે ક્ષણથી, વહેલામાં વહેલે, ત્રીજી ક્ષણે [ અંધકાર-આદિ વિરુદ્ધ પદાર્થ નિવડે છે.
8. जन्यजनकभावाच्च संतानयोर्विरोधो न क्षणयोः । यद्यपि च न संतानो नाम वस्तु, तथापि सतानिनो वस्तुभूताः । ततोऽयं परमार्थः -न क्षण योर्विरोधः। अपि तु बहूनां क्षणानाम् । यतः सत्स दहनक्षणेष प्रवृता अपि शीतक्षणा निवृत्तिधर्माणो भवन्तीति सन्तानयोनिवयं निव. वर्तकत्वनिमित्ते च विरोधे स्थिते, सर्वेषां परमाणुनां सत्यप्येकदेशावस्थानाभावे न विशेध इतरेतरसंतानानिवर्तनात्तेषाम् ।
(ક્ષણસંતતિ વચ્ચે જ પ્રસ્તુત વિરધીની પારમાર્થિક સત્તા )
8. [ ઉપર વર્ણવ્યું તેમ કોઈપણ બે ક્ષા વચ્ચે વિરોધસંબંધ નહિ પણ ] જન્યજનકભાવ હેવાને લીધે વિરોધ બે ક્ષણો વચ્ચે નહિ પણ બે સંતાને ( = ક્ષણપરંપરાઓ ) વચ્ચે જ હોય છે. જો કે સંતાન એ કઈ વાસ્તવિક પદાર્થ નથી હોતો, તો પણ એ સંતાનમાંની ક્ષણો તે વાસ્તવિક જ હોય છે. [ એટલે સંતાનનો અર્થ “ અનેક ક્ષણોની હારમાળા' એવો સમજીને ઉક્ત વિરોધ ઘટાવી શકાશે. તેથી તાત્વિક રીતે આમ કહી શકાયઃ બે ક્ષણ વચ્ચે વિરોધ હેતું નથી. પરંતુ અનેક ક્ષણો વચ્ચે વિરોધ હોય છે. [ દા. ત.] અગ્નિ (કે ઉષ્ણતા)ની ક્ષણે પ્રવર્તે છે ત્યારે શીતક્ષણો [ અગાઉથી ] પ્રવૃત્ત હોવા છતાં પણ નિવૃત્તિરૂપ સ્વભાવવાળી જોવા મળે છે તે જ બતાવે છે કે [ શીતક્ષણસંતાન અને ઉણક્ષણસંતાન એ બે ] સંતાને વચ્ચે નિત્યનિવર્તકભાવ હોવાની રૂએ વિરોધ અવશ્ય છે?
જ્યારે [ અન્ય સહાવસ્થાન ન કરતી ક્ષણસંતતિઓ એવી પણ છે કે જેમની વચ્ચે નિત્યનિવકભાવ ન હોઈ વિરોધ હોવાનું પણ ન કહી શકાય; દા. ત.] પરમાણુઓ [ એકબીજાને આઘાત પહોંચાડી શકે તેવા અર્થાત મૂત હોઈ ] એક જ સ્થાનમાં કોઈ પણ બે પરમાણુ સહ-અવસ્થાન કરી શકતા નથી, તેમ છતાં [સહઅવસ્થાન ન કરવાની બાબતમાં તેમને મળતા આવતા પ્રકાશ અને અંધકારની વચ્ચે હોય છે તે ] વિરોધ તેમની વચ્ચે હોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org