Page #1
--------------------------------------------------------------------------
________________
Hહાપ્રાણાવિકા
-
] D
. TILL
યાળી જૈolitવાદળી જયગાથા
(देवदत्त
...
IIIII
ho
|
-: લેખકઃ
શતાવધાની પંડિત શ્રીધરિજલાલ
શાહ
રા ' કે
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક
ઉવસગ્ગહરં સ્તોત્ર
' યાને જૈન મંત્રવાદની જયગાથા
લેખક : પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શહેવા અધ્યાત્મવિશારદ, વિદ્યાભૂષણ, ગણિતદિનમણિ,
સાહિત્યવારિધિ, શતાવધાની આદિ.
સંશોધકો પ. પૂ. આ. શ્રી વિજયેધર્મ ધુરંધરસૂરિજી મ.
પ. પૂ. આ. શ્રી કીર્તિ ચંદ્રસૂરિજી મ.
પ્રસ્તાવના–લેખક પ. પૂ. મુનિરાજશ્રી યશોવિજ્યજી મ.
પ્રકાશક :
જૈન સાહિત્ય પ્રકાશન મંદિર
મુંબઈ-૯,
Page #4
--------------------------------------------------------------------------
________________
PocSSIONSSSSS
=
=
“
પ્રકાશક : નરેન્દ્રકુમાર ધીરજલાલ શાહ
. વ્યવસ્થાપકઃ જેને સાહિત્ય પ્રકાશન મંદિર
લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, . ચીંચબંદર, મુંબઈ–૮.
====
=
=
=
=
USSOS COSCIUC
==
આવૃત્તિ પહેલી વિ. સં. ૨૦૨૫
સને ૧૯૬૯ મૂલ્ય રૂપિયા સાડા સાત આ પુસ્તકના સર્વ હક્ક જૈન સાહિત્ય
પ્રકાશન મંદિરને સ્વાધીન છે.
=
=
=
=
મુદ્રક : કાંતિલાલ સેમાલાલ શાહ
સાધના પ્રિન્ટરી, ઘીકાંટા રોડ, અમદાવાદ.
=
E૦૦
=
૨૦૦
=૦૦=૦૦
૧
=૦૦૯
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
શુભ સંકલ્પપૂર્વક જે કાના પ્રારંભ કર્યો હોય, અને જેની પાછળ પુરુષાથની પ્રશસ્ત પરંપરા હોય, તે કાય અવશ્ય સિદ્ધ થાય છે તથા યશસ્વી નીવડે છે. જૈન સાહિત્ય પ્રકાશન મંદિરની પ્રવૃત્તિ સબંધી અમારે અનુભવ આ જ પ્રકારના છે.
સ. ૨૦૧૪ ના શ્રાવણ વદિ ૮ ના દિવસે એની સ્થાપના થઈ, ત્યારે અમારી પાસે મુખ્ય સાધન શુભ સંકલ્પનું જ હતું, પરંતુ અમારું ધ્યેય સ્પષ્ટ હતું અને તે માટે પૂરતા પુરુષાર્થ કરવાની પણ તૈયારી હતી, એટલે દશ વર્ષના ગાળામાં અમે નાનાં મોટાં અતિ ઉપયોગી ૪૮ જેટલાં પ્રકાશના કરી શક્યાં અને જૈન સમાટે તેને હાર્દિક ઉમળકાથી વધાવી લીવાં.
સં. ૨૦૨૨ ના શ્રાવણ માસમાં અમે ‘નમસ્કારમંત્રસિદ્ધિ નામના ગ્રંથનુ પ્રકાશન કર્યું, તેની એક જ વર્ષમાં બીજી આવૃત્તિ થવા પામી અને તે પણ હવે તે લગભગ પૂરી થવા આવી છે. તેણે આરાધનાવિષયક ગ્રંથેા પ્રકટ કરવાને અમારા ઉત્સાહ વધારી દીધા. પરિણામે અમે આજે ‘મહા પ્રાભાવિક ઉવસગ્ગહર સ્તોત્ર યાને જૈન મંત્રવાદની જયગાથા' નામના આ ગ્રંથ પાકાના કરકમલમાં મૂકી રહ્યા છીએ.
આ ગ્રંથ જૈન ધર્મ અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી અધ્યાત્મવિશારદ, વિદ્યાવિભૂષણુ, ગણિતદિનર્માણ, સાહિત્યવારિધિ, શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ઘણા પરિશ્રમે તૈયાર કર્યાં છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેઓ ઉવસગ્ગહર સ્તોત્રના એક અનન્ય આરાધક છે અને તેના અલૌકિક પ્રભાવને સાક્ષાત્કાર કરી ચૂકેલા છે, એટલે છેલ્લાં કેટલાંક વર્ષથી એ સ્તેાત્ર અંગે એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ પ્રકટ કરવાની તેમની ઉત્કટ ભાવના હતી, એ તેમણે આ ગ્રંથના સર્જન દ્વારા પૂરી કરી છે.
આ ગ્રંથમાં તેમણે ઉવસગ્ગહરં સ્તોત્રની આખી ભૂમિકા સરસ રીતે રજૂ કરી છે, તેના પર રચાયેલા સાહિત્યની યાદી પણ આપી
Page #6
--------------------------------------------------------------------------
________________
છે અને તેની પ્રત્યેક ગાથાના અર્થનું વિશદ વિવરણ કરીને તેમાં જે યંત્રો તથા મંત્રો રહેલા છે, તેને પણ સપ્રમાણુ સુંદર પરિચય કરાવ્યો છે. ઉપરાંત ચાર પરિશિષ્ટમાં પુરુપાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં નામો તથા તીર્થો ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે. અમે આ ગ્રંથમાં અગત્યના ૧૭ યંત્રોના ચિત્રો પણ આપ્યાં છે કે જે તૈયાર કરાવવા માટે અમારે સારો એવો પરિશ્રમ કરવો પડયો છે.
પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજે કૃપાવંત થઈને આ ગ્રંથનું શોધન કરી આપ્યું છે, તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ. વળી સાહિત્ય-કલા–રત્ન પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજે તેની પ્રસ્તાવને લખી આપી ગ્રંથની ઉપયોગિતામાં વધારો કર્યો છે, તે માટે તેમના પણ આભારી છીએ. વિશેષમાં તેઓશ્રીએ આ ગ્રંથનું સમર્પણ સ્વીકારી અમારી લાંબા સમયની ભાવના પૂરી કરી છે, તેથી તેમના પ્રત્યે. કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરીએ છીએ.
- પ. પૂ. તિવમહર્ષિ મુનિરાજશ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજ, શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ, શેઠશ્રી રમણલાલ વાડીલાલ શાહ વગેરેએ આ ગ્રંથના પ્રકાશનમાં ઊંડો રસ દાખવ્યો છે, તેમના અમે ખાસ આભારી છીએ.
આ ગ્રંથમાં જે જે મહાશયોએ વંદના લખાવીને તથા તેના અગાઉથી ગ્રાહકો બનીને સુંદર સહકાર આપ્યો છે, તે સહુને અમે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ.
આ ગ્રંથનું સમયસર પ્રકાશન કરવામાં સાધના પ્રીન્ટરીના માલીક શ્રી કાન્તિલાલ સોમાલાલ શાહ તથા શ્રી રમણીક શાહ ચિત્રકાર
આદિ જે મહાનુભાવો સહાયભૂત થયા છે, તેમને પણ કેમ ભૂલી શકીએ ? - જે જૈન સમાજ તરફથી અમારી પ્રકાશન–પ્રવૃત્તિને આ રીતે ઉત્તેજન મળ્યા કરશે, તો ભવિષ્યમાં બીજાં પણ કેટલાંક ઉપયોગી પ્રકાશન કરી શકીશું. ને ગતિ રામનY
– પ્રકાશક
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
:
ર
દે
છે
.
બી પીરિયા મહારાજ
૫. પૂ. સાહિત્ય-કલા-રત્ન
મુનિવર શ્રી યશોવિજયજી મહારાજ
Page #9
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
શ્રી જિનશાસનની વિધવિધ રીતે
પ્રભાવના કરવામાં
જેમણે
સતત નિષ્ઠાભર્યાં પ્રયાસ
કર્યાં છે,
તે
સાહિત્ય–કલા–રત્ન મુનિપ્રવર
શ્રી યશાવિજયજી મહારાજને
આ ગ્રંથ
સાદર સમર્પિત
વિનીત ધીરજલાલ શાહુ
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજને
જીવન–પરિચય અહિંસા, સંયમ અને તપ વડે નિર્વાગની સાધના કરનાર સાધુપુરુષો કોને વંદનીય નથી ? જૈન શાસ્ત્રકારોએ તો “સTદૂ મંજરું', એ પદ વડે તેમને સાક્ષાત મંગલમૂતિ કહ્યા છે અને તેમને વારંવાર વંદન–પ્રમ-નમસ્કાર કરતાં સર્વપાપનું પ્રમુશન થાય છે તથા છેવટે અદ્ય-અનુપમ સુખની પ્રાપ્તિ થાય છે, એમ જણાવ્યું છે. - પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજ આવા એક સાધુપુરુષ હોઈ તેમના જીવનનો પરિચય આપતાં અમને ખૂબ આનંદ થાય છે. જન્મભૂમિ અને જન્મ :
વડોદરાથી ૧૯ માઈલના અંતરે આવેલું ડભોઈ શહેર ગુજરાતના ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. પ્રાચીન કાળમાં તે દર્શાવતી નામે ઓળખાતું હતું અને જૈન ધર્મનું એક પ્રસિદ્ધ કેન્દ્ર હતું. આજે પણ ત્યાંને શ્રીમાળી વાગે એ પ્રાચીન જાહોજલાલીને કેટલોક ખ્યાલ આપે છે. ત્યાં તામ્બર મૂર્તિપૂજક જૈનોનાં ૩૦૦ જેટલાં ઘર છે, ૮ આલિશાન મંદિર, ૪ ઉપાશ્રયો, ૨ જ્ઞાનભંડાર છે તથા શ્રી આત્માનંદ જેના પાઠશાળા વગેરે કેટલીક સંસ્થાઓ નિયમિતપણે ચાલી રહી છે.
આ શ્રીમાળી વાગામાં શ્રી નાથાલાલ વીરચંદ શાહ તેમની ધર્મપરાયણતા, વ્યવહારકુશલતા તથા કાપડના બહોળા વ્યાપારને લીધે આગળ પડતું સ્થાન ધરાવતા હતા અને વિશાશ્રીમાળી જ્ઞાતિના પ્રધાન આગેવાન હતા. તેમના ધર્મપત્ની શ્રી રાધિકાબહેન પણ વિનમ્રતા, ઉદારતા તથા ધર્મપરાયણ પ્રવૃત્તિને લીધે સહુના હૃદયમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
માનભર્યું સ્થાન પામી ચૂક્યા હતા. તેમણે સં. ૧૯૭૨ના પિોષ સુદિ ૨ ને દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો. તે ખૂબ જીવનવાળા હેઈને તેનું નામ જીવણલાલ પાડવામાં આવ્યું. પિતા અને માતાને સ્વર્ગવાસ :
જીવણલાલ જ્યારે ગર્ભાવસ્થામાં હતા, ત્યારે જ તેમના પિતા ટૂંકી માંદગીમાં સ્વર્ગે સીધાવી ગયા, એટલે તેઓ પિતાની છત્રછાયા મેળવવાને ભાગ્યશાળી થયા નહિ. વળી તેઓ પાંચ વર્ષની ઉમરના થયા, ત્યારે માતાનો પણ સ્વર્ગવાસ થયે, એટલે તેઓ વિષમ પરિસ્થિતિમાં આવી પડ્યા, પરંતુ ત્રણ મોટાભાઈઓ તથા બે મોટી બહેનેએ તેમના તરફ ખૂબ મમતા બતાવી, એટલે વિષમ પરિસ્થિતિનો ભાર ઘણે હળવો થઈ ગયો. વડીલ બંધુ શ્રી નગીનભાઈએ તેમને ઉછેરવામાં આનંદ મા. વધારે સ્પષ્ટ કહીએ તો તેમણે જીવણલાલને પિતાનાં હેતાળ હૈયાંની એટલી હુંફ આપી કે તેમને કદી માતા-પિતાની
ખોટ સાલી નહિ. વિદ્યાભ્યાસ અને ધાર્મિક શિક્ષણ
પાંચ વર્ષની ઉમરે જીવણલાલ નિશાળે બેઠા અને વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. તેની સાથે પાઠશાળાએ જવાનું પણ શરૂ કર્યું અને ધાર્મિક શિક્ષણ લેવા માંડયું. તે વખતે સિનોરનિવાસી પંડિત શ્રી ચંદુલાલ નાનચંદ શાહ ત્યાં ધાર્મિક શિક્ષણ આપતા હતા. તેઓ નિર્વ્યસની, શાંત સ્વભાવના તથા સાધુભક્ત હેઈને વિદ્યાર્થીઓ પર તેમની ખૂબ સુંદર છાપ પડતી હતી. જીવણલાલ પણ એ જ છાપથી અંકિત થયા અને તેમનામાં પૂર્વજન્મના સંસ્કારોને લીધે તથા કૌટુંબિક ધાર્મિક વાતાવરણને લીધે જે ધર્મપરાયણતા પ્રાપ્ત થઈ હતી, તે પાંગરવા લાગી. સંગીત તથા નૃત્યની તાલીમ :
જીવણલાલ ૯-૧૦ વર્ષના થયા, ત્યારે સંગીતકલા તરફના
Page #13
--------------------------------------------------------------------------
________________
આકર્ષણને લીધે સરકારી શાળા તથા જન સંધ તરફથી ચાલતી સંગીતશાળામાં જોડાયા અને છ થી સાત વર્ષ સુધી સંગીતની રીતસર તાલીમ લીધી. જાણીતા ભારતરત્ન ફૈયાઝખાનાં ભાણેજ શ્રી ગુલામરસુલ કે જેઓ મશહૂર ઉસાદ અને સંગીતજ્ઞ હતા, તેઓ તેમના સંગીતગુરુ હતા.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત ગણશે કે જીવણલાલે નાની ઉમર છતાં શ્રી સકલચંદ્રજી કૃત સત્તરભેદી પૂજા તેના જુદા જુદા ૩૫ રાગરાગિણુના વ્યવસ્થિત જ્ઞાન સાથે કંઠસ્થ કરી લીધી, તથા બીજી પૂજાઓ અને સ્તવનો પણ રાગરાગિણમાં શીખી લીધાં. વળી સંગીતનાં વિવિધ વાજિંત્રો અને તાલનું જ્ઞાન પણ મેળવી લીધું. વિશેષમાં નૃત્યકલા પ્રત્યે પણ તેમનું આકર્ષણ એટલું જ હતું, એટલે તેમણે નૃત્યકલાનું જ્ઞાન પણ સંપાદન કર્યું અને પ્રસંગ આવતાં દશ દશ હજાર માણસની મેદની સમક્ષ તેનું દર્શન કરાવી સહુની પ્રશંસા પ્રાપ્ત કરી. સંયમસાધના પ્રત્યે અભિરુચિ :
આ રીતે સંગીત, નૃત્ય, ધાર્મિક શિક્ષણ તથા વ્યાવહારિક જ્ઞાનના યોગે જીવણલાલના જીવનનું ઘડતર થતું ગયું, તે સાથે તેમને સંયમસાધના પ્રત્યે પણ અભિરુચિ જાગી અને “કયારે સાધુ–મુનિશમણું બની આત્માનું કલ્યાણ કરું ?” એ ભાવના જોર પકડવા લાગી. પરંતુ સંસારી સંબંધો તેમાં અંતરાયરૂપ નીવડ્યા. જો કે વડીલ બંધુ શ્રમજીવનની અનુમોદના કરનારા હતા, પરંતુ કુટુંબીજનોએ મેહ અને લેકશરમના કારણે લીધેલી વિરોધી વલણને લીધે તેઓ એ માટે પિતાની સંમતિ જાહેર રીતે આપી શકતા ન હતા. સાધુજીવન માટે સબળ પ્રયત્ન
તેર વર્ષની ઉમરે જીવણલાલ ચોથી અંગ્રેજીમાં હતા, ત્યારે તેમણે સાધુજીવન માટે એક સબળ પ્રયત્ન કર્યો, પણ તે દેવટે સફળ
Page #14
--------------------------------------------------------------------------
________________
ન થયો. આમ છતાં સંયમદીક્ષા ગ્રહણ કરવા માટે તેમના પ્રયત્ન ચાલુ રહ્યા અને તે પંદર વર્ષની ઉમરે સફળ થયા. ભાગવતી દીક્ષા :
સં. ૧૯૮૭ની અક્ષય તૃતીયાના દિવસે કદંબગિરિ મુકામે પરમ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય મુનિશ્રી ધર્મવિજયજી મહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી મુનિશ્રી યશોવિજયજી તરીકે પોતાના શિષ્ય જાહેર કર્યા. જેઠ વદ ૧૧ના દિવસે મહુવા મુકામે તેમની વડી દીક્ષા ખૂબ ધામધૂમથી થઈ શાસ્ત્રાભ્યાસ :
શ્રમણજીવનનો સ્વીકાર કર્યા પછી તેઓ પૂજ્ય ગુર્યોની નિશ્રામાં રહી શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા. તેમાં પ્રકરણો, વ્યાકરણ, કાવ્ય, કેપ, કર્મચંશે તથા આગમાદિ ગ્રંથનું સારી રીતે અધ્યયન કર્યું. વિશેષમાં તેઓ વિવિધ જિનસ્તવનોની રચના કરીને પોતાની નૈસર્ગિક પ્રતિભાનો પરિચય આપવા લાગ્યા. તેમણે રચેલાં આ સ્તવનોનો સંગ્રહ “સુયશ સ્તવનાવલી” તરીકે પ્રસિદ્ધ થયો હતો. અને ટૂંક સમયમાં જ આઠમી આવૃત્તિ સુધી પહોંચી ગયો હતો, જે તેની કપ્રિયતાનું પ્રબળ પ્રમાણ પૂરું પાડે છે. ગ્રંથસંપાદન :
તેમણે શાસ્ત્રાભ્યાસના વિશિષ્ટ ફળરૂપે “શ્રી બહત સંગ્રહસૂત્ર યાને શ્રી શૈલેયદીપિકાનું સંપાદનકાર્ય હાથ ધર્યું અને તે અંગે અનેક પ્રકારનાં મહત્ત્વપૂર્ણ ચિત્રો નિર્માણ કરી તેની ઉપયોગિતામાં અતિશય વૃદ્ધિ કરી. અહીં એ વસ્તુ પણ પ્રકટ કરવી જોઈએ કે મુનિશ્રીને સંગીત અને નૃત્ય પ્રત્યે જેવો પ્રેમ હતો, તેમજ પ્રેમ ચિત્રકલા પ્રત્યે પણ હતો અને તેમાં પણ ઘણી સારી પ્રગતિ કરી હતી. શ્રી બૃહત્ સંગ્રહણીનાં ૫૦ જેટલાં ચિત્રો તે તેમણે
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૧
સ્વયં દોરેલાં છે. આ ગ્રંથ વિદ્વાનેની, પત્રકારેાની પ્રશંસાને પામ્યા અને તેની આવૃત્તિ જોતજોતામાં ખલાસ થઈ. કેટલાંક વર્ષોં સુધી એ ગ્રંથ અલભ્ય રહ્યો, પણ હાલ તેની ખીજી આવૃત્તિનું પ્રકાશન થવાની તૈયારી છે. આ ગ્રન્થમાં આવનારાં ચિત્રા તદ્દન નવીન ઢબે તૈયાર થયાં છે. ૨૫૦૦ વરસના ઇતિહાસમાં આ જાતને પ્રયાસ પહેલે જ છે, એમ કહીએ તે! ખાટું નથી. આ ગ્રન્થનાં પાંચ પરિશિષ્ટો માર્મિક રીતે લખાયેલાં છે. વર્તમાનપત્રા, શ્રી કુંવરજી આણુ છુ, પૂજય આચાર્યાં, મુનિવરે। તથા વિદ્વાનેએ આ ગ્રન્થની ભારે પ્રશંસા કરી છે. ઉચ્ચ કોટિના વિદ્વાન :
તલસ્પર્શી અભ્યાસ, વિશિષ્ટ મુદ્ધિ-પ્રતિભા તથા સુદર ત્રિવેચનશક્તિને લીધે તેએાશ્રીએ ટૂંક સમયમાં જ જૈન ધર્માંના એક ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધુ.
તેમણે ‘ ચંદ્ર સૂર્ય મંડળ કર્ણિકા' નામના એક ગ્રંથ લખ્યા છે, તે જૈન દૃષ્ટિએ ખગાળનું પ્રતિપાદન કરનારા છે અને આ વિષયમાં તેમનુ અધ્યયન કેટલુ' ઊંડુ તથા વિશદ છે, તેની પ્રતીતિ કરાવનારા છે. તેઓશ્રીએ ઉણાદિવ્યુત્પત્તિકાવ, ધાતુકોષ તથા ખી પણ કૃતિએ વર્ષાથી લખી રાખેલ છે, જે પ્રકાશનની રાહ જોઈ રહી છે. સ્વાસ્થ્ય સારૂ રહે, અનુકૂળ સગવડો મલી રહે અને સામાજિક પ્રŕત્તએથી થેાડા મુક્ત રહે તે તેમના ચિત્તમાં રમી રહેલી સાહિત્ય, ચિત્ર, કલા તથા ધમપ્રચારને લગતી ખીજી અવનવી અનેક ઉદાત્ત અને ઉપકારક યેાજનાએને લાભ સમાજ મેળવી શકે.
આજે અનેક વિદ્વાને, કલાકાર, અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના સામાજિક કાર્ય કરેને સંપર્ક અવરનવર રહેતા જ હેાય છે, એ તેઓશ્રીની જ્ઞાનપ્રિયતા, નમ્રતા, સહૃદયતા તથા સૌજન્યભર્યાં વ્યક્તિત્વને આભારી છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૨
તેઓશ્રીએ સંપાદિત કરેલી કૃતિઓ અનેક છે, જેમાં કલ્પસૂત્રસુધિકા ટીકા, શ્રી યશોવિજય સ્મૃતિગ્રન્થ, આત્મકલ્યાણુમાળા, સજઝાયા તથા ઢાળિયાં, જિનેદ્રસ્તવનાવિલ ગુણ મેાહનમાળા, પૌષધવિધિ, ઋષિમ’ડલસ્તાત્ર, નવ્વાણુ યાત્રાની વિધિ વગેરેને સમાવેશ થાય છે. આ સિવાય યશેાભારતી જૈન પ્રકાશન સમિતિ તરફથી બહાર પડેલા ઐન્દ્રસ્તુતિ’ અને ‘યરોાદાહન' ગ્રંથનુ પણ તેમણે વિદ્વતાભયુ" સંપાદન કરેલુ છે. આ સંસ્થા તરફથી અદ્યાવધિ અપ્રકાશિત મહાપાધ્યાય શ્રી યજ્ઞેશવિજયજી મહારાજના ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, કાવ્ય, આગમ, અલંકાર વગેરે વિષયને લગતાં વીશેક પુસ્તકાનું સંપાદનકાય' તેઓશ્રી કરી રહ્યા છે.
મંત્રશાસ્ત્રના પણ તે ઊંડા અભ્યાસી છે અને યંત્રા તથા મુદ્રા વિષે ઘણુ પ્રમાણભૂત જ્ઞાન ધરાવે છે, જે તેમણે વિવિધ પ્રકારે પ્રકાશિત કરેલા ૭ થી ૮ યંત્ર અને ઋષિમડલસ્તાત્રની વિશિષ્ટ આવૃત્તિ પરથી જણાઈ આવે છે.
શિલ્પ-સ્થાપત્યના ઊ'ડા અભ્યાસી :
શિલ્પ–સ્થાપત્યમાં પણ તેઓ ઘણા ઊંડા ઉતર્યાં છે અને તે અંગે નોંધપાત્ર જ્ઞાન ધરાવે છે, તે અંગે તેમણે જે વિશિષ્ટ સંગ્રહ કરેલા છે, તે એક સંગ્રહસ્થાનની ગરજ સારે એવે છે. શિલ્પકલાનુ એમનું માર્મિક જ્ઞાન કેવું છે? તેને પુરાવા વાલકેશ્વર જૈન મદિરમાં વિરાજમાન ભગવતી શ્રી પદ્માવતીદેવીની બેનમૂન મૂર્તિ અને ભગવાન શ્રી પાર્શ્વનાથજીનું અભૂતપૂર્વ મૂતિશિલ્પ છે. શિલ્પ અને કલાને લગતું અભિનવ સર્જન સતત ચાલુ જ છે, એટલું જ નહિ પણ તેઓશ્રી વર્ષાથી એક વિશાળ જૈન સંગ્રહસ્થાન ઊભું કરવાની પ્રસ્ખલ ભાવના સેવે છે.
સાહિત્યસર્જન માટેના અથાગ પ્રયાસો ઃ
અમારા હાથે લખાએલી અને વડોદરાની મુ. કે. જૈનમેાહનમાળા
Page #17
--------------------------------------------------------------------------
________________
તરફથી પ્રગટ થએલી ધર્મબંધગ્રન્થમાળાનાં વીશ પુસ્તકના પ્રેરક તેઓશ્રી જ હતા. ઉગતી જૈન પેઢી અને જેનેતોને સરળતાથી જૈન ધર્મના આચાર-વિચારનું જ્ઞાન થાય તે માટે કિશેરે, યુવાનો અને પ્રૌઢે માટેની ૬૦ પુસ્તકની જનામાંથી ૨૦ પ્રગટ થઈ શક્યાં. આ આ પુસ્તકો સારો આદર પામ્યાં હતાં.
પૂજય ગુરુદેવની સંમતિથી પ્રો. શ્રી હીરાલાલ કાપડીઆ હસ્તક પ્રાય સંસ્કૃત ભાષાના ગ્રન્થ તેના ટૂંકો પરિચય સાથે લખાવરાવ્યા છે. તેનો પહેલો ભાગ પ્રકાશિત થઈ ગયો છે. બીજા બે ભાગ છપાઈ રહ્યા છે. એકંદર બે હજાર પૂછમાં પ્રગટ થનારા આ બહુમૂલ્ય અને ખર્ચાળ પ્રકાશન પાછળ તેઓશ્રીની જ પ્રેરણા હતી. પૂજયશ્રીના ગુન્હેવા જ્ઞાન–સાહિત્યના પ્રેમી હોવાથી આ બધું કાર્ય થતું રહ્યું છે. જ્ઞાનકેષની યોજના :
પૂજયશ્રી, અનેક અભ્યાસીઓને જૈનધર્મમાં વધુમાં વધુ રસ લેતા કરવા હોય તો જૈનધર્મને લગતી ટૂંકી પણ સર્વાગી માહિતી જરૂરી ચિત્રો સાથે મળે તેવા “જ્ઞાનકોષ” ની અતિ આવશ્યકતા માને છે. વિ. સં. ૨૦૦૭માં ગોડીજીના ચાતુર્માસ પ્રસંગે તેઓશ્રીએ મુંબઈના આગેવાનો અને ટ્રસ્ટીવર્ગ આગળ આ યોજના પિતાને ગુરુદેવની નિશ્રામાં મળેલી સભામાં પાંચ લાખની પ્રાથમિક પેજના સાથે રજૂ કરી હતી, તે સહુને ગમી, પુનામાં કેન્દ્ર સ્થાપવું, પૂજયશ્રીએ ત્યાં જ રહેવું, આઠ વિદ્વાનોને રોકવા વગેરે નકકી થયેલું, અને બે વરસના ખર્ચની બાંહેધરી પણ મળેલી. પરંતુ વિહાર થયા બાદ એ યોજના સ્થિગિત બની ગઈ ત્યારબાદ પૂ. આગમપ્રભાકર મુનિવરશ્રી પુણ્યવિજ્યજી મહારાજને પૂજયશ્રીએ આ કાર્ય કરવા વિનંતિ કરતાં તેઓશ્રી તુરતજ સંમત થયા હતા અને એ દિશામાં પ્રગતિ પણ થઈ છે. અનેક આચાર્યોના કૃપાપાત્ર :
પૂજ્ય આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે પૂજય
Page #18
--------------------------------------------------------------------------
________________
મુનિજીને સંપૂર્ણ લકપ્રકાશ સચિત્ર તૈયાર કરવાની જવાબદારી લેવા ૧૫ વરસ ઉપર સૂચવેલું. તેઓશ્રી પૂજયશ્રીના સહૃદયી મિત્ર છે અને સદાય સાથે રહીને આગમોના સંશોધનમાં સાથ-સહકાર આપે તેવું, ઈચ્છી રહ્યા છે. પૂ. મુનિજી સ્વ. સુરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, આગદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ, વિદ્યમાનમાં પૂજ્ય આ. શ્રી વિજયસૂરિજી મહારાજ તથા પૂજય આ. શ્રી વિજય નંદનસૂરિજી મહારાજ તથા અન્ય અનેક આચાર્યો અને મુનિવરોના કૃપાપાત્ર બની શક્યા છે. પાલીતાણાનું આગમમંદિર કેવું બનાવવું વગેરે વિચારણામાં પૂ. શ્રી સાગરાનંદસૂરિજી સાથે મુનિજી પણ સામેલ હતા. મુનિજીએ જુદી ઢબની ચેજના બતાવી હતી, આગદ્ધારકશ્રીને તે પસંદ પડેલી, પણ વધુ ખરચાળ થવાની સંભાવનાથી સ્વીકારી ન હતી. નવીન પ્રસ્થાન :
ધાર્મિક અનુષાનો વગેરેમાં પણ તેમની પ્રતિભા ઝળક્યા વિના રહી નથી. વધારે સ્પષ્ટ કહીએ તો ઉપધાન-ઉજમણાં, ઉત્સવો–મહો
વો, ચંદરવા–પુઠિયાની રચનાઓ, શિલ્પ–કલા–આદિની રચના અને વ્યવસ્થામાં તેમણે નવીન પ્રસ્થનો કરેલાં છે અને આજે બહુધા તેનું જ અનુસરણ થાય છે.
આજના યુગમાં જિનશાસનની પ્રભાવના કેવી રીતે થઈ શકે ? તે માટે તેમણે ઘણું ચિંતન કરેલું છે. વળી તે અંગે યોગ્ય પ્રવૃત્તિઓ કરીને જૈન જનતાની, તેમજ રાષ્ટ્રનેતાઓની સારી એવી ચાહના. પ્રાપ્ત કરી લીધેલી છે. વિશ્વશાંતિ જૈન આરાધના સત્ર :
અષ્ટમહેની યુતિના પ્રસંગે ઉપદ્રવ નિવારણાર્થે “વિશ્વશાંતિ જૈન આરાધના સત્ર” ઉજવવાનો વિચાર પૂજ્ય ગુરુદેવ અને જૈન સંઘ સમક્ષ તેઓશ્રીએ રજૂ કર્યો હતો અને તેમના બંને કૃપાળુ આચાર્ય દેવોએ તેને સહર્ષ વધાવી લીધો હતો. પૂજ્ય ગુરુદેવોના સંપૂર્ણ
Page #19
--------------------------------------------------------------------------
________________
સહકાર, સાથ અને આશીર્વાદથી મુંબઈ–મમ્માદેવીના મેદાનમાં આ
સત્ર”ની ન કલ્પી શકાય તેવી અદ્ભુત ઉજવણી થઇ, તેના મૂળમાં તેઓશ્રી જ હતા. ત્રણેય મુનિ-મહાત્માઓના પ્રબલ પુરુષાર્થ અને મુંબઈના જૈન સંઘ ઉપરના તેઓશ્રીના અસાધારણ પ્રભાવને લીધે આ ઉજવણીએ અભૂતપૂર્વ રૂપ ધારણ કર્યું હતું. તેમાં પૂજ્ય મુનિશ્રીની અપૂર્વ પ્રતિભા, વ્યવસ્થા અને સંચાલનશક્તિ, ઊંડી સુઝ અને દીર્ઘ દૃષ્ટિએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. વધારે સ્પષ્ટ કહીએ તો આ ઉત્સવના “પ્રાણ” તેઓ જ હતા. તે વખતે જૈન સાહિત્ય કલાનું એક અતિ દર્શનીય પ્રદર્શન પણ યોજાયું હતું અને લાખો માણસોએ એનો લાભ લીધો હતો, તે પણ મુનિજીના સતત પરિશ્રમનું જ ફળ હતું. આ સત્ર અને પ્રદર્શનનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ શ્રી શ્રી પ્રકાશે કયું હતું. *
છેલ્લા દિવસે મુંબઈમાં તેને વરડો નીકળ્યો, ત્યારે આકાશમાં વિમાન દ્વારા શાંતિ જળની ધારા સમગ્ર શહેર ફરતી થઈ હતી અને એક લાખથી વધુ ભાણસોએ એ વરઘોડાનાં દર્શન કર્યા હતાં. આ સત્ર તપ અને જપની આરાધના દેશભરમાં કરાવરાવી હતી અને લાખો લોકોએ તેને લાભ લીધો હતો. રાષ્ટ્રીય જૈન સહકાર સમિતિની સ્થાપના :
ત્યારબાદ વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલ ભારતના લેકશાહી તંત્રને સુવર્ણની જરૂર પડતાં તે વખતના ભારતના મહામાત્ય શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ શ્રી મોરારજીભાઈ આદિની સલાહથી ગોલ્ડબેન્ડની
જના રજૂ કરી, તે વખતે મુનિશ્રીએ “રાષ્ટ્રીય જન સહકાર સમિતિ” સ્થાપીને તેને સબળ ટેકો આપ્યો હતો અને તે વખતના ગૃહપ્રધાન
આ સત્રમાં અમે એક મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી હતી અને દોઢ મહિના સુધી રાત્રિ દિવસ કામ કર્યું હતું. ધી
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુલઝારીલાલ નંદાને મુંબઈ બોલાવી જાહેરસભામાં લગભગ ૧૭ લાખની કિંમતનું સુવર્ણ અર્પણ કરાવ્યું હતું. તે વખતે મુનિશ્રીએ રાષ્ટ્રના કલ્યાણ માટે જે વિચાર પ્રદર્શિત કર્યા, તેની ભારે તારીફ થઈ હતી. રાજપુરુષોના વાર્તાલાપ વગેરે ?
વિશેષમાં સન્માનનીય શ્રી મોરારજી દેસાઈ શ્રી યશવંતરાવ ચૌહાણ તથા શ્રી ગુલઝારીલાલ નંદા વગેરે રાજપુએ મુનિજી જોડે - વાર્તાલાપ કર્યા છે અને પત્રવ્યવહાર પણ કરેલો છે. મુનિશ્રીએ તેમને રાષ્ટ્રની ઉન્નતિ માટે મહત્ત્વપૂર્ણ સૂચન કરેલાં છે. કેટલીક બેંધપાત્ર પ્રવૃત્તિઓ :
તાજેતરમાં તેમણે શ્રી મહાવીર દેવનાં દેશ-પરદેશના અનેક રાષ્ટ્રના પ્રતિનિધિઓથી પ્રશંસા પામેલાં ૩૫ ચિત્રો અંગ્રેજી, હિંદી તથા ગુજરાતી નોંધ સાથે પ્રકટ કરવાની જે પેજના કરેલી છે, તેને જેના સંઘે સુંદર ટેકે આપે છે. જૈન ચિત્રકલા નિદર્શન તરફથી તે પ્રગટ થતાં, ભારે આદરપાત્ર બનશે એમ લાગે છે. તથા તેમણે તાજેતરમાં જ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદપૂર્વક “જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર” ની સ્થાપના કરી, તેને પણ આગેવાન જૈનોએ વધાવી લીધેલ છે. - ડભોઈમાં વિ. સં. ૨૦૦૮માં સ્વ. મહોપાધ્યાય શ્રીમદ્ યશવિજયજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા-પ્રસંગે “શ્રી યશોવિજય સારસ્વત સત્ર” ની અતિ સુંદર ઉજવણી થઈ તેના ઉત્પાદક અને આજક પણ આ મુનિશ્રી જ હતા. પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ અને સર્વાગી સાથથી એ સત્ર યાદગાર બન્યું હતું. - પાલીતાણાના જૈ જૈન સાહિત્ય મંદિર ” નું આકર્ષક બાંધકામ, પુસ્તકાલયનું પ્રશસ્ત સર્જન, વડોદરાના “શ્રી મુક્તિકમલ જૈન
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૭
મેાહન જ્ઞાનમંદિર'નું અવશેષ રહેલુ' આંધકામ અને ત્યાં ન હજારા પુસ્તકાની પુન રચના વગેરે કાર્યાં, મુનિશ્રીની વિશિષ્ટ કલામયઃ દૃષ્ટિ અને સમ વ્યવસ્થાશક્તિના સબળ સાક્ષી છે.
તેઆશ્રીના હાથે ખરીદાયેલા, સંગ્રહ કરાયેલા તથા હસ્તલિખિત મુદ્રિત પુસ્તકાની સંખ્યા પંદરેક હજારથી વધુ હશે. ખરીદીમાં ૧ લાખથી વધુ પુસ્તકા તેઓશ્રીના હાથ નીચેથી પસાર થયાં હશે. સાચા સલાહકાર :
પેાતાના મહાન ઉપકારી ગુરુદેવના ઉપદેશથી મુંબઈમાં જે જે પ્રવૃત્તિએ થઈ, તે બધામાં તેએ સદાય સાથે જ રહ્યા છે. અને વધારે સ્પષ્ટ કહીએ તે તેએશ્રીએ પૂ. આચાર્યશ્રીના એક નમ્ર અને સાચા સલાહકારનું સ્થાન સદા શાભાવ્યું છે. આજે પૂજ્યશ્રી ગુરુદેવના આદેશથી ત્રણ ત્રણ પ્રકાશન સંસ્થાઓની જવાબદારી સંભાળી રહ્યા છે, તે એમની પ્રબળ કાર્યનિષ્ઠા સૂચવે છે.
અનન્ય કલાપ્રેમી :
તેઓશ્રીએ કલાકારને પાસે રાખીને, પેાતાની પૂર્ણ દેખરેખઃ નીચે કલ્પસૂત્રનાં કેટલાંક ચિત્રા તૈયાર કરાવ્યાં છે, તે ખરેખર અતિ સુંદર છે. પેાતાની પસંદગીના વિવિધ સાહિત્યથી સર્જેલી અપૂર્ણ આકર્ષીક કિનારાનું કાર્યં તે અભૂતપૂર્વ કહીએ તે પણ અનુચિત નથી. પ્રાયઃ આવી વ્યવસ્થિત રીતે અને વિશિષ્ટ ઢમે આલેખાએલી કિનારે પ્રાચીન–અર્વાચીન પ્રતિઓમાં ભાગ્યે જ જોવા મળે છે.
તેઓશ્રીએ કલ્પસૂત્ર-ખારસા સુવર્ણાક્ષરે લખાવેલ છે, તે પણુ - એક અતિ દર્શનીય કૃતિ છે. મુનિજની કલાદષ્ટિ અહી પણ ઝળકી ઊડી છે. એમાં તેોંધપાત્ર વિવિધતા લાવવામાં તેઓશ્રી સફળ નીવડયા છે. વમાનમાં લખાતી સુવર્ણાક્ષરી પ્રતિએમાં આનું સ્થાન મૂન્ય છે.
પૂજ્યશ્રી તે। સંપૂર્ણ આગમે, લેાકપ્રકાશાદિ ગ્રન્થા, આચાર-
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૮
ગ્રન્થા વગેરેની અંદર આવતા વિવરણાને ચિત્રા દ્વારા ભરી દેવા માગે છે. આજથી વીશ વરસ ઉપર ૪૫ આગમાને સચિત્ર હસ્તલિખિત રીતે લખાવવાની રૂપિયા ૧૦ લાખની યેાજના કરી હતી, એનું મંગલાચરણ પણ થયું હતુ, પણ ગમે તે કારણે તે એમને એમ સ્થગિત થઈ ગઈ !
પૂજ્યશ્રી પાસે વિશિષ્ટ કેાટિની સચિત્ર પ્રતિ, ચિત્રા, તીર્થાંના ફોટોગ્રાફી, કલામય વસ્તુઓ, વિવિધ શિલ્પકલાના નમૂના, વસ્ત્રાદિકના પટો વગેરેને સારા એવે! સંગ્રહ છે. તેમાં કેટલાક ભાગ ગુરુપરપરાએ પ્રાપ્ત થયેલા છે અને કેટલેક પોતે કરેલા છે.
અનેકવિધ પ્રવૃત્તિએથી સકુન્ન જીવન વચ્ચે પણ્ ફુરસદના સમયે તેએશ્રી અવનવું સર્જન કરતા રહે છે. તેમની પાસે બુદ્ધિશાલી કાકર્તાઓનું જૂથ હાય, ધનની અને બીજી સગવડતાઓ હોય, તે તેઓ કંઈ નવું જ સર્જન કરી આપે તેમ છે. પૂજ્યશ્રીની દેખરેખ નીચે થયેલું વાલકેશ્વરના જૈન મંદિરનું હેતુલક્ષી ચિત્રકામ જે રીતે થયું છે અને જે જાતનુ થયુ છે, તેવું ભાગ્યે જ ખીન્ન દિશમાં થયુ હશે. એમની વિશિષ્ટ ચકાર કલાદષ્ટિના કારણે મેટા નામાંકિત ચિત્રકાર, કંપનીએ, કલાકારા પોતે બનાવેલી કલાકૃતિઓમાં પૂછ્યું શ્રીની સલાહ સૂચનાઓ લે છે, તે જૈન સમાજ માટે ભારે ગૌરવની · વાત છે.
સ્વભાવ :
પૂજ્યશ્રી આટલા વિદ્વાન હોવા છતાં સ્વભાવે વિનમ્ર અને નિખાલસ છે તથા એક બાળક સાથે પણ વિનેદપૂર્ણ વાર્તાલાપ કરી શકે છે. વિદ્યાથીઓ, યુવાનેા તથા મુમુક્ષુઓ જે કાઈ તેમના પરિચયમાં આવે છે, તેમને તેએશ્રી નિઃસ્વાર્થીપણે સાચી સલાહ આપે છે અને જે વાત નિતાંત હિતની હાય, તે કશે। સંકોચ રાખ્યા વિના ગમે
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૯
તેવા મોટા માણસને પણ બેધડક કહી શકે છે. એકંદર તેઓશ્રી પ્રગતિશીલ વિચારવાદી અને સાત્ત્વિક મનના પુરુષ છે.
અહીં એ નોંધ પણ અવશ્ય કરવી જોઈએ કે તેમની વેધક દષ્ટિ અને વિલક્ષણ બુદ્ધિ તેમના સંધાડાના ઉત્કર્ષમાં તથા સામાજિક કાર્યોમાં સફલતા આપનારી નીવડી છે. તેઓશ્રી વ્યક્તિગત લાભ કરતાં શાસન–સંધ–સમુદાયની પ્રગતિ તથા વ્યવસ્થા પર વિશેષ લક્ષ્ય આપે છે અને તે જ કારણે સદ્ગત પ. પૂ. આ. શ્રી વિજયમહનસૂરીશ્વરજી મહારાજની હાજરીથી માંડીને આજ સુધી તેઓશ્રી તેમના સમુદાયના કેન્દ્ર બની રહ્યા છે. પરંતુ આ બધું ગુરુકૃપાનું અને પ્રેમનું ફળ છે, એમ તેઓશ્રી અંતરથી માને છે અને એ કૃપા સદા બની રહે, તે માટે સદા જાગ્રત રહે છે. તેઓશ્રીએ સાધુજીવનનો મોટો ભાગ પૂ. ગુરુદેવની નિશ્રામાં રહીને જ ગાળ્યો છે અને તેથી જ તેમને અધ્યાત્મને ઉત્કૃષ્ટ પ્રસાદ સાંપડયો છે. ગુરુકુલવાસ અને વિનયાદિ ગુણોના વિકાસ વિના કેઈને અધ્યાત્મનો ઉત્કૃષ્ટ પ્રસાદ સાંપડયો નથી અને સાંપડશે પણ નહિ, એ જેન મહર્ષિઓની અમોઘ વાણી છે. શિષ્યમંડળ :
પૂજ્યશ્રીનાં શિખરનો શતાવધાની ન્યાય–વ્યાકરણ–સાહિત્યતીર્થ પ્રવર્તક શ્રી જયાનંદ વિજયજી ગણિ, મુનિશ્રી વાચસ્પતિવિજયજી ભ૦, તથા મુનિશ્રી મહાનંદવિજયજી મ. શાસ્ત્ર-સ્વાધ્યાય તથા તપ જપાદિ ક્રિયામાં, તેમ જ ઉત્સવ-મહોત્સવમાં ઘણો રસ લઈ રહેલ છે અને ઉજજવલ ભાવિની આશા આપે છે. પદવી પ્રકરણ : - પૂજ્યશ્રી યોગે દ્વહન કરી શકે તેવી શારીરિક સ્થિતિ ન હતી, પરંતુ તેઓશ્રીએ બીજી બધી રીતે પદની યોગ્યતા પ્રાપ્ત કરી હતી, એટલે પૂ. મુનિશ્રી જયાનંદવિજયજી મહારાજની પ્રવર્તક-પદવી પ્રસંગે
Page #24
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રીને મુંબઈના શ્રીસંઘે પંદર હજાર જેટલા શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં સાહિત્ય-કલા-રત્ન”ની પદવી જાહેર કરી હતી, પરંતુ મુનિશ્રીએ તે સ્વીકારવાનો નમ્રતાપૂર્વક ઈન્કાર કર્યો હતો. આ સભામાં મુંબઈના ઘણું શ્રીમંત આગેવાનો ઉપસ્થિત હતા. એ વખતે અને ત્યાર પછી પણ તેઓશ્રીને આચાર્યપદ અર્પણ કરવાની ભાવના રથળે સ્થળેથી પ્રકટ થઈ હતી, પરંતુ તેઓશ્રીએ હજી સુધી તે માટે સંમતિ આપી નથી. ' તૈયાર થઈ રહેલું સાહિત્ય :
હાલમાં તેઓશ્રીના હાથે તૈયાર થઈ રહેલા સાહિત્યમાં શ્રી સિદ્ધચક્ર-બૃહયંત્ર, શ્રી ઋષિમંડલબૃહયંત્રપૂજનવિધિ સચિત્ર તથા શ્રી ઋષિમંડળ–સ્તોત્ર સચિત્ર, સાંવત્સરિક પ્રતિક્રમણવિધિ સચિત્ર, શ્રી પદ્માવતીદેવી–પૂજનવિધિ આદિ ગણનાપાત્ર છે. એક અચ્છા અવધાનકાર :
એક મહત્ત્વની વાત કરવી રહી ગઈ કે મુનિજી પોતે અચ્છા અવધાનકાર છે. વિ. સં. ૨૦૦૯માં વડોદરા શહેરમાં પિતાની મેળે, શતાવધાની પ્રવર્તક મુનિશ્રી જયાનંદ વિજયજીનો સહકાર લઈને ૬૦ અવધાન તૈયાર કર્યા અને પહેલે જ પ્રયોગ પૂજ્ય ગુરુદેવ, મુનિમંડળ અને શહેરીઓની સભામાં કર્યો અને તે સફળતાપૂર્વક પાર પાડ્યો. ત્યારબાદ શતાવધાનનો પ્રયોગ ધ્રાંગધ્રામાં કરવાનો વિચાર રાખેલે, પણ અન્ય ઉપાધિઓ વચ્ચે તે બની શકયું નહિ. વિવિધ ગ્રંથનું નિરીક્ષણ :
અવધાનવિદ્યા ઉપરાંત તેઓશ્રીએ વૈદકના ચરક, સુશ્રુત વાગૂભટ્ટ અને બીજા અનેક ગ્રંથનું નિરીક્ષણ કર્યું છે. સંગીતશાસ્ત્ર, યોગ, જ્યોતિષ, સ્વરોદય, કાળજ્ઞાન, હસ્તસામુદ્રિક વગેરેને લગતા વિવિધ
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૧
ગ્રંથે! પણ નિહાળ્યા છે. તેઓશ્રીને પુસ્તકસંગ્રહને જબ્બર શાખ હાવાથી આમ બનવું સ્વાભાવિક છે.
આ ગ્રંથનું સમર્પણુ તેમને શા માટે ?
તેઓશ્રી વર્ષાથી અમારી સાહિત્યપ્રવૃત્તિમાં હાર્દિક રસ લેતા આવ્યા છે અને સહાયક પણ બન્યા છે. ગત વર્ષે અમારા તરફથી પ્રકટ થયેલ ‘નમસ્કારમત્રસિદ્ધિ' ગ્રંથને તેએશ્રીની વિદ્વતાપૂર્ણ મનનીય પ્રસ્તાવના પ્રાપ્ત થઈ હતી અને આ ગ્રંથને પણ તેએાશ્રીની મનનીય પ્રસ્તાવનાનેા લાભ મળ્યા છે.
વળી તેઓશ્રી પાર્શ્વનાથ અને પદ્માવતીદેવીના ખાસ આરાધક છે, એટલે આ ગ્રંથ તેમને સમર્પણુ કરવાની અમારી ભાવના થઈ. અને તેએશ્રીએ કૃપાવંત થઈ ને તેને સ્વીકાર કર્યાં, તે માટે અમે તેમના પ્રત્યે વિશિષ્ટ કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ.
અંતિમ અભિલાષા :
તેઓશ્રીના હાથે શાસનસેવાનાં વધુ ને વધુ કાર્યાં થાય અને નામ પ્રમાણે તેમના યશસ્વી જીવનને વિજય ઇતિહાસનાં પૃષ્ઠોમાં સુવર્ણાક્ષરે અંકિત થાય, એવી હાર્દિક ભાવના પ્રકટ કરી, આ જીવનપરિચય સમાપ્ત કરીએ છીએ.
Page #26
--------------------------------------------------------------------------
Page #27
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના સંશોધક
પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધર્મ ધુરંધરસૂરિજી મ.
૫. પૂ. આચાર્ય શ્રીમદ્ કીતિચંદ્રસૂરિજી મ.
Page #28
--------------------------------------------------------------------------
________________
પ. પૂ. જ્યોતિષમહર્ષિ
મુનિરાજશ્રી પૂર્ણ ભદ્રવિજયજી મહારાજ
જેમણે
આ ગ્રંથના પ્રકાશનમાં ઊંડા રસ લીધેા છે તથા સદુપદેશ આપી વંદનાદિ દ્વારા સહાય પણ કરી છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
સવિનહરણાય દર્ભાવતીમ ડન :શ્રી લોઢણ પાર્શ્વનાથાય નમઃ ૨
પ્રસ્તાવના
શતાવધાની વિદ્વાન ધર્માંસ્નેહી ૫. શ્રી ધીરૂભાઈ એ પ્રસ્તાવના લખી આપવા જ્યારે આમ્ર કર્યાં, ત્યારે સમય અને કંઈક મૂડ'ના અભાવે મેં ના જણાવી, પણ તેમને પુછ્યાગ્રહ જારી રહેતાં થેાડુ ક લખવાનું વિચાયુ..
સ્તેાત્ર–મન્ત્ર–યન્ત્રની ઉપાસના આ કાળમાં પણ પેાતાના પ્રગટ પ્રભાવને બતાવનારી છે, એ અનુભવીએની અનુભવસિદ્ધ નિર્વિવાદ આખત છે. છતાંય જે ઉપાસકેાને આરાધના ફલવતી નથી દેખાતી, તેનાં કારણેા શું છે? તે અંગે મારી દૃષ્ટિએ થાડુંક લખવા ઈચ્છા હતી. વળી સમ્યગ્ દષ્ટિ શાસન–દેવ-દેવીએ અને મન્ત્રાનું શું સ્થાન છે તથા તેનેા પ્રભાવ શું છે ? તે અને સાધકે। અને ઉપાસકેાના તેમજ મારા પોતાના અનુભવા અંગે પણ લખવાની ચ્છિા હતી, પણ તે તે સ્વતંત્ર પુસ્તક દ્વારા જ શક્ય બને. એમ છતાં શતાવધાનીએ એમના મંત્રગ્રન્થેાની શ્રેણિમાં આ અંગે ધણું લખ્યું છે, વાંચકે તેથી જરૂર સંતાપ મેળવી શકે તેમ છે, એટલે હું તે। ભગવાન શ્રીપાનાથ સાથે સબંધ ધરાવતી જાણવા જોગ કેટલીક હકીકતે, સ્નેત્રાદિક અંગેની મહત્ત્વની ખાઅત વગેરે જણાવીને મારી પ્રસ્તાવના સમાપ્ત કરીશ.
જે સ્તંત્ર ઉપર આ ગ્રન્થ તૈયાર થયા છે, એ સ્તેાત્ર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનુ છે. પ્રસ્તુત તીર્થંકર બાલ્યકાળથી મારા ઉપાસ્ય છે, આરાધ્ય છે. માત્ર આરાધ્ય જ નહિ, પરમારાખ્ય છે. એમનાં નામસ્મરણ, ધ્યાન તથા ઉપાસનાએ મારા જીવનમાં મહત્ત્વને ભાગ ભજવ્યો છે; એટલે પ્રારંભમાં ત્રિકરણુયોગે વિધવિધ નામે ઓળખાતા જૈન સંધના–લાકપ્રિય તીથ કરને ભાવપૂર્વક વંદનનમસ્કાર
Page #30
--------------------------------------------------------------------------
________________
કરું છું. સાથે સાથે ભગવતી આરાધ્યદેવી શ્રી પદ્માવતી માતાજીને પણ નમસ્કાર કરું છું. ભગવાન “પાર્થ” ને જન્મકાળ :
જૈન ધર્મમાં કાલને એક સ્વતંત્ર દ્રવ્ય-પદાર્થ તરીકે ગણેલ છે. અને માનવજાતને સમજવા માટે સમય કે કાળની એક સ્વતંત્ર પરિભાષા નિર્માણ થઈ છે. એ પરિભાષામાં કાળના અવિચ્છિન્ન–અવિભાજ્ય પ્રમાણને સમય એવા સ્વતંત્ર શબ્દથી ઓળખાવ્યો છે. અહીંયાં સમય” શબ્દથી પ્રચલિત “વખત” એવો અર્થ લેવાને નથી.
આ સમયના પરિમાણને સમજવું શી રીતે ? આ વિષયથી અન એવા હરકોઈ વાચકને આ પ્રશ્ન ઉઠે. એના માટે શાસ્ત્રમાં અનેક છત-દાખલાઓ આપ્યાં છે. એ પૈકી એક દાખલો જોઈએ.
આપણે આંખને મીંચીને તુરત ખોલી નાંખીએ, તેને પલકારો કહીએ છીએ. એમાં જેટલા કાળ પસાર થયો, તેમાં અસંખ્ય સમય વિતી ગયા. જરા કલ્પના તો કરે ! તમારી કલ્પના થીજી જાય એવી આ બાબત છે. એમાં હજારે, લાખો, કરોડ, અબજો નહિ પણ અસંખ્ય સમયે એટલે કે જેની ગણત્રી કરવી જ મુશ્કેલ, એટલા સમાયા છે. અત્યારે સ્થૂલ ગણિતમાં “વિપલ' સુધીનું માપ છે. અંગ્રેજીમાં ચાલુ વહેવારમાં “સેકન્ડ'નું (એક મીનીટના ૬૦ મા ભાગનું) માપ છે. આ વિપલ કે સેકન્ડમાં લાખો કરોડો સમયને સરવાળો રહેલો છે. આથી એક સમય કેટલો સૂક્ષ્મ વિભાગ છે, તેની કલ્પના આવી શકશે. જૈન ધર્મનું આ આત્યંતિક કેટિનું સૂક્ષ્મમાન છે. આ કાલગણિત તમને અન્યત્ર કયાંય નહિ મળે. કાળનું આદિમાન જેમ સમય છે, તેમ તેનું અન્તિમાન અનંત છે.
સમયથી શરૂ થતું આ માપ ગણત્રીની મર્યાદા છોડીને આગળ વધે છે, ત્યારે તેને માટે માંય શબ્દનો પ્રયોગ થાય છે. આવા
Page #31
--------------------------------------------------------------------------
________________
અસંખ્ય વરના કાળને એક પલ્યોપમ કહે છે. આવા અસંખ્યાતા પલ્યોપમના કાળને એક સાગરોપમને કાળ કહેવાય છે. આવા દશ કડાકડી સાગરોપમ જેટલા કાળને એક સર્વિળી, અને એટલા જ માનવાળા કાળને વળી, એવું રૂઢ નામ આપ્યું છે. અને ઉત્સર્પિણી અને અવસર્પિણું બંનેના સમુદિત–ભેગા કાળને માટે એક માત્ર આવું નામકરણ કરવામાં આવ્યું છે. આવા અનંતાં કાળચક્રે વીતી ગયાં છે અને વીતશે.
અહિં ઉત્સર્પિણું અને અવસર્પિણી બંને કાલને છ છ ભાગે વહેંચી નાંખવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત શબ્દોમાં આ ભાગને સારા શબ્દથી ઓળખાવાય છે. તેના પર્યાય તરીકે પ્રચલિત ભાષામાં “યુગ” શબ્દ યોજી શકાય. ઉત્સર્પિણું એટલે બધી રીતે ઉત્તરોત્તર ઉન્નતિ દર્શાવતો કાળ અને અવસર્પિણી એટલે ઉત્તરોત્તર અવનતિ દર્શાવતો કાળ.
આરોહ જેવા ઉત્સર્પિણ અને અવરોહ જેવા અવસર્પિણી કાળમાં, યથાયોગ્ય કાળે વિવિધ તીર્થકરે–પરમાત્માઓ જન્મે છે. તેમની સંખ્યા પ્રત્યેક ઉત્સર્પિણીમાં ૨૪ અને પ્રત્યેક અવસર્પિણીમાં પણ ૨૪ જ હોય છે. ન્યૂનાધિક સંખ્યા હોતી જ નથી. એ ચોવીશે
વ્યકિતઓ એક જ વ્યક્તિને જન્માન્તર કે અવતારરૂપે હોતી નથી. પ્રત્યેક આત્મા અલગ અલગ હોય છે. જૈન ધર્મમાં ઈશ્વરપદ એક જ
વ્યક્તિ માટે રજીસ્ટર્ડ નથી. ઈશ્વર થવાને હક્ક સહુને આપવામાં આવ્યો છે. આ ધર્મની આ તર્કબદ્ધ ઉદાત્ત અને ઉદાર માન્યતા છે.
અત્યારે જે અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે, એને પ્રારંભ અબજો વરસ ઉપર થયો હતો. આ કાળના છ આરા-યુગ પૈકી સાત કડાકડિ સાગરોપમના બે આરા પસાર થયા, પછી પાછા બે કડા કેડિ સાગરોપમ કાળ પ્રમાણને ત્રીજો યુગ ઘણોખરે પસાર થયે, ત્યારે આ યુગના પહેલા તીર્થકર ભગવાન ઋષભદેવ (આદીશ્વર)
Page #32
--------------------------------------------------------------------------
________________
જમ્યા. ત્યાર પછીના ચોથા આરાના અબજો વરસના કાળમાં બાવીશ. તીર્થંકરો થયા અને ચોથે આરે ૩૫૩ વરસ અને સાડાઆઠ મહિના જેટલે બાકી રહ્યો, ત્યારે ભગવાન શ્રી પાર્શ્વનો આત્મા દેવલોકમાંથી મૃત્યુ પામીને કાશી નગરીમાં અશ્વસેન રાજાની રાણી શ્રી રામાદેવીની રત્નકણિમાં ગર્ભપણે અવતર્યો. નવ મહિના અને છ દિવસનો ગર્ભાવધિ પૂર્ણ થતાં શાસ્ત્રીય રીતના મહિના મુજબ પોષવદિ દસમે, અને ગુજરાતી મહિના મુજબ માગસર વદિ દસમે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રમાનો વેગ થશે ત્યારે મધ્યરાત્રિને વિષે જન્મ લીધે. યોગ્ય વયે પ્રભાવતી નામની રાજકન્યા સાથે પાણિગ્રહણ કર્યું, પૂરાં ત્રીશ વર્ષ સંસારમાં રહી બીજા જ દિવસે એટલે પોષવદિ ૧૧ (ભાગસર વદિ ૧૧) ના રોજ ત્રીસ વરસની ઉમરે ચારિત્ર લીધું. ચારિત્ર લીધા બાદ અતિ ઉત્તમ ચારિત્ર પાળતાં ૮૩ દિવસ પસાર થયા, ત્યાં તો કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને ત્યાર પછી ૬૯ વરસ ર૭૭ દિવસ પૂરા થયા, ત્યારે તેઓ પૃથ્વી પર વિચરીને લાખો જીવોને સન્માર્ગે ચઢાવીને બિહારમાં સમેતશિખર પર્વત ઉપર એક મહિનાને અન્ન-જલ વિનાના ઉપવાસ કરી, સકલ કર્મનો ક્ષય કરી, પૂરા ૧૦૦ વરસની વયે, પરિ નિર્વાણ પામ્યા; એટલે કે જન્મ–જરા-મરણનાં બંધનોથી સદાયને માટે મુક્ત બન્યા. અથાંત એમના સંસારને અન્ત થયો. આ થઈ ટૂંકી તવારીખ. ૧. પ્રાચીન કાળમાં મહિના પૂનમિયા ગણાતા હતા, એટલે મહિનો
પૂનમે પૂરો થાય અને બીજા દિવસથી આગળનો મહિનો શરૂ થાય. અને નવા મહિનાનો પહેલે પક્ષ વદિનો હોય ને બીજે સદિન હોય. એટલે માગસર સુદિ પૂનમે શાસ્ત્રીય મર્યાદાનુસાર ભાગસર પૂરો થયો, અને પડવાથી પણ શરૂ થયો. અને વદિથી શરૂ થાય એટલે પોષવદિ દશમ જન્મતિથિ આવે. અત્યારના હિસાબે
માગસર વદિ લેવાય. ભારવાડમાં હજુ પૂનમિયા મહિના ચાલે છે. ૨. તીર્થકરનો જન્મ મધ્યરાત્રિએ જ થાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
ર૭
અહીં આપણને આ ભગવાન આપણાથી કેટલા વરસ ઉપર થયા હતા ? એ જાણવામાં વધુ રસ હોય, તે જણાવવાનું કે પશ્ચાતુપૂવીથી ગણીએ તો આજની ૨૦૨૫ ની સાલના હિસાબે ૨૮૪૫ વર્ષ ઉપર પાર્શ્વનાથ પ્રભુનો જન્મ થયો હતો. પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચેની સમયગણના : તે ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી, ૧૭૮ વરસે શ્રાવધમાનસ્વામી (મહાવીર દેવ) નો જન્મ થયો અને તેઓશ્રી ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મુક્તિપદને વર્યા, એટલે બંનેને નિર્વાણુ વચ્ચેનું અંતર ૨૫૦૦ વરસનું છે. અને બંનેના જન્મ વચ્ચેનું અંતર ૨૭૮ વરસનું છે. પાર્શ્વનાથજીનું શાસન ક્યાં સુધી ચાલ્યું ? તે અંગે ઐતિહાસિક વિચારણા :
શ્રી પાર્શ્વનાથજીના નિર્વાણ પછી, રર૦ વર્ષ પૂરા થતાં શ્રમણભગવાન મહાવીરનું શાસનપ્રવર્તન શરૂ થયું. અને એમનું શાસન તે ૨૧ હજાર વર્ષ સુધી એટલે છ આરા–યુગના અંત સુધી ચાલશે. ત્યારે આપણને એ જિજ્ઞાસા સ્વાભાવિક રીતે થાય કે પાર્શ્વનાથ ભગવાનનું શાસનપ્રવર્તન કયાં સુધી ચાલ્યું કે ચાલશે ? ૧. વિક્રમ સંવત પૂવે ૮૨૦ વર્ષે. ૨. ત્તેિ શ્રી પાર્શ્વનિર્વાણા, સાદ્ધવર્ધત્તે –આ કથનથી અહિંઆ
જરા વિચારવા જેવી બાબત એ છે કે આપણું સમીપ પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચે, નેમિનાથ અને પાર્શ્વનાથ વચ્ચેનું અંતરકાલમાન ક્રમશઃ ૨૫૦, અને પછી લગભગ ૮૪ હજાર વર્ષનું શાસ્ત્રમાં લખ્યું છે, એટલે સેંકડોમાં અને હજારમાં નોંધ્યું છે.
જ્યારે નેમિનાથથી આગળ જોઈએ તો અંતરની સંખ્યા સીધી છ લાખ, ને પછી, ઉત્તરોત્તર ભારે ઝડપે વધતી જાય છે. એ સમજવા જેવી બાબત છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૮
ભગવાન મહાવીરે પાતાનુ શાસન સ્વયં લગભગ ૩૨ વર્ષી ચલાવ્યું. જ્યારે ભગવાન પાર્શ્વનાથે પેાતાનું શાસન સ્વયં લગભગ ૭૦ વરસ ચલાવ્યું. પાર્શ્વનાથજીના નિર્વાણ પછી ભગવાન મહાવીરની હયાતિ સુધી તે પાર્શ્વનાથજીનું શાસન પ્રવર્ત્તંતું હતું, એમ જૈનગમેામાં મળતા અનેક ઉલ્લેખાથી નિર્વિવાદ પૂરવાર થાય છે. ખુદ મહાવીરના જ માતા–પિતા પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય હતા, એમ આચારાંગ નામના જૈન આગમમાં સ્પષ્ટ જણાવ્યું છે. રેસૂત્ર કૃતાંગ આગમના નાલંદીયા અધ્યયનમાં ઉદકપેઢાલની ગૌતમ સ્વામીજી જોડે જે પ્રશ્નોત્તરી થઈ, તેમાં પ્રશ્નકાર શ્રાવક ઉદકને શ્રી પાર્શ્વનાથના સંધના શ્રાવક તરીકે સૂત્રકારે ઓળખાવ્યા છે.
ભગવતીજીમાં અનેક સ્થળેાએ વિવિધ હકીકતા—ચર્ચાના પ્રસંગેા સધરાયા છે. ત્યાં વ્યક્તિને પરિચય આપતા વસાયન્તિને, *પાસાવનિષા વગેરે વિશેષણા દ્વારા પ્રસ્તુત વ્યક્તિ શ્રી પાર્શ્વનાથ સંધની છે, એમ સૂચિત કર્યું" છે.
ભગવતીજીમાં ૪કાલાસવેસી' નામના અણુગાર અને અન્ય પસ્થવિરાની પ્રશ્નોત્તરી આવે છે. ત્યાં ગાંગેયનેા તથા તુ ંગિયા નગરીના ૫૦૦ શ્રાવકોને અધિકાર આવે છે. તેમને પાર્સ્થાપત્યકા તરીકે જ ઓળખાવ્યા છે. ઉત્તરાધ્યયનમાં કેશી ગણધર અને ઈન્દ્ર૧. જૂએ-આચારાંગ–ર, ભાવચૂલિકા ૩, સૂત્ર ૪૦૧. ૨. જૂએ-સૂત્રકૃતાંગ-૨, શ્રુત, નાલંદીયા અધ્યયન.
૩. ભગવતી શતક ૧, ૫, ૯ વગેરે. સ’સ્કૃતમાં ‘પાર્શ્વપત્નીય’ કહેવાય.
૪. ભગવતી શતક ૧, ઉ. ૯, સૂ. ૭૬.
૫. ભગવતી શતક ૫, ૭. ૯, સુ. ૨૨૬ ૬. ભગવતી શતક ૯, ઉ. ૩૨, સૂ. ૩૭૧
૭. ભગવતી શતક ૨, ૩. ૫, સૂ. ૧૧૧
૮. કેશી ગૌતમીયા અધ્યયન ૨૩ મું, ગાથા ૨૩ થી ૩૨
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૯
ભૂતિને। મનેાહર સંવાદ આપ્યા છે, એમાં કેશીને શ્રી પાર્શ્વનાથની પર ંપરાના અણુગાર તરીકે ઓળખાવ્યા છે.
શું મહાત્મા બુદ્ધ જૈન સાધુ હતા?
આ બધા ઉલ્લેખેાથી એમ સમજાય છે કે ભગવાન મહાવીરની હયાતિમાં પાર્શ્વનાથના સંધ વિદ્યમાન હતા અને આ સંધની પરપરા તે। મહાવીરના નિર્વાણ પછી ઘણા લાંબા સમય સુધી રહી હતી અને એ પરંપરામાં મહાન આચાર્યાં થયા હતા. ખુદ મહાત્મા ‘મુદ્દ’ પાર્શ્વનાથની જ નિગ્રંથપરંપરામાં અમુક સમય સુધી જૈન સાધુ તરીકે હતા. પાર્શ્વનાથ—સતાનીય કેશી શ્રમણના આજ્ઞાવતિ ૧પેહિત નામના જૈન સાધુથી પ્રતિબદ્ધ બની તેમની જ પાસે એમણે જૈન દીક્ષા લીધી હતી. ખુદ્દ રાજપુત્ર હતા.
જૈન નિશ્ર ંથ-પ્રવચન (શાસન) માં રેપ્રાર્થના, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, અનુષ્ઠાન વગેરે માટે જે જે શબ્દો યેાજાયા છે, એ જ શબ્દો બૌદ્ધ પિટકા અને અન્ય ગ્રંથેામાં સર્વથા સામ્ય કયાંથી ધરાવે ? જૈનાગમા સિવાય ખીજા કોઈ ધર્મ-પંથમાં આ શબ્દો છે પણ નહિ. વળી મુદ્દે કરેલું તપ, સાધના અને દિનચર્યાની વાતા ઔદ્ધ ગ્રંથામાં વવી છે, તે જૈન પરપરા અને માન્યતાને જ અનુસરનારી કયાંથી
૧. જીએ ગ્રન્થ-દશ નસાર’
૨. નમો અરિહંતાળ, નમો સદ્દાનં-બૌદ્ધોની આ પ્રાર્થના જૈન પ્રાર્થના સાથે ઘણું સામ્ય ધરાવે છે.
૩. પુગ્ગલ, આસવ, સંવર, ઉવાસગ, સાત્રગ, અણુગાર, સમ્યકત્વ, ખેાધિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિરતિ વગેરે. જોકે કેટલાક શબ્દોનુ અ સાથે સામ્ય નથી. આ બધા શબ્દે દીધનિકષ, મજિઝમ– નિકાય, મહાવગ્ન વગેરેમાં નાંધાયા છે..
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૦
F
હોય ? સ્તૂપા, ચિત્રપટા, યુદ્ધના વિવિધ શિલ્પા, એમની પ્રવચન— મુદ્રા, અનુષ્ઠાન–યંત્રાદિકમાં સારા પ્રમાણમાં જૈની છાયા અને જૈન અનુકરણે! જે જોવા મળે છે, તે કયાંથી મળે? ઔદ્ધ સાધુએ અને જૈન સાધુઓના પહેરવેશ, ભિક્ષાપાત્રા, ભિક્ષાવ્યસ્થા, ૪વંદન–મુદ્રા દિકમાં જૈન રીતિ-રિવાજો સાથે ઠીક ઠીક રીતે જે સામ્ય દેખાય છે, તે કયાંથી જોવા મળે ? અહીંઆ કોઈ ને તર્ક થાય કે મુદ્દના કુટુંબને જૈન ધર્મના સંપર્ક થયા હોય અથવા તેના કુટુંબમાં શ્રાવક જેવા ધર્મ પાળતા હતા એવા કોઇ પુરાવા છે? જવાબ છે, હા. બૌદ્ધના પઅંગુત્તરનિકાય” નામના ગ્રન્થમાં એવે એક ઉલ્લેખ છે કે કપિલ વસ્તુ નગરના ‘વર્ષી' નામનેા એક શાકય નિગ્ર ંથ શ્રાવક હતા, અને આજ મૂલત્તની એક કથામાં આ ‘વર્ષા' તે ગૌતમ બુદ્ધના કાકા તરીકે સ્પષ્ટ ઓળખાવ્યા છે. યુદ્ધ પણ જાતિએ શાકય જ હતા.. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે ગૌતમ બુદ્ધુના કુટુંબમાં પણ જૈન ધર્મ પાળનારા હતા અને આ ધર્મની અસરાથી પ્રભાવિત થઈ તેઓ પાર્શ્વનાથના સાધુઓના પરિચયમાં આવ્યા હાય, અને પછી પ્રવ્રજ્યા લીધી હોય તે તે જરાય અસંભવિત નથી. ધર્માનંદ કોસાંબી પણ પેાતાના લખેલા ચાતુર્થાંન પુસ્તકમાં આ વાતને ટેકો આપે છે. આ બધાં કારણેાથી યુદ્ધ જૈન નિન્થ સાધુ–ધર્મનું આસ્વાદન ૧-૨-૩-૪ આ વિષયાનું સામ્ય બતાવવામાં પૃષ્ઠો વધી જાય, તેથી તેની વિગતે ચર્ચા નથી.
૫. અથ સો વો સદ્દો નિસાવો –અંગુત્તરનિ ચતુષ્કનિપાત, પાંચમે વર્ગી.
૬. નેપાળની નજીકમાં આવેલું શહેર, જ્યાં બુદ્ધના જન્મ થયા હતા. છ. હું મારા મિત્ર પ્રાફ઼ેસરા, એમ. એ. ભણતા વિદ્યાથી—વિદ્યાર્થિની એને વરસાથી કહેતા રહ્યું છે કે “ ૌદ્ધ અને જૈન ધ–વચ્ચેનુ સામ્ય અને તેના કારણેા ” આ વિષય ઉપર કાઇ પીએચ. ડી.
tr
ܕܕ
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૧.
જરૂર કર્યું હતું, એમ માન્યા સિવાય ચાલે તેમ નથી. આટલો. ઐતિહાસિક ઉલ્લેખ કરી આગળ વધીએ. ભગવાન પાર્શ્વનાથ પુરુષાદાનીય કેમ કહેવાયા ?
શાસ્ત્રકારે વર્તમાનના ૨૩ તીર્થકરો પૈકી કેઈને પણ વિશિષ્ટ વિશેષણથી સંયુક્ત ઓળખાવ્યા નથી. જ્યારે ભગવાન પાર્શ્વનાથને આદર-બહુમાનવાળા વિશેષણથી બિરદાવ્યા છે અને એ વિશેષણ છે, “પુરુષાવાની”. કલ્પસૂત્ર, ભગવતીજી આદિમાં જ્યારે જ્યારે પાર્શ્વનાથ નામોલ્લેખ થયો છે, ત્યાં ત્યાં સર્વત્ર આ વિશેષણપૂર્વક જ થયો છે. એટલું જ નહિ, ખુદ ભગવાન મહાવીરે પણ સ્વમુખે “પાર્થ”નો ઉલ્લેખ કર્યો, ત્યારે પુરુષાદાનીય પાર્થ” એ રીતે જ કર્યો છે. આ છે પાર્શ્વનાથ ભગવાનની પુણ્યાઈની પ્રકતા. પુરુષાદાનીય એટલે
થાય તો, ઘણી નવી નવી બાબતો પ્રકાશમાં આવે. મારા મનમાં એક વાત એ પણ ઘોળાતી રહી છે કે શ્રમણ કે નિગ્રંથ સંસ્કૃતિ સાથે સહુથી નજીકનો નાતો બુદ્ધ સંસ્કૃતિ સાથે છે. નહિ કે વૈદિક, છતાં બૌદ્ધો સાથે સર્વથા સગપણ કેમ જતું રહ્યું હશે ? શું એમની સાથે મિત્રતાના સંબંધો વિસાવી ન શકાય ? અત્યારે
તો માત્ર સંકેત જ કરું છું. ૮. પાસે સારા પુરતાવાળg. પાર્શ્વનાથ અર્હમ્ પુરુષાદાનીય. પુરુષા
દાનીયની વ્યુત્પત્તિ–પુરુષશ્વાસ રાનીગ્ધ, ૩યનામતયા - પુરુષાદાનીયઃ પુરુષપ્રધાન રૂત્યર્થ છે (કલ્પસૂત્રટીકા) . ૯. “ચાતુર્યામ” એટલે ચાર મહાવ્રતોને પાળનારા. પાર્થાપત્ય અણગારોએ
ભગવાન મહાવીરને જ્યારે પ્રશ્નો પૂછ્યા, ત્યારે મહાવીરે ઉપર્યુક્ત શબ્દનો વ્યવહાર કર્યો હતો. પાસે કાર રિસરાળી સાસટ્ટ ઢોઈ ગુરવ (ભગ. ૫-૬-૨૬). પુરુષાદાનીય વિશેષણ વાપરી. ભગવાન મહાવીરે પોતાનો હાર્દિક આદર વ્યક્ત કર્યો છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
સુર
શું? તે। જેમના વચન–વાણીને કાઇ પણ વ્યક્તિ પ્રેમ અને આદર પૂર્ણાંક ગ્રહણ કરે, અથવા જેમનુ નામ સહુ કારને લેવાનું મન થાય. આ રીતે જગતમાં તેમનાં નામ અને વાણી અને આદરણીય અને પ્રિય હતાં. ટૂંકા શબ્દોમાં કહીએ તે તત્કાલિન પુરુષામાં પ્રધાન સ્થાન ભાગવતા હતા, એટલે તે પુરુષાદાનીય કહેવાયા.
લાકપ્રિય તીર્થંકર અને ૧૦૮ નામેા :
ઉપર જણાવ્યું તેમ ભગવાન પાર્શ્વ જીવતા હતા, ત્યારે જેવા લાકપ્રિય હતા, તેવા જ લેાકપ્રિય હજારા વરસ વીતવા છતાં પણુ આજે છે. એમાં એ પરમ આત્માના અજોડ પુણ્યપ્રક`, તેમનું અલૌકિક તપેાખળ મુખ્ય કારણ હતુ. પણ સાથે સહકારી કારણમાં ભગવાન પાની અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીજી પણ છે. ભૂતકાળમાં શ્રી પદ્માવતીજીના સાક્ષાત્કારા અનેક આચાર્યાદિ વ્યક્તિએ કર્યાં છે. આજે પણ સાક્ષાત્કાર થઇ શકે છે. એમનેા મહિમા–પ્રભાવ આજે જીવંત અને જોરદાર છે. જરૂર છે માત્ર ત્રિકરણ યેગે, સમર્પિતભાવે, પરમ શ્રહ્મા–ભાવપૂર્ણાંકની, ભગવાન પાર્શ્વનાથજીની ઉપાસના. આ થાય તે। ષ્ટિકલસિદ્ધિના અનુભવા મળ્યા સિવાય રહેતા નથી. આમાં સેંકડો વ્યક્તિને અનુભવ પ્રમાણુ છે અને એથી જ આ કાળમાં સહુથી વધુ ઉપાસના પાર્શ્વનાથજીની થઇ રહી છે. એ ભગવાનની કૃણાધારી આકૃતિ સહુને એકદમ ગમી જાય તેવી છે. વૈદિક ધર્માં હિંદુઓના ભગવાન શ્રીશંકરને કેાશકારાએ જનતાના અનુભવને ખ્યાલમાં રાખી આશુતોષ વિશેષણ કે પર્યાયવાચક શબ્દથી એળખાવ્યા છે, એને અ શીઘ્ર પ્રસન્ન થનારા થાય છે. જૈનેામાં ‘આશુતોષ’ તરીકે જો કાઇ પણ તીથંકરને બિરદાવવા હાય તા, એકી અવાજે સહુ ભગવાન પાર્શ્વનાથ ’તે જ પસંદ કરે એમાં શંકા નથી. અને એથી જ ૨૪ તીર્થંકરે પૈકી ભાગ્યે જ કોઈ તીથકર એ પાંચથી વધુ નામેાથી ઓળખાતા હાય, પણ ભગવાન પાર્શ્વનાથ તા ૧૦૮ અને તેથી વધુ મેાથી
:
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૩
ઓળખાય છે. એમનાં બનેલાં અનેક તીર્થોં આજે પ્રભાવ પાથરી રહ્યા છે; આ ભગવાન પાર્શ્વનાથના પ્રગટ પ્રભાવને અને પાર્શ્વનાથ પ્રત્યેની સૉંપરિ અનહદ ભક્તિને જ સૂચિત કરે છે. વળી સમ્મેતશિખરજી ઉપર વીશ તી કરે। મેાક્ષે ગયા, પણ એ પહાડ વમાનમાં · પારસનાથ હીલ ’ તરીકે જ વિખ્યાત છે.
*
દેહપ્રમાણ અને દેવર્ણ :
સર્વાંજનવલ્લભ, સહુના શ્રદ્ધેય અને શીઘ્ર આત્મીય બની જતા ભગવાન શ્રીપાદેવનું શરીર નવ હાથ પ્રમાણ હતું. તેમના શરીરના રંગ કેવા હતા ? એમ પૂછીએ તે મેાટા મેાટા આચાર્ય ભગવ ંતાથી લઈ શિક્ષક સુધીનાં સહુ કાઈ-૯૦ ટકા લોકા હીરો જ કહેશે. પણ શાસ્ત્રોક્ત રીતે જોઈએ તે તેમને યથાર્થ ર્ગ નો હતેા, નહી કે છો. નીલા એટલે-આકાશ જેવા ભૂરા ( બ્લ્યૂ ) રંગ.
તે શુ લીલે। ન માનવેા ? આ માટે તે એક સ્વતંત્ર લેખ લખવા પડે. પણ ટૂંકમાં એટલું જ છે કે પાછળથી પાર્શ્વના રંગ લીલે। અને કાળા અને સ્વીકારવામાં આવ્યા છે અને પછી લીલાને અતિશય મહત્ત્વ અપાતાં નીલાનું સ્થાન લીલાએ લીધું. આમ વૈકલ્પિક · રંગ તરીકે લીલા (તથા કાળેા) માન્ય રખાયા છે. એમ કેટલાક ગ્રન્થાના આધારે કહી શકું. મારા સંગ્રહમાં અને અન્યત્ર ભૂરા અને લીલા અને રંગનાં ચિત્રે મે જોયાં છે.
ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયકો :
ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયકા કેણુ ? ૨. એને ચાક્કસ નિણ્ય પી શકાય તેમ નથી. પણ આ સ્તેાત્રમાં અને પ્રતિષ્ઠા, ચરિત્રાદિ
૧. ૧૦૮ નામને વ્યક્ત કરતું સ્તેાત્ર આ જ ગ્રન્થમાં છે. ૨. આ વિષય Àડી ચર્ચા-વિચારણા માગે તેવા છે, પણ એ અહીં શક્ય નથી.
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૪
૧
ગ્રન્થામાં પુરુષ-અધિષ્ઠાયક તરીકે ‘ પાશ્વ ’ યક્ષના ઉલ્લેખ છે. અને શ્રી અધિષ્ઠાયિકા તરીકે પદ્માવતીને ઉલ્લેખ છે. બીજી બાજુ અન્યત્ર પદ્માવતીજી જોડે ધરણેન્દ્રને જ સંબધ બતાવ્યા છે, કારણ કે પદ્માવતીજી ધરણેન્દ્રના જ પત્ની છે. તે પાર્શ્વને બદલે ધરણેન્દ્રને સ્થાન કેમ આપવામાં ન આવ્યું ? છત્રાવસ્થામાં કમઠના ઉપસ`પ્રસંગે પાર્શ્વયક્ષ મદદે આવ્યા ન હતા, પણ ધરણેન્દ્ર—પદ્માવતીજી હાજર થયાં હતાં.
પદ્માવતીજીના મંત્રાક્ષરામાં પુરુષયક્ષ તરીકે પાર્શ્વ અને સ્ત્રી અધિષ્ઠાયક તરીકે પાર્શ્વયક્ષળી આવા ઉલ્લેખ મળે છે. તે પા યક્ષિણીથી શું સમજવું ? પાથી યક્ષનું સ્વતંત્ર નામ સમજવું કે પાર્શ્વથી પા ભગવાનનું ગ્રહણ કરવું ? આ બાબતે વિચારણા માગે તેવી છે. પદ્માવતીજી એ અધેાલાકની નાગકુમારનિકાયની દેવી છે.
માથે ફણા શા માટે છે ને શુ છે ?
ભગવાન પાર્શ્વનાથજીના માથે સામાન્ય રીતે ચાલુ મૂર્તિઓમાં સાતા બનાવવાને રિવાજ છે. આમ તેા ૯, ૨૭, ૧પ૮ અને ૧૦૦૮ મોટા–કણાવાળા સ` બનાવાને રિવાજ છે, પણ પ્રાચીન કાળથી મૂર્તિમાં સાત કણાથી વધુ ફણા જોવા મળતી નથી. હજુ એછી એટલે પાંચ જોવા મળે ખરી. છઠ્ઠા સૈકાથી લઈને અગિયારમા સૈકા સુધીની, વડાદરા પાસેના આકાટાના જંગલમાંથી નીકળેલી અનુપમ સૌન્દર્ય ધરાવતી ધાતુભૂતિએ મુખ્યત્વે સાત કણાવાળી જ છે. આજે તે વડોદરાની મ્યુઝિયમમાં વિદ્યમાન છે. પાછલા સૈકાએમાં આ મર્યાદા જળવાઈ નથી, મનમાની સંખ્યાએ થવા પામી છે.
આ રીતે જે કુણા કરવાની પ્રથા છે, તે પ્રથા ભગવાનની ૧. ઋષિમ’ડલ યન્ત્રપટોમાં તથા ચિંતામણિ આદિ યન્ત્રોમાં પદ્માવતીની સામે ધરણેન્દ્ર જ બતાવ્યા હોય છે, પાર્શ્વયક્ષ નથી હેાતાઃ
'
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૫
સ્થાવસ્થામાં કમઠે કરેલા વૃષ્ટિના ઉપસČપ્રસંગે, નાગકુમારનિકાયના ધરણેન્દ્ર, સતુ રૂપ લઈને ભગવાનના શરીરના રક્ષણ માટે પાછળ રહીને મસ્તક ઉપર ફણા ફેલાવી દીધી હતી. તેની સ્મૃતિમાં આ પ્રથા ચાલુ રાખવામાં આવી હોય; અને ખીજું કારણ પણ છે, પણ તે અહી નેાંધતા નથી. આ ફાને ભગવાનના અગરૂપે જ ગણી લેવામાં આવી છે, એમ સમજાય છે.
પાર્શ્વનાથ અને ફણાનું આલ્બમ:
પાર્શ્વનાથજીની વિશિષ્ટ મૂર્તિ કૃષ્ણાએના જ સંગ્રહનુ એક આલ્બમ અને કલાકારેને ઉપયાગી થઈ પડે.
અને માત્ર વિવિધ પ્રકારની જો પ્રગટ થાય તા ભક્તિવા
પાર્શ્વનાથની પ્રતિમાઓ :
આ ભગવાનની પ્રતિમાએ પદ્માસન, અર્ધ પદ્માસન અને ખડ્ગાસન ત્રણ પ્રકારે બનાવેલી મળે છે. તે પ્રતિમાએ ભૂખરા પથ્થર ઉપર, આરસ ઉપર, તેમજ સેાના—ચાંદી—પંચધાતુ અને કામાં બનાવેલી પણ મળે છે. તે શ્વેત, શ્યામ, ગુન્નાખી, પીળા પત્થરામાં કંડારેલી મળે છે. ભૂરા પત્થરમાં હજુ જોવા મલી નથી. એક તીથ, ત્રણ તી, પંચતી અને તેથી આગળ વધીને ચાવીશ તી પણ મળે છે. મૂર્તિએ પરિકરવાળી અને પરિકર વિનાની પણ હોય છે. વચલા અમૂક સમય દરમિયાન મૂળનાયક પાર્શ્વનાથ કે ગમે તે તીક હાય, પણ જો તે પરિકર સાથે હેાય તે પરિકરમાં યક્ષક્ષિણી તરીકે પા ( કે ધરણેન્દ્ર ) તથા પદ્માવતી, કે અત્યારના નિયમ મુજબ તે તે ભગવાનના તે તે યક્ષ યક્ષિણી જ મૂકાતા હતા,. એવું ન હતું. તે વખતે ભગવાનની જમણી બાજુએ પરિકરમાં મેટ્રા પેટવાળે! એક ૧. કાઈ એને સ્નાતસ્યાસ્તુતિમાં વર્ણ વેલ ‘ સર્વાનુભૂતિ ’ તરીકે સૂચિત કરે છે, પણ મારી ષ્ટિએ એ નિઃશંક નિય નથી.
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૬,
અજ્ઞાત યક્ષ અને યક્ષિણ તરીકે બધાયમાં ૧ “અંબિકા જ બનાવવામાં આવતી હતી. એક જાણવા જેવી નવીન હકીક્ત :
આ તેત્રની પાંચ ગાથાઓમાં તેમનો બહુમાએ સ્પષ્ટ પ્રભાવ વર્ણવ્યો છે. એમાં પહેલી જ ગાથામાં ભગવાનને મંત્ર અને જલ્લાના આવાસ જણાવ્યા છે, જ્યારે ચોથી ગાથામાં “ચિંતામળિqવાચવમહિg” આવો પાઠ છે. આમ તો આ વિશેષણો છે, વિશેષ્ય નથી.. પણ કોઈ વિદ્વાન મુનિ વ્યક્તિએ “પાર, વાળ, ચિંતામણિ, અલ્પા આ ચાર શબ્દોને વિશેષનામ તરીકે ગણીને આ નામની પાર્શ્વનાથજીની ચાર મૂર્તિઓ બનાવી ચતુર્મુખ, ચૌમુખજી, તરીકે આબૂ પહાડ ઉપર દેલવાડામાં ખરતરવસહીના પહેલા મજલામાં સ્થાપિત કર્યા છે; પૂર્વ દિશામાં મંજર પાર્શ્વનાથ, દક્ષિણ દિશામાં સ્થાવર પાર્શ્વનાથ પશ્ચિમ દિશામાં મનોરથmટુન પાર્શ્વનાથ અને ઉત્તર દિશામાં વિત્તામણિ પાર્શ્વનાથ છે. આ મૂર્તિઓ ઘણું મોટી અને ભવ્ય છે તથા નવ ફણાઓવાળી છે.
અહીં એક વાતનું ધ્યાન ખેંચવું જરૂરી છે કે પાર્ષદેવ ગણિએ કરેલી ઉવસગ્ગહર સ્તોત્રની વૃત્તિમાં “ સ્ત્રાળ લાવા” આ શબ્દનો “પાર્શ્વનાથ જિનાલય” એવો માર્મિક અર્થ કર્યો છે. કોઈ ૧. આવી થોડી મૂર્તિઓ વઢવાણ શહેરના મંદિરની ભમતીમાં છે.
એક જમાનામાં અંબિકાને જ જૈનસંઘે શ્રી સંઘની અધિષ્ઠાયિકા તરીકે સ્થાપિત કરી હતી, એ આ અને બીજા પ્રમાણથી
સૂચિત થાય છે. ૨. આના પુરાવા માટે જૂઓ-મુનિશ્રી યંતવિજ્યજી લિખિત
તીર્થરાજ આબૂ ” ભાગ ૧. પૃષ્ઠ ૧૭૧-૭૨. ૩. “અલ્યાણાર” શબ્દ ભૂંસાઈ ગયું છે, પણ સંદર્ભથી એ જ છે
એમાં શંકા નથી.
Page #43
--------------------------------------------------------------------------
________________
સૌજન્યમૂતિ શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ
જેમણે આ ગ્રંથના પ્રકાશનમાં ઊંડે
રસ લીધો છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
ધર્મપ્રેમી શ્રીમાન રમણલાલ વાડીલાલ શાહ
જેમના વરદ હસ્તે આ ગ્રંથનું પ્રકાશન થયું છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૭
વિદ્વાને જિનાલય શબ્દની મૂર્તિ અર્થમાં લક્ષણ કરી એ નામની . મૂતિ ભરાવવાનો વિચાર કર્યો હશે. પછી થયું હશે કે બે મૂતિથી શું મેળ મળે? એટલે પછી તેને, ચતુમુખી બનાવવા “ચિંતામણિ” અને “કલ્પમ” શબ્દને મૂતિના વિશેપનામ રૂપે સ્વીકારી ઉપર્યુક્ત મંદિર બનાવરાવ્યું હશે. આ મારું એક અનુમાન છે.
પાર્શ્વનાથ ભગવાન મંગલ અને કલયાણને કરનારા છે, ચિંતામણિ રત્નની જેમ ચિંતાને દૂર કરનારા છે, કલ્પવૃક્ષની જેમ ભક્તજન જે જે માગે તેને આપનારા છે. સહુથી વધુ લોકમાં સહુથી વધુ ગણાતું તેત્ર : " જાણવા જેવી કેટલીક હકીકતો જણાવ્યા બાદ હવે મૂલ ગ્રન્થ અંગે કહ્યું. આ ગ્રન્થ જૈન સંઘના નાનકડા છતાં બહુમાન્ય ઉવસગ્ગહર” સ્તોત્ર અંગે વિવિધ ખ્યાલો આપતો સુંદર ગ્રન્થ છે. આ સ્તોત્ર મૂર્તિપૂજક સમપ્રદાયમાં મંદિરમાં જઈને નિત્યકર્મરૂપે કરાતા ચૈિત્યવંદનમાં નિશ્ચિત સ્થાન પામેલું છે. લાખો જૈન મંદિરમાં જઈને બોલે છે, અને પોતાના ઘરમાં રહીને પણ ૧૦૮, ૨૧, ૭ વાર ગણનારા ' હજારો ભાવિકો છે. ભગવાન પાર્શ્વનાથ ઉપરના હાર્દિક ભાવનાના કારણે તેમના સ્તોત્રસ્તુતિ ઉપર પણ એ જ ભાવ સ્વાભાવિક રીતે જાગે જ, એટલે વિદ્યમાન–વિવિધ અન્ય સ્તોત્રોમાં સહુથી વધુ વ્યક્તિઓ દ્વારા સહુથી વધુ સંખ્યામાં ગણાતું આ સ્તોત્ર હશે, એમ મારું માનવું છે.
આ સ્તોત્ર તેના મ––ચત્રો અને તેની ઉપાસના કેમ કરવી ? કેવી રીતે કરવી ? એનો વિસ્તૃત પરિચય ગ્રન્થમાં આપેલ જ છે, એટલે તે અંગે વિશેષ ન લખતાં હું તો તેનું ઘેાડું જ ઉડતું અવલોકન રજૂ કરું છું. સ્તોત્રની ઉત્પત્તિનું કારણ અને સંખ્યામાન .
: આ સ્તોત્રના કર્તા શ્રીભદ્રબાહુસ્વામીજી છે. ભદ્રબાહુના ભાઈ ૧. આ ભદ્રબાહુ ક્યા ? એ માટે આ ગ્રન્થનું પ્રકરણ નં. ૫ જૂઓ.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૮
- વરાહમિહિરે વ્યન્તર થયા પછી ગત જન્મના રોષના—કારણે શ્રી સંધમાં મહામારીને ઉપદ્રવ કર્યો, ત્યારે તેનું શમન કરવા આ પ્રભાવક સ્તોત્ર રચી શ્રીસંઘને ઉપયોગ કરવા આપ્યું અને તેથી ઉપદ્રવ શાંત થયો, ત્યારથી આ સ્તોત્ર પ્રચલિત બન્યું છે.
આ સ્તોત્ર પાંચ, છ, સાત, ૯, ૧૩, ૧૭, ૨૦-૨૧,૫ આમ વિવિધ માનવાળું બન્યું છે. તે અસલ ગાથા કેટલી હશે? એમ પ્રશ્ન થાય, તો આ સ્તોત્રના તમામ ટીકાકારોના કથન મુજબ તો પાંચ ગાથામાં જ રચાયું હતું, એમ સ્પષ્ટ થાય છે. પાછળથી આરાધક ભક્તો આ ગાથામાં ઉમેરો કરતા આવ્યા છે. ભગવતી શ્રી પદ્માવતી દેવીજી :
શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક તરીકે પાર્શ્વયક્ષ, ધરણે દ્રદેવ અને પદ્માવતી ત્રણની વિશેષ પ્રસિદ્ધિ છે. પણ એથી વૈરોચ્યાદેવી એને પણ અધિષ્ઠાયિકાદેવી તરીકે કેટલાકએ સ્વીકારી છે. બંને ધરણેનીજ ૧. આ સ્તોત્રના ટીકાકાર દ્વિજપાર્ષદેવ પાંચ ગાથા હોવાનું કહે છે. ૨. પ્રિયંકરનુકથાના કર્તા જિનસુરમુનિ પૂર્વે છ ગાથા હતી, એમ
ટીકામાં કહે છે. ૩. સ્તોત્રની વૃત્તિકાર હર્ષકીર્તિ સાત ગાથા હોવાનું નોંધે છે. ૪. પાછળથી આ તેત્રમાં યથેષ્ટ વધારે થતો રહ્યો અને તે કાગળ
ઉપર અંકિત થયો, એટલે આજે ૯ થી લઈને ૨૭ સુધીના
વિવિધ માનવાળું સ્તોત્ર બની ગયું. ૫. આ સ્તોત્ર ઉપર વૃત્તિ-ટીકા-અવચૂરિ મલીને ૧૧ ની સંખ્યા છે. તેજ સાગરમુનિએ આ સ્તોત્રના પ્રત્યેક ચરણની પાદપૂર્તિરૂપે એક
સ્તુતિ રચી છે તે અને વર્તમાનમાં આચાર્ય શ્રી ધર્મધુરધરસૂરિજીએ - પણ પાદપૂર્તિરૂપે એક કૃતિ રચી છે. બંને આ જ ગ્રન્થમાં મુદ્રિત થઈ છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
દેવીઓ છે. વાલકેશ્વરમાં ભગવતી શ્રી પદ્માવતીજીની પરિકરવાળી અદ્વિતીય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, તેમાં વૈરાધ્યાને પણ સ્થાન આપ્યું છે.
ॐ नमः पार्श्वनाथाय विश्वचिंतामणीयते । ही धरणेन्द्रवैरोटया-पद्मादेवीयुतायते ॥१॥ આનો આદર્શ મૂર્તિમાં રજૂ કરવામાં આવ્યો છે. ત્રફલ અને જવિધાન :
આ સ્તોત્રનું નામ જ સૂચિત કરે છે કે આનો પાઠ ઉપસર્ગો -એટલે ઉપદ્ર-વિને-અનિષ્ટોનું શમન કરનાર છે. આ ગ્રન્થમાં જ જણાવવામાં આવ્યું છે કે પાર્શ્વનાથજીની આરાધના શાન્તિ– મંગલને કરનારી, શુભસંપત્તિ, દષ્ટિસિદ્ધિ, પુત્રપ્રાપ્તિને આપનારી છે.
રોજ ૧૦૮ વાર પવિત્ર થઈશુદ્ધ વસ્ત્રાદિક પહેરી, હાર્દિક ભાવપૂર્વક, પૂર્વદિશા સન્મુખ સ્થિરાદિ આસને બેસી જાપ કરે તે કાર્યની સિદ્ધિ થાય છે. છ મહિના સુધી જે અખંડ ગણે તે દૈવિક દોષો અને રાજકીય ભયો કદી થતા નથી તથા માનસિક બેચેની દૂર થઈ પ્રસન્નતા અનુભવાય છે. કલિકાલમાં પણ આ મહિમાવંત સ્તોત્ર છે. પ્રસ્તુત ગ્રન્થને પરિચય :
શતાવધાની પંડિતજીએ પ્રારંભમાં પાર્શ્વનાથજીની અતિહાસિક સાબીતી–માહિતી આપીને જીવનચરિત્ર આપ્યું છે. મંત્રપાસનાનું સ્થાન, તેનો સદુપયોગ, સાધનવિધિ, પાંચ ગાથાઓનો અર્થ, મંત્રના પ્રકારે, યન્ત્રના પ્રકારે, તેને પૂજનવિધિ, પ્રભાવ, પાંચ ગાથાવાળાથી. લઈને ચાર જાતના બીજા ઉવસગ્ગહરં સ્તોત્રો, તેનો અર્થ, શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામે, તેમનાં તીર્થોનો રસિક પરિચય અને અત્યુપયોગી યંત્રોનો વિશાળ સંગ્રહ, આ બધી વસ્તુથી આ કૃતિને સમૃદ્ધ બનાવવામાં આવી છે. લેખકે આ માટે પુષ્કળ પરિશ્રમ ઉકાવ્યું છે. આ
*
)
Page #48
--------------------------------------------------------------------------
________________
શતાવધાનીજીને ધન્યવાદ : કે તેઓ એક માર્મિક વિદ્વાન બહુશ્રુત વ્યક્તિ છે. જૈન સમાજમાં આવી પરિશ્રમી વ્યક્તિઓ ઘણી ઓછી જોવા મળે છે. અને તે તેમની અનેક જ્વલંત શક્તિઓ, પ્રખર જ્ઞાનોપાસના, ગુણગ્રાહિતા, સાત્વિક વિચારદષ્ટિ વગેરે કારણે હાર્દિક આદરભાવ છે. એટલે એમની પ્રવૃત્તિને હું અને અમારા પૂજ્ય ગુરુવર્યો વરસોથી વિવિધ રીતે સહકાર આપતા રહ્યા છીએ.
આ ગ્રન્થ તમારા ખાસ આરાધ્ય ભગવાન પાર્શ્વનાથજીને લગતે છે, એટલે તેનું સમર્પણ તમારે સ્વીકારવું જ જોઈએ ” એ જાતની પંડિતજીની પ્રબળ દલીલ અને ઈચ્છા આગળ લાચાર બનીને મારે સહકારી બનવું જ પડયું છે. * આ ગ્રંથના પ્રકાશનથી ભત્ર-યન્ત્રને લગતી તેમણે શરૂ કરેલી ગ્રન્થ શ્રેણમાં એક મહત્વના ગ્રન્થનો ઉમેરો થાય છે. આવા ગ્રન્થની જરૂરિયાત માટે હું વિશવરસથી સ્વપ્ન સેવતો હતો. મંત્ર યંત્ર-તંત્રને લગતા બે ગ્રન્થ તૈયાર કરવા માટે કેટલીયે સામગ્રી હું સંચિત કરતે રહ્યો છું, –પણ મારો માલ ગોડાઉનમાં જ પડ્યો રહ્યો, જ્યારે કુશળ વેપારી જેવા પંડિતજીએ સંગ્રહીત માલ ગોડાઉનમાંથી લાવી બજારમાં મૂકી દીધો છે. આપણું માટે એ આનંદનો વિષય છે. અગાઉની જેમ રસપ્રદ શૈલીમાં લખાયેલા આ સુંદર ગ્રન્થને જનતા સહર્ષ સત્કારશે જ, એમાં શંકા નથી. અન્તમાં નિમ્ન શ્લેક દ્વારા મારા અજપાજાપની જેમ અદર્શનદર્શન જેવા ભગવાન પાર્શ્વનાથના સમતા-ક્ષમાભાવની સ્તુતિ અને વિનંતિ કરી વિરમું છું.
कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति । . प्रभुस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ .
– શ્રી હેમચંદ્રાચાર્ય
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૧
અર્થ–એક બાજુ દુશ્મનું કમઠે આપને ત્રાસ આપવા વરસાદને ભયંકર ઉપસર્ગ કર્યો, બીજી બાજુ આપના ભક્તદેવ ધરણે આપની પાસે આવી ઉપસર્ગથી રક્ષણ કર્યું. એકે શત્રુ અને અ. મિત્ર પોતપિતાને યોગ્ય કર્મ કરવા છતાં હે પ્રભુ! આપે તે બંને ઉપર સમાન મનવૃત્તિ રાખી. ધન્ય હે ! આપને. આવા હે પાર્શ્વનાથ ભગવાન! તમે સહુનું કલ્યાણ કરે.
આ સ્તોત્રના નિત્ય–નિયમિત પાઠ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા અનેક ઉપદ્રવોથી સહુનું રક્ષણ થાય, એ જ શુભેચ્છા. વિ. સં. ૨૦૨૫, ]
૫. પૂ. આચાર્ય શ્રી વિજય- પોષ દશમ. વાલકેશ્વર,
ધર્મસુરીશ્વરશિષ્ય મુંબઈ
મુનિ યાવિજય
Page #50
--------------------------------------------------------------------------
________________
કિચિત્
જૈન સંધને એવા દઢ઼વિશ્વાસ છે કે પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ સ્વામીનું નામ સ્મરણુ તૅાત્ર, જાપ કે ધ્યાન કરતાં આપણી સધળી વિપદા દૂર થાય છે. અને અનુભવ પણ એજ વાતની સાક્ષી પૂરે છે. વમાનકાળે શ્રી સિદ્ધગિરિરાજની યાત્રાર્થે દેશ વિદેશમાંથી અગણિત જનસમુદાય દર વર્ષે ઉમટે છે, તેથી ખીન્ન નખરે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં દર્શનાર્થે આવે છે અને હજારો ભાવિકા અટ્ટમની તપશ્ચર્યા આદરી તેમની આરાધના કરે છે તથા અનેરા આનંદ અનુભવે છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનને લગતા સ્તુતિ સ્તાત્રા, સ્તવનેા અને મત્રોની સંખ્યા સંખ્યા ઘણી. મા માટી છે, તેથી એ સિદ્ધ થાય છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનના મામા–પ્રભાવ અચિત્ય અને અલૌકિક છે.
આ જગતમાં પેાતાનાં દુઃખા, દર્દી અને મુશીબા દૂર કરવા કાણુ મથી રહ્યું નથી ? તેમાંના કેટલાક મંત્ર, યંત્ર અને ત ંત્રને આશ્રય લે છે, પણ આ વિષયનું પૂરતું જ્ઞાન ન હેાવાથી તેમાં જોઈએ તેવી સફળતા સાંપલીન પરંતુ તેને અથ એ નથી કે મંત્ર-યંત્ર–ત ંત્રને કાઈ પ્રભાવ કે ફળ નથી. અને આજે તે આપણે ફળ લેવામાં એટલા ઉતાવળા-અધીરા બની ગયા છીએ કે ન પૂછે। વાત ! આવી અધીરાઈ કામ ન જ આવે. હમણાં જ ખીજ રાપ્યુ–ન રાખ્યું અને તરત ફળની અભિલાષા રાખવી, એ તેા તદ્દન અનુચિત જ ગણાય. આપણામાં કચાં ખામી છે, કેટલી ઉણપ છે, અને આપણી કેવી યેાગ્યતા છે, તેનું નિરીક્ષણ કર્યાં વગર મહાન ફળની આશા રાખવી, એ અસ્થાને જ ગણાય.
પ્રસ્તુત પુસ્તક · મહા પ્રાભાવિક શ્રી ઉવસગ્ગહર સ્તાત્ર ’– શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટાકરશી શાહ દ્વારા તેમની
Page #51
--------------------------------------------------------------------------
________________
ફસાયેલી કલમે લખાઈને સોહામણું રૂ—રંગે બહાર પડી રહ્યું છે, , એ એક ગૌરવ લેવા જેવી બીના છે. તેથી કોને આનંદ નહિ થાય! . વર્ષોના અનુભવ પછી એનાં પસ્પિાકરૂ૫ મહા પ્રાભાવિક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર પર વિશદ વિવેચન કરતું આ પુસ્તક લોકપ્રિય નીવડશે, એ નિઃસંદેહ હકીકત છે. તે મેં આ પુસ્તક સાવંત વાંચ્યું છે, બારીકાઈથી તેનું નિરીક્ષણ તે કર્યું છે અને એમાંથી મને ઘણું જાણવા મળ્યું છે. છે . " આ પુસ્તક સરળ અને લોકભોગ્ય ભાષામાં હોઈ જનતા
તે હોંશે હોંશે વાંચશે. જે લોકે આ પુસ્તકનું સાવંત વાંચન, છે જન અને પરિશીલન કરશે, તેમના હૃદયમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન - પ્રત્યે અને આદર અને ભક્તિભાવ ઉત્પન્ન થશે, એ, નિઃસંદેહ આ હકીક્ત છે.
પ્રતિદિન રાત્રે સૂતા પહેલાં એક નવકાર અને એક ઉવસગર એમ છવખત નવકાર અને ૭ વાર ઉવસગહર ગણવાથી જેમને ઉપદ્રવ કરનારા ખરાબ સ્વપ્ન આવતાં હતાં, ઊંઘ નહોતી આવતી, બીક લાગતી હતી, તે બધી ફરિયાદો દૂર થતી સાંભળી છે. એક વખત નાની વયે અમારા સંસારી ઘરની ભી તેથી એક સાપનો કણો ચાલ્યો જતો હતો, તે વખતે અમારા સંસારી માતુશ્રીએ, ૧-૨ વાર ઉવસગ્ગહરં સ્તોત્રનો પાઠ કે સર્પ ક્યાંય અદશ્ય થઈ ગયો! એટલે શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના અલૌકિક પ્રભાવ વિષે બે મત છે જ નહિ.
આ પુસ્તકમાં જૈન મંત્રવાદના વિશદ વિવેચન ઉપરાંત પ્રાંતે શ્રી પાર્શ્વનાથ ભગવાનના મહત્ત્વના તીર્થોની કથાઓ, તેમજ ૧૦૮ નામ, પાદપૂર્તિરૂપ સ્તોત્રો વગેરે પણ અપાયેલ છે, એટલે આ ગ્રન્થ ઘેર ઘેર વંચાશે, લોકપ્રિય બનશે અને જનતાનો આદર પાત્ર બનશે. એ નિઃશંક છે.
- . .
.
.
*?',
''
- -
Page #52
--------------------------------------------------------------------------
________________
સાહિત્યવારિધિ શ્રી ધીરજલાલભાઈએ આ દસકામાં સુંદરઉપયોગી અને અનુભવના નિચોડરૂપ અનેક ગ્રન્થ લખ્યા છે તથા પ્રકાશિત કર્યા છે અને તે જનતાને આશીર્વાદ રૂપ નીવડયા છે. તેમનું “સંકલ્પ સિદ્ધિ પુસ્તક ચાર ચાંદ લાગે તેવું શ્રેષ્ઠ અને ઉંચી કોટિનું લખાયેલું છે. . છે. આવા પુસ્તકોના વાંચન-મનન દ્વારા આત્મામાં અનેરો પ્રકાશ પથરાય છે, અનુંભવ વધે છે, આત્માની શક્તિઓ વિકાસ કરવાની તક સાંપડે છે એટલે તેમને આવું સંસ્કારી સુંદર સાહિત્ય સર્જન કરવા બદલ હું પુનઃ પુનઃ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવું સુંદર સાહિત્ય સઈ યશ અને લાભના અધિકારી બને તથા જીવનને ઉર્ધ્વગામી બનાવે, એવી આંતરિક અભિલાષા પ્રકટ કરું છું.
"
જૈન જ્ઞાનમંદિર, ) દાદર, મુંબઈ-૨૮ વિ. સં. ૨૦૨૫ના C માગશર સુદ-૮. )
પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરશિષ્યાણ કીતિચંદ્રસૂરિ
Page #53
--------------------------------------------------------------------------
________________
BAUTRE
Game order
વિષયાનુક્રમ
૧. મગન્ન અને અભિધેય
ર. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
3.
જૈન ધર્મીમાં મત્રાપાસનાને મહત્ત્વનું સ્થાન ૪. મંત્રશક્તિને સદુપયેાગ
૫. ઉવસગ્ગહર` સ્નેાત્રની ઉત્પત્તિ
૬. ઉવસગ્ગહરં સ્તૂત્રને અજબ પ્રભાવ
૭. તે અંગે અમારે અનુભવ
૮. મંત્રસિદ્ધિ અંગે કિ ંચિત્
૯. યંત્રતા મહિમા
૧૦. ઉવસગ્ગહરં સ્તેાત્ર અંગે રચાયેલું સાહિત્ય
૧૧. સ્તેાત્રનુ ગાથાપ્રમાણ ૧૨. પહેલી ગાથાનુ અવિવરણ ૧૩. ખીજી ગાથાનું અવિવરણુ ૧૪. ત્રીજી ગાથાનું અવિવરણ ૧૫. ચેાથી ગાથાનું અવિવરણ ૧૬. પાંચમી ગાથાનું અવિવરણ ૧૭. સ્તાત્ર રચના અંગે વિશિષ્ટ વિચારણા
૧૮. પ્રથમ ગાથાના યંત્ર અને મા ૧૯. બીજી ગાથાના યંત્ર અને મંત્રા ૩૦. ત્રીજી ગાથાના યંત્રા અને મા
૩
૧૫
૪૨
૫૪
૭૩
૮
૧૧૬
૧૩૨
૧૪૮
૧૬૩
૧૭૧
૧૭૫
૧૮૬
૧૯૩
૨૦૩
૨૧૦
૨૧૭
૨૨}
....
૨૩૬
૨૪૯
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૫૫ ૨૫૯ ૨૬૯
૨૧. ચોથી તથા પાંચમી ગાથાના યંત્રો અને મને ૨૨. નવ ગાથાનું સ્તોત્ર ૨૩. તેર ગાથાનું સ્તોત્ર ૨૪. સત્તર ગાથાનું સ્તોત્ર ૨૫. એકવીશ ગાથાનું સ્તોત્ર ૨૬. સત્તાવીશ ગાથાનું સ્તોત્ર ૨૭. ઉપસંહાર
૨૭૨. ૨૭૬
૨૮૧ २८७
૨૮૯
૨૯૩ ૨૯૭ ૨૯૭ 'ર
૩૦૦
૦
પરિશિષ્ટ ૧. ઉવસગ્ગહરં સ્તોત્રની પાદપતિ ૨. પંચપરમિડિ થરં (પાદપૂતિ રૂ૫) ૩. એકસો આઠ નામગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર ૪. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં વિદ્યમાન મુખ્ય તીર્થો
૧. શ્રી અજારા પાર્શ્વનાથ ૨. શ્રી અમીઝરા પાર્શ્વનાથ ૩. શ્રી અહિચ્છત્રા પાર્શ્વનાથ ૪. શ્રી અવંતિ પાર્શ્વનાથ ૫. શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ૬. શ્રી કરેડા પાર્શ્વનાથ ૭. શ્રી કાપરડા પાર્શ્વનાથ ૮. કાશી (વારાણસી) ૯. શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથ ૧૦. શ્રી ગોડી પાર્શ્વનાથ ૧૧. શ્રી ધૃતકિલ્લેલ પાર્શ્વનાથ ૧૨. શ્રી ચારુપમંડન પાર્શ્વનાથ ૧૩. શ્રી જીરાવલા પાર્શ્વનાથ : " . .
૩૦ર,
૩૦૬
૩૦૮
૩૧૧ ૩૧૪ ૩૧૪
૩૨૪
(૩૨૬ .
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૭
૩૨૯ ૩૩૦ ૩૩૨
૩૩૨
૧૪. શ્રી નાકોડા પાર્શ્વનાથ ૧૫. શ્રી નાગફણ પાર્શ્વનાથ ૧૬. શ્રી પંચાસરા પાર્શ્વનાથ ૧૭. શ્રી ફલોધિ પાર્શ્વનાથ ૧૮. શ્રી બલેજા પાર્શ્વનાથ ૧૯. શ્રી મક્ષી પાર્શ્વનાથ ૨૦. શ્રી લેવા પાર્શ્વનાથ ૨૧. શ્રી લઢણુ પાર્શ્વનાથ ૨૨. શ્રી વાકાણુ પાર્શ્વનાથ ૨૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૪. શ્રી સમેતશિખર યાને પારસનાથનો પહાડ ૨૫. શ્રી સેરિસા પાર્શ્વનાથ ૨૬. શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૩૩૫ ૩૩૫ ૩૩૬
૩૩૧૭
૩૩૮
૩ ૩૯
૩૪૧ ૩૪૩
૩૪૫
યંત્રાવલી ૧. જગવલ્લભકર યંત્ર ૨. સૌભાગ્યકર યંત્ર ૩. લક્ષ્મીકર યંત્ર ૪. ભૂતાદિનિગ્રહકર યંત્ર ૫. જવરનિગ્રહકર યંત્ર ૬. શાકિનીનિગ્રહકર યંત્ર ૭. વિષમવિષનિગ્રહકર યંત્ર ૮. શુદ્રોપદ્રવનિમ્નશ યંત્ર ૯. બૃહસ્યક્ર ૧૦. ચિંતામણિચક્ર ૧૧. વંધ્યાશબ્દાહ યંત્ર
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૮
૧૨. મૃતવત્સાહનિવારણ યંત્ર ૧૩. કાકવંધ્યાદીપનિવારણ યંત્ર ૧૪. બાલગ્રહપીડાનિવારણ યંત્ર ૧૫. લઘુદેવકુલ યંત્ર ૧૬. શાંતિક-પૌષ્ટિક યંત્ર ૧૭. નવગાથાત્મક ઉવસગ્ગહરે તેત્રનો વિશિષ્ટ યંત્ર
L
(
Page #57
--------------------------------------------------------------------------
Page #58
--------------------------------------------------------------------------
________________
ડાઈમંડન પ્રભાવક શ્રી લઢણ
પાર્શ્વનાથ ભગવાન
Page #59
--------------------------------------------------------------------------
________________
કીરિઝ
• પહેલી વંદના ...
અનંત જ્ઞાન તથા શક્તિના અધિનાયક,
પરમ તિસ્વરૂપ, સર્વજ્ઞ અને સર્વદશી
એવા પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ
વંદના હે.
છિછરાજ
રમણલાલ વાડીલાલ શાહ ઠે. યુફામ લેબોરેટરીઝ, યુફામ હાઉસ, તેજપાળ સ્કીમ રેડ નં. ૫, વિલેપારલે (પૂર્વ)
મુંબઈ-૫૭,
ઝરઝર ઝરછ
Page #60
--------------------------------------------------------------------------
________________
• બીજી વંદના ... -------~------
જેમનું પવિત્ર નામસ્મરણ બાહ્ય – અત્યંતર સર્વ પ્રકારના ઉપસર્ગોને હરનારું છે,
તથા સકલ મનેરની સિદ્ધિને
કરનારું છે,
દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કોટિ કોટિ
વંદના હે.
માણેકલાલ ચુનીલાલ શાહ
લક્ષમી બીલ્ડીંગ, ૧૭૭–૭૯ કાલબાદેવી રેડ,
મુંબઈ–ર,
Page #61
--------------------------------------------------------------------------
________________
• ત્રીજી વંદના ...
જેમની સેવા-ભક્તિ પૂજા કલ્પવૃક્ષ, કામધેનુ કે ચિંતામણિ રત્નથી પણ અધિક ફલદાયી છે
અને સ્વર્ગ તથા અપવર્ગને સંવર સમીપ લાવનારી છે,
XANDER APPARAAT NAAR egtele gegee het egte gestege gegex
ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કેટ કેટિ વંદના હો.
હરગોવિંદદાસ રામજી શાહ
હરિભુવન, ઝવેર રેડ, મુલુંડ, મુંબઈ-૮૦
માં રિરિરિરિરિરિરિરિરિત
Page #62
--------------------------------------------------------------------------
________________
• ચોથી વંદના ...
જેમના ચરણની સતત સેવા
કરવામાં
નાગરાજ ધરણેન્દ્ર
તથા શ્રી પદ્માવતી દેવી અનન્ય આનંદ માને છે,
ત્રિલોકેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કેટિ
વંદના હે.
દીપચંદ એસ. ગાર્ડ
તથા કુટુંબીજને. ચંદ્રરશ્મિ, બમનજી પીટીટ રેડ,
મુંબઈ-૨૬
Page #63
--------------------------------------------------------------------------
________________
UUU\\\\\C>
• પાંચમી વંદના -
દ્રવતી (ડભાઈ ) નગરીના
દ્વિવ્ય શણગારરૂપ,
અચિંત્ય પ્રભાવશાળી,
સર્વ સમીહિતપૂરક,
શ્રી લેાઢણ પાર્શ્વનાથને
અમારી કટિ કોટિ
વઢના હા.
5
શ્રી વિજયદેવસુરસંઘ ડભાઈ ( ગુજરાત )
5
Page #64
--------------------------------------------------------------------------
________________
• છઠ્ઠી વંદના :
જે પરમેષ્ઠિના પ્રથમ પદે
પ્રતિષ્ઠિત છે, ગીશ્વરની અદ્વિતીય ખ્યાતિને
પામેલા છે
તથા મંત્રસમૂહના મહાન મેરુ છે,
મંગલમૂર્તિ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કેટિ કેટિ
વંદના હે.
સ્વ. ભાણજીભાઈ ધરમશી શાપરીઆ
'બીજને તરફથી. ૭૪, ચન રેડ, મુંબઈ-૪
કાકા છોકરા
પાછળ કારણ
Page #65
--------------------------------------------------------------------------
________________
QQQzXQQZO
• સાતમી વંદના ...
જેમણે ભેગમાર્ગને ત્યાગ કરી
મુક્તિસાધક મહાગનું અદ્વિતીય આલંબન લીધું
પરમ વીતરાગદશા પ્રાપ્ત કરી,
DOXOXOXOXOXOXOXOXOXOXOXO
શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કેટ કેટિ વંદના હે.
@@@ಸXXXXXXXX
જયંતિલાલ રતનચંદ શાહ મસ્કતી મહાલ, પહેલે માળે,
લુહાર ચાલ, મુંબઈ-૨
OXOXOXOXOXOXOXO
Page #66
--------------------------------------------------------------------------
________________
✰✰✰✰✰✰✰✰✰✰✰✰✰✰✰✰✰✰✰✰✰✰ આઠમી વંદના -
જેમનું નામ લેતાં ભયંકર વિષધરાના વિષના નાશ થાય છે,
તથા
અપૂર્વ શાંતિને અનુભવ
થાય છે,
તે
પરમામૃતસ્વરૂપ
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
મારી કોટિ કોટિ
વંદના હા.
卐
ધરણીધર ખીમચંદ શાહ
ડે. પ્રવીણચંદ્ર ડી. શાહ
૧૦૫, ગુલાલવાડી,
મુંબઈ–૪.
Page #67
--------------------------------------------------------------------------
________________
• નવમી વંદના ...
જેણે સર્વ જીવોને મિત્ર માન્યા, મહાન ઉપસર્ગો કરનાર ઉપર
પણ કરુણદષ્ટિ રાખી
અને અહિંસાધર્મને અનન્ય ઉપદેશ આપે,
મારી છMAી.
સમરસનિધિ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કટિ કોટિ
વંદના હે.
સ્વ. હરિલાલ ભુરાભાઈ ભીમાણી
ના કુટુંબીજને તરફથી. ઠે. ૨૨૯, શેખમેમણ સ્ટ્રીટ,
મુંબઈ-૨
ઝાઝીર
Page #68
--------------------------------------------------------------------------
________________
• દશમી વેદના •
અનંત કાળથી આત્માની શકિતને
આવરી રહેલ કર્મકટક સાથે આકરાં
યુદ્ધ ખેલીને જવલંત જ્ય મેળવનાર હે જિનેશ્વર પાર્શ્વનાથ
તમને મારી કટિ કેટિ
વંદના હે.
કેશવલાલ બુલાખીદાસ શાહ
ફિરદોશ, સુભાષ રેડ, મુંબઈ-૧
Page #69
--------------------------------------------------------------------------
________________
FOOD
ats 4 abats yeaS US US USI
અગિયારમી વંદના
જે કર્મ રૂપી વાદળના સમૂહથી
મુકત છે
તથા
સહસ્ર સૂર્યાંથી પણ અધિક તેજસ્વી છે, તે
સવ લાકોદ્ઘાતકર
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
મારી કોટિ કોટિ
વંદના હા.
卐
રમણલાલ નગીનદાસ પરીખ જયંત મહાલ, ચર્ચગેટ ડી. રેડ, મુંબઇ ૧
Page #70
--------------------------------------------------------------------------
________________
• બારમી વંદના ૦
- જે કારસ્વરૂપ છે, ડીકાર દ્વારા વ્યકત થાય છે, કલ બીજથી કલિત છે
તથા મંત્રસમૂહમાં શિવશક્તિરૂપે
વિરાજે છે,
તે
પરમબ્રહ્મસ્વરૂપ શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કેટ કેટિ
વંદના હે.
નવીનચંદ્ર છગનલાલ કંપાણી જમનાદાસ મોરારજીની કુ. ટો૧૦ દલાલ સ્ટ્રીટ, કોટ, મુંબઈ–૧
Page #71
--------------------------------------------------------------------------
________________
> CO,
> C O, CO • તેરમી વંદના •
જેમણે રાગાદિ અઢાર દોષોને
ત
પવિત્રતાની પરમ
પ્રકટાવી,
પુરુષોત્તમ પાર્શ્વનાથ ભગવાનને મારી કોટિ કોટિ
વંદના હે.
GQQZQQzXQK
અમૃતબેન માવજી દામજી શાહ ' ' ૧૮૪, ખેતવાડી મેઈન રેડ, વિમલ” બીજે માળે,
મુંબઈ-૪
TOXOXOXOXOXOXO
Page #72
--------------------------------------------------------------------------
________________
****
• ચૌદમી વંદના
જેમણે પૌદ્ગલિક ભાવાના પ્રવાહથી
પર થઇને
આત્મરમણુતાની અનેરી મેાજ માણી અને
આનંદઘનપઢ પ્રાપ્ત કર્યું, તે
શ્રી પાર્શ્વનાથ પ્રભુને
અમારી કિટ સિટ
વંદના હા.
5
શ્રી કાટ તપગચ્છ મૂર્તિપૂજક શ્વેતામ્બર જૈન સંઘ
મેરાબજાર, કોટ, મુંબઈ-૧
Page #73
--------------------------------------------------------------------------
________________
• પંદરમી વંદના ♦
જેમણે મૈત્રીભાવથી વિશ્વને વ્યાપ્ત કર્યુ, પ્રમેાદભાવનાના સત્ર વિસ્તાર કર્યાં, કારુણ્યભાવનાનું અનુપમ દૃષ્ટાંત પૂરુ' પાડયું
તથા
માધ્યસ્થ ભાવનાનું સતત સેવન કરીને
સમભાવની સિદ્ધિ કરી, તે
ધર્મ નાયક
શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કોટિ કોટિ વંદના હા.
卐
બીપીનભાઈ કાંતિલાલ ઝવેરી
તથા
શરદભાઈ કાંતિલાલ ઝવેરી ૧૯૨, અવેરી બજાર, મુંબઈ–ર્
Koeke
)
KORKO
Page #74
--------------------------------------------------------------------------
________________
✩ ✩ ✩ ✩ ✩ ✩ ✩ ✶ ✶✶✶✶✶✶✶✶✶✰✰✰✰✰✰✰ સેાળમી વંદના
•
જેએ જન્મ, જરા અને મૃત્યુ ભીષણ શ્રૃંખલા ભેદીને
અક્ષય અમરપદે
આરૂઢ થયા,
તે
સિદ્ધસ્વરૂપ
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
મારી કેટિકિટ
વંદના હા.
卐
મનસુખલાલ ભગવાનદાસ
મુંબઈ
Page #75
--------------------------------------------------------------------------
________________
♦ સત્તરમી વંદના
જેમની મધુર ધ દેશનાએ લાખા હૈયાનાં મિથ્યાત્વમલને ધોઈ નાખ્યું, કષાયરૂપી કાદવને દૂર કર્યાં
તથા
સમ્યકત્વની સુધાવર્ષા કરી, તે
ધર્મ નાયક
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
મારી કોટિ કોટિ
વંદુના હા.
5
પેાપટલાલ ભીખાદ અવરી
નારાયણ દાભોલકર રોડ, કમલાનિક્સન, વાલકેશ્વર, મુંબઈ–૧
AMA
Page #76
--------------------------------------------------------------------------
________________
. અઢારમી વંદના ...
જેમનાં પાવન પગલે સર્વ પ્રકારની ઈતિઓ અને ભીતિઓનું
શમન થયું
તથા આનંદ-મંગલની અપૂર્વ
વૃદ્ધિ થઈ
પરમ કલ્યાણકારી શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ
વંદના હે.
ક
મનસુખલાલ તારાચંદ મહેતા ૧૧, પારસી બજાર સ્ટ્રીટ,
કેટ, મુંબઈ-૧
Page #77
--------------------------------------------------------------------------
________________
來來來水水水水水水水水水水水水水水水水來
• એગણીશમી વંદના .
કઝા
FORTFARSAARNAASTATRATOR FRATARASARANA
જેમણે કાલેકનું સ્વરૂપ પ્રકાશ્ય, પદ્રવ્યની પ્રરૂપણા કરી
તથા ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યને
સિદ્ધાંત સમજાવી અનેકાંતવાદને આગળ કર્યો,
મહાન ધર્મદેશક શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કેટ કેટિ
વંદના હો.
999999999છછછછછછછછછછછછછછછછછકકાજ
ક
પિપટલાલ એન્ડ કું.
૪, રાંભિયા નિવાસ, ચીંચબંદર, મુંબઈ-૯
"
egestas
જિજર વિરાજ
Page #78
--------------------------------------------------------------------------
________________
• વીશમી વંદના
જેમણે કષાયની કાલિમા દૂર કર માહરાયને મહાત ક
તથા
સમભાવની પરમ સાધના વડે
વીતરાગપદ પ્રાપ્ત કર્યું, તે
શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કેટિ કોટિ વદના હા.
卐
હીરાલાલ લલ્લુભાઇ શાહ
પેાદાર ચેમ્બસ, પારસી બજાર સ્ટ્રીટ,
કોટ, સુ’બઈ-૧
'
Page #79
--------------------------------------------------------------------------
________________
TeXCOCOS
એકવીસમી વંદના
અપૂર્વ રૂપ, અનુપમ લાવણ્ય, .!! અનંત બળ
તથા.
QQZQQQQOZQQXQ
અનન્ય પરેપકાર-પરાયણતા વડે મહામાનવને આદર્શ
રજૂ કરનારા
ત્રિલેકના નાથ શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કેટિ
વંદના હે..
ક
શ્રી ગુણવંત ટી. દફતરી ગયા બીલ્ડીંગ, ૩જે માળે, યુસુફ મહેરઅલી રેડ,
મુંબઈ–૩
SOKOKOOOOOO
Page #80
--------------------------------------------------------------------------
________________
• બાવીશમી વંદના
જેમની મુખમુદ્રા પ્રશમરસમાં
નિમગ્ન છે, જેમની સેવા કરનારના
સર્વ મનોરથ અજબ રીતે પૂરા થાય છે,
મોહમયી નગરીના અધિરાજ શ્રી ગેડી પાર્શ્વનાથને મારી કટિ કોટિ
વંદના હે.
શ્રી મૂળચંદ હરિલાલ શાહ ૫૯, નારા સ્ટ્રીટ, પાયધૂની,
મુંબઈ-૩.
Page #81
--------------------------------------------------------------------------
________________
QQZOOROOK
• ત્રેવીસમી વંદના .
OlxdXOXOXOXOXOOXOMOranian
અસંખ્ય વર્ષોથી દેવદેવીઓ વડે
પૂજાતા
તથા શ્રી ધરણેન્દ્ર નાગરાજ વડે
પ્રકટ કરાયેલા, અલૌકિક પ્રભાવશાળી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને મારી કોટિ કોટિ
વંદના હો.
@@@XXXXXXXX
શ્રી કાન્તાબહેન મૂળચંદ શાહ ૫૯, નાખેદા સ્ટ્રીટ, પાયધુની,
મુંબઈ-૩
XOXOXOXOXOXOXO
Page #82
--------------------------------------------------------------------------
________________
สรรรรรรรรรรรรรรรรรรรรรรรรรรรรรรรส์
• ચોવીશમી વંદના ...
ભંડક્યિાને અન્નને ભવ્ય ભંડાર
બનાવી દેનાર, છૂતના કુલામાં રહીને
સકલ સંઘને લૅિલ કરાવનાર,
સુથરીને શિરતાજ શ્રી ધૃતકèલ પાર્શ્વનાથને મારી કટિ કેટિ
વંદના હો.
( શ્રી કેશવજી હીરજી ગેગરી ( કે. હર્ષ પ્રિન્ટરી,
સર્વોદય કેન્દ્ર બીલ્ડીંગ, ૧૨૨, ડૉ. મહેશ્વરી રેડ,
મુંબઈ–૯.
Page #83
--------------------------------------------------------------------------
________________
ENGIG NG UGG NGIGGIGIG IGUS • પચીશમી વંદના
જે ભનપુરીમાં ખેરપી પળે બિરાજી ભકતવૃંદના હૈયામાં
દાન,
ક્યા અને
ભાવના
રહ્યા છે,
તે
પવિત્ર
પરાપકારની
પ્રકટાવી
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથને
અમારી કેટિ કોટિ
વંદના હૈ।.
卐
કેશવલાલ દલપતભાઇ ઝવેરી
મુખાદેવી રોડ, મુંબઈ-ર.
Page #84
--------------------------------------------------------------------------
________________
• છવીશમી વંદના
જેમના ગુણાની સ્તુતિ વડે નાગેન્દ્રી પાતાની એ જિહૂવાને
સફળ માને છે
અને
જેમનું સુખ જોવા વડે ઇંદ્રો પેાતાના હજાર નેત્રાને
કૃતકૃત્ય ગણે છે,
તે મહાગુણનિધિ
શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કોટિ કોટિ વદના હા.
5
જેઠુભાઇ નાગજી શાહ ઠે. જવાહીર પ્રીન્ટીંગ પ્રેસ, ૧૦૫–કેશવજી નાયક રેડ, મુંબઈ-૯
Page #85
--------------------------------------------------------------------------
________________
*SKIM NGAYONGNES
• સત્તાવીશમી વંદના
જેમણે મંગલપુરના રાજાને કાઢથી મુક્ત કર્યાં,
જેમણે આકાશમાં અદ્ધર રહીને અચિંત્ય શક્તિના પરિચય આપ્યા
તથા
જેમણે મુનિવર શ્રીભાવવિજયજીની ચાલી ગયેલી ચક્ષુની રેશનીને ફરી પ્રકટાવી, તે
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથને
મારી કોટિ કેટ વઢના હા.
ડૉ. મનુભાઇ જમનાદાસ શાહ ૧૮, સાગરમહાલ, ત્રીજે માળે, ૬૫, વાલકેશ્વર રોડ, સુબઈ દ
BIG W W W WGYGY
Page #86
--------------------------------------------------------------------------
________________
• અઠ્ઠાવીશમી વંદના
ડી” શ્રીધરણેન્દ્ર-પદ્માવતી પરિપૂજિતાયા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શંખપુરમાં પંચાશી હજાર વર્ષથી અધિક સમય સુધી પૂજાયેલ.
શ્રી ઉદયરત્નજીએ બાવાની મંજુષામાંથી પ્રકટ કરેલ અને દુર્જનશલ્ય રાજા નિર્મિત ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરાયેલ
સપ્તકણું સહિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને મારી કેટ કેટિ
વંદના હા.
શ્રી તલકશી ગણપત દેઢિયા
શા. ગણપત પાસુની કુ. ૧૧૩, કેશવજી નાયક રેડ,
મુંબઈ-૯
*
*****
********
N
*S
Page #87
--------------------------------------------------------------------------
________________
QQZQQ3QXXQ
• ઓગણત્રીશમી વંદના
@@
@
@
જેમણે અહિંસાધર્મને ઉત્તમ માળે, સંયમધર્મની શ્રેષ્ઠતા દર્શાવી
તથા બાહો-અત્યંતર તપશ્ચર્યા
કરવાને પ્રબળ અનુરોધ કર્યો,
@
@
વિશ્વના તારણહાર શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ
વંદના હે.
@
@
@
Q
જયંતિલાલ ચીમનલાલ શાહ
સાઈનાથ નગર, ૧લે માળે, પ્લેટ નં. ૧૩ આગ્રા રેડ, ઘાટકોપર,
મુંબઈ-૭૭
Q
0
0
0
0
0
0
0
Page #88
--------------------------------------------------------------------------
________________
a65
• ત્રીશમી વંદના :
- ત્રિવિધ તાપથી તપી રહેલી
માનવજાતિને અનન્ય શરણ આપનાર, જગદ્રરક્ષક, જગબંધુ
તથા પતિતપાવન
એવા
શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કોટિ કોટિ
વંદના હો.
kakAA%ae%e0%
ખૂમચંદ રતનચંદ જેરાજ (મંડારવાળા)
૨૧૯ કીકા સ્ટ્રીટ,
મુંબઈ-૨,
કારણકાર
Page #89
--------------------------------------------------------------------------
________________
\\\\\\
• એકત્રીશમી વંદના
જેમને નામમંત્ર
જલમાં, સ્થલમાં તથા આકાશમાં અપૂર્વ રક્ષણ આપે છે
તથા
જેમનુ ધ્યાન
અંતરની સર્વ અશુચિ દૂર કરીને પવિત્રતાના પરમ પ્રકાશ પાથરે છે,
તે
વિશ્વવંદ્ય
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
મારી કોટિ કોટિ
વંદના હા.
卐
જે, કે, રેયાન
૪૭, મહાકાળી ચાલ,
તાંબા કાંટા, સુખ–૩
300
2QQ
Page #90
--------------------------------------------------------------------------
________________
************* • ખત્રીશમી વંદના ♦
વારાણસીની વિથિકાઓને પાવન કરનાર,
ક્ષત્રિયકુલના મહાન ભૂષણ, અશ્વસેન રાજા અને વામાદેવીના નાતા પુત્ર કે જેમણે મહાન ત્યાગી અને તપસ્વી બની આય. સંસ્કૃતિને ઉજ્જવળ કરી,
તે
શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કોટિ કોટિ વંદના હા.
5
શ્રી દલીચંદ અમીચંદ શાહ તથા કુટુંબીજનો તરફથી. ૩૭, મહાવીરનગર
ફેકટરી લેન, તીલકરાડ, એરીવલી (વેસ્ટ), મુંબઇ–૯૨.
Page #91
--------------------------------------------------------------------------
________________
• તેત્રીશમી વંદના •
og pengeteggelega
જેમણે ત્રીશ વર્ષની ભર યુવાવસ્થામાં
સંસારના સર્વ સંબંધ છોડી મહાભિનિષ્ક્રમણ કર્યું
અને મુમુક્ષુઓને મોક્ષ પ્રાપ્તિની મંગલ દિશા
બતાવી,
જે
શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ
વંદના હો.
AAAARdom na to da cotacoananam
શ્રી જયંતિલાલ ચુનીલાલ શાહ જાદવજી મીસ્ત્રી બીલ્ડિંગ, રૂમ નં. ૯,
કાંદીવલી (વેસ્ટ) મુંબઈ-૬૭
જારિરરરર રરરર રરરરરરર
Page #92
--------------------------------------------------------------------------
________________
*
********* ******
• ચોત્રીશમી વંદના •
પરોપકારાદિ અનંત ગુણેથી
વિભૂષિત, સત્ય ધર્મના મહાન
ઉપદેશક, અહિંસાધર્મને મહાન ઉદ્યોત કરનાર,
ધર્મચકવત શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કોટિ કોટિ
વંદના હો.
શ્રી શારદાબેન ચંપકલાલ ચંદુલાલ
કારટર રેડ નં. ૮, બેરીવલી (ઈસ્ટ), મુંબઈ-૯ર.
જે
જ
****
Page #93
--------------------------------------------------------------------------
________________
• પાંત્રીશમી વંદના •
यन्नाममन्त्रस्मरणाद् व्रजन्ति, कर्माणि दूरं चिरसंचितान्यपि ।
यः शं प्रदाता भविने जितं तं, पार्श्व भटेवाभिधमाश्रयेऽहम् ॥
જેમના પ્રશમરસિનિમગ્ન નેત્રયુગલનાં
દર્શન કરતાં ભવોભવની ભાવટ ભાગે છે,
AAAAAAAAAAAARRRRRAAD ogledate toatacamaan
ચાણસ્મા નગરીના
અધિરાજ શ્રી ભટેવા પાર્શ્વનાથને મારી કટિ કેપિટ વંદના હો.
શ્રી બબલચંદ ગભરૂચંદ ઝવેરી ૧૨૨, કીકાસ્ટ્રીટ, બીજે માળે
મુંબઈ-૪
Page #94
--------------------------------------------------------------------------
________________
• છત્રીશમી વંદના •
ધર્મચકના પ્રવર્તન વડે સમસ્ત જગત પર
ઉપકારની અસાધારણ વર્ષા કરનાર
પરમ પુરુષ શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ વંદના હે.
રસિકલાલ ત્રિકમલાલ શાહ વિપુલ, બ્લેક નં. ૧૩,
મુંબઈ
*
*************
Page #95
--------------------------------------------------------------------------
________________
POGOSTOSODES
• સાડત્રીશમી વંદના :
જેમની કાયા પ્રમાણપત હતી, અનેક શુભ લક્ષણોથી યુક્ત હતી અને નીલવર્ણની અભુત કાંતિને ધારણ
કરતી હતી,
2006-06OOODA
સર્વ શક્તિમાન શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કટિ કોટિ
વંદના હે.
00000000000000
અર
"
F
સ્વ. જગજીવન મુલજી બનીઆ
ના કુટુંબીજને તરફથી. રંગઉદ્યાન, માહીમ,
મુંબઈ-૧૬
XOXOXOXOXOXOlexo
Page #96
--------------------------------------------------------------------------
________________
• આડત્રીશમી વંદના :
જેમનાં દર્શન માત્રથી
મહામનિષી શ્રી અભયદેવસૂરિને કુષ્ટરોગ
દૂર થયે અને નવાંગી વૃત્તિ કરવાની
ક્ષમતા સાંપડી,
પ્રકટ પ્રભાવી શ્રી સ્થંભન પાર્શ્વનાથને અમારી કટિ કોટિ
વંદના હે.
”
શા. ખીમજી વેલજી તાલપત્રીવાલા
ના કુટુંબીજને તરફથી. દર, દેનતાડ સ્ટ્રીટ, ડામરગલી,
મુંબઈ-૯
કરી
જ
Page #97
--------------------------------------------------------------------------
________________
YOCOCOCOCTOR
• ઓગણચાલીશમી વંદન •
જેમને નામમંત્ર શ્વાસ, કાસ, જવર, કુષ્ટ
તથા અન્ય વ્યાધિઓના
ઉપશમન માટે સંજીવની ઔષધનું કામ કરે છે
તથા સ્થાવર-જંગમ સર્વ પ્રકારના વિષેનું
શીઘ્ર વારણ કરે છે,
ગ000000000000002
ÇOOOXOXOXOXOXOXOXDXCO
દશાવતારી શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કેટ કેટિ વંદના હે.
પવિત્રરાય ધરમશી ટોલિયા સાધના બીલ્ડીંગ, બી. રેડ,
મુંબઈ-૧
1000 CS CSSOCIી0
Page #98
--------------------------------------------------------------------------
________________
************************
ચાલીશમી વદના
સ્વર્ગમાં, પાતાલમાં
તથા
મલાકમાં,
જ્યાં જ્યાં
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં
પવિત્ર ભિખ
વિરાજતાં હાય,
તેમને
ત્રિકરણશુદ્ધ મારી કેડિટ કમિટ
વદના હા.
5
નિલાબેન આર. મણિયાર બીરલા મેન્સન, બીજે માળે, અનામ હાલ લેન, ગીરગામ, મુંબઈ-૪
Page #99
--------------------------------------------------------------------------
________________
B
60-
%-%56%66%46%58%
એકતાલીશમી વંદના
ત્રિવિધ તાપપીડિત માનવજાતિને
સુખ અને શાંતિનો સાચે રાહ દર્શાવનાર
તથા
FERRARAAARRRRRRRRRAAAAAAAmpananananda
આત્માની અનંત શક્તિને સાક્ષાત્કાર કરાવનાર,
સંતશિરોમણી શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ વંદના હો.
5
વનેચંદ અવિચલ મહેતા
(વાંકાનેરવાળા) શ્રીનિકેતન સોસાયટી, બ્લોક નં. ૭, પહેલે માળે, ચોપાટી બેન્ડ સ્ટેન્ડ, મુંબઈ નં-૭
રિરરરરરરરરરરરરર
Page #100
--------------------------------------------------------------------------
________________
• બેંતાલીશમી વંદના
-~~-~-~
~-~~-----------
જેમણે દાનધમને ડંકો વગાડે. શીલધર્મની સુગંધ પ્રસારી, તપધર્મનું તેજ પ્રકાણ્યું,
તથા ભાવધર્મની ભવ્યતાને અપૂર્વ વિસ્તાર કર્યો,
તે
પરમહિતૈષી શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ
વંદના હે.
સુરતવાળા સ્વ. માતુશ્રી સુભદ્રાબહેન ગુલાબચંદ ઝવેરીના
સ્મરણાર્થે તેમના સુપુત્ર જીવણચંદ ગુલાબચંદ ઝવેરી
તરફથી.
Page #101
--------------------------------------------------------------------------
________________
કકકકકકકક કકકકક કકકડ
૦ તેતાલીશમી વંદના :
જેમણે અનન્ય યોગસાધના વડે આત્માની પરમ શુદ્ધિ કરી
તથા અમદમાદિ ગુણોની મહાન પ્રતિષ્ઠા કરી.
મોરારિવારિક છિછરરરરકારકીરિરિરિરિરિરિઝરઝરારિ,
પરમ ભેગીશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ
વંદના હો.
ક
બબુબહેન ભીખાચંદ શાહ તવાવાળા બીલ્ડીંગ,
લુહારચાલ, મુંબઈ-૨
કલાકાર કરવાવાળા
Page #102
--------------------------------------------------------------------------
________________
****
************ • ચુંમાલીશમી વંદના •
પવનના ભયંકર સુસવાટા
શરૂ થયા, વરસાદ મુસળધારાએ
વરસવા લાગ્યો, પાણીને પ્રવાહ નાસિકા સુધી આ,
છતાં જેઓ ધ્યાનથી જરા પણ
ચલિત ન થયા,
મહામુનિ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કોટિ કોટિ
વંદના હે.
F
સ્વ. જગજીવન ભાઈચંદ શાહના સ્મરણાર્થે
ટી. જે. શાહ એન્ડ બ્રધર્સ
પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-ર૧
Page #103
--------------------------------------------------------------------------
________________
QQZQQQQQ
• પીસ્તાલીશમી વંદના .
OCXOXOXOXOXOXOXOXOMOGAOMI
૩૪ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ કેશરપૂજા એ કેવળજ્ઞાનનું અને ફળ એ એક્ષફળનું પ્રતીક છે. તે જ રીતે જળ એ અથાગ ભવસાગરનું પ્રતીક છે. ધૂપથી ભવતારિણી ત્યાગ વૈભવભરી દીક્ષાની કલ્પના કરેલી છે અને અક્ષતથી એ ચિંતવવાનું કે ફરી ભવબીજ પાંગરે નહિ. આવી ચિત્તશુદ્ધિવાળી વિવિધ પ્રકારના ભાવવાળી ભાવપૂજા સાથે દરેક શાશ્વતી જિન પ્રતિમાઓને
તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કટિ કેટિ
વંદના હે.
0000000000000
ચંચળબેન આણંદલાલ સંઘવી
(જામનગરવાળા)
પાન ઈલેકટ્રીકલ્સ તવાવાળા બીલ્ડીંગ-લેહારચાલ
મુંબઈ-૨
©©© 00:
00
Page #104
--------------------------------------------------------------------------
________________
• છેતાલીશમી વંદના
ॐ ही श्री जीरावली पार्श्वनाथाय रक्ष कुरु कुरु स्वाहा । જીરાવલા પાર્શ્વનાથને અમારી કેટ કેટિ
વંદના હો. તેજપાળ રાયચંદ શાહ
તથા શાંતિલાલ જે. મહેતા.
મુંબઈ
ભક્તજનોના સર્વ મનોરથ
પૂર્ણ કરનાર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથને અમારી કટિ કોટિ
વંદના હો.
કચ્છ કેડાયવાલા સ્વર માવજી નેણશીના મરણાર્થે તેમના ભાઈ ઓ તરફથી.
Page #105
--------------------------------------------------------------------------
________________
QQJXOXOXQK
• સુડતાલીશમી વંદના ..
જેમણે ઉપાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત સની પ્રરૂપણ કરી
તથા પદ્રવ્યના નિરૂપણ વડે વિશ્વવ્યવસ્થાનું રહસ્ય :
પ્રકાર્યું,
JOXXOXOXOXOXOXOXOXOXOXO
જ્ઞાનેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કેટિ વંદના હે.
પિપટલાલ કચરાલાલ શાહ
તથા રેવાબહેન કચરાલાલ શાહ છેડાભુવન, કારટર રેડ, બોરીવલી (પૂર્વ) મુંબઈ– ૨
©©©©©©8
Page #106
--------------------------------------------------------------------------
________________
สั่งอะครระคร ละครระคร สระระรและระกะสั่งสรรค
• અડતાલીશમી વંદના .
અષ્ટ મહાપ્રાતિહાર્યથી યુક્ત ચેત્રીશ અતિશયવંત, પાંત્રિશ ગુણગર્ભિત
વાણીના સ્વામી, કેટિ દેવેથી પરિવૃત્ત,
ત્રિકપ્રદીપ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કટિ કેટિ
વંદના હો.
સૂર્યકાન્ત તલકચંદ ઝવેરી
તથા વીણાબહેન સૂર્યકાન્ત ઝવેરી તેજપાળ રેડ, પીપરમેન્ટ કારખાનાની બાજુમાં ૫૪ B મીસ્ત્રી બ્લેક, વિલેપારલે (પૂર્વ)
મુંબઈ-પ૭
વાણા ગ્રહણ
Page #107
--------------------------------------------------------------------------
________________
%%E %64%646યકક• એગણપચાસમી વંદના •
RAPAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
વિવિધ પરિષહ અને ઉપસર્ગોને
સમભાવે સહી લેનાર, અપકારીને પણ સદા ઉપકાર
ચિંતવનાર, ક્ષમાના અપૂર્વ ભંડાર શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ વંદના હે.
*
શ્રી સુમતિલાલ ભોગીલાલ પ્રેમચંદ
(દવાવાળા) પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ-૨
રરરરરર રરરરરર રરરરર
Page #108
--------------------------------------------------------------------------
________________
* પચાસમી વંદના
જેમને
પવિત્ર ભાવે પ્રણામ કરતાં પાપપુજન
પ્રલય થાય છે, પુણ્યસમૂહની અતિશય વૃદ્ધિ થાય છે
તથા
કઠિનમાં કઠિન કમાં પણ સત્વર નાશ પામે છે,
તે
સદા સ્મરણીય
શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કેટિ ટિ
વના હા.
卐
વાડીલાલ આર. શાહ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ., લાલિસંગ માનિસંગ બીલ્ડીંગ,
લુહોર ચાલ, મુંબઈ–ર.
Page #109
--------------------------------------------------------------------------
________________
એકાવનમી વંદના
જેમની નવાદિત મેઘસમાન નીલકાંતિનાં
દર્શન કરતાં જ
અંતરમાં ઉલ્લાસ ાગે છે, પ્રસન્નતા પ્રકટે છે
* * *
અને પવિત્રતાના ભાવ ઉછળવા
લાગે છે, તે
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
મારી કેડિટ સિટ
૧૪ના હા.
દીપક ટ્રેડીંગ કાં અને
તેની સાથે જોડાયેલી અન્ય પેઢીઓ ૭૨, એડવેન્ટ, ફારશેાર રોડ, મુંબઈ-૧
Page #110
--------------------------------------------------------------------------
________________
***** • બાવનમી વંદના
******
નાગરાજની સહસ્ત્રફણાથી મંડિત જેમનું મસ્તક
અલૌકિક શોભા ધારણ કરે છે
તથા
નમસ્કારમંત્રના
અચિંત્ય પ્રભાવની યાદ આપે છે.
તે
સહસ્ત્રફણા પાર્શ્વનાથને મારી કટિ કેપિટ
વંદના હા.
卐
ચીનુભાઈ હિંમતલાલ
જીવનવિહાર, માનવમંદિર રોડ,
સુખ–દ
Page #111
--------------------------------------------------------------------------
________________
QQQXOXOXQK
• ત્રેપનમી વંદના •
@@
@
@
@
જેમની સ્તુતિ કરતાં વાણી વિશદ બને છે,
જેમને ગુણાનુવાદ સાંભળતાં કાન પવિત્ર થાય છે.
- તથા જેમનું ધ્યાન ધરતાં પરમાત્માને નિર્મળ પ્રકાશ
સાંપડે છે,
@
@
DEXOXOXOXOXOXOXOXOXOXOXOS.
@
સદાશિવ પાર્શ્વનાથ ભગવાનને મારી કેટ કેટિ વંદના હે.
@
@
ટોકરશી ભુલા વીરા ૨૮, એ. પી. માકેટ, ધોબી તળાવ, મુંબઈ-૨
@
@
XOXOXOXOXOXOXO
Page #112
--------------------------------------------------------------------------
________________
• ચોપનમી વ’દના
જે સદાચારનું સર્જન કરવામાં બ્રહ્મા છે,
સદ્ગુને સ્થિર કરવામાં
વિષ્ણુ છે,
તથા
અન્યાય–અનીતિના નાશ કરવામાં
મહેશ્વર છે,
તે
ત્રિગુણમૂર્તિ શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કડિટ કમિટ
વદના હા.
મેારારજી કાલિદાસ દલાલ ઠે. શા નરોત્તમદાસ હરિવલ્લભદાસ, ૮૦, ખાંડબજાર, માંડવી
મુંબઇ–૩
Page #113
--------------------------------------------------------------------------
________________
نانات عريانا
Kole
• ૫'ચાવનમી વંદના -
જેમનાં
કલામય મનેાહર મદિરાએ ભારતની ભૂમિને ભવ્ય બનાવી
તથા
આત્મવિકાસની અવનવી પ્રેરણા આપી, તે અહર્નિશ આરાધવા યોગ્ય
ભગવાન પાર્શ્વનાથને અમારી કેડિટ કમિટ
વધ્રુના હા.
5
અમૃતલાલ પોપટલાલ મણિયાર તથા તેમના સુપુત્રા
નવીનચંદ્ર તથા રસિકલાલ તરફથી. C/o. મહાવીર રીક્રેકટરીઝ કોરપોરેશન, ગેાપાલનિવાસ, બીજે માળે, ૧૩૩, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ–૨ (મી. આર.)
erdersexo
O
Page #114
--------------------------------------------------------------------------
________________
ครองระธรรค วรรค วรรคสอะครสั่ง
• છપ્પનમી વંદના જ
ติดล ร
v,
v
vvvvvv*vv
/
/
**
*
, *' '."
ติดี ดี ดี
જેમણે સમેતશિખર ગિરિરાજની
ભવ્ય ભૂમિમાં તેત્રીશ મુનિવરો સાથે નિવણની પ્રાપ્તિ કરી
3. અને જેઓ શિવપુરીના સ્વામી બન્યા,
ดี ดี ดี ดี
ดี ดี ดี
ดี
- નાથ નિરંજન શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કટિ કોટિ
વંદના હો.
ดี ดี ดี ดี
* ચંદુલાલ ભાઈચંદ શાહ
ดี ดี ดี ดี ดี ดี ดี
કંચનબહેન ચંદુલાલ શાહ દ, વિનેદ વિલા, રજે માળે,
કાવેલ કોસ લેન નં. ૩, રામવાડી, કાલબાદેવી રેડ,
મુંબઈ-૨.
ดี ดี ดี ดี ดี
*
Page #115
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક
ઉવસગ્ગહર સ્તોત્ર
યાને
જૈન મંત્રવાદની
ગાથા
i
!
Page #116
--------------------------------------------------------------------------
Page #117
--------------------------------------------------------------------------
Page #118
--------------------------------------------------------------------------
________________
આ ટ્રી શ્રી ધર્મેન્દ્ર’પદ્માવતી પૂજિતાય. શ્રી શ મેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
Page #119
--------------------------------------------------------------------------
________________
[ 1 ] મંગલ અને અભિધેય
“ ફ્રી વë શ્રી નાથાય નમઃ” આ પવિત્ર મંત્રનું શુદ્ધ ભાવે, ત્રણ વાર સ્મરણ કરીને, અમે આ કલ્યાણકારી ગ્રંથને આરંભ કરીએ છીએ. - મંગલાચરણ, કાવ્ય અર્થાત્ પદ્યમય કૃતિથી જ થાય એવું નથી. તે મંત્રસ્મરણથી પણ થઈ શકે છે. મૂળ વાત એટલી કે ગ્રંથરચનારૂપી શુભ કાર્યની શરૂઆતમાં ઈષ્ટદેવને નમસ્કાર કરે જોઈએ, જેથી શિષ્ટાચારનું પરિપાલન થાય અને મંગલની પ્રાપ્તિ થાય.
શિષ્ટાચાર એટલે શિષ્ટ પુરુષોએ પ્રવર્તાવેલે આચાર. તે બહુ સમજી-વિચારીને પ્રવર્તાવેલ હોય છે અને તેનું પરિપાલન કરવામાં જ આપણું હિત છે. વિશેષમાં જે શિષ્ટ પુરુષેએ પ્રવર્તાવેલા આચાર–માર્ગને અનુસરે છે, તે
માર્ગાનુસારી” બને છે અને તેને જ ભવસાગર તરવામાં ઉત્તમ પ્રહણ સમાન વીતરાગકથિત ધર્મની પ્રાપ્તિ થાય છે,
૧. વહાણ.
Page #120
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સ્તોત્ર
મંગલ તેને કહેવાય છે કે જે સર્વ પ્રાણીઓના હિતને માટે પ્રવર્તે છે. અથવા જેના વડે દુર્ભાગ્ય દૂર ચાલ્યું જાય છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે—
मंगिज्जए ऽधिगम्मइ जेण हिअं तेण मंगल होई | अहवा मंगो धम्मो, तं लाइ तयं समादत्ते |
· જેના વડે હિત સધાય તેને મગલ કહેવાય છે. અથવા જે મગ એટલે ધર્મને લાવે—પ્રાપ્ત કરાવે, તે મંગલ કહેવાય છે. ’
આના અર્થ એમ સમજવાના કે ઈષ્ટદેવને શુદ્ધ ભાવે નમસ્કાર કરવાથી દુર્ભાગ્ય દૂર ચાલ્યું જાય છે, એટલે વિઘ્ન નડતાં નથી, આપત્તિ સતાવતી નથી તથા મુશ્કેલીઓ કે મુઝવણાગતન્ય માર્ગ ના અવરોધ કરતી નથી. અથવા તેનાથી હિત સધાય છે, એટલે જે જે વસ્તુ આ ભવ અને પરભવ માટે લાભકારી હોય તે આવી મળે છે અને પ્રશસ્ત યશપ્રીતિના વિસ્તાર થાય છે. અથવા ધને પ્રાપ્ત કરાવે છે, એટલે ધબુદ્ધિ-ધ ભાવના ઉત્પન્ન કરે છે અને તેનું પરિણામ દરેક રીતે સારું જ આવે છે. હ્યુ છે કે—
धर्माज्जन्म कुले शरीरपटुता सौभाग्यमायुर्बलं, धर्मेणैव भवन्ति निर्मलयशो विद्यार्थसंपत्तयः ।
२. मङ्गति हितार्थं सर्पतीति मंगलम् ।
3. मङ्गति दुरदृष्टमनेनास्माद् वेति मङ्गलम् ।
Page #121
--------------------------------------------------------------------------
________________
મંગલ અને અભિધેય
कान्ताराच्च महाभयाच्च सततं धर्मः परित्रायते, धर्मः सम्यगुपासितो भवति हि स्वर्गापवर्गप्रदः॥
“ધર્મથી ઊંચા કુળમાં જન્મ થાય છે, પાંચેય ઇન્દ્રિયેની પૂર્ણતા પ્રાપ્ત થાય છે, તથા સૌભાગ્ય, આયુષ્ય અને બલની પ્રાપ્તિ થાય છે. વળી ધર્મથી જ નિર્મલ યશ, વિદ્યા અને અર્થની સંપત્તિ પ્રાપ્ત થાય છે. તે જ રીતે ધર્મ ઘોર જંગલમાં અને કેઈપણ સ્થળે મહાન ભયે ઉપસ્થિત થયે રક્ષણ કરે છે. ખરેખર ! આવા ધર્મની આરાધના જે સમ્યફ પ્રકારે કરવામાં આવે તે તે સ્વર્ગ અને મોક્ષનું સુખ આપી શકે છે.”
અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે મંગલ વડે સર્વનું હિત સધાય છે, એટલે મંગલાચરણ કરનારને ધર્મની પ્રાપ્તિ થાય છે અને તેને સાંભળનાર-વાંચનાર સર્વના મનમાં શુભ ભાવ ઉત્પન્ન થતાં તેમનું પણ કલ્યાણ થાય છે.
આ રીતે ઈષ્ટદેવને નમસ્કાર કરવારૂપ મંગલાચરણને મહા મહિમા હોવાથી આ ગ્રન્થરચનાના આરંભે અમે તેને આશ્રય લીધો છે અને કૃતાર્થતા અનુભવી છે.
અહીં કેઈ પાકને પ્રશ્ન થશે કે “ઈષ્ટદેવને નમસ્કાર કરવાથી આટલા બધા લાભે શી રીતે થાય?” તેનો ઉત્તર એ છે કે ઈષ્ટદેવને શુદ્ધ ભાવે કરતે નમસ્કાર કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ કે ચિંતામણિરત્નથી પણ અધિક છે, એટલે તેના દ્વારા આ સર્વ લાભ થવાની સંભાવના છે. શામાં તે એમ પણ કહ્યું છે કે
Page #122
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સ્તોત્ર इक्को वि नमुक्कारो, जिणवरवसहस्स बद्धमाणस्स । संसारसागराओ, तारेइ नरं व नारी वा॥
જિનેશ્વરોમાં ઉત્તમ એવા શ્રી વર્ધમાન સ્વામીને અર્થાત્ શ્રી મહાવીર પ્રભુને કરાયેલ એક નમસ્કાર પણ નર કે નારીને સંસારસમુદ્રથી તારે છે.”
અહીં જે નમસ્કારનો નિર્દેશ કરેલો છે, તે સામર્થ્ય ગથી કરાતા નમસ્કારનો સમજવાનું છે. અન્ય તીર્થકરેને સામર્થ્યગથી નમસ્કાર કરીએ તો તેનું પરિણામ પણ આવું જ આવે છે. જેમાં મન, વચન અને કાયાની અત્યંત શુદ્ધિ હોય અને નમસ્કાર કરવા માટે પૂરેપૂરું સામર્થ્ય ફેરવવામાં આવતું હોય, તેને સામર્થ્યગ કહેવાય છે.
નમસ્કારને કેઈએ નાની કે સામાન્ય વસ્તુ સમજવાની નથી. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજે લલિતવિસ્તરાચૈત્યવંદનાવૃત્તિમાં નમસ્કારની મહત્તા સમજાવતાં કહ્યું છે કે “ધર્મ પ્રતિ મૂજીમૂત વત્તા–અર્થાત્ ધર્મ પ્રત્યે લઈ જવાને માટે ભૂલભૂત વસ્તુ વંદના છે, નમસ્કાર છે; કારણ કે તેના વડે ઉત્પન્ન થતા ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મપ્રશંસા અને ધર્મબહમાનરૂપી બીજને વાવે છે, ધર્મચિન્તનાદિ રૂપ અંકુરાઓને પ્રકટાવે છે, ધર્મશ્રવણ અને ધર્માચારરૂપ શાખા-પ્રશાખાઓને વિસ્તાર કરે છે તથા સ્વર્ગ અને મેક્ષનાં સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ તથા ફલેને આપે છે.”
આજે ભૌતિકવાદની ભ્રમણામાં આપણે આપણે ધર્મ
|
*
*
Page #123
--------------------------------------------------------------------------
________________
મોંગલ અને અભિધેય
ભૂલ્યા છીએ અને ઈષ્ટદેવ પ્રત્યે જે શ્રદ્ધા-ભક્તિ હાવી જોઈ એ, તે રહી નથી. તેનું જ એ પરિણામ છે કે આપણા જીવનમાં જે સુખ અને શાંતિના અનુભવ થવા જોઈ એ, તે થતુ નથી.
- ભૌતિકવાદ જેટલેા વધારે, તેટલું જગત્ વધારે દુઃખી ’ એ મહાપુરુષોએ કરેલા અફર નિર્ણય છે અને જો તટસ્થ ભાવે વિચાર કરીએ તે તે આપણી બુદ્ધિમાં ઉતરી શકે એવા છે, પણ આપણે તટસ્થ ભાવે વિચાર કરીએ છીએ ખરા ?
આગળ વધી રહેલા ભૌતિકવાદ આપણને નવાં નવાં સાધના આપે છે અને તેથી આપણે માહિત થઈ એ છીએ, પણ સાધના વધવાથી સુખ વધતું નથી; એ તે સાચી સમજણમાંથી જ પ્રાપ્ત થાય છે; અને એ સમજણ ભૌતિકવાદ નહિ, પણ અધ્યાત્મવાદ જ આપણને આપે છે.
આજે ભૌતિકવાદને અનુસરનાર વૈજ્ઞાનિકોની સિદ્ધિઓનાં ડિડિમ વાગી રહ્યાં છે, પણ તેથી માનવજાતિનું સુખ વધવાને બદલે ઘટયુ છે. પ્રથમ તે આપણા જીવનની સલામતી પહેલા જેવી રહી નથી. કયારે અણુશસ્ત્રા ત્રાટકશે અને કયારે આપણેા નાશ કરશે ? એ કળવું કહેવુ મુશ્કેલ બની ગયું છે. બીજું સંપત્તિની વહેંચણી અસમાન બની ગઈ છે, તેથી એક માજી ધનાઢયતા તા બીજી માજી કાળી ગરીબી, એવી દુ:ખદ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અને ત્રીનુ ભૌતિક લાલસાએથી લદબદી રહેલાં મન, ન્યાય અને નીતિને ઠોકરે મારીને પેાતાના ક્ષુદ્ર સ્વાર્થ સાધવા માટે ભ્રષ્ટાચારની એવી
Page #124
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સ્તોત્ર ભયાનક બિભીષિકા સઈ રહ્યાં છે કે ન પૂછે વાત ! આ સ્થિતિમાંથી ઉગરવાને એક જ ઉપાય છે અને તે અધ્યાત્મવાદ પર અડગ ઊભેલા ધર્મનું અનુસરણ
આ ધર્મ અમારી સમજણ પ્રમાણે જૈન ધર્મ છે અને તેથી જ તેને મહામંગલમય, પરમકલ્યાણકારી તથા સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે.
જૈન ધર્મમાં વિતરાગ અવસ્થાને પામેલા, અષ્ટાદશ– દોષરહિત, સર્વજ્ઞ અને સર્વદશ એવા જિન, અહંતુ કે તીર્થંકર પરમાત્મા દેવ (દેવાધિદેવ) મનાયેલા છે અને તેમને જ અહીં ઈષ્ટદેવ સમજવાના છે.
આ સ્થાને એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે તીર્થકર દેવે વિતરાગ હોવાથી પિતે કઈ પર પ્રસન્ન થતા નથી કે કઈ પર રેષ કરતા નથી, પરંતુ તેમનું નામ એટલું પ્રભાવશાળી છે કે તેને આશ્રય લેતાં ઉપર જણાવેલા બધા લાભે આપોઆપ થાય છે. મહર્ષિ નંદિષેણે “અજિતશાન્તિ-સ્તવમાં કહ્યું છે કે—
अजियजिण ! सुहप्पवत्तणं, तव पुरिसुत्तम! नामकित्तणं । तह य धिइ-मइ-प्पवत्तणं, તવ વિધુત્તમ! વંતિવિત્તળ .
હે પુરુષોત્તમ અજિતજિન ! તમારું નામ-સ્મરણ સર્વ સુખને પ્રવર્તાવનારું, તેમજ સ્થિર બુદ્ધિને આપનારું
Page #125
--------------------------------------------------------------------------
________________
અગલ અને અભિધેય
છે. હું જિનાત્તમ શાંતિનાથ ! તમારું નામ–મરણ પણ એવુ જ છે. ’
જેમનુ નામ આટલું પ્રભાવશાળી હાય, તેનાં દન -પૂજન આદિનુ તે કહેવું જ શું? શ્રી જિનેશ્વર દેવનાં ભક્તિભાવે દર્શન-પૂજન કરતાં ચક્ષુ તથા મન પવિત્ર થાય છે અને સર્વ પાપા નાશ પામે છે. વળી એ વખતે અપૂર્વ ઉલ્લાસ જાગે તેા સ્વર્ગ કે મેાક્ષનાં દ્વાર ઉઘડી જાય છે. જિનાપાસના નામના ગ્રંથમાં અમે આ વસ્તુ અંગે વિસ્તૃત વિવેચન કરેલ છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જોઈ લેવુ.
અહી એટલી વાત ધ્યાનમાં રાખવી ઘટે કે શ્રી જિનેશ્વરદેવના શાસનની રખેવાળી કરતા દેવાને શાસનદેવ કહેવામાં આવે છે. તે શ્રી જિનેશ્વરદેવની અનન્ય ભાવે ભક્તિ કરનારને ઘણી સહાય કરે છે અને તેમના વિવિધ મનારથાની પૂર્તિ કરે છે. આવા અનુભવ ભૂતકાળમાં ઘણાને થયા છે અને આજે પણ થાય છે, એટલે તેમાં કોઈ સન્દેડ રાખવા જેવેા નથી.
હવે જે મંત્ર દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યુ છે, તે અંગે કેટલુંક વિવેચન કરીશું.
ૐ દૂધ ડ્” શ્રી પાર્શ્વનાથાય નમઃ' આ શબ્દ સંચાજનને મત્ર કહેવાનુ કારણ એ છે કે તે વારંવાર મનન કરવા ચાગ્ય છે, અથવા તેા તેનું મનન કરતાં વિવિધ પ્રકારના ભયેામાંથી ત્રાણુ સાંપડે છે, અથવા તે તે એક દેવાધિક્તિ અક્ષરરચના છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સ્તાત્ર
આ દ્વાદશાક્ષરી (બાર અક્ષરવાળા) માંત્ર આપણી જન્મ કુંડલીના દ્વાદશ સ્થાનાને શુદ્ધ કરે એવા છે, એટલે કે તેના જપ કરતાં માઠી ગ્રહદશા સુધરી જાય છે અને કોઈ પણ ગ્રહની આપણા પ્રત્યે ક્રૂર ષ્ટિ રહેતી નથી.
જે મત્રમાં માત્ર બીજાક્ષરા હોય તેને બીજમત્ર કહેવાય છે અને જેમાં મત્રાધીશ્વરના સ્પષ્ટ નામેાલ્લેખ હાય, તેને નામમ ંત્ર કહેવાય છે. એ રીતે આ મંત્ર દ્વાદશાક્ષરી નામમત્ર છે.
૧૦
આ મંત્રના પ્રારંભમાં ૐકાર વિરાજે છે તે આમ તે તેજોખીજ કે વિનયખીજ છે, પણ અહીં' મંત્રસેતુ' તરીકે વપરાયેલા છે. વિશેષમાં તે પંચપરમેષ્ઠિના પ્રથમ અક્ષરથી ઉત્પન્ન થયેલા છે. કહ્યું છે કે
अरिहंता असरीरा, आयरिय उवज्झाय मुणिणो । पंचक्खर निष्पन्नो, ॐकारो पंचपरमिट्टि ||
♦ ૐકાર પંચપરમેષ્ઠી-સ્વરૂપ છે, કારણ કે તે અહિં'ત અશરીરી ( સિદ્ધ ), આચાય, ઉપાધ્યાય અને મુનિ ( સાધુ) એ પંચપરમેષ્ઠીના પ્રથમ અક્ષરાથી નિષ્પન્ન થયેલેા છે.'
૩૬ + ઞ = ૧. આ + ઞ = ઞ. ઞ + ૩ = ો. જો + ર્ = બોમ્ = ૐ.
એટલે આ મંત્રબીજ પંચપરમેષ્ઠીનુ ં સૂચન કરે છે અને તેની સાથે નમઃ શબ્દના ચાગ કરતાં પંચપરમેષ્ઠીને ૪. ૐકારના વિસ્તૃત વિવેચન માટે જુઓ-મંત્રચિંતામણિ–પહેલા ખડ. ૫. જે મંત્રશક્તિનું અનુસંધાન કરી આપે તેને મત્રસેતુ કહે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
મ ? અને અભિધેય
૧૧. નમસ્કાર થાય છે કે જે સર્વ પાપનો નાશ કરનાર તથા ઉત્કૃષ્ટ મંગલરૂપ છે.
સ્કાર પછી હી કાર વિરાજે છે, તે માયાબીજ, શક્તિબીજ કે સૅલાક્ષર છે. તેને મહિમા મંત્રાધિરાજકપમાં આ પ્રમાણે વર્ણવે છે :
हितं जयावह भद्रं कल्याणं मङ्गलं शिवम् । तुष्टिपुष्टिकरं सिद्धिप्रदं निवृत्तिकारणम् ॥ निर्वाणाभयदं स्वस्तिशुभधृतिरतिप्रदम् । मतिबुद्धिप्रदं लक्ष्मीवर्द्धनं सम्पदां पदम् ।। त्रैलोक्याक्षरमेनं ये संस्मरन्तीह योगिनः । नश्यत्यवश्यमेतेषामिहामुत्रभवं भयम् ।।
શૈલેક્યાક્ષર એટલે હી કાર સાધકનું હિત કરનારે છે, જ્યને લાવનારો છે, સુખને આપનારે છે, કલ્યાણ કરનારે છે, વિને દૂર કરી અભીષ્ટની પ્રાપ્તિ કરાવનારે છે, શુભ છે, તુષ્ટિ અને પુષ્ટિ કરનાર છે, સર્વ કાર્યમાં સિદ્ધિ અપાવનારે છે, મેક્ષનું કારણ છે, નિર્વાણરૂપી અભયને દેનારે છે, સ્વસ્તિ-શુભ-શ્રુતિ-પતિ-મતિ-બુદ્ધિને આપનાર છે, લક્ષ્મીને વધારનારે છે તથા વિવિધ પ્રકારની સંપત્તિઓનું ધામ છે. જે ગસાધકે તેનું સારી રીતે સ્મરણ કરે છે, તેમને આ લેક અને પરલોક સંબંધી ઉત્પન્ન થયેલ ભય અવશ્ય નાશ પામે છે.”
૬. નમસ્કારમંત્રનો મહિમા તથા તેની સાધના–સિદ્ધિ કેવી રીતે કરવી ? તે અમોએ ‘નમસ્કારમંત્રસિદ્ધિ ” ગ્રંથમાં વિસ્તારથી દર્શાવ્યું છે. જિજ્ઞાસુએ તેનું અવલોકન અવશ્ય કરવું.
Page #128
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્ર વિશેષમાં આ બીજ જિનશક્તિથી વિભૂષિત છે, એટલે કે તેમાં વીશ તીર્થકરોની સ્થાપના છે, એટલે તેની મંગલમયતા સહેજે સમજી શકાય એવી છે.
જે અને સ્ટ્રીની સાથે નમ: પદને એગ કરીએ તે તે “૩ ફ્રી નમઃ' એ પ્રકારની હી કારવિદ્યા અને છે કે જેના જપથી મનુષ્ય અચિંત્ય કાર્યો કરવાને શક્તિમાન થાય છે. - અ બીજ અંગે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસન-પzબૃહદવૃત્તિ માં કહ્યું છે કે
अहमित्यक्षरं ध्येयं, वाचकं परमेष्ठिनः। सिद्धचक्रस्य सवीनं, सर्वतः प्रणिदधमहे ॥
બ” એ અક્ષર (મંત્રબીજ) પરમેશ્વર એવા પરમેકીને વાચક છે, સિદ્ધચક્રનું આદિ બીજ છે, સકલ આગમોનું રહસ્ય છે, સર્વ વિને નાશ કરવામાં સમર્થ છે, સર્વ પ્રકારના દષ્ટ અને અષ્ટ એવા સંકલ્પને પૂરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. આ બીજનું શાસ્ત્રના અધ્યયન-અધ્યાપન સમયે અવશ્ય પ્રણિધાન કરવું જોઈએ.”
તાત્પર્ય કે આ બીજ પ્રસ્તુત મંત્રમાં અને પ્રાણ
૭. હીબકારના વિસ્તૃત પરિચય માટે જુઓ-મંત્રચિંતામણિ- બીજો ખંડ.
૮. આ વિદ્યાની વિશેષ સમજ માટે જુઓ-મંત્રચિંતામણિ. બીજો ખંડ-પ્રકરણ સાતમું.
Page #129
--------------------------------------------------------------------------
________________
મોંગલ અને અભિધેય
૧૩
C
,
પૂરનારું છે અને તેને દિવ્ય શક્તિથી વિભૂષિત કરનારું છે. ૐ ઊર્ફે નમઃ '' તથા ૐ હ્રીં હૂઁ* નમઃ ” આ અને રીતે અ મંત્રના જાપ થાય છે અને તે સાધકની અસાધારણ ઉન્નતિ કરે છે.
૮ શ્રી પાર્શ્વનાથ ’એ. આ મંત્રના અધીશ્વરનુ` મગલમય નામ છે અને તે ચતુર્થ વિભક્તિના ચેાગમાં હાવાથી શ્રી પાર્શ્વનાથાય એવા શબ્દ પ્રયોગ થયેલા છે. શ્રી પાર્શ્વનાથપ્રભુ વમાન ચેાવીશીના ત્રેવીશમા તીર્થંકર હતા. તેમના વિશેષ પરિચય બીજા પ્રકરણમાં આપેલા છે, એટલે અહીં તે અંગે વધારે વિવેચન કરતા નથી.
નમઃ પદ આ મંત્રના છેડે આવેલુ હાવાથી પલ્લવરૂપ છે અને તે શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિના સંકેત કરે છે. · નમસ્કાર હા' એ તેને શબ્દાર્થ છે.
,
આ આખા મંત્રના સળંગ અર્થ આ પ્રમાણે સમજવાઃ ૐકાર અને હી કારરૂપ, અરિહંતની પરમ શક્તિથી વિભૂષિત એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારા નમસ્કાર હો.’ અહી શ્રી પાર્શ્વનાથ ભગવાનને જ નમસ્કાર શા માટે ?’ તેના ઉત્તર એ છે કે · આ ગ્રંથમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિરૂપ મહા પ્રાભાવિક ઉવસગ્ગહર' સ્ત ને પરિચય આપવાનેા છે તથા તે અંગે વિસ્તૃત વિવેચન કરવાનું છે, તેમજ જૈન મંત્રવાદની જય ગાથામાં પણ તે જ પ્રધાનસ્થાને છે, તેથી તેમને જ નમસ્કાર કરવા યુક્તિ. યુક્ત છે.’
6
Page #130
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્ર ઉવસગ્ગહર સ્તોત્રને મૂલપાઠ આ પ્રમાણે સમજે? उवसग्गहरंपासं, पासं वंदामि कम्मघणमुक्कं । विसहर-विस-निनासं, मंगल-कल्लाण-आवासं ॥१॥ विसहरफुलिंगमंतं, कंठे धारेइ जो सया मणुओ। तस्स गह-रोग-मारि-दुजरा जंति उवसामं ॥२॥ चिट्ठा दूरे मंतो, तुज्झ पणामोवि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा, पावंति न दुक्ख-दोगच्चं ॥३॥ तुह सम्मत्ते लढे, चिंतामणि-कप्पपायवभहिए । पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥४॥ इअ संथुओ महायस ! भत्तिभरनिभरेण हियएण । ता देव दिज्ज बोहिं, भवे भवे पासजिणचंद ! ॥५॥
* સામાન્ય વ્યવહારમાં આ બંને પદો જુદાં બેલાય છે, પણ અર્થની દૃષ્ટિએ એક જ છે. તે આ શબ્દપરનું અર્થવિવેચન જોતાં सभ9 शशे.
Page #131
--------------------------------------------------------------------------
________________
[૨]
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
જૈન ધર્માંમાં સહુથી ઊંચું સ્થાન તીથ કરો એટલે જિના કે અ`તાનુ છે, તેથી જ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરતાં પ્રથમ નમસ્કાર અહું તેને–અરિતાને કરવામાં આવે છે.
ભૂતકાળમાં આવા અરિડુ ંતા અન ત થઈ ગયા અને ભવિષ્યમાં પણ અનંત થશે, કારણ કે કાલ અનાદિ અનંત છે, પરંતુ એક કાલચક્રના ઉત્સર્પિણી અને અવર્પિણી એ એ વિભાગેા પૈકી દરેક વિભાગમાં ભરતક્ષેત્રમાં ચાવીશ તીર્થંકરો થાય છે.
એ રીતે વમાન અવસર્પિણી કાલના ત્રીજા આરાના અંતભાગથી લઈ ને ચાથા આરાના અંત સુધીમાં ભરતક્ષેત્રમાં ચાવીશ તીથંકરો થયા છે અને તેમણે સમયે સમયે સત્ય ધર્મીની જ્યાત પ્રકટાવીને લાખો-ક્રાડા માનવીના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરેલ છે તથા તેમને સન્માગે પ્રવર્તાવીને મુક્તિસુખના અધિકારી બનાવેલ છે. અને તે જ કારણે
Page #132
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર આજે તેમની મંદિરે મંદિરે પૂજા-અર્ચના થાય છે, અને તેમના સદ્ભુત ગુણોની કીર્તન કરવામાં આવે છે. ખરેખર ! આ જગતમાં અરિહંત જેવું ઉપકારી અન્ય કઈ જ નથી. - વીશ તીર્થકરે પૈકી એકવીશ તીર્થકર ઐતિહાસિક ક્ષિતિજની બહાર છે, એટલે કે ઐતિહાસિક દ્રષ્ટિ ત્યાં પહોંચી શકે એમ નથી, પણ બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિને ઈતિહાસકારે સ્વીકાર કરતા જાય છે.
ડૉ. કુડરર એપિગ્રાફિક ઈન્ડિકાના પ્રથમ ભાગમાં (પૃ. ૩૮૯) પર જણાવે છે કે જેનેના બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુને એતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પ્ર. એલ. ડી. બાર્ટન એરીયન્ટ મીડઈન્ડિયન ક્ષત્રિય ટ્રાઈબ્સ” નામના પુસ્તકના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં આ મતને માન્ય રાખે છે અને સંસ્કૃતના પ્રસિદ્ધ વિદ્વાન છે. નાગેન્દ્રનાથ બસુ “હરિવંશપુરાણ”ની પ્રસ્તાવનામાં શ્રી અરિષ્ટનેમિના ઐતિહાસિક વ્યક્તિત્વને સ્પષ્ટતયા રવીકાર કરે છે. શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય તથા રેવન્ડ જે. કેનેડીએ આ મતનું સમર્થન કર્યું છે અને બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. પ્રાણનાથ વિદ્યાલંકારે પિતાને સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયેલા એક તામ્રપટના આધારે આ માન્યતાને મહોર મારી છે.
જૈન ધર્મ શ્રી મહાવીર સ્વામી તથા ગૌતમ બુદ્ધ પહેલાં પણ આ દેશમાં પ્રચલિત હતું, એ હકીક્ત પ્રો. મિક્ષ મુલર, એલ્ડનબર્ગ, બેન્ડોલે, સર મોનિયર વિલિયમ્સ,
Page #133
--------------------------------------------------------------------------
________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
, ૧૭ હવે, વડીલર આદિ વિદેશી વિદ્વાને તથા બાળગંગાધર ટિળક વિગેરે ભારતીય વિદ્વાનેએ સિદ્ધ કરી આપી છે. પરિણામે કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા” (પૃ. ૧૫૩), “એન્સાઈક્લોપીડિયા ઓફ રિલિજિયન એન્ડ એથિકસ' (. ૭ મું) તથા હાર્મ્સવથ હિસ્ટરી ઓફ ધી વર્લ્ડ (. રજું-પૃ. ૧૧૯૮) માં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની એક ઐતિહાસિક પુરુષ તરીકે નોંધ લેવામાં આવી છે. - શ્રી પાર્શ્વનાથને સમય વિક્રમ સંવત્ પૂર્વે ૮૨૦ થી ૭૨૦ ને એટલે ઈ. સ. પૂર્વે ૮૭૬ થી ૭૭૬નો ગણાય છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુ વચ્ચે બરાબર અઢીસો વર્ષનું અંતર હતું, એવા ઉલ્લેખ જૈન શામાં પ્રાપ્ત થાય છે. જેમકે –
गते श्री पार्श्व-निर्वाणात, साढ़े वर्षशते द्वये । श्री वीरस्वामिनो जज्ञे, महानन्दपदोदयः ।।
શ્રી પાર્શ્વનાથના નિર્વાણ પછી અઢીસો વર્ષ વ્યતીત થતાં શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા.”
શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ વિ. સં. ૪૭૦ વર્ષ પૂર્વે થયું હતું, જે બે સંવત્સર વર્ષે ચાલતા તફાવતથી જાણું શકાય છે. (આજે વિ. સં. ૨૦૨૪ છે, તે વિ. નિ. સંવત્ ૨૪૯૪ ચાલે છે.) એટલે શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ વિ. સં. પૂર્વે ૪૭૦ - ૨૫૦ = ૭૨૦ વર્ષે થયું અને તેમણે ૧૦૦
Page #134
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સત્ર વર્ષનું આયુષ્ય ભેગવ્યું હતું, એટલે તેમને જન્મ વિ. સં. પૂર્વે ૮૨૦ વર્ષે થયે, એમ ખાતરીથી જાણી શકાય છે.
તે કાલે, તે સમયે કાશી દેશનું રાજધાનીનું શહેર વારાણસી હતું. ત્યાં અશ્વસેન નામે ક્ષત્રિય રાજા રાજ્ય કરતા હતા, જે ઘણુ શૂરવીર, ઉદાર અને ન્યાયપરાયણ હતા. તેમને વામાદેવી નામે પટ્ટરાણી હતી. તે રૂ૫ લાવણ્યને ભંડાર હતી તથા પવિત્રતા, નમ્રતા અને નિખાલસતાને લીધે અદ્વિતીય શેભ ધારણ કરતી હતી. તેમને એક વાર હાથી, વૃષભ, સિંહ આદિ ચૌદ સુંદર સ્વપ્ન આવ્યાં. નૈમિત્તિકોએ તેને અર્થ કરતાં કહ્યું કે તમે એક સર્વગુણસંપન્ન મહાતેજસ્વી પુત્ર રનને જન્મ આપશે. એ જગવિજેતા થશે.” આથી વામાદેવીને, અશ્વસેન રાજાને તથા સર્વ કુટુંબીજનોને અત્યંત આનંદ કે.
પિષ વદિ દશમ (ગુજરાતી મિતિ પ્રમાણે માગશર વદિ દશમ) ના દિવસે વામાદેવીએ એક પુત્રરત્નને જન્મ આપ્યું. એ જ વખતે દિશાઓ હસી ઉઠી, આકાશમાંથી અમૃતનાં છાંટણું થયાં અને સર્વત્ર પ્રકાશ જોવામાં આવ્યું. - દેવેએ તેમને જન્મમહત્સવ કર્યો અને રાજભવનમાં તથા સમસ્ત શહેરમાં દિવસે સુધી ઉત્સવ ઉજવાયે.
આ પુત્ર ગર્ભમાં હતું, ત્યારે અંધારી રાત્રિએ પણ વામાદેવીએ એક કાળા સર્પને પાWથી–પાસેથી પસાર થત જે હતું, એટલે તેનું નામ પાર્શ્વકુમાર રાખવામાં આવ્યું.
Page #135
--------------------------------------------------------------------------
________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
૧૯
શ્રી પાર્શ્વ કુમાર અનેક શુભ લક્ષણેાથી યુક્ત હતા. વિશેષમાં તેમના દેહમાંથી નીલમના જેવું અદ્ભુત તેજ પ્રકાતુ હતું, તેથી તેમને દેહ નીલ વર્ણના જણાતા હતા. જ્યારે તેઓ મેટા થયા, ત્યારે સપ્રમાણ શરીર અને સુગઠિત અવચવાને લીધે અત્યંત શૈાભવા લાગ્યા તથા ધીરતા, વીરતા, ઉદારતા, પ્રસન્નતા આદિ ગુણાથી સહુનુ આકષ ણ કરવા લાગ્યા.
કુશસ્થલની રાજકુમારી પ્રભાવતી તેમના આ રૂપ–ગુણ પર માહિત થઈ. ખાતાં-પીતાં, ઉઠતાં બેસતાં, હરતાં-ફરતાં એ તેમનુ જ રટણ કરવા લાગી. જેમ અખિલાનંદના આશક જોગી બધી જ જાળાને દૂર રાખી, એક માત્ર પરમાત્માનુ ધ્યાન ધરે છે, તેમ તે સર્વ વસ્તુઓથી વિમુખ થઈ, એક માત્ર પાર્શ્વ કુમારનું જ ધ્યાન ધરવા લાગી. ઉત્તમ વસ્ત્રા તેને વેરી જેવા લાગવા માંડવાં, સુંદર અલંકારે તેને આગ જેવા આકરાં થઈ પડ્યાં. શું સ્નાન કે શું મન, શું અંગરાગ કે શુ' ફૂલહાર, બધાં તેને વિષમ વેદના કરવા લાગ્યાં. ચાંદનીભરી શીતલ રાત્રિએ, જે આનન્દ્વ અને આરામનુ સાધન છે, તે અને શાક અને સંતાપનુ કારણ થઈ પડી; અલખેલી ઉષા અને સાહામણી સધ્યા જે માનવી માત્રના મનનું રંજન કરે છે, તે અને દારુણ દુઃખ આપવા લાગી. તેના અંતરમાંથી સઘળું સુખ ચાલ્યું ગયું, તેના ઢિલમાંથી કરાર માત્ર ઉડી ગયેા. પ્રતિદિન તે દુર્બળ અને દુળ થવા લાગી.
પ્રભાવતીની આ હાલતનુ કારણ તેના માતા-પિતાએ
Page #136
--------------------------------------------------------------------------
________________
૨૦
ઉવસગ્ગહર સ્તાત્ર
સખીએ દ્વારા જાણી લીધુ, એટલે તેને સ્વયંવરા તરીકે પાર્શ્વ કુમાર આગળ મેકલવાના નિર્ણય કર્યા અને તે અંગે સઘળી તૈયારીઓ કરવા માંડી.
પ્રભાવતીનું રૂપ અપાર હતું, લાવણ્ય અમાપ હતું. વિદ્યા અને કલાની પણ તે ઉત્તમ જાણકાર હતી. આજ સુધીમાં કેટલાક રાજાએ તેને વરવાના મનસુબે! કરી ચૂકયા હતા, પણ પુત્રીની ઇચ્છાને માન આપનાર પ્રસેનજિત રાજાએ તે સર્વેને સાફ ઈન્કાર સુણાવ્યા હતા. એટલે જ્યારે એ સમાચાર બહાર આવ્યા કે ‘ પ્રભાવતી પાર્શ્વ કુમારને પરણવા માટે સામી જાય છે, ’ ત્યારે ભારે ચકચાર પેદા થઈ. તેમાં લિગના બળવાન રાજા યવન સહુથી આગળ પડો. તેણે ભરસભામાં મૂછ પર તાવ દઈને જણાવ્યું કે પદ્મિની સ્ત્રીનેા સ્વામી તે જ થઇ શકે છે કે જેની ભુજામાં અખંડ મળ ભરેલુ હોય. તેથી પ્રભાવતીના લગ્નના ફેસલા રણમેદાનમાં જ થશે. હું એ જોઇશ કે પ્રસેનજિત રાજા પ્રભાવતીને કેવી રીતે પાકુમાર આગળ માલે છે? ’ અને તે જ વેળાએ તેણે કલિંગની પ્રચંડ સેનાને કુશસ્થલ તરફ કુચ કરવાનો હુકમ આપ્યા. પ્રભાવતી કુશસ્થલ છે।ડે તે પહેલાં તે તે કલિંગની સેનાથી ઘેરાઈ ગયું.
રાજા પ્રસેનજિત બહાદુર હતા, પણ કલિંગની સેના ઘણી મેાટી હાવાથી આખર સુધી તેની સામે ટકી શકે તેમ ન હતા. તેથી તેણે પાતાના એક વિશ્વાસુ કૃતને અશ્વસેન રાજા પાસે માકલી મદદની માગણી કરી.
Page #137
--------------------------------------------------------------------------
________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
૨૧ અશ્વસેન રાજા સાચા ક્ષત્રિય હતા, એટલે તેમણે મદદ મેકલવાનો નિશ્ચય કર્યો અને તે માટે સૈન્યને તૈયાર કર્યું. એ વખતે પાર્ધકુમારે પિતાને પ્રણામ કરીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે “યુદ્ધમાં અજોડ એવા આપને કુશલ સુધી જવાની કોઈ જરૂર નથી. આજ્ઞા હેય તે હું જ આ સૈન્યની સરદારી લઈને ત્યાં જઈશ અને યવનરાજની સાન ઠેકાણે લાવીશ.”
અશ્વસેન રાજાએ કહ્યું: ‘કુમાર ! તમારાં આ વચનો સાંભળીને મારું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. પરંતુ તમે હજી નાના છે, કીડાને ગ્ય છે. અતિ વિકટ એવી રણયાત્રા કરવાને હજી તમારે વાર છે, માટે તમે અહીં જ રહે અને મારી ગેરહાજરીમાં વારાણસીનું રક્ષણ કરે.”
એ સાંભળી પાકુમારે કહ્યું : “પૂજ્ય પિતાજી! પુત્ર ગમે તેવો મોટો થાય, તે પણ નેહને લીધે માતાપિતાને તે નાને જ લાગવાને. પરંતુ પુત્રે પોતાનું કર્તવ્ય સમજવું જોઈએ. વળી રણયાત્રાને મને અતિ ઉમંગ છે, તે આપ આશીવાદ આપે, એટલે કુશસ્થલને ભયથી મુક્ત ક
પુત્રના અતિ આગ્રહને પિતાએ નમતું આપ્યું. પા. કુમાર વારાણસીના સૈન્યની સરદારી લઈને કુશસ્થલના રસ્તે પડ્યા.
“મહારાજ! યવનરાજની સેના અહીંથી એક પડાવ જેટલી જ દૂર છે, એટલે આપણે અહીં ભી જવું જોઈએ.” નિરીક્ષકએ આવીને સમાચાર આપ્યા.
“વારુ, યવનરાજની સેના કેટલી મોટી લાગે છે?” પાર્થ કુમારે માહિતી મેળવવા માટે નિરીક્ષકને પ્રશ્ન કર્યો.
Page #138
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સ્તોત્ર મહારાજ! યવનરાજની સેના તે મટી છે, પણ તે આપણા સૈન્ય સામે ગ્રીક ઝાલે એમ લાગતું નથી. એના ત્રણ દ્ધા ને આપણે એક યોદ્ધો બરાબર છે.” નિરીક્ષકોએ બહુ બારીકાઈથી મેળવેલી બાતમી જાહેર કરી.
ઠીક છે” એટલું બોલીને પાર્ધકુમારે સ્મિત કર્યું અને સેનને પડાવ નાખવાને હુકમ કર્યો. નજીકમાં એક નાને સરખો પહાડ હતા, તેની છાયામાં વારાણસીનું લશ્કર પથરાઈ ગયું.
દુમિનને પ્રથમ ચેતવણી આપવી અને તે ન સમજે તે જ તેની સાથે યુદ્ધ કરવું, એ ક્ષત્રિયની નીતિ હતી. તેથી પાર્શ્વ કુમારે બીજા દિવસે સવારે એક દૂતને બધી વાતની સમજ આપીને યવનરાજ ભણી રવાના કર્યો. આ દૂતે યવનરાજ પાસે પહોંચીને જણાવ્યું કે “હે રાજન્ ! વારાણસીના મહારાજ કુમારશ્રી પાર્શ્વ તમને મારી મારફત કહેવડાવે છે કે પ્રસેનજિત રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કરેલું છે, માટે તેમની સાથે લડવાનું છોડી દો. મારા પિતા પોતે જ યુદ્ધ માટે અહીં આવતા હતા, પરંતુ બહુ પ્રયાસે તેમને રેકને તે કાર્ય માટે હું અહીં આવેલું છું, તેથી તમારું કુશલ ચાહતા હે, તે જલ્દી તમારા ઠેકાણે પાછા ચાલ્યા જાઓ. જે વિના વિલંબે તેમ કરશે, તો તમારે અપરાધ માફ કરવામાં આવશે.” - આ વચને સાંભળીને યવનરાજે કહ્યું: “એ દૂત! પાર્શ્વકુમાર તે હજી બાળક છે. તે લડવા આવ્યા તેથી શું ?
Page #139
--------------------------------------------------------------------------
________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
૩
અને કદાચ તેને વૃદ્ધ પિતા પોતે જ લડવા આવ્યા હાત, તા તેથી પણ શું? તેએ મારી વારતવિક તાકાતથી પરિચિત હેાય તેમ લાગતું નથી. હું કલિંગાધિપતિ યવનરાજ છું, દુશ્મનેાના સાક્ષાત્ કાળ છું. માટે પાકુમાર જેવા આવ્યા છે, તેવા જ પાછા ચાલ્યા જાય, તેમાં તેમની શેાભા છે. જાણીબુઝીને સિંહને છંછેડવામાં સાર નથી. ’
તે ફરી કહ્યું: ‘એ મઘેલા મહીપતિ! પાર્શ્વ કુમાર કાણુ છે ? તેની તને ખબર નથી. એમના કાંડામાં અનેક વસ્તુ ખળ છે, એમની ભુજામાં સેંડા હાથીની તાકાત છે. એમની આગળ ઊભવાને તુ જરા પણ સમથ નથી. કયાં ગરુડ અને ક્યાં કાકાલ ? કયાં મેરુ અને કયાં સરસવ? કયાં શેષનાગ
:
અને ક્યાં સાપેાલિયું ? પરંતુ તેઓ મહાદયાળુ છે, પરમ કૃપાળુ છે, તેથી તને ચેતવણી આપવા માટે જ મને અહી મેાકલ્યા છે. હવે સમજવું ન સમજવુ એ તારા ભાગ્યની વાત છે. ’ આ શબ્દો સાંભળતાં જ યવનરાજ ઉશ્કેરાઈ ગયા. તેણે કહ્યું : આ દૂત ! વધારે બડબડાટ કરવાથી શું? આ શબ્દો જો બીજો કોઈ મારી પાસે ખેલ્યું હાત, તેા તેની જીભ અહીને અહી જ ખેંચી કાઢત, પણ દૂત હાઇને તુ અવધ્ય છે, એટલે તને જતા કરું છું. એ વાચાળ ! તુ હવે જલ્દી અહીંથી ચાલ્યા જા અને તારા સ્વામીને જણાવી દે કે જાણીબુઝીને તે આગ સાથે રમત રમવાનુ` છેડી દે. '
દ્ભુત પાછા ફર્યાં, અને સૈન્યામાં હથિયાર ખખડવા લાગ્યા, પણ તે જ રાત્રે એક ઘટના એવી મની કે જેણે વાતાવરણને અધેા ચે રંગ પલ્ટી નાખ્યા.
Page #140
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર
મધરાતના સમય હતેા. મ ંત્રીએ સાથેની વાટાઘાટો હમણાં જ પૂરી થઈ હતી. યવનરાજ સૂવાની તૈયારી કરતા હતા. તેના તમામ અંગરક્ષકા પાસેની નાની નાની રાવટીઓમાં આરામ લેવાને માટે ચાલ્યા ગયા હતા, અત્યારે તે પેાતાના તંબુમાં એકલા જ હતા. તે વખતે ‘ યવનરાજ ’ એવા શબ્દો તેના સાંભળવામાં આવ્યા. જાણે મેટેથી સાદ પાડીને કોઈ તેને ખેલાવી રહ્યુ હતું.
૨૪
આ શબ્દો સાંભળતાં જ યવનરાજ ચમકી ગયા. તેણે આજુબાજુ જોયું તે ત્યાં કોઇ જણાયું નિહ, એટલે તે તંબુની બહાર નીકળ્યા અને બારીકાઈથી જોવા લાગ્યા, પરંતુ ત્યાં પણ કોઈ વ્યક્તિ તેના જોવામાં આવી નહિ. તેથી તે વિચારવા લાગ્યા કે પેાતાને ભ્રમ થયા કે શુ ? નક્કી એવુ જ કંઈક હશે, એમ માનીને તે ફરી સૂવાને તૈયાર થયા. તે વખતે ‘ યવનરાજ’ એવા શબ્દો પુનઃ તેના સાંભળવામાં આવ્યા. એ અવાજ એટલે સ્પષ્ટ હતા કે પાતે ભ્રમમાં નથી, પણ ખરેખર સાંભળી રહ્યો છે. ' એવી તેને ખાતરી થઈ અને તેના અચંબાના પાર રહ્યો નહિ.
,
• આટલી મેાડી રાત્રિએ પેાતાને અહીં કાણું ખેલાવતુ હશે ? અને ખેલનાર નજરે પડતા કેમ નહિ હૈાય ? ’એ વિચાર તેને મુંઝવવા લાગ્યા. એ જ વખતે ત્રીજી વાર અવાજ થયા : ‘ યવનરાજ ! મિથ્યા સાહસ ઘેાડી દે. પાર્શ્વ કુમાર એ કોઈ સામાન્ય રાજકુમાર નથી, પણ યુગ-યુગના તપ કરીને અવતરેલા એક પરમ પુરુષ છે. વિવિધ વિદ્યાએ
Page #141
--------------------------------------------------------------------------
________________
૨૫
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ તેમની દાસી છે, સંખ્યાબંધ સિદ્ધિઓ તેમની ચાકરડી છે. એ બધું તેમને સહજ રીતે જ પ્રાપ્ત થયેલું છે. તારું કઈ પણ શસ્ત્ર કે અસ્ત્ર તેમના પર કે તેમની સેના પર ચાલવાનું નથી. માટે જીવનું જતન કરવું હોય અને કલિંગ સહિસલામત પાછા ફરવું હોય, તે વેળાસર તેમને શરણે જા. અન્યથા ભાવિ ભયંકર છે.”
પ્રચંડ અને વિલક્ષણ અદાથી બેલાતાં આ શબ્દો યવનરાજનું કાળજું વીંધીને આરપાર નીકળી ગયા. તે થરથરી ઉઠો અને ભયથી ધ્રુજવા લાગે. જાણે કેઈ ગયબી શક્તિ તેનું તેજ માત્ર હરી રહી હતી. આવા ચમત્કારે વિષે તેણે આજ સુધીમાં ઘણું ઘણું સાંભળ્યું હતું, પરંતુ અનુભવ પહેલે જ હતું, તેથી આશ્ચર્યથી મૂઢ બની ગયે. બાકીની આખી રાત તેણે પડખાં ફેરવીને પૂરી કરી.
સવાર થયું અને સૈનિકે પિતાની ફરજ પર ચડયા, તે વારે યવનરાજે મંત્રીઓને પાસે બોલાવ્યા અને જણાવ્યું કે “પોતે ગઈ રાત્રીને નિર્ણયમાં ફેરફાર કર્યો છે. હવે તે પાWકુમાર સાથે લડવા ચાહતો નથી, પરંતુ મિત્રીને હાથ લંબાવવા માગે છે. અને જે તેને સ્વીકાર થશે તે કુશસ્થલ પરને ઘેરે ઉઠાવીને તે પોતાની રાજધાનીમાં પાછો ફરશે.” - યવનરાજના નિર્ણયમાં રાતોરાત આ ફેરફાર કેમ થયે, તે કઈ સમજી શક્યું નહિ, પરંતુ કાંઈ પણ બન્યું ખરૂં, એવું અનુમાન કરીને બધાએ તે નિર્ણયને સ્વીકાર કરી લીધું. પછી સફેદ વાવટો આગળ રાખીને યવનરાજ
Page #142
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર પિતાના થોડા વિશ્વાસુ માણસો સાથે પાર્શ્વકુમાર આગળ આવ્યું અને દૂરથી જ બે હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. ત્યારબાદ નજીક આવીને ચરણસ્પર્શ કરતાં જણાવ્યું કે
મહારાજ! મારા ગઈ કાલના શબ્દો સામું જોશે નહિ. તે માટે હું દિલગીર છું. આજે મૈત્રીની માગણી કરવા માટે હું જાતે જ આપની પાસે આવ્યો છું, માટે તેને સ્વીકાર કરે. આપને હુકમ થતાં જ હું અહીંથી મારું લશ્કર ઉઠાવીને કલિંગ પાછો ચાલ્યું જઈશ.”
પાર્શ્વકુમારે તેનું યોગ્ય સન્માન કરતાં જણાવ્યું કે “રાજન ! તમારે આ વિચાર પ્રશંસનીય છે. બળ અને સંપત્તિના મદમાં છકી જઈને આફતકારી યુદ્ધોને નેતરવાં એ કોઈપણ રીતે વ્યાજબી નથી. સત્તા મળી છે, તે નબળાનું રક્ષણ કરવા માટે છે. સંપત્તિ મળી છે, તે ગરબેની ભાવટ ભાંગવા માટે છે. તેને સ્વાર્થ કાજે બેફામ ઉપયોગ કરે, એ અવલ પ્રકારને અન્યાય છે, અધર્મ છે. આ વાત તમે સમજી શક્યા અને મૈત્રી બાંધવાને પ્રેરાયા, તેથી મને આનંદ ઉપજે છે. તમારી મૈત્રીને હું સ્વીકાર કરું છું. હવે આજે ને આજે તમે કુશસ્થલને ગેઝારી ગુંગળામણથી મુક્ત કરે
યવનરાજે ઘેરે હઠાવી લીધો. કુશસ્થલની પ્રજા હરખઘેલી બની. રાજા પ્રસેનજિત અને પ્રભાવતીના આનંદને પાર રહ્યો નહિ. તેઓ આભારી હૃદયે સ્વજન-પરિવાર સાથે પાWકુમારને સત્કાર કરવા સામે ગયા. ત્યાં રાજા પ્રસેનજિતે કહ્યું: “અમારા ઉપર બહુ મોટી કૃપા થઈ. આપ સમયસર આવી પહોંચ્યા,
Page #143
--------------------------------------------------------------------------
________________
ચુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
૨૭
(
એટલે અમારું રક્ષણ થયું. હવે વધારે કૃપા કરીને, મારી પુત્રી પ્રભાવતીને આપ સ્વીકાર કરે.’ એ સાંભળી પાર્શ્વ કુમારે કહ્યું : રાજન્ ! પિતાની આજ્ઞાથી તમારું રક્ષણ કરવા માટે જ હું અહી આવેલા છું. મારું એ કામ પૂરું થયું છે, તેથી હવે હું વારાણસી પાળે ફરીશ. મારું આગમન અહીં લગ્નનિમિત્તે થયેલું નથી.’ પાર્શ્વ કુમારના આવા શબ્દો સાંભળી પ્રસેનજિતે વિચાયુ કે ‘આ કુમાર તે નિઃસ્પૃહ જાય છે. પરંતુ પિતાની આજ્ઞાને તે અવશ્ય માથે ચડાવશે.’ એટલે તેણે કહ્યું : હુક અશ્વસેન રાજાની ચરણવદના કરવા ચાહું છું. તેથી રજા હાય તે આપની સાથે ચાલુ.’
..
6
6
પાર્શ્વ કુમારે તેમાં સંમત્તિ આપી, એટલે પ્રસેનજિત રાજા પ્રભાવતીને સાથે લઈ ને વારાણસી આવ્યા અને ત્યાં અશ્વસેન રાજાને વંદન કરીને પ્રભાવતીને સ્વીકાર કરવા માટે વિનતિ કરી. અશ્વસેન રાજાએ કહ્યું : આ સંબંધી પાર્શ્વ કુમારની ઈચ્છા શી છે? તે મારે જાણવી જોઈએ.' પછી તેમણે પાર્શ્વ કુમારને પ્રસેનજિતની માગણીથી વાકેફ કર્યાં. તે વખતે પાર્શ્વ કુમારે કહ્યું : પિતાજી ! સંસારના કોઈ પણ વૈભવવિલાસનું મને આકર્ષીણુ નથી. હું તેા મહાપ્રયત્ને મળેલા
આ મનુષ્યજીવનની સંપૂર્ણ સાર્થકતા ચાહુ છું.’ એ સાંભળીને અશ્વસેન રાજાએ કહ્યું : - હે કુમાર ! તમારી મનાવૃત્તિએને ધન્ય છે. તે પણ અમારા આનંદૅ અને સ ંતાષની ખાતર એક વાર પ્રસેનજિતની પુત્રી પ્રભાવતીની સાથે લગ્ન કરા અને ચેાગ્ય અવસરે ઉચિત લાગે તેમ કરજો.’
Page #144
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્ર પિતાની આજ્ઞાને માથે ચડાવનાર પાર્શ્વકુમારે પ્રભાવતીનું પાણીગ્રહણ કર્યું. તેની ખુશાલીમાં રાજ્યભરમાં મહાન ઉત્સવ ઉજવવામાં આવ્ય, ગરીબગરબાને પુષ્કળ દાન દેવામાં આવ્યું, બાળકને મીઠાઈ વહેંચવામાં આવી અને સમસ્ત પ્રજાને એક વર્ષ સુધીને કર માફ કરવામાં આવ્યો.
પ્રભાવતીને મરથ આખરે પૂરે થયે હતો, એટલે તેના હર્વમાં મણા ન હતી. અશ્વસેન અને વામાદેવીએ પુત્રને વિવાહિત થયેલે નિહા, એટલે તેમના આનંદને અવધિ ન હતી.
શ્રી પાર્શ્વકુમારને વિવાહિત જીવનના ફળરૂપે કઈ પુત્ર -પુત્રી થયાને ઉલ્લેખ આવતું નથી અને આગળ જતાં તેઓશ્રી પાર્શ્વનાથના શાસનમાં એક સાધ્વી બને છે, તે પરથી એમ લાગે છે કે શ્રી પાર્શ્વકુમારે તેમને સંયમનું મહત્ત્વ સમજાવ્યું હશે અને બંનેએ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું હશે. વિશેષ સંશોધન ન થાય, ત્યાં સુધી આ વિધાનને માત્ર સંભાવના સમજવી.
એક વાર પાWકુમાર નગરનું અવલેકન કરી રહ્યા હતા, તે વખતે પાસે ઊભેલા સેવકને પ્રશ્ન કર્યો કે “આજે કો તહેવાર છે?”
પ્રભે! આજે કઈ ખાસ તહેવાર હોય એવું યાદ આવતું નથી. સેવકે નમ્રતાથી ઉત્તર આપ્યો.
તો પછી આટલા બધા લેકે હાથમાં ફૂલની છાબડીઓ લઈને નગર બહાર કેમ જાય છે?” પાર્થ કુમારે સેવકને કારણ પૂછ્યું..
Page #145
--------------------------------------------------------------------------
________________
૨૯
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
અન્નદાતા ! આવું તે હમણું જ ચાલે છે. પેલા જોગીનાં દર્શન માટે લેક ઘેલું બન્યું છે. સેવકે પિતાની જાણ મુજબ જવાબ આપે.
પેલે એટલે કે જેગી ?” પાર્શ્વકુમારને વધારે જાણવાની જિજ્ઞાસા થઈ.
“કૃપાળુ ! કમઠ નામને એક જટાળો જોગી કેટલાક દિવસથી આપણું નગરની બહાર આવેલ છે. તે બહુ તપસ્વી છે અને ચમત્કારિક પણ છે. સેવકે જેગીની ઓળખાણ આપી.
“એ જોગી ચમત્કારી છે, એમ શાથી જાણ્યું?” પાર્શ્વકુમારે સેવકને એક વધારે પ્રશ્ન કર્યો.
મહારાજ! મેં પિતે તે તેને કોઈ ચમત્કાર જે નથી, પણ લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તેણે ઘણું ચમત્કારે કરી બતાવ્યા છે. તે ધન જોઈએ તેને ધન, પુત્ર જોઈએ તેને પુત્ર અને સ્ત્રી જોઈએ તેને સ્ત્રી આપે છે.”
ત્યારે તે કલ્પવૃક્ષ પોતે જ ચાલીને અહીં આવ્યું છે, એમ જ ને?” પાર્ધકુમારે જરા સ્મિત કરતાં સેવકના ઉત્તર પર રમુજ કરી. ' “હા, મહારાજ ! લોકોને તે હાલ એવું જ લાગે છે.” એમ કહી સેવકે પિતાની મનોવૃત્તિને પૂરો પરિચય આપી દીધું. - “ત્યારે આપણે એ કલ્પવૃક્ષને નજરે નિહાળવું પડશે.” એમ કહી પાર્શ્વકુમારે કમઠની પાસે જવાની તૈયારી કરી અને ચેડા સેવકે સાથે તેના સ્થાને ગયા. ત્યાં લેકેની ભારે ભીડ મચી હતી. તેમણે કમઠને ફૂલના હાથી ઢાંકી દીધે
Page #146
--------------------------------------------------------------------------
________________
.૩૦
ઉવસગ્ગહુર સ્તાન્ન
હતા. કમઠ ચારે બાજુ ધૂણી ધખાવીને બેઠો હતો અને ઉપરથી સૂર્યની આતાપના લઈ રહ્યો હતા. ખીજી બાજુ લોકોને આશીર્વાદ આપીને જાણે તેમના તારણહાર હાય એવા દેખાવ કરી રહ્યો હતા.
લેાકેાએ પાર્શ્વ કુમારને ત્યાં આવેલા જોઈ વદન કર્યું" અને જયાના માર્ગો કરી આપ્યા. એટલે પા કુમાર કમઠની બહુ નજીક ગયા. કમડે જમણા હાથ ઊંચા કરીને તેમને આશીર્વાદ આપ્યા.
• યોગીરાજ! આ બધું શું ચાલી રહ્યું છે ?' પા કુમારે પ્રશ્ન કર્યાં.
6
તે બધું આપની સમક્ષ છે.’કમઠે તેના પ્રત્યુત્તર આપ્યા. એ સાંભળી પાર્શ્વ કુમારે ફરી પ્રશ્ન કર્યો કે હું આપની પાસેથી એ જાણવા ઈચ્છુ છુ કે હાલમાં આપના તરથી શી પ્રવૃત્તિ ચાલી રહી છે ?’
:
આ પ્રશ્નમાં દેખીતી જિજ્ઞાસા હતી, પણ તેમાં સત્તાના રણકાર હતા, એટલે કમઠે કહ્યું કે · સર્વ પાપના નાશ કરનારું એવું પંચાગ્નિ નામનું તપ હાલમાં હું કરી રહ્યો છું. તેની સાથે ચેાગની સાધના અને ઈશ્વરનું ભજન પણ ચાલે છે.’
‘ કર્યું તપ સર્વ પાપના નાશ કરી શકે ? એ આપ જણાવી શકશેા ?’ પાર્શ્વ કુમારે એક માર્મિક પ્રશ્ન રજૂ કર્યાં. ‘જે તપ હું કરી રહ્યો છું તે.' કમઠે તેમના મને સમજ્યા વિના જવાબ આપ્યા.
પાર્શ્વ કુમારે કહ્યું : ‘એમ નિહુ. તપ કોને કહેવાય ?
Page #147
--------------------------------------------------------------------------
________________
31.
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
તેનાં લક્ષણા શુ છે ? અને તેનું કેવી રીતે અનુષ્ઠાન થાય તા સર્વ પાપનો નાશ થાય ? તે આપ જણાવેા.’
કમઠને લાગ્યુ કે આ તેા મારી પરીક્ષા લેવાઈ રહી છે, એટલે તેણે કહ્યુ કે ‘રાજકુમાર ! વિવાદને શા માટે આમંત્રણ આપો છે ? અમે ચેાગી લાકો એવી માથાકૂટમાં ઉતરતા નથી. અહીં તેા ચટ રોટી અને પટ દાળ’ એવા હિસાબ છે.’
પાર્શ્વકુમારે કહ્યું : ‘હું વિવાદને આમંત્રવા ઈચ્છતે। નથી, કારણ કે આપ વિવાદ કરી શકો એમ નથી, એ હુ ખરાખર જાણું છું. પરંતુ હું આપનું ધ્યાન ખેંચવા ઇચ્છુિ છું કે આવા બાહ્યાડંબરથી આપ નથી તે। આપનું કલ્યાણુ કરતા કે નથી જનતાનું કલ્યાણ કરતા.
કમઠને આ શબ્દો આકરા લાગ્યા. તેણે કહ્યું : ‘ રાજકુમાર ! અમારું કલ્યાણ શેમાં છે અને શેમાં નથી, તે અમે સારી રીતે જાણીએ છીએ. પરંતુ એક રાજકુમારને તેની શી સમજ પડે ? એ તેા હાથી-ઘેાડા ખેલવી જાણે અને મેાજશેાખમાં મસ્ત રહે.'
પાર્શ્વ કુમાર ગંભીર હતા, ટાણેા સાંભળીને જરા પણ ઉશ્કેરાય તેમ ન હતા. તેમણે પેાતાની એ જ નમ્રતા અને પ્રસન્નતાથી કહ્યું : જેને પણ આંતરદૃષ્ટિ છે, તે કલ્યાણના મા સમજી શકે છે. જાતિ, વય કે લિંગ પર તેના આધાર નથી.’
(
(
તે આપ શું અતરદૃષ્ટિ થયેલા છે કે કલ્યાણ અને
Page #148
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સ્તોત્ર અકલ્યાણની ચર્ચા કરી રહ્યા છે? કુમાર! યોગી લેકને સતાવવામાં સાર નથી, એ આપે સમજી લેવું ઘટે છે. કમઠા હવે પિતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરી રહ્યો હતો.
એ સાંભળી પાર્શ્વકુમારે કહ્યું: “લેકના હિતનું રક્ષણ થાય, એ જોવાની અમારી ફરજ છે. એ ફરજ બજાવતાં કદી ભેગીઓને ખેફ વહેરી લેવું પડે તો પણ અમે તેની દરકાર કરતા નથી. જ્યાં ધર્મને નામે ધતિંગ ચાલી રહ્યાં હોય અને જ્યાં તપને નામે હિંસાનું આચરણ થઈ રહ્યું હેય, ત્યાં ચૂપ રહેવું, એ નરી કાયરતા છે.”
“તે શું હું આ તપ વડે હિંસાનું આચરણ કરી રહ્યો છું ?” કમ સીધે પ્રશ્ન પૂછે.
એ વાતની સાબીતી આ કાષ્ઠો પૂરશે.” એમ કહી પાWકુમારે સેવકેને હુકમ કર્યો કે “ધૂણીમાંનું આ મોટું લાકડું બહાર ખેંચી કાઢે અને તેને સાચવીને ફાડ કે જેથી તેની અંદર રહેલા નાગને હરકત પહોંચે નહિ.”
આ સાંભળી ત્યાં ઊભેલા બધા લેકે આશ્ચર્ય પામ્યા. કમઠ પણ આતુરતાથી જેવા લાગે કે હવે શું થાય છે? અને બધાની અજાયબી વચ્ચે પાર્શ્વ કુમારના વચન સાચાં જણાયાં. એ લાકડાને ચીરતાં આખા શરીરે દાઝી ગયેલ એક નાગ તેમાંથી બહાર નીકળી આવ્યા.
આ નાગ હવે બહુ વખત જીવવાનો નથી, માટે તેને નમસ્કારમહામંત્ર સંભળાવે.” પાર્શ્વ કુમારે સેવકને હુકમ કર્યો અને સેવકેએ તે નાગને પવિત્ર નમસકારમંત્ર સંભ
Page #149
--------------------------------------------------------------------------
________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
33.
ળાવવા માંડ્યો. નમસ્કારમત્રનું સ્મરણ કરતાં થોડી વારે એ નાગ શુભ અધ્યવસાયમાં મરણ પામ્યા અને ભુવનપતિ દેવની નાગકુમારનિકાચમાં ધરણ નામના ઈન્દ્ર થયા, ધરણેન્દ્ર થયા.
કમઠ પર જામેલી લેાકેાની અ ંધશ્રદ્ધા તે જ વખતે તૂટી પડી અને પાકુમાર મહાજ્ઞાની તથા વિવેકી છે, એ વાત જગજાહેર થઈ.
કમાને પાર્શ્વ કુમાર ઉપર ઘણા રાષ ચડ્યો, પરંતુ તેમના પરાભવ કરવા માટે તેની પાસે કોઈ સાધન ન હતું. તેણે તરત જ પેાતાના ડેરા ત્યાંથી ઉઠાવી લીધે! અને તે અન્ય સ્થળે ચાલ્યા ગયા. હવે ખેદ અને વિષાદથી હતાશ થયેલા તે ચેાગી ટૂંક સમયમાં જ મરણ પામ્યા અને અજ્ઞાન તપના કારણે ભુવનવાસી દેવાની રતનિતકુમારનિકાયમાં મેઘમાળી નામે દેવ થયા.
ત્યારપછી જે ઘટના બની, તેનું વર્ણન શ્રી વીરવિજયજી મહારાજે પોતાની પ્રાસાદિક શૈલિમાં આ પ્રમાણે કર્યું છે : રાણી સાથ વસ’તમે, વન ભિતર પેઠે; પ્રાસાદ સુદર દેખ કે, હા જાકર બેઠે, રાજિમતીકુ ર કે, નેમ સજમ લીના; ચિત્રામણ જિન જોવતે, વૈરાગે ભીના; લેાકાંતિક સુર તે સમે, ખેલે કર જોરી; અવસર સજમ લેનકા, અમ ખેર હે થારી; નિજ ઘર આયે નાથજી, પિયા ખિણ ખિણ રાવે; માતપિતા સમજાય કે,દાન વરસી દેવે.
૩
Page #150
--------------------------------------------------------------------------
________________
૩૪
ઉવસગ્ગહર સ્તાત્ર
દીનદુ:ખી સુખિયા કિયા, દારિદ્ર ચૂરે; શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળા પૂરે.
વસંતઋતુ પુર બહારમાં ખીલી ઉઠી છે અને બધા લોકો વન–ઉપવનમાં ફરવા નીકળ્યા છે. એ વખતે પાર્શ્વ કુમાર પણ પેાતાની રાણી પ્રભાવતી સાથે ફરવા નીકળ્યા અને વસંતની શોભા જોઈ હર્ષ પામ્યા. આગળ જતાં તેમણે એક સુંદર પ્રાસાદ ( મહેલ ) જોયા, એટલે તેની સુંદરતા નિહાળવા અંદર દાખલ થયા. તેના એક ખંડમાં શ્રી અરિષ્ટનેમિ ભગવાનની જાનનું અનુપમ દૃશ્ય હતુ અને એ પ્રસંગથી એધ પામીને તેઓ રાજીમતીના ત્યાગ કરી જાય છે, એ ઘટના પણ તેમાં હૂબહુ ચિતરવામાં આવી હતી.
'
પાર્શ્વકુમાર એ ચિત્ર સામુ થોડી વાર એકી ટશે જોઈ રહ્યા અને તેમને ભાવસ ંવેદન થવા લાગ્યું . ‘ મારે પણ આ જ રાહુ લેવાના છે. હવે વિલંબ શાને કરું છું !'
એ જ વખતે લેાકાંતિક દેવા
પેાતાને આચાર સમજી ત્યાં આવી પહોંચ્યા અને હાથ જોડી કહેવા લાગ્યા : · પ્રભા ! હવે આપને સંયમ લેવાને થાડા જ વખત બાકી રહ્યો છે, માટે તૈયારી કરે.’
પાર્શ્વ કુમાર પોતાના મહેલમાં પાછા ફર્યાં અને તેમણે રાણી પ્રભાવતીને પેાતાની ભાવનાથી પરિચિત કર્યાં. તેજ વખતે તેની આંખમાંથી દડ દડ આંસુ સરી પડયાં અને તે કહેવા લાગી : ‘· નાથ ! આપ સયમની ભાવનાવાળા છે, એ તે હું ઘણા વખતથી જાણું છું, પણ તે માટે આટલી
Page #151
--------------------------------------------------------------------------
________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ઉતાવળ ન કરે! તમારા વિના હું કેમ જીવી શકીશ! શું સારસી સારસ વિના એક પણ દિવસ નિર્ગમન કરી શકે છે ખરી ! મારી હાલત પણ તેવી જ સમજશે.”
પાર્શ્વકુમારે ધીર–ગંભીર ભાવે તેને ઉત્તર આપતાં કહ્યું? દેવી! સ્વસ્થ થાઓ. આ માનવજીવન એક વિશિષ્ટ હેતુ માટે પ્રાપ્ત થયેલું છે અને તે હેતુની સિદ્ધિ માટે હવે પુરુષાર્થ આદરવો જ જોઈએ. તેમાં જેટલે વિલંબ થાય, તેટલે પ્રમાદ ગણાય અને હવે હું પ્રમાદનું લેશમાત્ર પણ સેવન કરવા ઈચ્છતા નથી. તમે તે સમજુ છે અને સંયમ સાધનાનું મહત્ત્વ સમજી ચૂક્યા છે, તે લાગણીથી પર થઈને મને મારું અભીષ્ટ સાધવાની રજા આપે. તમારે પણ ભવિષ્યમાં આ જ રાહ લેવાનું છે, એ ભૂલશો મા.
ત્યાર બાદ પાર્શ્વ કુમારે માતાપિતાને સમજાવીને સંયમદીક્ષા ગ્રહણ કરવાનો વિચાર પાર્ક કર્યો અને વરસીદાન દેવા માંડ્યું. તેને પરિણામે અનેક દીન-દુઃખી સુખિયા થયા અને તેમનું દારિદ્ર નાશ પામ્યું. આ વરસીદાન માટે જેટલા ધનની જરૂર હતી, તે બધું ઇંદ્ર અન્ય સ્થળેથી લાવીને અદ્રશ્ય રીતે તેમના દાનપાત્રમાં મૂક્યું. | વિક્રમ સવંતુ પૂર્વે ૭૮૦ની સાલમાં પિષ વદિ અગિયારસ (ગુજરાતી મિતિ અનુસાર માગસર વદિ ૧૧) ના દિવસે તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું, એટલે કે ગૃહને સદાને માટે ત્યાગ કરીને સંયમસાધનાનો માર્ગ સ્વીકાર્યો અને પંચમુષ્ટિ લેચ કરીને આજીવન સામાયિકવ્રત ઉશ્ચર્યું. તે જ વખતે
Page #152
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્ર તેમને મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. આ સમયથી તેઓ પાર્શ્વકુમાર મટી શ્રી પાર્શ્વ મુનિ બન્યા અને શ્રી પાર્શ્વનાથ કહેવાયા. | તીર્થકર જન્મથી જ વૈરાગ્યવંત હોય છે. તેમજ મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોય છે. તેઓ દીક્ષા ગ્રહણ કરે ત્યારે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે પછી જ્યાં સુધી સકલ કર્મને ક્ષય ન થાય, ત્યાં સુધી તેઓ મૌનપણે વિચરી ધર્મધ્યાનમાં જ લીન. રહે છે. એ વખતે તેઓ કોઈને ધર્મની દેશના આપતા નથી, પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેઓ ધર્મની દેશના આપે છે અને ધમચાળ ઘમસાણં મનાયા આદિ પદોને સાર્થક કરે છે. આ રીતે તેઓ મૌનપણે એક સ્થળેથી બીજા સ્થળે વિચારવા લાગ્યા.
એ વખતે અંગદેશની ચંપાનગરીમાં કરકંડુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેની નજીક કાદંબરી અટવીમાં કલિ નામે પહાડ હતો અને તેની નીચે કુંડ નામે સરોવર હતું. તે અટવીમાં યુદ્ધ કરવામાં ચપળ એ મહીધર નામે હાથી હતે. એકદા શ્રી પાર્શ્વનાથ પ્રભુ તે સરોવર પાસે કાર્યોત્સર્ગ અવસ્થાએ ધ્યાનમાં ઊભા. ત્યારે પ્રભુને જોઈને એ હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે સરેવરમાંથી સુંદર સુગંધવાળાં કમળો લાવી પ્રભુનાં ચરણમાં ધર્યા અને એ રીતે તેમની પૂજા કરી.
અંગાધિપતિ કરકંડુ રાજા પ્રભુના આગમનની ખબર
Page #153
--------------------------------------------------------------------------
________________
પુસ્વાદાનીય શ્રી પાર્શ્વનાથ
૩૭ પડતાં વંદન કરવા આવ્યો, પણ ત્યારે પ્રભુ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા હતા, એટલે તેને દર્શન થયાં નહિ, તેથી તે પિતાના આત્માની નિંદા કરવા લાગે. પછી ત્યાં જિનમંદિર અંધાવી તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મણિમય પ્રતિમા પધરાવી અને તેની નિત્ય પૂજા કરવા લાગ્યું. ત્યારથી તે સ્થાન કલિકુંડ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. પેલે હાથી મૃત્યુ પામીને એ તીર્થને અધિનાયક દેવ થયે..
એક વખતે શ્રી પાર્શ્વનાથ ફરતાં ફરતાં એક ઉદાનમાં આવ્યા. ત્યાં રાત્રિના સમયે વડના વૃક્ષ નીચે કાર્યોત્સર્ગ અવસ્થાએ ધ્યાન ધરવા લાગ્યા. એ વખતે પૂર્વભવને વૈરને યાદ કરતી મેઘમાળી દેવ ત્યાં આવ્યું અને તેણે ઉપસર્ગો શરૂ કર્યા. પ્રથમ ધૂળની વૃષ્ટિ કરી, પછી વ્યાઘ, સિંહ, સર્પ વગેરે વિષુવી તેમને પ્રભુપર છોડી મૂકયા, પણ ભગવાન ધ્યાનથી લેશમાત્ર ચલાયમાન ન થયા. એટલે તેણે પિતાની શક્તિથી ભયંકર પ્રેત અને વિતાલ ઉત્પન્ન કર્યા, તે પણ પ્રભુ ક્ષેભ પામ્યા નહિ. છેવટે તેણે જલવર્ષાથી પ્રભુને ડૂબાવી દેવાનો નિર્ધાર કર્યો.
તે જ ક્ષણે આકાશમાં કાળાં વાદળાં દેખાયાં અને તેમાંથી મુશળધાર વરસાદ વરસવા લાગ્યા. થોડી વારમાં તે બધું જળબંબાકાર થઈ ગયું. તેનું પાણી પ્રભુની નાસિકા સુધી આવ્યું, છતાં તેઓ ધ્યાનમાંથી ડગ્યા નહિ કે જરા પણ ભય પામ્યા નહિ.
પરંતુ આ વખતે ધરણેનું આસન ડોલવા લાગ્યું.
Page #154
--------------------------------------------------------------------------
________________
૩૮
ઉવસગ્ગહર સ્તોત્ર
તેણે ઉપયોગ મૂકીને જોયુ તા મેઘમાળી પ્રભુને સતાવવા ભયંકર વર્ષા કરી રહ્યો છે અને તેનુ પાણી પ્રભુની નાસિકા સુધી પહોંચ્યું છે. એટલે તે તરત જ પોતાની ઇંદ્રાણીઆ સાથે ત્યાં આવ્યો. પછી ભગવાનને નમી તેમની નીચે કમલની રચના કરી અને પેાતે નાગનુ રૂપ ધારણ કરી ભગવાનના શરીરને વીંટી લીધું અને મસ્તક ઉપર ફણા વિસ્તારી છત્ર ધારણ કર્યું. આથી ભગવાનને ધ્યાન ધરવાનું વધારે સુગમ થયું. જેમ જેમ જળ વધે, તેમ કમળ ઊંચુ આવે અને ઉપર નાગફણાનું છત્ર હોવાથી પાણીનું ટીપું શરીર પર પડે નહિ. ધરણેદ્રની ઇંદ્રાણીઓ ત્યાં પથરાઈ ગયેલા વિશાળ જળપટ ઉપર ભક્તિથી નાટારંભ કરવા લાગી.
કમઠ મેઘમાળીરૂપે ભગવાન પર ઉપસર્ગ કરી રહ્યો. હતા અને ધરણેન્દ્ર ભક્તિવશાત્ તેમનું રક્ષણ કરી રહ્યો હતા, છતાં ભગવાનને કમઠ પર દ્વેષ ન થયા કે ધરણેન્દ્ર પર રાગ ન થયા. આ રીતે તેમણે મનનુ અદ્ભુત સમતલપણું જાળવ્યું. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તા તે આ વખતે સમતારસમાં મગ્ન બન્યા હતા અને તેમના મનમાં પેાતાનુ કે પારકું એવા કોઈ ભેદ રહ્યો ન હતા.
ધરણેદ્ર જેવા સામર્થ્યવાન દેવ આગળ મેઘમાળીનુ શું ચાલે ? તેમણે આક્રશ કરીને પેાતાના સેવકને તેની સામે છેડી મૂકતાં જ તેની સાન ઠેકાણે આવી ગઈ અને તેણે આ ઉપસલીલા સ’હરી લીધી. એટલું જ નહિ, પણ તે પ્રભુને નમી પડયા અને પાપના પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
Page #155
--------------------------------------------------------------------------
________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
દક્ષાથી ચોરાશીમા દિવસે પ્રભુ વારાણસી આવ્યા અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં ધાતકી વૃક્ષની નીચે કાર્યોત્સર્ગ અવસ્થાએ ધ્યાન ધરવા લાગ્યા. તે વખતે તેમને કાલેકને પ્રકાશ કરનારું એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેઓ “જિન” બન્યા, “અહં” બન્યા.
અનુક્રમે તેમણે ધર્મની દેશના દીધી. તે સાંભળી અશ્વસેન રાજા પ્રતિબંધ પામ્યા અને તેમણે પોતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્ય સેંપી દીક્ષા લીધી.
વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની દેશનાથી પ્રતિ બોધ પામી, દીક્ષા ગ્રહણ કરી. ઘણું પુરુષ તથા સ્ત્રીઓએ શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. આ રીતે સાધુ-સાધ્વી, શ્રાવક . અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ કે જેને સામાન્ય રીતે તીર્થ કહેવામાં આવે છે. તીર્થને કરનારાસ્થાપનારા તે તીર્થકર, એ રીતે શ્રી પાર્શ્વનાથ ભગવાન ત્રેવીસમા તીર્થંકર ગણાયા. તેમને આર્યદત્ત વગેરે દશ ગણધરે થયા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રભાવ અલૌકિક હતું. તેમનાં નામ માત્રથી જ લેકનાં મનવાંછિત પૂર્ણ થતાં. એટલે તેઓ પુરુષાદાનીય (પુરિસાદાણી) કહેવાયા. પુરુષાદાનીય એટલે નામ લેવા લાયક પવિત્ર પુરુષ
શ્રી પાર્શ્વનાથે ૭૦ વર્ષ સુધી ભારતવર્ષની પ્રજાને ધર્મને ઉપદેશ આપતા એક નવો જ ધર્મયુગ નિર્માણ થયે અને અનેક રાજામહારાજાઓ, અનેક શેઠ-શાહુકારે તથા સંખ્યા
Page #156
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર
અંધવિદ્વાન પર તેની અસર પહોંચી. તેઓ શ્રી પાર્શ્વનાથના પરમ ભક્ત બન્યા અને તેમનાં સ્મરણ, દર્શન તથા પૂજનથી પાતાની જાતને કૃતાર્થ માનવા લાગ્યા. ૧
તેઓને સાળ હજાર સાધુએ. આડત્રીશ હજાર સાધ્વીઓ, ત્રણસો ને પચાસ ચૌદપૂર્વ ધારી, એક હજાર ને ચારસે અવધિજ્ઞાની, સાડી સાતસેા મનઃવજ્ઞાની, એક હજાર કેવલજ્ઞાની, અગિયારસે વૈક્રિયલબ્ધિવાળા અને છસેા વાદ– લબ્ધિવાળા સાધુ-સાધ્વીઓના પરિવાર થયા, તથા એક લાખ ને ચાસઠ હજાર શ્રાવકો થયા અને ત્રણ લાખ ને સત્તોતેર હજાર શ્રાવિકાઓ થઈ.
૪૦
વિશેષમાં તેમના શાસનરક્ષક દેવ તરીકે પા યક્ષની તથા શાસનરક્ષિકા દેવી તરીકે પદ્માવતીની સ્થાપના થઈ. તેમાં પાર્શ્વયક્ષ કાચબાના વાડનવાળા, કૃષ્ણવર્ણ ધારણ કરનારા, હસ્તી જેવા મુખવાળા, નાગની ફણાના છત્રથી શાભતા, ચાર ભુજાવાળા, બે વામ ભુજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભુજામાં ખીરૂ અને સ ધારણ કરનારા છે. અને પદ્માવતી દેવી કુષ્ટ જાતિના સર્પના વાહનવાળી, સુવર્ણના જેવા વણુ વાળી, એ દક્ષિણ ભુજામાં પદ્મ અને પાશ તથા એ વામ ભુજાઓમાં ફળ અને અંકુશ ધારણ કરનારી છે.
બીજા પણ ઘણા દેવ-દેવીએ તેમની સાન્નિધ્યમાં રહેતા અને તેમની નિર ંતર ભક્તિ કરતાં.
૧ શ્રી મહાવીર પ્રભુનું શાસન થયા પછી પણ કલિંગ આદિ દેશેામાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીની જોડિયા મૂતિઓ પૂજાતી હતી, તેના પુરાવાઓ આજે મળી આવે છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
૪૧
અનુક્રમે નિર્વાણુ સમય પાસે આવતાં શ્રી પાર્શ્વપ્રભુ સમેતશિખર ગિરિ પર પધાર્યા અને વીરનિર્વાણ પૂર્વે ૭૨૦ની સાલમાં શ્રાવણ સુર્દિ આઠમના દ્વિવસે વિશાખા નક્ષત્રમાં તેત્રીશ મુનિએ સાથે મેક્ષપદને પ્રાપ્ત થયા.
તે દિવસથી લાકો સમેતશિખર ગિરિને પારસનાથના પહાડ તરીકે ઓળખે છે.
શ્રી પાર્શ્વનાથની સ્મૃતિમાં અનેક તીર્થં સ્થપાયાં છે અને અનેક મંદિરા બંધાવ્યાં છે, જે આજે પણ એક યા બીજા પ્રકારના ચમત્કાર બતાવે છે. વિશેષમાં જૈન શ્રમણાએ તેમની ભક્તિ નિમિત્તે અનેક સ્તુતિએ બનાવી છે, અનેક ભાવભર્યાં સ્તવનાની રચના કરી છે તથા અનેક મંત્ર-તંત્ર-ગર્ભિત ચમત્કારિક સ્તે નિર્માણ કર્યાં છે. ઉવસગ્ગહરં સ્તોત્ર
તેમાંનુ એક છે. તેની ઉત્પત્તિ શી રીતે થઈ? તેના પ્રભાવ કેવા છે? તેના પર કેટલુ સાહિત્ય રચાયેલુ છે ? તથા તેમાં કેવું રહસ્ય છૂપાયેલું છે, વગેરે ખાખતાનુ વિસ્તૃત વિવેચન હવે પછીનાં પ્રકરણેામાં જોઈ શકાશે.
Page #158
--------------------------------------------------------------------------
________________
[3]
જૈન ધર્મમાં મત્રોપાસનાને મહત્ત્વનુ' સ્થાન
મનને સ્થિર કરવા માટે તથા આંતરિક શક્તિઓના વિકાસ સાધવા માટે મત્ર એક સબળ સાધન હેાઈ જૈન ધર્મ અતિ પ્રાચીન કાલથી તેના સ્વીકાર કર્યાં છે અને તેની સાધના, આરાધના કે ઉપાસનાને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. અહી અમે અતિ પ્રાચીન ’ કાલથી એવા સમયને નિર્દેશ કરીએ છીએ કે જ્યાં ઐતિહાસિક દૃષ્ટિ પહોંચી શકે એમ નથી અને ગણિતના આંકડાઓની ગતિ નથી, અન્ય શબ્દોમાં કહીએ તેા તત્ત્વજ્ઞાએ જેના સંકેત ‘ અનાદિ શબ્દથી કર્યાં છે, તેને જ અમે સમજવાની સરલતા ખાતર અહીં અતિ પ્રાચીન કાલ કહ્યો છે.
જૈન મહિષ આએ કહ્યું છે કે—
अणाइ कालो अणाइ जीवो अणाइ जिणधम्मो | तआवि ते पढ़ता इसुचिअ जिण-नमुक्कारो || · કાલ અના≠િ છે, જીવ અનાદિ છે અને જન ધ
ܕ
Page #159
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં મપાસનાને મહત્ત્વનું સ્થાન ૪૩. પણ અનાદિ છે. જ્યારથી તેનું પ્રવર્તન થયું છે, ત્યારથી. આ જ જિન-નમસ્કાર અર્થાત્ નમસ્કારમંત્ર ભવ્ય જી ભણી રહ્યા છે.”
આ શબ્દો ધ્યાનમાં લેતાં જૈન ધર્મમાં પ્રવર્તી રહેલી મંત્ર પાસનાને આપણે અનાદિ જ માનવી પડે ને? અમે
નમસ્કારમંત્રસિદ્ધિ” ગ્રંથના ચેથા પ્રકરણમાં આ ગાથા પર વધારે વિવેચન કરેલું છે અને જૈન ધર્મ અનાદિ તે પંચપરમેષ્ઠી પણ અનાદિ અને પંચપરમેષ્ઠી અનાદિ તે તેમને કરતે નમસ્કાર પણ અનાદિ એ વસ્તુ યુક્તિપૂર્વક સમજાવી છે. તે આ વિષયમાં વધારે જાણવા ઈચ્છનારે અવશ્ય જોઈ લેવી.
અહીં એ જણાવવું રસપ્રદ થઈ પડશે કે શ્રીમાન જ્યોતિ પ્રસાદ જૈન એમ.એ., એલ એલ; બી. એ “જૈનીઝમ ધ ઓલ્વેસ્ટ લીવીંગ રિલિજિયન” નામના અંગ્રેજી નિબંધમાં અનેક પ્રમાણે આપીને એ વસ્તુ પુરવાર કરી છે કે આ જગતના બધા ધર્મોમાં જૈન ધર્મ પ્રાચીન છે અને તે આજ સુધી જીવંત રહ્યો છે. અમે પોતે “નવતત્ત્વદીપિકાના પ્રારંભિક વક્તવ્યમાં જૈન ધર્મની પ્રાચીનતા અને મૌલિક્તા અંગે કેટલુંક વિવેચન કરેલું છે. આ બંને વસ્તુઓ સુજ્ઞ પાઠકેએ અવશ્ય અવલોકી લેવી. ૧ આ નિબંધ જૈન સંસ્કૃતિ સંશોધનમંડલ-વારાણસી તરફથી
સને ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલ છે. ૨ આ ગ્રંથ અમારે હસ્તક ચાલતા જૈન સાહિત્ય-પ્રકાશન–મંદિર તરફથી પ્રસિદ્ધ થયેલું છે, પણ હાલ અપ્રાપ્ય છે. જ્ઞાનભંડારેn: કે પુસ્તકાલયમાં જોવા મળી શકશે.
Page #160
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર જૈન મહર્ષિઓએ એ પણ જણાવ્યું છે કે – पणवहरियारिह इअ मंतह बीआणि सप्पहावाणि । सव्वेसिं तेसिं मूलो इक्को नवकार वरमंतो ॥
પ્રણવ એટલે શ્કાર, હકાર,૪ અહેપ વગેરે પ્રભાવશાળી મંત્રબીજે છે. તે સર્વેનું મૂળ એક નમસ્કાર વરમંત્ર છે.”
તે પરથી સ્પષ્ટ થાય છે કે સહુથી પ્રથમ એજ્યુ. નમસ્કારમંત્ર જ હતો અને તેમાંથી કાલકમે કાર, હકાર, અહ વગેરે પ્રભાવશાળી મંત્રબીજે પ્રકટયાં અને તેના આધારે અનેક પ્રકારના મંત્ર અને અનેક પ્રકારની વિદ્યાઓનું પ્રવર્તન થયું. સમય-સંગો અનુસાર જૈન ધર્મે એને સ્વીકાર કર્યો અને એ રીતે મંત્રપાસનાનું ક્ષેત્ર વિસ્તાર પામ્યું.
ત્રેવીસમા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૩ શ્રકારના વિસ્તૃત પરિચય માટે જુઓ-મચિંતામણિ –
ખંડ પહેલો. ૪ હીકારના વિસ્તૃત પરિચય માટે જુઓ-મંત્રચિંતામણિ
ખંડ બીજે. ૫ અહે મંત્રના વિસ્તૃત પરિચય માટે જુઓ નમસ્કારમંત્ર
સિદ્ધિ –પ્રકરણ બત્રીશકું. ૬ કેટલીક વાર મંત્ર અને વિદ્યા એકથી શબ્દો તરીકે વપરાય છે,
પણ જૈન શાસ્ત્રોએ તેનો ભેદ બતાવતાં કહ્યું છે કે જે પુરુષ– દેવતાથી અધિષ્ઠિત હોય અને પાઠ કરતાં જ સિદ્ધ થાય, તેને મંત્ર સમજેવો અને જે સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત હેય તથા અનુષ્ઠાનથી સિદ્ધ થાય તેને વિદ્યા સમજવી.
Page #161
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં મગોપાસનાને મહત્ત્વનું સ્થાન ૪૫ સમય સુધીમાં એ મંત્ર અને વિદ્યાઓની સંખ્યા સારા પ્રમાણમાં વધવા પામી અને અનુક્રમે તેને વિદ્યાપ્રવાદ નામના દશમા પૂર્વમાં સંગ્રહ થયે.
- અહીં એ નોંધ કરવી ઉચિત ગણશે કે એ સમયે સમસ્ત ભારતવર્ષમાં–ખાસ કરીને આર્યાવર્તના નામથી ઓળખાતા પ્રદેશમાં મંત્રવાદ બહુ જોર પર આવ્યા હતા અને સહુ કોઈની દૃષ્ટિ મંત્રવાદ ભણું મંડાઈ હતી. સામાન્ય લેકે તે એમ જ સમજતા થઈ ગયા હતા કે જેની પાસે મંત્રશક્તિ હોય તે મહાન, બીજા બધા સામાન્ય. એટલે મંત્રપાસકોની સંખ્યામાં મોટો વધારો થાય અને મંત્ર તથા વિદ્યાઓની સંખ્યા વધવા પામે, એ સ્વાભાવિક હતું.
આજે વિદ્યાપ્રવાદ પૂર્વ વિદ્યમાન નથી. અન્ય પૂર્વેની જેમ તે પણ લુપ્ત થયું છે, પણ તેમાંથી ઉદ્ભરેલી કેટલીક કૃતિઓ વિદ્યમાન છે. ઉવસગ્ગહરં સ્તોત્ર તેમાંનું એક હેવાને પ્રબળ પ્રવાદ છે.
ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમયમાં પણ મંત્ર અને વિદ્યાઓનું ઘણું જોર હતું તથા શક્તિશાળી લોકો ( ૭ દ્વાદશાંગીમાં બારમું સૂત્ર “દષ્ટિવાદ” નામનું હતું. તેના પાંચ વિભાગો હતાઃ (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વગત, (૪) અનુગ અને (૫) ચૂલિકા. તેમાં પૂર્વગત મૃત ચૌદ વિભાગમાં વહેંચાયેલું હતું અને તે ચૌદપૂર્વો તરીકે ઓળખાતું હતું. તેમાંનું દશમું પૂર્વ વિદ્યાનુવાદ નામનું હતું. કેટલાક વિદ્વાનો એમ માને છે કે ભગવાન મહાવીરની પૂર્વે જે શ્રુત વિદ્યમાન હતું, તે પૂર્વ તેને. સંગ્રહ દૃષ્ટિવાદ નામના બારમા અંગસૂત્રમાં થયેલો હતો.
Page #162
--------------------------------------------------------------------------
________________
૪૬
ઉવસગ્ગહર સ્તોત્ર
વિવિધ પ્રકારની લબ્ધિઓ તથા સિદ્ધિ મેળવવા માટે પ્રયત્નશીલ હતા, એ વસ્તુ તેમનું ચરિત્ર વાંચતાં સમજી શકાય છે.
પછીના સમયમાં પણ મત્રા અને વિદ્યાએની ઉપાસના ચાલુ જ રહી હતી અને જેએ તેમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવી તેને ધર્મના રક્ષણ કે પ્રચાર અર્થે ઉપયોગ કરતા તેમને શાસનપ્રભાવક તરીકે ઓળખવામાં આવતા. આઠ પ્રકારના પ્રભાવકામાં વિદ્યાસિદ્ધ અને મંત્રસિદ્ધના નિર્દેશ સ્પષ્ટાક્ષરે જોઈ શકાય છે.
જેમ કે
पावणी धमकी, बाई नेमित्तिओ तवस्सी अ । विज्जा सिद्धो य कवि, अह पभावगा भणिआ ॥
(૧) પ્રાવચનિક સુંદર પ્રવચન કરનાર. (૨) ધ કથી—ધર્મ નુ અદ્ભુત રીતે નિરૂપણ કરનાર. (૩) વાદી—અન્ય દનીએ સાથે વાદ કરવામાં સમ (૪) નૈમિત્તિક-અષ્ટાંગ નિમિત્તને યથાથ પણે જાણનાર. (૫) તપસ્વી-મહાન તપશ્ચર્યા કરનાર. (૬) વિદ્યાસિદ્દ–રોહિણી, પ્રાપ્તિ આદિ વિદ્યાને
સાધનાર.વ
- શાકત સંપ્રદાયમાં દશ મહાવિદ્યાઓની ભારે પ્રતિષ્ઠા છે અને તેની ઉપાસના સારા પ્રમાણમાં થાય છે. તે જ રીતે જૈન ધર્મમાં (૧) રાહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વ‰શ્રુંખલા, (૪) વજ્ર’કુશી, (૫) અપ્રતિચક્રા, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯)
Page #163
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં મંત્રાપાસનાને મહત્ત્વનું સ્થાન
૭
(૭) મંત્રસિદ્-મત્રાપાસના વડે સિદ્ધિ મેળવનાર. (૮) કવિ-કાવ્યકલામાં અપૂર્વ ચાતુર્ય દર્શાવનાર, એ આઠ પ્રકારના પ્રભાવક (જિનશાસનમાં ) કહેલા છે. જૈન શ્રમણેા નિર્વાણુસાધક ચેોગની સાધના કરવા માટે જ્ઞાન, દર્શીન અને ચારિત્રની આરાધના ઉપરાંત તપને પણ આશ્રય લેતા. આ તપ તેના બાહ્ય સ્વરૂપ પૂરતું મર્યાદિત ન હતુ, પણ તેના અભ્યંતર સ્વરૂપને ય પૂરેપૂરું સ્પતુ હતુ અને તેમાં મંત્રજપને પણ સમાવેશ થતા હતા.
(૧) અનશન, (૨) ઊનારિકા, (૩) વૃત્તિસક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા, એ બાહ્ય તપના છ પ્રકારો છે અને (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ત્વ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ એ અભ્યતર તપના છ પ્રકારો છે.
અહીં સ્વાધ્યાય શબ્દથી મેાક્ષશાસ્ત્રનું અધ્યયન તથા મંત્રજપ એ અને વસ્તુ અભિપ્રેત છે. પાક્ષિક પ્રતિક્રમણમાં તપ અંગે નિવેદન કરવામાં આવે છે, ત્યાં ૧ ઉપવાસ, ૨
ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) સર્વાંસ-મહાજવાલા, (૧૨) માનવી, (૧૩) વૈરાયા, (૧૪) અચ્છુપ્તા, (૧૫) માનસી અને (૧૬) મહામાનસી એ સેાળ વિદ્યાદેવીઓની ભારે પ્રતિષ્ઠા છે. પ્રાચીન સમયમાં જૈન શ્રમણા તેને સિદ્ધ કરતા અને તેના દ્વારા અનેક પ્રકારનાં અસાધારણ કાર્યાં કરવાને શક્તિમાન થતા. આજે એ મહાવિદ્યાએની સાધના જોવામાં આવતી નથી અને તેના પેા પણ નજરે પડતા નથી ! !
Page #164
--------------------------------------------------------------------------
________________
४८
ઉવસગ્ગહરે તેત્ર. આયંબિલ, ૩ નિબ્બી, ૪ એકાસણા, ૮ બેસણું, અથવા ૨૦૦૦ સ્વાધ્યાય (સઝાય) કહેવામાં આવે છે. ચાતુર્માસિક પ્રતિકમણમાં તેનાથી બમણું તપ કહેવામાં આવે છે અને સાંવત્સરિક પ્રતિકમણમાં તેનાથી ત્રણગણું તપ કહેવામાં આવે છે. અર્થાત્ ત્યાં ૪૦૦૦ સ્વાધ્યાય અને ૬૦૦૦ સ્વાધ્યાય કહેવામાં આવે છે. તે એટલી વાર મોક્ષશાસ્ત્ર ભણવાના અર્થમાં નહિ, પણ મંત્રજપના અર્થમાં જ કહેવામાં આવે છે અને ત્યાં નમસ્કારમંત્રની એટલી જ ગણના કરવામાં આવે છે.
જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે बारस विहम्मि वि तवे, सभितर बाहिरे कुसलदिहे । नवि अत्यि नबि अ होही, सज्झाय समं तवोकम्मं ॥
“સર્વજ્ઞકથિત બાહ્ય અને અત્યંતર બાર પ્રકારના તપને વિષે સ્વાધ્યાય જેવું બીજું તપકર્મ છે નહિ અને થશે પણ નહિ.”
આ વસ્તુ વાચન, પ્રછના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારના સ્વાધ્યાયને, તેમજ મંત્રજયરૂપ સ્વાધ્યાયને એમ બંનેને લાગુ પડે છે.
પતંજલિમુનિકૃત યેગશાસ્ત્રની ટીકામાં પણ સ્વાધ્યાયને અર્થ પુરુષસૂક્તાદિ ક્ષશાસ્ત્રનું અધ્યયન તથા પ્રણવમંત્ર આદિને જપ કરવામાં આવ્યા છે.
વળી “તપ ત્યાં જપ” એ ઉક્તિ એમ સૂચવે છે કે કેઈપણુ તપશ્ચર્યા મંત્રજપ વિના તેની પૂર્ણતાને પામતી
Page #165
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ માં મત્રાપાસનાને મહત્ત્વનું સ્થાન
૪૯
નથી, અને તેથી જ જિનશાસનમાં ગમે તે તપશ્ચર્યા કરવામાં આવે તેની સાથે અમુક મત્રની ગણના કરવામાં આવે છે. આ આપણા રોજિંદા અનુભવની વાત છે, છતાં જેમને આ સબંધી વિશેષ માહિતી જોઈતી હાય, તેમણે ‘તારત્નમહેાદધિ * આદિ ગ્રંથૈાનું નિરીક્ષણ કરવું.
શ્રીમાન હરિભદ્રસૂરિજીએ ‘ચેાગવિશિકા' માં પ્રથમ ચેાગની વ્યાખ્યા કરી છે અને પછી તેની સાધના અંગે પાંચ પ્રકારની ભૂમિકાએ વર્ણવી છે. તે પરથી એમ સમજાય છે કે જૈન શ્રમણેા ચેાગની સાધના કરવા માટે પ્રથમ કોઇ પણ અનુકૂળ આસનના સ્વીકાર કરતા. પછી વીતરાગ મહાપુરુષોએ કહેલાં શાસ્રવચના સંભારી જતાં કે ઈષ્ટમત્રના જપ શરૂ કરતા. અહીં એટલું યાદ રાખવું ઘટે કે જે સૂત્ર વારે વારે સ્મરવા ચેાગ્ય હાય, મનન કરવા ચેાગ્ય હાય, તેને જ પ્રાચીન કાળમાં મંત્ર ગણવામાં આવતા અને એ રીતે જ નમસ્કારમંત્રના પાઠ તથા બીજા કેટલાંક સૂત્રેા મંત્રની ગણનામાં આવતાં. ‘મનનાસ્ ત્રાયતે રૂતિ મન્ત્રઃ એ વ્યાખ્યા પછીથી પ્રચલિત થઇ, પરંતુ એ વ્યાખ્યા અનુસાર પણ ઉપરના સૂત્રેાની ગણના મંત્રમાં જ થતી, કેમકે તેનાથી વિવિધ પ્રકારના ભયેામાંથી રક્ષણ થતું અને સર્વથી મેાટા ભય જન્મમરણનેા તેનાથી પણ બચી શકાતું.
મંત્રજપ પછી ચેાગસાધક શ્રમણેા તેના અનુ સમ ચિંતન કરતા કે જેમને સામાન્ય રીતે અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. ત્યારખાદ તેઓ ઘ્યાનના પ્રારંભ કરતા, તેમાં પ્રથમ
૪
Page #166
--------------------------------------------------------------------------
________________
૫o
ઉવસગ્ગહરે તેત્ર આલંબન ધ્યાન સિદ્ધ કરતા અને પછી નિરાલંબન ધ્યાનને આશ્રય લેતા. આલંબન ધ્યાનમાં કઈ પણ મંત્રબીજ, મંત્રપદ કે જિનમૂતિ આદિનું આલંબન લેવાતું અને નિરાલંબન ધ્યાનમાં તો ધ્યાતા અને ધ્યાનની અભેદ પરિણતિ એ જ મુખ્ય વસ્તુ હતી.
તાત્પર્ય કે મંત્રપાસના એ જેન વેગસાધનાને પણ એક મહત્વનો ભાગ હતું અને એ રીતે તેની ભારે પ્રતિષ્ઠા હતી.
ગનું આલંબન લીધા વિના ધર્મધ્યાન સિદ્ધ થતું નથી અને શુકલધ્યાનમાં પ્રવેશ કરી શકાતો નથી. જે શુકલધ્યાનમાં પ્રવેશ ન થાય અને અનુક્રમે તેના બીજા પાયે પહોંચવામાં ન આવે તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ શી રીતે થાય? અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તે મેક્ષમાં પણ શી રીતે જવાય? તેથી સર્વ તીર્થકરે સાધનાકાલ દરમિયાન એગનું આલંબન લેતા અને તેમાં નિષ્ણાત બની કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરતા તથા ચોગીશ્વરની ખ્યાતિને પ્રાપ્ત થતા.
શ્રી માનતુંગરસૂરિએ “ભક્તામરસ્તેત્રમાં કહ્યું
त्यामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्य,
ब्रह्माणभीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेक,
ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः॥२४॥ હે પ્રભે! સંત પુરુષે તમને અવ્યય, વિભુ,
Page #167
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં મપાસનાને મહત્વનું સ્થાન પ૧ અચિંત્ય, અસંખ્ય, આદ્ય, બ્રહ્મા, ઈશ્વર, અનંત, અનંગકેતુ, યેગને જાણનાર ગીશ્વર, અનેક, એક તથા નિર્મળ જ્ઞાનસ્વરૂપ કહે છે.”
આથી દરેક તીર્થકરનું ગીશ્વરપણું સિદ્ધ છે. શ્રી જિનભદ્રાણિક્ષમાશમણે ધ્યાનશતકના પ્રારંભમાં મંગલાચરણ કરતાં શ્રમણ ભગવાન મહાવીરની ગીશ્વર તરીકે સ્તવના કરી છે, એ શું બતાવે છે?
શ્રી ભદ્રબાહુ સ્વામી મહાપ્રાણ નામનું ધ્યાન સિદ્ધ કરવા માટે નેપાળની તળેટીમાં ગયા હતા, એ હકીક્ત શાસ્ત્રોમાં સ્પષ્ટાક્ષરે જણવેલી છે, એટલે જૈનાચાર્યો અને જૈન શ્રમણે ગસાધનામાં મગ્ન રહેતા અને એ રીતે આત્માને સાક્ષાત્કાર કરીને, વિરલ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને તથા છેવટે કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરીને પિતાની સાધના સફલ બનાવતા. આ વસ્તુ પર આજના શ્રમણવગે ગંભીર વિચાર કરવાની જરૂર છે.
જનાચાર્યોનાં જે ચરિત્રે આપણને પ્રાપ્ત થાય છે, તેમાં તેમણે મંત્ર તથા વિદ્યાના બળે કેવાં અસાધારણ કામે કર્યા હતાં, તેનાં વર્ણન અવેલેકી શકાય છે. જે આવા આચાર્યોની સંખ્યા આંગળીના ટેરવે ગણાય એટલી જ હતા તે તેને આપણે અપવાદરૂપ લેખત, પણ એ સંખ્યા ઘણું મેટી છે અને તે પ્રાચીન કાળથી આજ સુધીના સમયને આવરી લે છે. આ રહ્યા તેમાંના કેટલાંક નામ :-શ્રી ભદ્રબાહ સ્વામી, શ્રી સ્થૂલભદ્ર સ્વામી, શ્રી વાસ્વામી, આર્ય ખપૂટ,
Page #168
--------------------------------------------------------------------------
________________
સર
ઉવસગ્ગહુર” સ્તાત્ર
આ મંગુ, શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી માનદેવસૂરિ, શ્રી માનતું ગસૂરિ, કલિકાલ– સર્વાંગ શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જિનપ્રભસૂરિ, વાદિવેતાલ શાંતિસૂરિ, શ્રી મલ્લિષેણુસૂરિ, શ્રી જિનદત્તસૂરિ, શ્રી સિંહતિલકસૂરિ, શ્રી કલ્યાણસાગરસૂરિ, શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાય, શ્રી મેહનલાલજી મહારાજ વગેરે વગેરે.
અહી એ નેોંધ કરવી પણ આવશ્યક છે કે જૈનાચાર્ય એ મંત્રોપાસનાનુ ધેારણ એકદર ઘણું ઊંચુ રાખ્યુ છે, એટલે તેની કોઈ વિકૃત અસર જૈન સમાજ પર પડવા પામી નથી; જ્યારે મધ્ય યુગમાં બૌદ્ધોની વયાન શાખાએ તથા શાક્ત સંપ્રદાયના વામાચારીઓએ મત્રોપાસનાને નામે પંચમકાર એટલે મત્સ્ય, માંસ, મદિરા, મુદ્રા અને મૈથુનને સ્વીકાર કરીને તેનું ધારણ ઘણું નીચું ઉતારી નાખ્યું હતું અને તેથી ભારતના ધર્મપ્રિય નીતિપરાયણ લોકોને તેમના માટે ભારે નફરત પેદા થઈ હતી. પછી તા એવા સમય પણ આવી ગયા કે જ્યારે લેાકાએ હાથમાં કોદાળી-પાવડા લઈ ને બૌદ્ધ મઠાના પાયા ઉખાડી નાખ્યા તથા વામાચારીઓને ભૂંડા હાલે ભગાડી મૂકથા.
અહી એ વસ્તુ પણ સ્પષ્ટ કરવી જોઈએ કે મધ્ય યુગમાં રચાયેલા કેટલાક મંત્રકલ્પામાં હિંસક વિધાને જોવામાં આવે છે, પણ તેને અમલ ભાગ્યે જ થયેલા છે અને સવેગી પક્ષના સાધુએનું પિરઅલ વધતાં એ વસ્તુ માત્ર કાગળ પર જ રહી જવા પામી છે. તાત્પર્ય કે આજે
Page #169
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં મત્રાપાસનાને મહત્ત્વનું સ્થાન
૧૩
જૈન સંઘમાં ચાલી રહેલી મત્રોપાસનામાં કોઇ હિંસક વિધાન કે અનુચિત ક્રિયાઓને સ્થાન નથી અને તેથી તે અન્ય કોઈ પણ મંત્રોપાસના કરતાં વધારે ઉપાદેય બનેલી છે.
આજે જૈન ધર્મીમાં ક્રિયાયેાગના અધિકારે જે જે પ્રવૃત્તિએ ચાલી રહી છે, જે જે અનુષ્ઠાના થઈ રહ્યાં છે, તેમાંની કોઈ પ્રવૃત્તિ કે કોઈ અનુષ્ઠાન એવું નથી કે જેમાં અમુક મત્રોને સ્થાન આપવામાં આવ્યું ન હોય. શ્રી સિદ્ધચક્ર પૂજન, શ્રી ઋષિમ’ડર્ટી પૂજન, શ્રી અર્હત્ મહાપૂજન આદિ પૂજન તે શુદ્ધ માંત્રિક અનુષ્ઠાના જ છે અને તે અતિ લાકપ્રિય બનેલાં છે.
આધુનિક કાળે જિનમંદિરમાં શ્રી જિનેશ્વર દેવની તથા અન્ય શાસનદેવતાઓની પ્રતિષ્ઠા થાય છે, તેમાં પણ મંત્રોની મુખ્યતા હાય છે અને એક સામાન્ય પૂજા ભણાવવી હાય તે પણ તેના અંતે એક ખાસ મંત્ર એલવામાં આવે છે. વળી નવસ્મરણની નિત્ય ગણુના પણ તેની મંત્રમયતાને જ આભારી છે.
આ રીતે જૈન ધમમાં અતિ પ્રાચીન કાળથી આજ સુધી મંત્રાપાસનાને મહત્ત્વનું સ્થાન અપાતું આવ્યું છે અને એ વસ્તુ આપણા લક્ષ્યમાં ખરાખર રાખવાની છે.
૯ નવસ્મરણને ક્રમ આ પ્રમાણે સમજવે : (૧) નમસ્કારમંત્ર, (૨) ઉવસગ્ગહરં સ્તેાત્ર, (૩) સ ંતિકર સ્તેાત્ર, (૪) તિજયપહુત્ત સ્તંત્ર, (૫) નમઊણુ સ્તોત્ર, (૬) અજિતશાન્તિ-સ્તવ, (૭) ભક્તામર સ્તેાત્ર, (૮) કલ્યાણમંદિર સ્તોત્ર અને (૯) બૃહાન્તિ (પાઠ).
Page #170
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
મત્રશક્તિના સદુપયોગ
મંત્રની સાધના, આરાધના કે ઉપાસના દ્વારા વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે અને તે અમુક અમુક પ્રકારનું કા કરે છે. આ કાર્ય એટલુ ઝડપથી થાય છે કે તેની પણને લ્પના પણ આવી શકે નહિ. છતાં દૃષ્ટાંતથી કહેવું હાય તે એમ કહી શકીએ કે જેમ ઇલેક્ટ્રીક સ્વીચ દબાવીએ અને દીવા થાય છે, તેમ સિદ્ધમત્રના પાઠ કરીએ કે ધારેલું પરિણામ આવીને ઊભું રહે છે.
:
આવું તે કેમ બની શકે ?' એવા સંશય ઘણાના મનમાં ઉઠશે. અમને પણ પ્રથમ એવા સંશય ઊંચો હતા, પણ જેમ જેમ અમારી વય વધતી ગઈ અને મંત્રશક્તિના સાક્ષાત્ ચમત્કારો જોવામાં આવ્યા, તેમ તેમ અમારા મનનું સમાધાન થતું ગયું અને આજે એ આમતમાં અમારા મનમાં જરા પણ શંકા રહી નથી. આ અનુભવાના સાર અમે · મંત્રવિજ્ઞાન 'ના બીજા પ્રકરણમાં વિસ્તારથી જણાવ્યેા છે, તે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવા.
Page #171
--------------------------------------------------------------------------
________________
મંત્રશક્તિનો સદુપયોગ
મંત્રશક્તિ દ્વારા જે પ્રકારનાં પરિણમે લાવી શકાય છે, તેને મુખ્યત્વે છે વિભાગો પાડવામાં આવ્યા છે અને તેને સામાન્ય રીતે “તાંત્રિક કમ? કહેવામાં આવે છે.
મંત્રશક્તિ દ્વારા ગ્રહની દુષ્ટ અસર નાબુદ થાય, વિવિધ પ્રકારના રોગો તથા વ્યાધિઓનું નિવારણ થાય, મનુષ્ય, તિર્યંચ કે દેવદ્રારા થએલા ઉપસર્ગો દૂર થાય, ઘાતક પ્રોગે ખુલો છેદ થાય, તેમજ ચિત્તમાં તથા વાતાવરણમાં શાંતિ પ્રસરે, તેને શાંતિ કર્મ કહેવામાં આવે છે. જેનાથી આપણું મનને તેષ–સંતોષ થાય, તેમજ ઇચ્છિત કાય માં વિજય મળે, તેને તુષ્ટિકર્મ કહેવામાં આવે છે અને જેનાથી ધન, ધાન્ય, સંપત્તિ, ઐશ્વર્ય તથા કીર્તિમાં વધારે થાય, તેને પુષ્ટિકર્મ કહેવામાં આવે છે. પરંતુ આ બધાને સામાન્ય રીતે શાંતિક-પૌષ્ટિક કર્મ તરીકે ઉલ્લેખ થાય છે અને વધારે સંક્ષેપ કરવો હોય તો માત્ર શાંતિકર્મ કહેવાય છે.
મંત્રશક્તિનો આ શાંતિ–તુષ્ટિ–પુષ્ટિ કર્મ માટે ઉપયોગ કરવો સુવિહિત છે, એટલે કે તે એક પ્રકારને સદુપયેગ છે અને તે અંગે કોઈ વિવાદ નથી. જૈન શ્રમણે સામાન્ય રીતે આવા શાંતિ–તુષ્ટિ-પુષ્ટિકર્મમાં જ વિશેષ રસ લે છે અને તેનાં પરિણામ ધર્મશ્રદ્ધાની અભિવૃદ્ધિમાં તથા ધર્મની સુંદર પ્રભાવનામાં આવે છે. - રાજસ્થાનના એક જૈન ગૃહસ્થ ઘણુ ધનવાન હતા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં આગેવાનભર્યો ભાગ લેતા હતા. તેમના પૂર્વજોની સ્થિતિ પણ આવી જ હતી, પરંતુ કર્મ
Page #172
--------------------------------------------------------------------------
________________
૫૬
ઉવસગ્ગહરં સ્તોત્ર
સચેાગે તેમના ધનનેા ક્ષય શરૂ થયા અને તેની ચિંતા તેમના મનને કોરી ખાવા લાગી. તેમની આ સ્થિતિ જોઇને ગુરુએ પૂછ્યું : · આમ કેમ ?’
એ ગૃહસ્થે ઉત્તર આપ્યા : કઈ નહિ’
(
ગુરુએ કહ્યું : હકીકત શું છે? તે મને જણાવા
ત્યારે એ ગૃહસ્થે દિલ ખેાલીને બધી વાત કહી અને એક ઊંડા નિસાસા નાખ્યા. આ પરથી ગુરુને લાગ્યું કે જો આને ટકાવીશું નહિ, તા સંઘને માટો ફટકો પડશે અને ધનાં અનેક કામે રડી પડશે, એટલે તેમણે પેાતાની મંત્રગણુના કરવાના ખાસ પટ એ ગૃહસ્થને આપ્યા અને તેને સામે રાખી પ્રતિક્રિન અમુક મંત્ર, અમુક વિધિએ ગણવાનું સૂચવ્યું.
પેલા ગૃહસ્થે તે મુજબ ગણુના કરવા માંડી, તે પરિસ્થિતિએ તરત જ પલટો લીધા અને ધનક્ષયની જગાએ ધનાગમ થવા લાગ્યા. પરિણામે થોડા જ વખતમાં એ ગૃહસ્થની ચિંતા ટળી ગઈ અને તે પહેલાં કરતાં પણ વધારે જુસ્સાથી ધાર્મિક કાર્યાં કરવા લાગ્યા. આજે તેમની સાતમી કે આડમી પેઢીના વંશજો પણ સુખી છે અને તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સારો ભાગ લે છે. આજથી ચૌદ-પંદર વર્ષ પહેલાં અમે જન સાહિત્યના સંશોધન અર્થે માળવાના પ્રવાસ ખેડ્યા, ત્યારે તેમના આ વંશજોને મળવાના તથા તેમણે અતિ ભક્તિભાવથી જાળવી રાખેલા પેલા મંત્રપટને જોવાના સુઅવસર અમને સાંપડ્યો હતા.
Page #173
--------------------------------------------------------------------------
________________
મંત્રશક્તિના સદુપયોગ
૧૭
ગુરુએ પેલા ગૃહસ્થને જે મંત્રપટ આપ્યા, તે સિદ્ધ કરેલા હતા અને તેના પર લાખા મંત્રા ચડી ચૂકેલા હતા. વળી તેમણે સુખી થવાના અંતરથી આશીર્વાદ પણ આપ્યા હતા, એટલે તેનુ પરિણામ આ રીતે આપત્તિના નિવારણમાં અને ચિત્તને શાંતિ પ્રાપ્ત થવામાં આવ્યું.
પાટલીપુત્રના રાજા મુરુડને મસ્તકના દુ:ખાવા ઉપડયો. તે કોઈ વઘ મટાડી શકો નહિ. એવામાં ત્યાં શ્રીપાદલિપ્તસૂરિની પધરામણી થઈ. કોઇએ રાજાને કહ્યું કે નાના આ આચાય મહામંત્રવાદી છે અને તે તમારા મસ્તકના દુઃખાવે અવશ્ય મટાડશે. એટલે રાજાએ તેમને તેડવા મંત્રીઓને મોકલ્યા અને શ્રીપાદલિપ્તસૂરિ પણ લાભનું કારણ જાણી તેમની સાથે ચાલ્યા.
રાજમહેલમાં એક ઊંચા આસન પર તેમને બેસાડવામાં આવ્યા. મુરુડ રાજાએ તેમનાથી થાડે દૂર એક નીચી બેઠક ગ્રહણ કરી.
સૂરિજીએ કહ્યું : હે રાજન્! તમે મારી ટચલી આંગળી સામે જોઇ રહેા.’અને તેમણે પેાતાની ટચલી આંગળીને ગાળ ગાળ ભમાડવા માંડી. જેમ જેમ એ આંગળી ભમતી ગઇ, તેમ તેમ રાજાના મસ્તકના દુઃખાવેા ઘટતા ગયા અને થોડી વારમાં તે તે મસ્તકના દુઃખાવામાંથી તદ્ન મુક્ત થઈ ગયા. તેના હુઈના પાર રહ્યો નહિ. તે સૂરિજીને પગે પત્રો અને પેાતાને કંઈ પણ આજ્ઞા કરવાની વિનંતિ કરી.
સૂરિજીએ કહ્યું : · હે રાજન! અમે ત્યાગી મુનિએ
Page #174
--------------------------------------------------------------------------
________________
૫૮
ઉવસગ્ગહરે તેત્ર છીએ. અમને ધન-માલની જરા પણ જરૂર નથી. અમે તે. એટલું જ ઇચ્છીએ છીએ કે તું આજથી જ અરિહંત દેવની તથા નિગ્રંથ ગુરુઓની ભક્તિ કરવા માંડ, જેથી તારું કલ્યાણ થશે.”
અને મુફંડ રાજાએ તે જ વખતે જૈન ધર્મને સ્વીકાર કર્યો. તેના પગલે બીજા પણ હજારો મનુષ્ય જૈન ધમી બન્યા અને જૈન ધર્મનું પાલન કરવા લાગ્યા.
આને પણ આપણે મંત્રશક્તિને સદુપયોગ જ કહી શકીએ, કારણ કે તેનાથી એક દુઃખીના દર્દનું નિવારણ થયું અને તેનું પરિણામ ધર્મભાવનાની અભિવૃદ્ધિમાં આવ્યું.
વીરનિર્વાણની સાતમી સદીના અંત ભાગે શાકંભરી નગરીમાં કોઈ પણ કારણે કુપિત થયેલી શાકિનીએ મહામારીને ઉપદ્રવ ફેલાવ્યો. એ ઉપદ્રવ એટલે ભારે હતો કે તેમાં ઔષધે કે વૈદ્યો કાંઈ પણ કામ આપી શક્યા ન હતા. તેથી માણસે ટપોટપ મરવા લાગ્યા અને આખી નગરી સ્મશાન જેવી ભયંકર જણાવા લાગી. - આ પરિસ્થિતિમાં કેટલાક સુરક્ષિત રહેલા શ્રાવકે જિનચૈત્યમાં એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે આ શું થવા બેઠું છે? આજે સંઘના દુર્ભાગ્યે કપર્દીયક્ષ, અંબિકા દેવી, બ્રહ્મશાંતિ યક્ષ, યક્ષરાજ તથા વિદ્યાદેવીઓ પણ અદશ્ય થઈ ગએલી જણાય છે, અન્યથા આપણું હાલત આવી હેય નહિ. હવે શું કરવું?”
' તેઓ આ રીતે ચિંતામાં મગ્ન બન્યા, ત્યારે અંતરીક્ષમાંથી અવાજ આવ્યું કે તમે ચિંતા શા માટે કરે છે ?
Page #175
--------------------------------------------------------------------------
________________
મંત્રશક્તિને સદુપયોગ
૫૯ નાડૂલ નગરીમાં શ્રી માનદેવસૂરિ વિરાજે છે, તેમના ચરણના પ્રક્ષાલનજલને તમારા મકાનમાં છંટકાવ કરે, એટલે બધા ઉપદ્રવ શાંત થઈ જશે.”
આ વચનથી આશ્વાસન પામેલા સંઘે વરદત્ત નામના એક શ્રાવકને વિજ્ઞપ્તિપત્ર સાથે નાડૂલનગરે (નાડોલ–રાજસ્થાનમાં) શ્રી માનદેવસૂરિ પાસે મોકલ્યા.
સૂરિજી તપસ્વી, બ્રહ્મચારી અને મંત્રસિદ્ધ મહાપુરુષ હતા તથા લપકાર કરવાની પરમ નિષ્ઠાવાળા હતા. તેથી તેમણે “શાંતિ–સ્તવ” નામનું એક મંત્રયુક્ત, ચમત્કારિક અને શાંતિ કરવામાં નિમિત્તભૂત એવું સાધન (તંત્ર) સ્તોત્ર રૂપે બનાવી આપ્યું અને પગધેવ પણ આપ્યું. આ બંને વસ્તુ લઈને વરદત્ત શાકંભરી નગરીએ પહોંચે. ત્યાં પગધવણનું પાણું અને પાણી સાથે મિશ્રિત કરીને છાંટતાં તથા શાંતિ-સ્તવને પાઠ કરતાં મહામારીને ઉપદ્રવ શાંત થઈ ગયે.
આને પણ આપણે મંત્રશક્તિનો સદુપયે જ કહી ૧ આ સ્તવ ૧૯ ગાથાનું છે અને તે લઘુશાંતિ તરીકે પ્રસિદ્ધ છે. તે દેવસિક પ્રતિક્રમણ વખતે બેલાય છે તથા કોઈ પણ ઉપદ્રવના નિવારણ અથે પણ બોલાય છે. પ્રથમ સપ્તસ્મરણની ગણના થતી, તેમાં આ સ્તવ બોલવું. શ્રી હકીર્તિસૂરિએ તેને એથું સ્મરણ ગણી તેના પર વૃત્તિ રચેલી છે અને શ્રી સિદ્ધિચન્દ્રગણિએ તેને કહ્યું સ્મરણ ગણીને તેના પર વૃત્તિ રચેલી છે. આજે નવસ્મરણની ગણના થાય છે, તેમાં આ સ્તોત્ર બોલાતું નથી. અમે શ્રી પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકાના બીજા ભાગમાં તેના પર વિસ્તૃત વિવેચન કરેલું છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
ૐ
ઉવસગ્ગહર સ્તાત્ર
શકીએ, કારણ કે તેણે જનતાના સોંકટનું નિવારણ કર્યું અને અનેક લેાકેાના જીવ મચાવી તેમને શાંતિ પમાડી.
જે મત્રશક્તિ દ્વારા હજારો લાકીનુ પાતાના તરફ આકષ ણુ થાય અને પેાતાના પડયો ખેલ ઝીલાય તેને વશીકરણ કે વશ્યક કહેવામાં આવે છે. સાધુ-મહાત્માઓનુ હૃદય વિશ્વપ્રેમથી છલેાછલ ભરેલુ હાય છે, વળી તેમના ત્યાગ, તેમની તપશ્ચર્યા, તેમની આત્મપ્રિયતા, તેમની ઉદારતા અને તેમની વાણીનુ મા અતિ ઉચ્ચ કોટિનુ હાય છે, એટલે લોકો સ્વાભાવિક રીતે જ તેમના તરફ આકર્ષાય છે, તેમને માન આપે છે અને તેમના પડથી મેલ ઝીલે છે, એટલે તે માટે એમને મ`ત્રોપાસનાના ખાસ આશ્રય લેવા પડતા નથી. આમ છતાં કોઈ વાર રાજા કે મંત્રીઓના મનનું વલણ વિપરીત હાય કે લેાકમત પેાતાનાથી વિપરીત જતા હાય અને એ રીતે પોતાના તરફથી થઈ રહેલા ધર્મપ્રચારમાં વેગ આવતા ન હેાય તે આ પ્રકારના મંત્રપ્રયાગાના આશ્રય લેવામાં આવે છે અને તેમાં કશુ ખાટુ' થતુ હોય એમ લાગતું નથી.
આગળના જમાનામાં રાજસભાઓમાં વાવિવાદ થતા, તેમાં પ્રચંડ વિદ્રત્તાની જરૂર તેા પડતી જ, પરંતુ તેની સાથે વિશિષ્ટ વ્યક્તિત્વની પણ જરૂર રહેતી અને તેમાં આ પ્રકારની મંત્રોપાસના ઘણી સહાયભૂત નીવડતી. મહારાજા સિદ્ધરાજના સમયમાં દિગમ્બર વાદી કુમુદ્રને શ્વેતામ્બર આચાય સાથે વાદ થયેલા, તે વખતે લીલેા ખૂટી જતાં કુમુદ્ર મંત્ર
Page #177
--------------------------------------------------------------------------
________________
મંત્રશક્તિને સદુપયોગ શક્તિને આશ્રય લીધેલે, પણ શ્વેતામ્બર આચાર્યો મંત્રશક્તિમાં કમ ન હતા. તેમણે એને મંત્રશક્તિથી જવાબ વાળે અને આખરે કુમુદચંદ્ર પરાજિત થયે.
આબુવાળા શ્રી શાંતિવિજયજી મહારાજ રબારીના કુળ માંથી આવેલા અને ખાસ ભણતર કંઈ જ ન હતું. તેઓ ગુજરાતી અને રાજસ્થાની ભાષાની મિશ્રણવાળી ભાષા બેલતા. પણ તેમણે એવી મંત્ર પાસના કરી કે જેના લીધે હજારે લોકોનું તેમના પ્રત્યે આકર્ષણ થયું અને મેટા મેટા શ્રીમંતે. તથા રાજા-મહારાજાઓ પણ તેમનાં દર્શને આવવા લાગ્યા. ઉપરાંત કેટલાક વિદેશી લોકોને પણ તેમનું આકર્ષણ થયું અને તેમાંના કેઈકે તો ત્યાં સુધી કહ્યું કે-“Really Shri Shantivijayji is God–ખરેખર! શ્રી શાંતિવિજ્યજી મહારાજ પ્રભુ છે.”
સંસારી જીવનમાં કેટલીક વાર નહિ ધારેલા એવા દુઃખદ પ્રસંગ આવી પડે છે, તેનું નિવારણ કરવામાં વશ્ય કર્મ ઉપયોગી થાય છે. દાખલા તરીકે એક ગૃહસ્થ કેઈ પણ. તુચ્છ કારણસર પોતાની સ્ત્રીને તરછોડી અને ફરી તેને ન બોલાવવાની મનમાં ગાંઠ વાળી, તેના પિયર મોકલી આપી. આથી તે સ્ત્રીને ઘણું દુઃખ થયું. તેના મા-બાપે તથા સગાંવહાલાઓએ એ ગૃહસ્થને ઘણું ઘણું સમજાવ્યા, છતાં તે એકને બે ન થયે. વચ્ચે જ્ઞાતિના ડાહ્યા માણસે પડ્યા, છતાં તેણે પિતાનું વલણ ન બદલ્યું. આ સ્થિતિમાં સાત વર્ષ વ્યતીત થઈ ગયાં. આખરે આ બહેને એક જૈન મંત્ર
Page #178
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્ર વાદીને આશ્રય લીધે, તેણે એને અમુક પ્રકારની મંત્રગણુના કરવા કહ્યું અને થોડા જ વખતમાં પિલા ગૃહસ્થના મનનું પરિવર્તન થયું, એટલે કે ફરી તેને આ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થયું અને તેને પિયરથી બોલાવી લીધી. ત્યાર પછી એમને સંસાર સુખપૂર્વક ચાલવા લાગે.
પરંતુ વશ્યકર્મમાં ભયસ્થાને અવશ્ય છે. જે કઈ સ્વાથી દુષ્ટ વૃત્તિના માણસને વશીકરણુવિદ્યા સિદ્ધ થઈ જાય તો તેઓ અનેક વ્યક્તિઓને પિતાના ફંદામાં ફસાવી શકે છે અને તેમની પાસેથી મનગમતું કામ લઈ શકે છે. આપણે વર્તમાનપત્રોમાં ઘણી વાર વાંચીએ છીએ કે અમુક બાવાએ કે બાવાને વેશ ધારણ કરનાર કોઈ પણ દુર્જને અમુક વ્યક્તિના ગળામાં કાળો દોરે નાખી દીધું કે તે વ્યક્તિ ભાન ભૂલી ગઈ અને પછી તેની પાછળ જ ચાલવા લાગી કે તે કહે તેમ કરવા લાગી. અથવા તો અમુક રંગના કાચ બતાવવાથી કે રૂમાલ સુંઘાડવાથી કે સરનામું વાંચી આપો” એવું બહાનું કાઢી અમુક કાગળ ધરવાથી પણ અમુક વ્યક્તિ ભાન ભૂલી ગઈ અને તે પેલાના કાબૂમાં આવી ગઈ વગેરે.
મંત્રશક્તિને આ યંકર દુરુપયોગ છે અને તેટલા માટે જ શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે આ મંત્રરૂપી સાધન જે-તેને આપવું નહિ. જે આપશે તે નરકમાં જશે વગેરે.
શક્તિ બેધારી તલવાર જેવી છે. તેને જે તરફ ઉપયોગ કરવા ધારીએ, તે તરફ થઈ શકે. પણ સુજ્ઞજનેએ તે તેને સદુપયોગ કરવા તરફ જ લક્ષ્ય આપવું જોઈએ.
Page #179
--------------------------------------------------------------------------
________________
મંત્રશક્તિને સદુપયોગ
જે મંત્રશક્તિને પ્રયોગ કરતાં વિરોધી વ્યક્તિઓના સમૂહમાં ફાટફૂટ પડે અને એ રીતે એમનું વિઘાતક બળ તૂટી જાય તેને વિદ્વેષણ કર્મ કહે છે. રાજ્યનું રક્ષણ કરવા માટે કે અનુચિત સંગઠન તેડવા માટે આવા પ્રગોની જરૂર પડતી અને તે વખતે રાજાઓ કે સમાજના સૂત્રધાર મંત્રવાદી મહાપુરુષોનું શરણુ શોધતા અને તેઓ પણ રાષ્ટ્રહિત–લેકહિતને વિચાર કરીને એ પ્રેમ કરી બતાવતા. આને પણ આપણે મંત્રશક્તિને સદુપયોગ જ સમજવો જોઈએ, કારણ કે તે કલ્યાણબુદ્ધિથી કરવામાં આવતો અને તેથી પ્રજાનું હિત રાચવાતું. પરંતુ આ જ કર્મ ક્ષુદ્ર સ્વાર્થભાવનાને વશ થઈને કરવામાં આવે તે ઈષ્ટ નથી.
રાજસ્થાનના એક ગામને આ કિરસે છે કે જ્યારે મુસલમાનેએ એ ગામ પર હલ્લો કરવાનો વિચાર કર્યો અને તેઓ મોટી સંખ્યામાં એકત્ર થવા લાગ્યા તથા હથિયાર એકઠા કરવા મંડયા. આથી ગામ લોકો ગભરાયા, કારણકે તેઓ તેમને સફળ સામનો કરી શકે એવી સ્થિતિમાં ન હતા. બહુ વિચાર પછી તેઓ એ ગામમાં વસતા એક કબીરપંથી સાધુ પાસે ગયા અને આ સ્થિતિનું નિવારણ કરવા વિનંતિ કરી. પિલા સાધુએ એજ વખતે મંત્રપાઠ કર્યો અને ગામલેકને જણાવ્યું કે “તમે નિશ્ચિંત રહો, એ બધા કાલે વિખરાઈ જશે.” તાત્પર્ય કે એ સાધુએ મંત્રશક્તિથી વિદ્વેષણ પ્રગ કર્યો, એટલે તેના આગેવાનેમાં ભારે ફૂટ પડી અને તેઓ ઘણી ચર્ચા-વિચારણાના અંતે “હાલ આ ગામ પર હલ્લો ન કરવો” એવા નિર્ણય પર આવી વિખરાઈ ગયા.
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્નાત્ર
જે મત્રશક્તિના પ્રયાગથી એક કે અનેક વ્યક્તિઓ તંભિત થઈ જાય અને તે હાલી-ચાલી શકે નહિ, તેને સ્ત ભનકમ કહેવામાં આવે છે. લૂટારાએ લૂંટ કરવા આવ્યા હોય કે ચારો ચારી કરવા આવ્યા હાય કે દુષ્ટદુન-ગુંડા એક નિર્દોષ વ્યક્તિ પર હુમલા કરવાની તૈયારીમાં હાય, ત્યારે આ જાતનેા પ્રયોગ કરવામાં આવે છે અને તે સલ થતાં માલમિલકતનું તથા નિર્દોષ વ્યક્તિના જાનનુ રક્ષણ થાય છે, તેથી તેને મ ંત્રશક્તિનો સદુપયોગ જ ગણવા જોઈ એ.
૬૪
જંબૂકુમાર ધનાઢચ પિતાના એકના એક પુત્ર હતા. અને પૂરા લાડકોડમાં ઉછરેલા હતા. તેમનું સગપણ તેમના નગરની સારામાં સારી આઠ કન્યાઓ સાથે કર્યુ હતું, પરંતુ શ્રી સુધર્માસ્વામીના ઉપદેશ સાંભળી તેમને સંસાર પરથી વૈરાગ્ય થયો હતા અને તેમણે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લીધું હતું. આમ છતાં માતાપિતાના અતિ આગ્રહ થતાં તેમણે એ આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યુ હતું અને તેમની સાથે તે વાસભુવનમાં દાખલ થયા હતા.
હવે તેજ વખતે પ્રભવ નામના એક ચાર પેાતાના પાંચસેા સાથીએ સાથે પુષ્કળ માલમત્તા મેળવવાના ઈરાદાથી ત્યાં આવી પહોંચ્યા. તેણે એ વિદ્યાઓ સિદ્ધ કરેલી હતી. એક ઊઘ મૂકવાની અને બીજી તાળાં ઉઘાડવાની. તેણે આ વિદ્યાએ અજમાવી કે ઘરનાં બધાં માણસે ઊંઘમાં પડ્યા અને તિજોરી તથા પટારાઓનાં તાળાં ટપોટપ ઉઘડવા લાગ્યાં.
Page #181
--------------------------------------------------------------------------
________________
મંત્રશક્તિને સદુપયેગ ચોરેએ તેમાંથી જોઈએ તેટલી મત્તે ઉઠાવીને ગાંસડીએ. બાંધી તથા તે પિતાના માથે ચડાવી ત્યાંથી ચાલવાની તૈયારી કરી. - જંબૂકુમારનું મન અતિ પવિત્ર અને મજબૂત હતું. તેમને વિદ્યાની અસર થઈ ન હતી. તેઓ ચેરેને ચોરી કરતાં જોઈ વિચારવા લાગ્યા : “મને ધન પર કંઈ મમતા નથી, પણ જે આજે મેટી ચોરી થશે અને કાલે હું દીક્ષા લેવા બહાર નીકળીશ તો લોકો શું ધારશે? “ધન ગયું એટલે વૈરાગ્ય થયો અને ભાઈ દીક્ષા લેવા ચાલી નીકળ્યા.” એટલે આ ચેને એમને એમ તો ન જ જવા દેવા. અને તેમણે અનન્ય શ્રદ્ધાથી નમસ્કારમંત્ર ગણવા માંડ્યો. તેને પ્રભાવથી બધા ચેરે થંભી ગયા. - હવે તે ચેર ત્યાંથી જવા માટે ઘણે એ પ્રયત્ન કરે, પણ તેમનો પગ ઉપડે શાને? તેમના પર સ્તંભનકર્મની અસર પૂરેપૂરી થઈ ગઈ હતી. આથી પ્રભવ ચેર ગભરાય અને તે ચારે તરફ જોવા લાગ્યો. ત્યાં તેણે જંબૂકુમારને જાગતા જોયા, એટલે તે ભારે વિચારમાં પડી ગયો કે “આને વિદ્યાની અસર કેમ થઈ નહિ હોય ?”
તેણે હાથ જોડીને કહ્યું શેઠજી! મને જીવતદાન આપ. મને અહીંથી પકડીને રાજદરબારે મેકલશે તે. કેણિક રાજા ગરદન મારશે. લ્યો, આપને હું બે વિદ્યાઓ આપું છું. બદલામાં મને જીવતદાન આપે અને સ્વાભિની વિદ્યા આપે.”
Page #182
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્ર જ બૂકુમારે કહ્યું: “અરે ભાઈ! ગભરાઈશ નહિ. તને જીવતદાન છે. મારી પાસે કઈ વિદ્યા નથી. એક ધર્મવિદ્યા છે, તે તને આપું છું.” એમ કહી તેને ધર્મ સમજાવ્યો.
પ્રભવને આવી વાતો સાંભળવાને પ્રસંગ જીવનમાં પહેલો જ હતો. તેણે એ વાત સાંભળી બધા ચેરના માથેથી ગાંસડીઓ ઉતરાવી નાંખી અને સહુની ઊંઘ પાછી ખેંચી લીધી, પછી તે બે હાથ જોડીને બોલ્યાઃ “જંબૂકુમાર ! ધન્ય છે તમને કે ધનના ઢગલા છેડી. અપ્સરા જેવી સ્ત્રીઓને ત્યાગ કરી, દીક્ષા લેવા તૈયાર થયા છે. હું તે મહાપાપી છું અને ધન મેળવવા માટે નીચમાં નીચ ધંધો કરું છું, પણ આજે મને સાચા જીવનનું ભાન થયું. સવારે હું પણ બધા ચેરે સહિત તમારી સાથે દીક્ષા લઈશ.”
આ વખતે બધી સ્ત્રીઓ જાગતી હતી અને તે જંબૂ કુમારને દીક્ષા ન લેવા સમજાવી રહી હતી, પણ જેને વૈરાગ્યને પાકો રંગ ચડી ચૂક્યા હતા, તે ચતુરાઓની ચિત્તાકર્ષક વાતથી કેમ ચળે? આખરે તે આઠેય સ્ત્રીઓ પ્રતિબંધ પામી અને તેઓ પોતાના માતાપિતા પાસે દીક્ષાની રજા લેવા ગઈ. માબાપોએ તેમને રજા આપી અને તેઓ પણ દીક્ષા લેવા તૈયાર થયા.
બીજા દિવસે પ્રાતઃકાલે શ્રી જંબૂકુમારે, તેમના માતાપિતાએ, તેમની આઠ સ્ત્રીઓએ, તેમના માતપિતાઓએ તથા પ્રભવાદિ પાંચસે ચેરેએ એમ કુલ પાંચસોને સત્તાવિશ વ્યક્તિઓએ શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. એ વખતે જે ઉત્સવ થયે, તે અપૂર્વ હતું, અજોડ હતે.
Page #183
--------------------------------------------------------------------------
________________
સત્રશક્તિને સદુપયોગ
s
તાત્પર્ય કે અમુક સયાગામાં સ્તંભનકમ કરવું પડે છે અને તેનુ પિરણામ સારું આવે છે, એટલે તેની ગણના સદુપયોગમાં થાય છે.
ક્ષુદ્ર સ્વાસાધના માટે કોઈ વ્યક્તિ ઉપર સ્તંભનપ્રયાગ કરવા અને તેના હાથ-પગ રહી જાય કે શરીર સજ્જડ થઈ જાય એવી સ્થિતિ ઉભી કરવી, એ ઈચ્છવા ચેગ્ય નથી. મધ્યયુગમાં આ શક્તિના દુરુપયોગ કરવાથી તે મંત્રવાઢ નિંદ્યાયા અને લેાકો તેનાથી દૂર રહેવા લાગ્યા. સાચા સાધુપુરુષો તે આવા પ્રયોગ કદી કરતા જ નથી, સિવાય કે તેમને યાત્રાર્થે જતાં સંઘની કે કોઈ ધાડપાડુઓ ચડી આવતા જિનમંદિર વગેરેની રક્ષા કરવાની જરૂર લાગે, ભ્રષ્ટ
જે મંત્રશક્તિના પ્રયાગથી સામી વ્યક્તિઓને પદ્મસ્થાનભ્રષ્ટ થવાના વખત આવે કે લોહી વગેરેની ઉલટીએ થાય તેને ઉચ્ચાટન કર્યું કહેવામાં આવે છે. આ એક પ્રકારનુ ઉગ્ર કમ છે અને સાધુ પુરુષા ન છૂટકે જ ધર્મના રક્ષણ માટે તેના પ્રયોગ કરે છે, પરંતુ પછીથી પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થાય છે.
પાટલીપુત્રના બ્રાહ્મણધમી રાજાએ એવા હુકમ બહાર પાડયા કે મારા રાજ્યમાં વસતા દરેક માણસે બ્રાહ્મણને નમસ્કાર કરવા. જો કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરશે તે તેને હદપારની શિક્ષા કરવામાં આવશે. જૈન મુનિઓના પણ આમાં સમાવેશ થઈ જતા હતા.
હવે જૈન મુનિએ તેા ગૃહસ્થ એવા બ્રાહ્મણેાને નમે
Page #184
--------------------------------------------------------------------------
________________
૬૮
ઉવસગ્ગહર સ્તાત્ર
:
નહિ, કારણ કે તેમને તે પ્રકારના આચાર નથી. એટલે સંઘ વિચારમાં પડડ્યો કે શુ કરવુ ? ’ જો મુનિએ આ કારણે આ શહેર અને આ પ્રદેશ છેડીને ચાલ્યા જશે તે આપણે ધમતું આરાધન કેવી રીતે કરીશું ? રાજા તે જૈન ધર્મના પૂરેપૂરા દ્વેષી છે, એટલે તે કોઈ પણ ઉપાયે પેાતાની વાત છેડે એમ નથી. આથી તેમણે પવનવેગી સાંઢણી પર સંઘના એ માણસાને ભરૂચ મેાકલ્યા કે જ્યાં મહામંત્રવાદી આ ખપુટ બિરાજતા હતા. તેમણે સમસ્ત પરિસ્થિતિનું આચાર્ય ને નિવેદન કર્યુ અને તેમાંથી બચાવવાની વિનંતિ કરી.
આ ખપુટાચાર્યે આ સાંભળી પાટલીપુત્ર જવાની તૈયારી કરી. ત્યાં તેમના શિષ્ય શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું કે આવા એક નાનકડા કામ માટે આપને પાટલીપુત્ર જવાની શી જરૂર છે ? મને આજ્ઞા આપે! તે એ કામ હું પતાવી દઈશ. અને આચાર્ય તેમને આ કાર્ય માટે આશીર્વાદ
"
આપ્યા.
શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય આકાશમાર્ગે પાટલીપુત્ર પહેાંચ્યા. આ વખતે તેઓ પેાતાની સાથે કરેણની બે નાની મંત્રેલી લાકડીઓ સાથે લઈ ગયા હતા.
પાટલીપુત્રના સંઘ તેમના રિત આગમનથી ઘણે ખુશ થયા. પછી શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયના સૂચનથી તેમણે રાજાને કહેવડાવ્યું : ‘હે રાજન! અમારા જૈન મુનિએ આપના બ્રાહ્મણ પંડિતાને વિધિસર વંદન કરવા ઈચ્છે છે, તો આવતી કાલે સહુને રાજસભામાં એકત્ર કરો. ’
Page #185
--------------------------------------------------------------------------
________________
મંત્રશક્તિને સદુપયેગ
૬૯ આ સાંભળી રાજા હર્ષ પામ્યો અને તેણે બીજા દિવસે રીતસર રાજસભા ભરી તેમાં પ૦૦ બ્રાહ્મણ વિદ્વાનેને હાજર રાખ્યા.
શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય, ભેડા જૈન મુનિઓ તથા સંઘના કેટલાક આગેવાનો એ રાજસભામાં હાજર થયા. ત્યાં શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે રાજાને ઉદ્દેશીને કહ્યું કે “હે રાજન્ ! અમે તમારી આજ્ઞાનુસાર બ્રાહ્મણ વિદ્વાનોને વંદન કરવા ઈચ્છીએ છીએ, પણ તેઓ બે ભાગમાં બેઠેલા છે, એટલે પ્રથમ પૂર્વાભિમુખને વંદન કરીએ કે પશ્ચિમાભિમુખને ?”
રાજાએ કહ્યું: “તમને ઠીક લાગે તેને પ્રથમ વંદન કરે.” એટલે શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કરેણની એક લાકડી પૂર્વાભિમુખ બેઠેલા બ્રાહ્મણ સામે ફેવી કે તે બધાની ગરદનો મરડાઈને પશ્ચિમાભિમુખ થઈ ગઈ અને તેઓ મુખમાંથી લેહી વસવા લાગ્યા.
પછી પશ્ચિમાભિમુખ બેઠેલાઓની સામે એ લાકડી ફેરવી કે તેમની ગરદન મરડાઈને પૂર્વાભિમુખ થઈ ગઈ અને તે બધા પણ લેહી વમવા લાગ્યા. આથી ત્યાં થેડી જ વારમાં હાહાકાર મચી ગયો.
રાજાની વિવલતાને પાર ન હતે. છતાં તેણે પિતાના મનને કૅક સ્વસ્થ કરીને બે હાથ જોડવાપૂર્વક તથા મસ્તક નમાવવાપૂર્વક શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયને વિનંતિ કરી કે “આપ તે મહામુનિ છે, દયાના ભંડાર છે, તો દયા કરે અને આ બધા બ્રાહ્મણને જીવ બચાવે.”
Page #186
--------------------------------------------------------------------------
________________
૭૦
ઉવસગ્ગહરે તેત્ર શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું: “અમે તે સર્વ જીવો ઉપર દયા રાખીએ છીએ, પણ તમારા અન્યાયી કૃત્યથી શાસનદેવ કેપ્યા લાગે છે. હવે આ બ્રાહ્મણ પંડિતાએ બચવું હોય તે એક જ ઉપાય છે કે તેમણે જિન ધર્મની સાધુદીક્ષા લેવી. જે આ વાત મંજૂર હોય તે અમે શાસનદેવને એ બાબતની વિનંતિ કરીએ.”
આ જગતમાં માણસોને જીવથી વધારે વહાલું શું છે? એ શરત મંજૂર રાખવામાં આવી. એટલે શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કરેણની બીજી લાકડી ઉલટી ફેરવી કે દરેકની ગરદન સીધી થઈ ગઈ અને મુખમાંથી લેહી પડતું બંધ થઈ ગયું.
રાજાએ તે જ વખતે પેલે હકમ પાછો ખેંચી લીધે અને હવે પછી કઈ સાધુ-સંતને તકલીફ થાય તેવું વર્તન નહિ કરવાની બાંહેધરી આપી.
શ્રી સંઘને ઘણો હર્ષ થયે. પછી પેલા ૫૦૦ બ્રાહ્મણને, શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય પિતાની સાથે ભરૂચ લઈ આવ્યા અને ત્યાં તેમને દીક્ષા આપવામાં આવી.
તાત્પર્ય કે જ્યાં ઘેર અન્યાય થતો હોય, સાધુ-સંતો તકલીફમાં મૂકાતા હોય અને અન્ય કેઈ ઉપાય કામ લાગત ન હોય, ત્યાં આવી ઉચાટનાદિ ક્રિયાઓ કારગત થાય છે અને તે અહિંસા પ્રિય મુનિઓને દુભાતા દિલે કરવી પડે છે.
જે મંત્રશક્તિથી સામી વ્યક્તિનું તરત કે અમુક કાળ પછી મરણ થાય તેને મારણકર્મ કહેવામાં આવે છે. છ યે
Page #187
--------------------------------------------------------------------------
________________
મત્રશક્તિને સદુપયેગ
૭૨
માંત્રિકક`માં આ કમ સહુથી વધારે ઉગ્ર છે, કારણ કે આ જગતમાં દરેક જીવને પેાતાના પ્રાણ વ્હાલા હાય છે અને મરવાનું ગમતું નથી, પરંતુ એક વ્યક્તિ સત્તાના મદમાં અંધ બનીને ન કરવાનાં કામે કરે અને સતીએ તથા સાધ્વીએની લાજ લૂટવા તત્પર થાય તથા કોઈની શિખામણુને ગણકારે નહિ, ત્યારે સાધુપુરુષાનુ અંતર કકળી ઉઠે છે અને તેને યાગ્ય દંડ દેવા માટે આ જાતના પ્રયાગના આશ્રય લેવા પડે છે. જો કે પેાતાના અહિંસાપ્રિય વલણને લીધે તેમને પેાતાને આ વસ્તુ રુચતી નથી, પણ કિં ક બ્ય મૃઢ થઈને બેસી રહે તે ધર્મ નિંદાય અને તેની વ્યવસ્થા તૂટી પડે, એટલે તેમને નિરુપાયે આ કાર્ય કરવું પડે છે. પછીથી પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થાય છે, પણ એકવાર તે તેએ આ રીતે દુષ્ટો કે દુનાની સાન ઠેકાણે લાવી દે છે.
તે
6
ઉજ્જયિનીના રાજા ગભિલે સરસ્વતી સાધ્વીનું અપહરણ કર્યું અને તેમને અંતઃપુરમાં ગાંધી રાખ્યાં. શ્રી કાલિકાચા સંસારીપક્ષે તેમના સગાભાઈ થતા હતા અને એ વખતે શાસનના ભાર પણ વહન કરી રહ્યા હતા. તેમણે ગભિલને કહેણુ માધ્યુ કે, આ ઠીક થતું નથી, તું સાધ્વીને છેડી મૂક, નહિં તે તેનું પરિણામ સારું નહિ આવે.’ પણ મદાંધ ગભિલના મનમાં એમ કે આ સાધુ મને કરી કરીને શું કરવાના છે? વધારે બેાલશે તેા તેને પણ જોઈ લઈશ. એટલે તેણે શ્રી કાલિકાચાર્યની સૂચનાને ઠોકરે મારી. આથી તેમને ઘણુ લાગી આવ્યું અને તેમણે શક
Page #188
--------------------------------------------------------------------------
________________
૭૨
ઉવસગ્ગહર સ્તોત્ર
લેાકેાના સહકાર મેળવી ઉજ્જિયની પર ચડાઈ કરાવી તથા પોતે ધનુષ્યબાણ લઈને મેખરે રહ્યા તથા સામા પક્ષ તરફથી ગ`ભી આદિ જે વિદ્યાએ અજમાવવામાં આવી તેને પેાતાની વિદ્યાથી નિષ્ફળ બનાવી અને આખરે ગભિલ રાજાને મૃત્યુદંડ દીધા, ત્યારે જ જપ્યાં. પછીથી તેમણે પ્રાયશ્ચિત્ત લઇને પેાતાની શુદ્ધિ કરી અને જિનશાસનના ભાર ફરી સંભાળ્યે
આ રીતે કોઇ સાધુ-મહાત્માને ધર્માંના રક્ષણ માટે કે સાધ્વી સ્ત્રીઓના શિયળની રક્ષા માટે મંત્રશક્તિના ઉપયાગ કરી મૃત્યુદંડ દેવા પડે તે તેને એ શક્તિનો સદુપયોગ જ કહીશું, કારણ કે તેના પરિણામે ધર્મ કે સતીત્વનું રક્ષણ થાય છે અને તેની પરંપરા ચાલુ રહે છે.
ક્ષુદ્ર સ્વાર્થી માટે કોઈ પણ વ્યક્તિ ઉપર મારણકમ ના પ્રયાગ કરવા, એ બિલકુલ ઈચ્છવા ચેાગ્ય નથી. આવેા પ્રયાગ કરનારને પાછળથી પસ્તાવાના વખત આવે છે અને · શેરના માથે સવા શેર ' એ ન્યાયે કોઈ અન્ય મંત્રવાદી તેને પણ આ જ રીતે અંત આણે છે.
આજે અણુશક્તિ મહાન ગણાય છે, પણ તેને ઉપચાગ સંહારના શસ્રો બનાવવા માટે થાય છે, એટલે કે તેના દુરુપયોગ થઈ રહ્યો છે અને તેથી આખુ યે જગત્ ભયગ્રસ્ત અન્યું છે. જો આ જ શક્તિના ઉપયાગ સજ્જૈનમાં થાય તે લેકને આશીર્વાદ રૂપ નીવડે. મંત્રશક્તિનું પણ આમ જ સમજવાનુ' છે, તેના ઉપયોગ સ્ત્ર-પર-કલ્યાણ અર્થે કરીએ તે જ ઈષ્ટ છે. તેના ઉપયોગ અન્યને રજાડવા માટે કે અન્યને નુકશાન પહોંચાડવા માટે હરગીઝ કરવા નહિ.
Page #189
--------------------------------------------------------------------------
________________
[૫] ઉવસગ્ગહરં સ્તોત્રની ઉત્પત્તિ
ઉવસગડ તેત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તે અંગે જૈન પરંપરામાં નીચેની કથા પ્રચલિત છેઃ
પ્રતિષ્ઠાનપુરમાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે બ્રાહ્મણબંધુઓ રહેતા હતા. તેઓ ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણ, કાવ્ય વગેરેમાં નિપુણતા ધરાવતા હતા. એકદા તેમને શ્રી યશોભદ્રસૂરિજીને સમાગમ થયો કે જેઓ શ્રી મહાવીરસવામીની પાંચમી પાટે આવેલા હતા. અને શાસનનું સુકાન સંભાળી રહ્યા હતા. તેમની અદ્ભુત ઉપદેશશેલી, અસાધારણ વિદ્વત્તા, ઉત્તમ ચારિત્ર અને પરમ શાંત મુદ્રાથી આ બંને બંધુઓ અતિ પ્રભાવિત થયા અને વિચારવા લાગ્યા કે “આ મહાપુરુષ આગળ આપણું જ્ઞાન તે કંઈ
૧ શ્રમણ ભગવાન મહાવીરની પાટે (૧) પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામી આવ્યા. તેમની પાટે (૨) શ્રી જ બૂસ્વામી, તેમની પાટે (૩) શ્રી પ્રભવસ્વામી, તેમની પાટે (૪) શ્રી શયંભવસુરિ અને તેમની પાટે (૫) શ્રી યશોભદ્રસૂરિ આવેલા હતા.
Page #190
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્ર વિસાતમાં નથી, તેથી આપણે આ મહાપુરુષના શિષ્ય થઈએ અને આપણું આત્માનું કલ્યાણ કરીએ.” પછી તે બંને બંધુઓએ સૂરિજી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને જૈન શાસ્ત્રોનું અધ્યયન કરવા માંડ્યું.
કાળક્રમે તે બંને મુનિએ આચારાંગ આદિ અગિયાર અંગે ભણી ગયાં. પછી બારમું દષ્ટિવાદ અંગ આવ્યું કે જે અતિ ગંભીર અર્થવાળું હોઈ ભણવામાં ઘણું કઠિન હતું, ત્યાં વરાહમિહિર મુનિ અટક્યા અને ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ બીજાં શાસ્ત્રોનું અધ્યયન કરવા લાગ્યા, પરંતુ શ્રી ભદ્રબાહુ મુનિએ અત્યંત ધીરજ, ખંત તથા પરિશ્રમ દાખવી દષ્ટિવાદને અભ્યાસ પૂર્ણ કર્યો અને એ રીતે તેઓ ચતુર્દશ પૂર્વધર અર્થાત્ શ્રુતકેવલી બન્યા.
અનુક્રમે ગુરુએ શ્રી ભદ્રબાહસ્વામીને એગ્ય જાણું આચાર્યપદ આવ્યું. આ વખતે વરાહમિહિર મુનિને પણ આચાર્યપદે આરૂઢ થવાની આકાંક્ષા હતી, પણ તે પૂર્ણ ન થવાથી તેમણે દીક્ષા છોડી દીધી અને ફરી બ્રાહ્મણ બની ગયા તથા જૈન ધર્મ અને જૈન સાધુઓને દ્વેષ કરવા લાગ્યા. | શ્રી ભદ્રબાહ સ્વામીએ પિતાની અગાધ વિદ્વત્તાને ઉપયોગ કરીને દશ આગ પર નિર્યુક્તિઓ રચી તથા કલ્પસૂત્રાદિ બીજા પણ ઘણું શાસ્ત્રી નિર્માણ કર્યા અને એ રીતે જૈન શ્રતની પ્રશરત પ્રભાને પરમ વિસ્તાર કર્યો.
૨ શ્રી યશોભદ્રસૂરિજીની પ્રથમ પાટે શ્રી સંભૂતિવિજ્યસૂરિજી આવ્યા હતા, તેમની પાટે તેમના શિષ્ય શ્રી સ્થૂલભદ્રજી આવત,
Page #191
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્રની ઉત્પત્તિ
૭૫. વરાહમિહિરે સાધુ અવસ્થામાં જોતિષવિદ્યાને સારે અભ્યાસ કર્યો હતે. એટલે એ વિદ્યાથી રાજા તથા પ્રજાનું મન રંજન કરવા લાગ્યો. પછી તે તેણે એવી વાત પણ. વહેતી મૂકી કે
“હું નાનું હતું ત્યારથી મને તિષવિદ્યાને બહુ શોખ હતું. હું એક વાર જંગલમાં ગાયે ચરાવવા ગયે હતું, ત્યાં રમતાં રમતાં મેં એક શિલા પર સિંહ-લગ્નની કુંડલી બનાવી હતી. સાંજે વખત થઈ જવાથી હું ઉતાવળમાં ને ઉતાવળમાં પેલી કુંડલી ભૂસ્યા વગર ઘેર ગયે. પણ રાત્રે વિચાર આવ્યો કે મેં બનાવેલી લગ્નકુંડલી ભૂંસી નથી માટે અત્યારે જઈને ભૂંસી નાખું. તરત જ હું કઈ પણ જાતનો ભય રાખ્યા વિના એકલે જંગલમાં ગયો ને જોયું તે એ લગ્નકુંડલી ઉપર એક સિંહ બેઠેલે હતો, પરંતુ મેં એ સિંહને ડર રાખ્યા વિના તેની નીચે હાથ નાખીને એ કુંડલી ભૂંસી નાખી.
સિંહ મારું આ પરાક્રમ જોઈ પ્રસન્ન થયે અને સૂર્યરૂપે પ્રત્યક્ષ થઈને બોલ્યા કે “હે વત્સ! હું તારી આ લગ્નકુંડલી ઉપરની ભક્તિથી અને તારા પરાક્રમથી પ્રસન્ન થયે છું. માટે તું કઈ પણ વર માગ.” પરંતુ આચાર્ય શ્રી સંભૂતિવિજયજી આચાર્યપદ પર માત્ર આઠ જ વર્ષ રહ્યા હતા અને એમના સ્વર્ગવાસ–સમયે શ્રી સ્થૂલભદ્રજી નવા જેવા જ હતા, આથી શ્રી યશોભદ્રસૂરિજીની પાટે તેમના જ બીજા શિષ્ય શ્રી ભદ્રબાહસ્વામીજી પણ પટ્ટધર બન્યા. એ જ કારણે પટ્ટાવલીકાએ શ્રી યશોભદ્રસૂરિજીની પાટે બે શિષ્યો પટ્ટધર બન્યાને ઉલ્લેખ કર્યો છે.
જૈન પરંપરાને ઇતિહાસ, ભાગ પહેલો, પૃ. ૧૨૧
Page #192
--------------------------------------------------------------------------
________________
e
ઉવસગ્ગહર તેાત્ર
મેં કહ્યું : હે સૂર્ય દેવ ! જો તમે મારા ઉપર ખરેખર જ પ્રસન્ન થયા હૈ। તે! મને ચેતિષચક્રના દરેક ગ્રહેા, નક્ષત્રો, તારાના વમાના, એની ચાલ તથા સંપૂર્ણ જ્યાતિષ મડળ બતાવો.’
સૂર્યદેવે મારી વિનંતિ સ્વીકારી અને આખું યાતિષમંડળ બતાવ્યું. અને તે મે' ખરાબર યાદ રાખી લીધું. આ રીતે મિહિર (સૂર્ય)ના પ્રસાદથી મને જ્યાતિષનું સાચુ જ્ઞાન મળ્યું છે, તેથી જ મારું નામ વરાહમિહિર તરીકે પ્રસિદ્ધ થયું છે, વગેરે વગેરે.
ત્યાર પછી વરાહમિહિરે જ્યાતિષને સવાલાખ શ્લોક પ્રમાણ એક મોટો ગ્રંથ રચ્યા અને બીજી પણ કેટલીક કૃતિએ નિર્માણ કરી. અનુક્રમે તેની લેાકપ્રિયતા વધતાં તે નંદ રાજાને માનીતેા થયા.
હવે એક દિવસ તેણે રાજાને કહ્યું : ‘હે રાજન્ ! આ ચોમાસામાં અમુક દિવસે ઘણી જ વૃષ્ટિ થશે, તે વખતે એક બાવન પળનુ મેઢું માછલું આવીને મે દોરેલા કુંડાળાની મધ્યમાં પડશે.’ પછી તેણે એ નિમિત્તે એક મેટુ કુંડાળુ દો
આ સમાચાર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીને મળ્યા. તેમણે રાજાને કહેવડાવ્યું કે · ચામાસાના અમુક દિવસે ઘણી જ વૃષ્ટિ થશે એ વાત સાચી છે, પણ તે વખતે જે માત્રુ પડશે, તે કુંડાળાની કિનાર પર પડશે અને તેનું વજન આવન પળ નહિ, પણ સાડી એકાવન પળનુ હશે.'
હવે ચામાસામાં નિયત દિવસે ખૂબ વૃષ્ટિ થઈ અને
Page #193
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્રની ઉત્પત્તિ
૭૭
માલૢ પડયું, પણ તે શ્રી ભદ્રમાડુ સ્વામીના કહ્યા મુજબ કુંડાળાની કિનારે પડ્યું અને તેનુ વજન કરી જોતાં તે ખરાખર સાડી એકાવન પળ થયું'. આથી વરાહમિહિરની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો અને તે જૈનસ ંઘ તથા જૈન મુનિના વધારે દ્વેષ કરવા લાગ્યું.
એવામાં રાજાને ત્યાં પુત્રજન્મ થયા. વરાહમિહિરે તેની કુંડલી મનાવી અને ભવિષ્ય ભાખ્યું કે ‘ આ રાજકુમાર પૂરાં સેા વર્ષ જીવશે.’ આથી રાજા અને પ્રજાને ઘણા આનદ થયા અને માટો ઉત્સવ ઉજવાયેા. એ વખતે બધા ધર્મના ગુરુઓ ખુશાલી બતાવવા રાજા પાસે ગયા અને · આ પુત્ર ઘણુ જીવા ’ એવા આશીર્વાદ આપી આવ્યા, પરંતુ શ્રી ભદ્રબાહુ સ્વામી ત્યાં ગયા નહિ કે તે માટે તેમણે પેાતાના આશીર્વાદ પાઠવ્યા નહિ.
6
'
આ પ્રસંગનો લાભ લઈ વરાહમિહિરે રાજાને કહ્યું : રાજન્ ! આપને ત્યાં લાંબા વખતે પુત્રજન્મ થવાથી સહુ ષિત થયા અને પેાતાની ખુશાલી બતાવી ગયા, પણ જેનેાના આચાર્ય ભદ્રમા આવ્યા નહિ, તેનું કારણ તે તમે જાણેા.
'
રાજાએ શકડાલ મંત્રીને પૂછ્યું કે · આ આનંદ પ્રસ ંગે બધા મને મળવા આવ્યા, પણ તમારા ગુરુ કેમ ન આવ્યા ? ’ શકડાલ મંત્રીએ કહ્યું : ‘ એમને પૂછીને કાલે જવાબ આપીશ.’
શકડાલ મંત્રી શ્રી ભદ્રબાહુ સ્વામીને મળ્યા અને કારણ પૂછ્યું. શ્રી ભદ્રમાડું સ્વામીએ કહ્યું : · મુનિઓને જન્મથી હર્ષ અને મરણથી શાક થતા નથી. વળી એ રીતે રાજાને
Page #194
--------------------------------------------------------------------------
________________
૭૮
ઉવસગ્ગહરં સ્તાત્ર
ત્યાં જવાના એમના આચાર પણ નથી. પરંતુ આ વાત કોઇ એ રાજાને ઉશ્કેરવા માટે જ કરી છે, તેથી તેની જિનશાસન પર અપ્રીતિ ન થાય, તેમ કરવું જોઈ એ. વારુ, તમે રાજાને એમ કહેજો કે નકામુ એ વખત આવવું જવું શા આ પુત્ર તેા આજથી સાતમા દિવસે બિલાડીથી મરણ પામવાના છે.'
માટે ?
શકડાલ મંત્રીએ આ વાત રાજાને કરી, એટલે રાજાએ પુત્રની રક્ષા કરવા ખૂબ ચાકી–પહેરા મૂકી દીધા અને નગરની બધી બિલાડીઓને પકડાવી દૂર માકલી દીધી. પણ મન્સુ એવું કે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેસીને પુત્રને ધવરાવતી હતી, તે વખતે અકસ્માત તે પુત્ર પર લાકડાના આગળિયા પડ્યો અને તે મૃત્યુ પામ્યા. આથી સંત્ર શેક છવાઈ ગયા અને વરાહમિßિર પેાતાનું મુખ સંતાડવા લાગ્યું.
6
આ વખતે શ્રી ભદ્રબાહુ સ્વામી રાજાના શેક નિવારવા રાજમહેલમાં ગયા. ત્યાં રાજાને સંસારનુ સ્વરૂપ સમજાવ્યું અને શાંત્વન આપ્યું. રાજાએ તેમના જ્યાતિષજ્ઞાનની પ્રશંસા કરી અને સાથે એ પણ પૂછ્યું' કે · ખિલાડીથી મરણ થશે, એ વાત સાચી કેમ ન પડી ?' એ વખતે આચાર્યશ્રીએ આગળિયા મગાળ્યા તા તેના પર ખિલાડીનું માઢું કરેલુ હતુ. આથી રાજાને સતાષ થયા અને તે આચાર્યશ્રીના પરમ ભક્ત બન્યા.
આ પ્રસંગથી વરાહમિહિરના દ્વેષ વધારે સતેજ થયા અને તે મરીને વ્યંતર થતાં જૈન સ ંઘમાં મહામારીના ઉપદ્રવ
Page #195
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્રની ઉત્પત્તિ
ice
ફેલાવવા લાગ્યા. આથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ અનેક મંત્રોથી ગર્ભિત એવુ ઉવસગ્ગહર' સ્નેાત્ર બનાવ્યું અને તેના શ્રીસ ંઘને પાઠ કરવા કહ્યું. તેથી મહામારીના ઉપદ્રવ દૂર થયા અને ત્યારથી આ સ્તોત્ર ઈડલૌકિક તથા પારલૌકિક કલ્યાણ અર્થે શ્રીસંઘ દ્વારા ભણાવા લાગ્યું.
ઉવસગ્ગહરં સ્તોત્ર શ્રીભદ્રબાહુ સ્વામીએ બનાવ્યુ, એ હકીકતની નોંધ અનેક ગ્રંથામાં થયેલી છે અને તે માટે નીચેની ગાથા પ્રસિદ્ધ છે :--
उवसग्गहरं थोतं, काऊणं जेण संघकल्लाणं । करुणायरेण विहियं स भद्दबाहु गुरू जयउ ||
કરુણાના ભંડાર એવા જેમણે ઉપસહર સ્તેાત્ર રચીને શ્રીસંઘનું કલ્યાણ કર્યું”, તે શ્રીભદ્રબાહુ ગુરુ જયવંતા વાં’ શ્રીસંઘતિલકકૃત સમ્યકત્વસપ્તતિયાવૃત્તિમાં કહ્યું छे' तेहि नाणवलेण वराहमिहिरवंतरस्स दुच्चिट्ठियं नाऊण सिरिपाससामिणो ' उवसग्गहरं' थवणं काऊण संघकए पेसियंતે શ્રીભદ્રબાહુ સ્વામીએ જ્ઞાનબળથી વરાહમિહિર વ્યંતરનું દુશ્રેષ્ઠિત જાણીને શ્રી પાર્શ્વનાથ સ્વામીનુ ઉવસગ્ગહર નામનુ સ્તવન બનાવીને સંઘને મેાકલ્યુ.' તે પહેલાં આ જ વૃત્તિમાં એવી નોંધ થયેલી કે ચતુ શપૂ ધર શ્રી ભદ્રબાહુ સ્વામીને વરાહમિહિર નામના એક સહેાદર એટલે સગેા ભાઈ હતા. શ્રી મુનિસુદરસૂરિએ ગુર્વાવલીમાં કહ્યું છે કેअपश्चिमः पूर्वभृतां द्वितीय:,
श्री
भद्रबाहु गुरु : शिवाय ।
6
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર कृत्वोपसर्गादिहरस्तवं यो, ररक्ष संघं धरणार्चितांहिः ।। नियंढ सिद्धान्तपयोधिरापे,
स्वर्यश्च वीरात् खनगेन्दुवर्षे । આચાર્યશ્રી યશોભદ્રસૂરિજીના બીજા પટ્ટધર, છેલ્લા પૂર્વધર, ઉપસર્ગહરસ્તોત્ર રચીને સંઘરક્ષા કરનાર, ધરણેકથી પૂજિત, સિદ્ધાંતસાગરને વહન કરનાર અને વીર સંવત્ ૧૭૦માં સ્વર્ગવાસી થયા એવા શ્રી ભદ્રબાહુ ગુરુ તમારા કલ્યાણને માટે થાઓ.”
આ બધા ઉલ્લેખો પરથી તે એમજ સમજાય છે કે ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુ સ્વામીએ આ સ્તોત્ર વ્યંતરકૃત ઉપદ્રવ નિવારવા માટે શ્રીસંઘના કલ્યાણ માટે રથયું. પરંતુ ઐતિહાસિક સંશોધન કરનારા વિદ્વાનેનું એમ કહેવું છે કે જે બદ્રબાહુ સ્વામીને વરાહમિહિર નામના ભાઈ હતા, તે જ્યોતિષના પરમ નિષ્ણાત હતા અને મરણ બાદ વ્યંતર થતાં તેણે કરેલે ઉપસર્ગ નિવારવા આ સ્તંત્ર રચ્યું, એ હકીક્તને માન્ય રાખીએ તે ચતુર્દશપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી આ તેત્રના રચયિતા સંભવી શક્તા નથી, કારણ કે તેઓ વીરનિર્વાણ ૧૭૦માં સ્વર્ગવાસી થયેલ છે અને જ્યોતિષવિદ્યામાં પરમ નિષ્ણાત એવા વરાહમિહિર તે ઈસ્વીસનના છઠ્ઠા સૈકામાં એટલે વીરનિર્વાણ પછી અગિયારમી-બારમી સદીમાં થયેલા છે.
છે. એ. મેકડેનલે સંસ્કૃત–સાહિત્યના ઈતિહાસ
Page #197
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્રની ઉત્પત્તિ (પૃ. ૫૬૪) માં જણાવ્યું છે કે વરાહમિહિરને જન્મ ઉજ્જન આગળ થયે હતો. એણે ગણિતનું કામ આશરે ઈ. સ. પ૦૫માં કરવા માંડયું અને એને એક ટીકાકારના કહેવા પ્રમાણે એ ઈ. સ. ૧૮૭માં મરણ પામે.
તેને રચેલા મુખ્ય ગ્રંથ બૃહતસંહિતા, હેરાશાસ્ત્ર, લઘુ જાતક અને પંચસિદ્ધાન્તિકા છે. તેમાંથી બૃહત્ સંહિતાનું ભાષાંતર જર્નલ ઓફ એશિયાટિક સેસાયટી (Journal of Asiatic Society) ના ચેથા પુસ્તકમાં પ્રકટ થયેલું છે. મૂળ ગ્રંથ સને ૧૮૬૪-૬૫ ની બીબ્લીઓથીકા ઈન્ડિકામાં પ્રસિદ્ધ થયેલ છે. હેરાશાસ્ત્રનું ભાષાંતર મદ્રાસના સી. આયરે કરેલું છે. લઘુજાતકના થોડા ભાગનું ભાષાંતર પ્રો. વેબર અને જેકેબીએ સને ૧૮૭રમાં કરેલું છે અને પંચસિદ્ધાન્તિકાનું પ્રકાશન તથા તેના મોટા ભાગનું ભાષાંતર છે. થી અને એસ. દ્વિવેદીએ બનારસથી પ્રકટ કરેલું છે. તે પૈકી પંચસિદ્ધાતિકામાં તેને રચનાકાલ શાકે ૪૨૭ બતાવે છે, એટલે કે તે ઈ.સ. પ૬૧ માં રચાયેલી છે.
વિશેષમાં તેઓ કહે છે કે તિષશાસ્ત્રમાં પરમ નિષ્ણાત એ અન્ય કોઈ વરાહમિહિર આ પૂર્વના કાળમાં થયે હેય, એવું હજી સુધી જાણવામાં આવ્યું નથી. વળી સવા લાખ શ્લેકવાળી વાત અમુક અંશે બૃહત્સંહિતાને જ લાગુ પડે છે. દંતકથાઓમાં રસની જમાવટ માટે ઘણી વાર અતિશયોક્તિ થાય છે, તેવું આમાં પણ બન્યું હોય. એટલે કથામાં જે વરાહમિહિરને ઉલ્લેખ કરવામાં આવે છે, તે આ જ વરાહમિહિર સંભવે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્ર
બીજી બાજુ ભદ્રબાહુસ્વામી એક કરતાં વધારે હાવાનું પુરવાર થતુ જાય છે અને દશ નિયુક્તિઓ, કલ્પસૂત્ર આદિના રચનાર ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુ સ્વામી નહિ, પણ ખીજા શ્રીભદ્રબાહુ સ્વામી હેાવા એઈ એ, એમ માનવાને કારણેા મળે છે. દાખલા તરીકે જે આદ્યનિયુક્તિ ચતુર્દ શપૂર્ણાંધર શ્રીભદ્રહુ સ્વામીની મનાય છે, તેની પ્રથમ ગાથા આ પ્રકારની છે : अरिहंते वंदिता चउदसपुब्बी तहेव दसपुच्ची । एक्कारसंग सुत्तधारए सव्व साहू य ॥
૨
આ ગાથાના રચનાર ચતુર્દશપૂર્વધર હોય તે તે દશપૂર્વી વગેરેને શા માટે નમસ્કાર કરે ?
વળી આવાચકનિયુક્તિની ગાથા ૨૩૦માં શ્રી વજાસ્વામીના ઉલ્લેખ આવે છે કે જેમના જન્મ વીરનિર્વાણુ સંવત્ ૪૯૬માં થયા હતા અને નિર્વાણુ વી. નિ. સંવત્ ૫૮૪ માં થયું હતું. તે જ રીતે ગાથા ૨૩૨માં શ્રી આરક્ષિતના ઉલ્લેખ આવે છે કે જેમના જન્મ વી. નિ. સ ંવત્ પરરમાં થયા હતા અને નિર્વાણુ વી, નિ. સં. ૧૯૭માં થયું હતુ. ( માથુરી વાચના અનુસાર વી. નિ. સ. ૧૮૪માં થયું હતું. ) ત્યાર બાદ સાત નિહ્નવાનું વર્ણન કરતાં શ્રી મહાવીર નિર્વાણ બાદ ૪૦૯મા વર્ષે મેટિક એટલે દિગમ્બર મતની ઉત્પત્તિ બતાવી છે.
આ બધું વી. નિ. સ. ૧૯૭૦માં સ્વર્ગવાસી થયેલ ચતુર્થાંશપૂર્વાંધર શ્રીભદ્રબાહુવામી શી રીતે લખે ? એટલે
Page #199
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સ્તોત્રની ઉત્પત્તિ
૮૩
કે તેનું નિર્માણ તેમની પછી લાંબા અંતરે થયેલા અન્ય ભદ્રબાહુ સ્વામીએ જ કરેલું સંભવે છે અને વરાહમિહિરને સંબંધ જોતાં એ બીજા ભદ્રબાહુ સ્વામી ઈસ્વીસનના છઠ્ઠા સૈકામાં થયેલા હોવા જોઈએ, એવો નિશ્ચય થાય છે.
બીજા ભદ્રબાહુ સ્વામીને ઉલ્લેખ દિગમ્બર સાહિત્યમાં આવે છે. તિલેયપનત્તિમાં તેમનું બીજું નામ વાયશા જણાવેલું છે, ઉત્તરપુરાણ, હરિવંશપુરાણુ, સૂયખંધે વગેરેમાં તેમનું નામ યશેબાહુ જણાવેલું છે, કૃતાવનારમાં તેમનું નામ જ્યબાહુ જણાવેલું છે અને જિનસેનકૃત આદિપુરાણમાં તેમનું નામ મહાયશસ જણાવેલું છે. અહીં વિચાર વાનું એ છે કે ઉવસગ્ગહરં સ્તોત્રની પાંચમી ગાથામાં આવતા માર શબ્દ તેમને સૂચક તે નહિ હોય!
થવણબેલ્ગોલે–ચંદ્રગિરિના લેખમાં એમ કહ્યું છે કે શ્રુતકેવલી આચાર્ય ભદ્રબાહુની પરંપરામાં થયેલા નિમિત્તવેદી બીજા ભદ્રબાહુએ બાર વર્ષને દુષ્કાળ પડતાં દક્ષિણમાં કર્ણાટક સુધી વિહાર લંબાવ્યો અને ત્યાં એક પહાડી પર ૭૦૦ શમણા સાથે અનશન લઈ મરણસમાધિ મેળવી. પિતે સંઘ સાથે વિહાર કરતાં આગળ વધતા હતા, ત્યારે તેમણે એક શિષ્યને અનશન કરવાની મનાઈ કરી રેકી રાખ્યું હતું. આ શિષ્યનું નામ “દક્ષિણવિહારી” હતું, ત્યાર પછી ત્યાં આચાર્ય ચંદ્રગિરિ પધાર્યા વગેરે.
તાત્પર્ય કે ઈસ્વીસનના છ સિકામાં એટલે કે વીર નિર્વાણ પછી અગિયારમી–બારમી સદીમાં બીજા ભદ્રબાહુ
Page #200
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વામી થયા હોવા જોઈએ કે જેમને વરાહમિહિર નામનો ભાઈ હતા, જે પિતે મહા વિદ્વાન હતા અને જ્યોતિષશાસ્ત્રને અદ્વિતીય જ્ઞાતા હાઈ વરાહમિહિરની સૂમમાં સૂક્ષમ ગણતરીમાં પણ ભૂલે બતાવી શક્યા હતા. તેમણે નીચેના ગ્રંથની રચના કરી હોય એ સંભવિત છે:
૧ આવશ્યકનિર્યુક્તિ ૨ દશવૈકાલિક ૩ ઉત્તરાધ્યયન , ૪ આચારાંગ ૫ સૂત્રકૃતાંગ ૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ,, ૭ રષિભાષિત ,, મૂળ પણ પિતે રચેલું અને
નિર્યુક્તિ પણ પિતે રચેલી છે. ૮ વ્યવહારસૂત્ર ) ૯ દશાશ્રુતસ્કંધ , ૧૦ બૃહકલ્પસૂત્ર , ૧૧ પિંડનિર્યુક્તિ ૧૨ સંસક્તનિયુક્તિ ૧૩ ઘનિર્યુક્તિ ૧૪ ભદ્રબાહુસંહિતા ૧૫ નવગ્રહશાન્તિસ્તંત્ર ૧૬ દ્વાદશભાવજન્મપ્રદીપ ૧૭ વસુદેવહિંડી ૧૮ ઉવસગ્ગહરે તેત્ર
Page #201
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સ્તોત્રની ઉત્પત્તિ
૮૫ પર્યુષણ પર્વમાં શ્રી ભદ્રબાહુ સ્વામીકૃત જે કલ્પસૂત્ર વંચાય છે, તે તેમણે રચેલા દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનને વિસ્તાર છે.
પ્રાચીન કાળમાં ઐતિહાસિક સાધનો ઓછાં હતાં, એટલે આ વસ્તુ તરફ ધ્યાન ખેંચાયું ન હોય એ બનવા જોગ છે અને બીજા ભદ્રબાહુની વાત પ્રથમ ભદ્રબાહુ સાથે જોડાઈ ગઈ હોય એ સંભવિતતાને પણ નકારી કાઢવા જેવી નથી. પ્રબંધકાએ તથા આ સ્તંત્ર પરના ટીકાકારોએ આ તેત્રની ઉત્પત્તિ સંબંધમાં લગભગ ઉપર જણાવી તેવી જ હકીકત પરંપરાગત માન્યતાને આધારે કહેલી છે, પરંતુ તે પણ સાવ દોષરહિત નથી.
દાખલા તરીકે કેટલાક પ્રબંધકારોએ વરાહમિહિરને પ્રતિષ્ઠાનપુરને ન માનતાં પાટલિપુત્રને માન્ય છે અને તેને સંબંધ નંદ રાજા સાથે જોડ્યો છે, તો કેટલાક પ્રબંધકારે એ તે પ્રતિષ્ઠાનપુરના રાજા જિતશત્રુને પુરોહિત થયો, એમ જણાવ્યું છે.
ખરી હકીક્ત તે એ છે કે જે કૃતિઓ પરંપરાએ તેમની પાસે આવી હતી, તેને તેમણે અક્ષરાંકિત કરેલી છે અને એ શ્રુતિઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોવાથી તેમનાં વર્ણનમાં આ પ્રકારની ભિન્નતાઓ દેખાય છે.
ઉપાસકની દૃષ્ટિએ તે આ કૃતિ પ્રથમ ભદ્રબાહુની હેય કે બીજા ભદ્રબાહુની હોય એ બહુ મહત્વની વાત નથી. તે એક શ્રુતસ્થવિર મંત્રવાદી મહાત્માની કૃતિ છે અને મહા પ્રાભાવિક છે, એ હકીકત જ મહત્વની છે. તે અંગે વધારે વિવાદ કરવાથી શું?
Page #202
--------------------------------------------------------------------------
________________
[૬]
ઉવસગ્ગહરં સત્રને અજબ પ્રભાવ
ઉવસગ્ગહર સ્તોત્રનો પ્રભાવ વર્ણવતાં શ્રી જિનસૂર મુનિએ “પ્રિયંકરનૃપકથા'માં કહ્યું છે કે
उपसर्गहरस्तोत्रं, कृतं श्रीभद्रबाहुना । ज्ञानादित्येन सङ्घस्य, शान्तये मङ्गलाय च ॥१॥
આ ઉપહર સ્તોત્ર જ્ઞાનના સૂર્ય સમાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ સંઘની શાંતિ અને કલ્યાણ માટે બનાવ્યું છે.”
આ સ્તંત્રને પ્રારંભ “વલાદ” શબ્દથી થતી હોવાથી તે “ઉવસગ્ગહરે તેત્ર” તરીકે ઓળખાય છે. તેને સંસ્કૃત સંસ્કાર “૩૫aહાસ્તોત્ર છે. કેટલીક જગાએ તેને “૩ાસ્તવ” કે “કસરતવર પણ કહેવામાં આવ્યું છે, તે કેક સ્થળે તેને ઉલ્લેખ “૩ાહરણસ્તોત્ર” તરીકે પણ થયેલ છે. વળી આ કૃતિમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન થયેલું હોવાથી કઈ કે તેને “બિન
Page #203
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તેાત્રના અજષ પ્રભાવ
(૭
ઘુત્તુતિ, ' તા કોઈ એ માત્ર ' શ્વેતવન ' તરીકે પણ તેની નોંધ લીધેલી છે.
6
આ રસ્તેાત્ર શ્રી ભદ્રબાહુ સ્વામીએ બનાવેલું છે કે જેએ જ્ઞાનના સૂર્ય સમાન હતા, અર્થાત્ ચૌદ-પૂર્વ ધારી હતા. તેમને આ સ્તોત્ર શા માટે બનાવવું પડ્યું ? ’ તેને ખુલાસા કરતાં શ્રી જિનસૂરમુનિએ જણાવ્યુ છે કે સંઘમાં ઉપદ્રવની શાંતિ થાય તથા મંગલ પ્રસરે તે માટે તેમણે આ મહા પ્રાભાવિક સ્તોત્ર બનાવેલ છે. एतत्स्तव प्रभावो हि वक्तुं केनापि शक्यते ? | गुरुणा हरिणा वा वाक् प्रह्वयाऽप्येक जिह्वया ॥२॥
6
આ સ્તવના પ્રભાવ કહેવાનું કાનાથી શક્ય છે? વાણીમાં નમ્ર એવી એક જીભથી તે બૃહસ્પતિ કે ઈંદ્ર પણ તે કહેવાને સમથ નથી. ’
અહી સ્તવ અને સ્તેાત્ર શબ્દ એકા વાચી છે. આ સ્તોત્રને પ્રભાવ એટલે મહાન છે–મોટો છે કે ખુદ બૃહસ્પતિ કે ઇંદ્ર પણ તેને એક જીભ વડે કહી શકે નહિ. અર્થાત્ તેનું પૂરું વર્ણન કરવુ હાય ! સેકડો જભા જોઈ એ.
उपसर्गहरस्तोत्रं स्मृते स्युः शुभसम्पदः । સોન્નત્તિનિત્ય, સ્થુ સમીતિનિય: શા - ઉપસહર સ્તાત્રનું નિત્ય સ્મરણ કરવાથી શુભ સંપત્તિ, સંતતિના યોગ તથા ઇચ્છિત સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
7
અહીં શુભ સોંપત્તિથી વિદ્યાસ'પત્તિ, કલાસંપત્તિ,
Page #204
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર ધર્મસંપત્તિ તથા ધનસંપત્તિ સમજવી. સંતતિના યોગથી વિનયવાન આજ્ઞાંકિત પુત્ર-પુત્રીઓને પરિવાર સમજે અને ઈચ્છિત સિદ્ધિઓથી વ્યાપારમાં લાભ, શત્રુપક્ષ પર વિજય તથા મંત્રાદિ સિદ્ધિઓ સમજવી.
उदयोच्चपदोपाया, उत्तमत्वमुदारता। उकाराः पञ्च पुंसः स्युरुपसर्गहरस्मृतेः ॥
ઉપસર્ગહરરતેત્રનું સ્મરણ કરતાં પુરુષને પાંચ વકાર પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણેઃ (૧) ઉદય, (૨) ઉચ્ચપદ, (૩) ઉપાય, (૪) ઉત્તમતા અને (૫) ઉદારતા.”
ઉવસગ્ગહરે તેત્રને પ્રથમ અક્ષર ૩ છે. તે પાંચ રકારને આપનાર છે. તેમાં પ્રથમ ૩ થી ઉદય એટલે દિનપ્રતિદિન ચડતી થાય છે. બીજા ૩ થી ઉચપદ એટલે કેઈ મોટા પદની પ્રાપ્તિ થાય છે, જેમકે નગરશેઠાઈ, મંત્રીપદ, પ્રધાનપદ વગેરે. આધુનિક પરિભાષામાં કહીએ તે તેનાથી કેઈ મોટો હોદ્દો મળે છે કે રાજ્યાદિ તરફથી સન્માન મળે છે. ત્રીજા થી ઉપાય એટલે ઈષ્ટપ્રાપ્તિનાં સાધને પ્રાપ્ત થાય છે. ચેથા ૩ થી ઉત્તમતા એટલે શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે અને પાંચમા ૩ થી ઉદારતા એટલે દાન કે પરોપકાર કરવાની વૃત્તિ જાગે છે.
पुण्यं: पापक्षयः प्रीतिः, पद्मा च प्रभुता तथा। पकाराः पञ्च पुंसां स्युः, पार्श्वनाथस्य संस्मृतौ ॥५॥
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતાં પુરુષોને પાંચ
Page #205
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્રને અજમ પ્રભાવ
૮૯
પ્રકારની પ્રાપ્તિ થાય છે. તે આ પ્રમાણે : (૧) પુણ્ય, (૨) પાપક્ષય, (૩) પ્રીતિ, (૪) પદ્મા અને (૫) પ્રભુતા.’
ઉવસગ્ગહરં સ્તેાત્રનું સ્મરણ કરતાં મુખ્યત્વે પુરુષાદાનીય શ્રીપાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ થાય છે. એ સ્મરણમાં પાંચ કાર આપવાની શક્તિ રહેલી છે. પહેલા કારથી ( પુણ્યથી) પુણ્યની અભિવૃદ્ધિ સમજવી. બીજા કારથી પાપક્ષય સમજવા. ત્રીજા વકારથી ( પ્રીતિથી ) લેાકેાની પ્રીતિ અર્થાત્ લેાકપ્રિયતા સમજવી. ચોથા કારથી (પદ્માથી) લક્ષ્મી સમજવી અને પાંચમા પકારથી પ્રભુતા એટલે સ કાર્યોંમાં અગ્રેસરપણું સમજવુ.
उपसर्गहरस्तोत्रमष्टोत्तरशत सदा ।
यो ध्यायति स्थिरस्वान्तो मौनवान् निश्चलासनः ॥ ६ ॥ तस्य मानवराजस्य, कार्य सिद्धिः पदे पदे भवेच्च सततं लक्ष्मीचञ्चलाऽपि हि निश्चला ॥७॥
જે મનુષ્ય આસન સ્થિર કરી, મૌનપણે, સ્થિરચિત્તથી ઉપસર્ગ હસ્તેાત્રનુ ૧૦૮ વાર નિરંતર સ્મરણ કરે છે, તે શ્રેષ્ઠ મનુષ્યને પગલે પગલે કાર્યસિદ્ધિ થાય છે અને લક્ષ્મી સ્વભાવે ચંચલ હાવા છતાં તેને ત્યાં નિશ્ચલા સ્થિર થઈને રહે છે, અર્થાત્ તેનુ ઘર છેડતી નથી.'
ઉપસર્ગ હસ્તેાત્રનુ સ્મરણુ કેવી રીતે કરવું ? તેને અહીં નિર્દોષ કરવામાં આવ્યા છે. પ્રથમ તે માટે કોઈ અનુકૂળ આસન ગ્રઢુ કરીને બેસવુ જોઈએ. જો પદ્માસન કે સ્વસ્તિ
Page #206
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્ર કાસન સરલતાથી થઈ શકતું હોય તે તે ગ્રહણ કરવું, અન્યથા સુખાસને બેસવું. પણ તે વખતે કાયાને સ્થિર રાખવી, એટલે કે જરા પણ હલાવવી નહિ. હાથ-પગ ઊંચા નીચા કરવા, ડેક મરડવી, આમતેમ જવું કે કોઈ પણ પ્રકારની ઈશારત કરવી, એ આ નિયમનો ભંગ કરવા બરાબર છે. . બીજું એ વખતે મૌન ધારણ કરવું, એટલે કેઈની સાથે કોઈ પ્રકારની વાત કરવી નહિ તથા સ્તોત્રને પાઠ પણ મનથી જ કરે. - ત્રીજું એ વખતે ચિત્તને સ્થિર રાખવું, એટલે કે તેને
જ્યાં ત્યાં રખડવા દેવું નહિ. તેની સર્વ વૃત્તિઓ ઉપસહિર સ્તવનના માનસિક સ્મરણમાં જ એકાગ્ર કરી. મંત્રવિશારદોને. એ અભિપ્રાય છે કે જ્યાં સુધી મંત્ર અને મન એક થાય નહિ, અર્થાત્ તેનું અભેદભાવે મરણ-ચિંતન થાય નહિ, ત્યાં સુધી મંત્રાર્થ કે મંત્રચેતન્ય પ્રકટ થતાં નથી અને તેને પ્રભાવ જોવામાં આવતો નથી. સંત કબીરે કહ્યું છે કે—
माला तो करमें फिरे, जीभ फिरे मुखमांही ।
मनडु तो चिहुँ दिश फिरे, ए तो सुमिरन नाही। - “હાથમાં માળા ફરી રહી હોય, મુખમાં જીભ ફરી રહી છે અને મને ચારે દિશામાં ભટકી રહ્યું હોય તે તેને સ્મરણ કહેવાય નહિ.”
તાત્પર્ય કે જ્યારે આ સ્તોત્રનું સ્મરણ કરવા માટે માળા ફેરવતા હોઈએ ત્યારે મુખમાં જીભ હલાવવી નહિ
Page #207
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્રને અજબ પ્રભાવ
૯. અને મનને જ્યાં ત્યાં રખડવા દેવું નહિ. તે જ તેનું સાચા અર્થમાં સ્મરણ થયું ગણુય. જો આવું સ્મરણ રેજ ૧૦૮ વાર કરવામાં આવે તો મનમાં ધારેલા કેઈપણ કાર્યની સિદ્ધિ અવશ્ય થાય તથા લક્ષમી સ્થિરવાસ કરીને રહે. અન્ય શબ્દોમાં કહીએ તે તેને કદી પણ ધનની-પૈસાની તંગી પડે નહિ..
शाकिन्यादिभयं नास्ति, न च राजभयं जने । पण्मासं ध्यायमानेऽस्मिन्नुपसर्गहरस्तवे ॥८॥
આ ઉપસર્ગહર સ્તોત્રનું છ મહિના સુધી મરણ કરનાર માણસને આ લેકમાં શાકિની વગેરેનો તથા રાજા તરફ ભય રહેતું નથી.”
प्रत्यक्षा यत्र नो देवा, न मन्त्रा न च सिद्धयः । उपसगेहरस्यास्य, प्रभावो दृश्यते कलौ ॥॥
જે સમયમાં દેવે પ્રત્યક્ષ થતા નથી, તેમજ મંત્રો અને સિદ્ધિઓ પણ પ્રત્યક્ષ થતી નથી, એવા આ કલિકાલમાં આ ઉપસર્ગહરસ્તોત્રને પ્રભાવ બરાબર જોવામાં આવે છે.”
સત–સત્ય, ત્રેતા અને દ્વાપયુગમાં દેવે જેટલા સહેલાઈથી પ્રકટ થતા, મંત્રી અને સિદ્ધિઓ જેટલી સહેલાઈથી પ્રાપ્ત થતી, તેટલી સહેલાઈથી આજે કલિકાલમાં
૧ આ ગાથા પછી કેટલીક પ્રતિઓમાં “ નગન નો મ', વાળી ગાથા નજરે પડે છે, પણ તેને પાઠ શુદ્ધ નહિ હોવાથી અહીં લીધેલી નથી.
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્રહર સ્તોત્ર પ્રાપ્ત થતી નથી, એટલે કે આજે તે ઘણા પ્રયત્ને પ્રત્યક્ષ થાય છે. પરંતુ ઉપસર્ગહરસ્તોત્ર તો એટલું પ્રભાવશાળી છે કે તેને પ્રભાવ તરત લેવામાં આવે છે.
प्राप्नोत्यपुत्रः सुतमर्थहीनः श्रीदायते पत्तिरपीशतीह ॥ दुःखी सुखी चाथ भवेन्न किं किं
त्वद्रूपचिन्तामणिचिन्तनेन ॥१०॥
આ તેત્રના સ્મરણથી પુત્ર વિનાને પુત્રને પ્રાપ્ત કરે છે, ધન વગરને કુબેર સમાન થાય છે, પગપાળે એટલે સામાન્ય સૈનિક રાજાની માફક શાસન ચલાવે છે અને દુઃખી માણસ સુખી થાય છે. (હે તેવરાજ!) તારા જેવા ચિંતામણિનું ચિંતન કરવાથી શું શું નથી થતું ? તાત્પર્ય કે બધું જ થાય છે.”
एकया गाथयाऽप्यस्य, स्तवस्य स्मृतमात्रया । શાન્તિઃ ચા પુિના પૂળ પન્નાથ મારે શા
આ તેત્રની માત્ર એક ગાથાનું સ્મરણ કરવાથી પણ શાંતિ થાય છે, તે પાંચ ગાથા પ્રમાણુ પૂર્ણ સ્તોત્રના સ્મરણનું તે કહેવું જ શું? તાત્પર્ય કે તેનાથી અવશ્ય શાંતિ થાય છે.”
આ ગાથા તેમજ અન્ય પ્રમાણેથી એમ જણાય છે કે આ સ્તોત્ર મૂળ પાંચ ગાથાનું હતું, પણ કાલક્રમે તેમાં વધારો થતો ગયે અને આજે તે સત્તાવીશ ગાથા સુધી
Page #209
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તેાત્રના અજમ પ્રભાવ
૯૩
પહોંચ્યુ છે. પ્રસ્તુત ગ્રંથમાં પાકોની જાણ માટે તેના પ્રચલિત પાઠાના સંગ્રહ તથા તેના અથ વગેરે આપવામાં આવેલ છે.
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, ध्यातेऽस्मिन् स्तवपुङ्गवे ॥ १२ ॥
ઃઃ
“ આ રતાત્રરાજનું ધ્યાન ધરવાથી—સ્મરણ કરવાથી ઉપસમાં ક્ષય પામે છે, વિઘ્નરૂપી વેલડીએ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતાને પામે છે. ”
ઉપસ હર સ્તેાત્રના પ્રભાવથી પ્રિયકર રાજા વિપુલ સંપત્તિ તથા માનભરેલું પદ પામ્યા. તેની રસભરપૂર કથા શ્રી જિનસૂરમુનિએ સંસ્કૃત ભાષામાં રચેલી છે. તેના સક્ષેપ પાઠકની જાણ માટે અહીં રજૂ કરવામાં આવે છે.
પ્રિયકર રાજાની કથા [ 1 ]
મગધ દેશમાં અશાકપુર નામનું ધયધાન્યથી સમૃદ્ધ એક નગર હતું. ત્યાં અશોકચંદ્ર નામના પ્રતાપી, પરાક્રમી અને ન્યાયી રાજા રાજ્ય કરતા હતા. તેને અશેાકમાલા નામની પટ્ટરાણી હતી, જે પુષ્પમાલાની જેમ વિવેક, વિનય, શીલક્ષમાદિ ગુણાના સુગંધવાળી હતી. તેમને ત્રણ પુત્રો હતા : અશૂિર, રણુર અને દાનશૂર. આ ત્રણે ય પુત્ર દેવગુરુ તથા માતા-પિતાના ભક્ત હતા.
કાલક્રમે મેટા પુત્ર અરિસરના વિવાહમહાત્સવ શરૂ થયેા. તે વખતે મહેલા ર ંગાવા લાગ્યા, સુંદર વસ્ત્રા તૈયાર
Page #210
--------------------------------------------------------------------------
________________
-૯૪
ઉવસગ્ગહરે તેત્ર થવા લાગ્યા અને મનહર આભૂષણ ઘડાવા લાગ્યાં. કારીગર અને કલાકારે પિતાનું પાણું બતાવવા લાગ્યા. એવામાં પાટલીપુત્રથી આવેલાં કેટલાક સોનીઓએ પ્રણામ કરીને રાજાને કહ્યું : “હે મહારાજ! આપના મોટા કુંવરનાં લગ્ન સાંભળીને અમે બહુ રાજી થયા છીએ અને આ શુભ પ્રસંગે અમે પણ અમારી કલાને કંઈક ચમત્કાર બતાવવા ઈચ્છીએ છીએ. જે કે આપના અશોકપુરમાં કલાકારોની ખોટ નથી, તે પણ ઘોડા-ઘોડામાં અને હાથી–હાથીમાં જેમ ફેર હોય છે, માણસ-માણસમાં અને સ્ત્રી-સ્ત્રીમાં જેમ ફેર હોય છે, તેમ કલા-કલામાં પણ ફેર હોય છે. અમે એવાં દિવ્ય આભૂષણે બનાવી શકીએ છીએ કે જેને પહેરવાથી રંક હોય તે રાજા બને છે અને રાજા હોય તે મહારાજાધિરાજ થાય છે. અમારી આ કલા દેવથી અધિષ્ઠિત છે.”
આ જવાબથી હર્ષિત થયેલા રાજાએ તેમને એક હાર બનાવવાની વરધી આપી અને તે માટે તેનું મેતી, હીરા, રત્ન વગેરે જે જે સામગ્રી જોઈએ, તે પૂરી પાડવાને ખજાનચીને હુકમ કર્યો.
વિશ્વાસુ માણસોની દેખરેખ નીચે છ મહિને તે હાર તૈયાર થયે, ત્યારે ખરેખર તે દિવ્ય હાર જેવો જણાવા લાગે. આ અનુપમ હાર હજી સુધી કેઈએ જે ને હતો. રાજાએ તેના ઘડવૈયાઓની ગ્ય કદર કરી અને તે હારનું નામ દેવવલ્લભ રાખ્યું. પછી કોઈ સારાં મુહૂર્ત ધારણ કરવાની ઈચ્છાથી તે હારને સુરક્ષિત ખજાનામાં મૂકવામાં આવ્યું.
Page #211
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તેાત્રનેા અજમ પ્રભાવ
૯૫
હવે સારું મુહૂત આવ્યું, ત્યારે રાજાએ તે હારને ખાનામાંથી બહાર કાઢવાના હુકમ કર્યાં, પરંતુ તે વખતે ખજાનચીએ ધ્રૂજતાં ધ્રુજતાં કહ્યું : ‘ નામવર ! બહુ તપાસ કરવા છતાં તે હાર ખજાનામાં જણાતા નથી. ’
રાજાએ કહ્યું : ‘ એ સ્થાનમાં તારા સિવાય બીજા કોઈ ના પ્રવેશ નથી, માટે જેવુ હાય તેવુ કહી દે; નહિ તે તને ચારી કરવા માટે શૂળીએ ચડાવીશ.
6
ખજાનચીએ કહ્યું : મહારાજ ! આ બાબતમાં હું... કંઈ પણ જાણતા નથી. હું તદ્ન નિર્દોષ છું. છતાં આપને મારાં વચનમાં વિશ્વાસ આવતા ન હેાય તે આપ ફરમાવે તે કરવા હું તૈયાર છું. ’
રાજાએ વિચાર કર્યા કે વાતની ઊંડાણમાં ઉતર્યાં વિના ઉપરટપકેનાં અનુમાનથી કોઈના પર કલંક મૂકવું તે યાગ્ય નથી. તેથી ખજાનચી પર વધારે દબાણ ન કરતાં નગરમાં ઢ ઢેરા પીટાવ્યા કે જે કોઈ દેવવલ્લભ હારના પત્તો મેળવી આપશે, તેને રાજા પાંચ ગામ ઈનામમાં આપશે.’
:
આ ઢંઢેરા સાત દિવસ સુધી પીટાવા છતાં કોઇએ તેને જીલ્યા નહિ, એટલે રાજાએ જોશીને મેલાવીને પૂછ્યુ કે આ હાર મને પાછા મળશે કે નહિ ? ’તે વખતે બધા જોશીએ ચૂપ રહ્યા, પણ વૃદ્ધ જોશીએ કહ્યું: ‘હે રાજન્ ! એ હાર તમને પાછો મળશે. પણ બહુ લાંબા સમયે અને તે જેની પાસેથી મળશે, તે તમારી ગાદીએ બિરાજશે. એનું નિશાન એ કે આજથી ત્રીજા દિવસે તમારા હાથી પચત્વ પામશે.”
2/16
Page #212
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્ર
જોશીઓના આ જવાબ સાંભળીને રાજા મૃતિ જેવા થઈ ગયા. તે વખતે મત્રીઓએ કહ્યું : ‘મહારાજ ! ભિવતન્યતા કોઈ ટાળી શકતુ નથી, માટે તે અંગે ચિંતા કરવી નકામી છે.’
૬.
(
ત્રીજે દિવસે હાથીનું મરણ થયું અને જોશીનુ કહેવુ સાચું પડયું, પરંતુ રાજાએ તેની બહુ દરકાર કરી નહિ. તેણે મેટા પુત્રનાં લગ્ન ખૂબ ધામધૂમથી કયાં અને મંત્રીએને જણાવ્યું કે · જોશીએ હારના ચારનારને રાજ્ય મળવાનું કહ્યું છે, પરંતુ તે અસ ંભિવત છે. તેને તે શૂળીનું જ રાજ્ય પ્રાપ્ત થશે. અને મારા પછી મારા માટો પુત્ર ગાદીએ આવશે. મંત્રીઓએ કહ્યું : - મહારાજ ! તેમજ થશે. જોશીએ કંઈ ભગવાન નથી કે તેમનું કહેવું બધું સાચું જ પડે. એ માટે આપ નિશ્ચિંત રહેા.’
અશોકચંદ્ર ધીમે ધીમે આ વાત ભૂલી ગયા અને પહેલાંની માફક પ્રજાનુ પાલન કરવા લાગ્યા.
[૨]
આ જ શાકપુર નગરમાં પાદત્ત નામના એક શ્રાવક પેાતાની ભાર્યા પ્રિયશ્રી સાથે રહેતા હતા. તે કમ યાગે નિન થઈ ગયા. તેથી એ નગર છેડી પાસેના શ્રીવાસ નામનાં ગામડામાં રહેવા ગયા અને ત્યાં પેાતાના નિર્વાહ કરવા લાગ્યા.
એવામાં તેને એક પુત્રની પ્રાપ્તિ થઈ, તેથી અહુ આનન્દ્વ થયે. સંસારી મનુષ્યને પુત્રનું મુખ જોતાં ગમે તે હાલતમાં પણ અવશ્ય આનંદ થાય છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્રને અજબ પ્રભાવ
પ્રિયશ્રી તે પુત્રની ખૂબ સારસંભાળ કરવા લાગી, પરંતુ તે એક વરસને થતાં બાળરોગને ભેગ બન્યા અને મરણ પામે. આથી પ્રિયશ્રીને ઘણું દુઃખ થયું. કહ્યું છે કે “સ્ત્રીને આ જગતમાં–ત્રણ આધાર છે. એક પિતાને સ્વામી, બીજો પુત્ર અને ત્રીજે પિતાનો ભાઈ આ આધાર ચાલ્યા જવાથી તેને મહાદુઃખ થાય, એ સ્વાભાવિક છે.
ત્યારબાદ કેટલાય દિવસ પછી પ્રિયશ્રીને એક સ્વપ્ન આવ્યું કે જાણે તે જમીન ખેડી રહી છે અને તેમાંથી એક સુંદર મેલી મળી આવ્યું. આ સ્વપ્નનો અર્થ એમ થતું હતું કે તેને એક સુંદર પુત્ર થશે. અને તે વાત સાચી પડી.. પૂરા દિવસે પ્રિયશ્રીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યું. પાર્શ્વદત્ત શેઠે પિતાની શક્તિ મુજબ તેને ઉત્સવ કર્યો. - પ્રિયથી આ પુત્રને ઘણી કાળજીથી ઉછેરવા લાગી, પરંતુ પહેલા પુત્રનું ભવિષ્ય યાદ આવવાથી તેનું મન પાછું પડી જતું હતું, તેથી તેણે એક વાર પતિને કહ્યું કે “હે. સ્વામિન્ ! આ ગામમાં આપણને ધનપ્રાપ્તિ તે થતી જ નથી અને હવે બીજા જણને ઉમેરે થયે. માટે આપણું મૂળ વતનમાં જ પાછા ચાલે. દાળ-રેટી તે ત્યાં પણ મળી જ રહેશે.”
શેઠે કહ્યું : “પ્રિયે ! તું બહુ શાણી અને સમજુ છે. એટલે તેને વધારે શું કહું? પણ શહેરમાં પૈસા વિના સગાંવહાલાની વચ્ચે રહેવું, તેના કરતાં અજાણ્યાઓની વચ્ચે રહેવું સારું છે.”
Page #214
--------------------------------------------------------------------------
________________
૯૮
ઉવસગ્ગહર સ્તોત્ર પરંતુ પ્રિયશ્રીને હવે અહીં ગડતું ન હતું, એટલે આખરે તેમણે એ ગામ છોડ્યું અને ચાલતાં ચાલતાં અશેકપુરની નજીકમાં પહોંચ્યાં. ત્યાં તેઓ એક આંબાના ઝાડ નીચે બેઠા અને ભજન કરીને છેડી વિશ્રાંતિ લેવા લાગ્યા. એ વખતે શેઠને એક પછી એક વિચાર આવવા લાગ્યા કે “હવે શું બંધ કરીશ? સઘળો વ્યવહાર કેમ ચલાવીશ? બે ઉજળાં કપડાં પણ પંડ ઉપર નથી. નહિ તે આડંબરથી પણ કામ ચાલે. કહ્યું છે કે “સ્ત્રીઓમાં, રાજદરબારમાં, સભામાં, વ્યવહારમાં, શત્રુઓમાં અને સાસરામાં મુખ્યત્વે આડંબર જ પૂજાય છે.”
એ વખતે અંતરીક્ષમાંથી કોઈ બેહ્યું કે “હે શેઠ ! તારે આ પુત્ર પહેલી પચીશીમાં જ આ નગરને રાજા થશે, માટે તું કંઈ ચિંતા કરીશ નહિ.”
આ સાંભળી શેઠ-શેઠાણું રાજી થયા, પણ આજુબાજુ કઈ જવામાં આવ્યું નહિ, એટલે તેઓ વિચારમાં પડ્યા કે રખેને આપણને કંઈ ભ્રમ થયે હેય. તે વખતે અંતરીક્ષ માંથી ફરી અવાજ આવ્યો કે “મેં જે કહ્યું છે, તે સત્ય છે. તેથી તેમાં જરાપણ અવિશ્વાસ કરશે નહિ. તમારે જે પુત્ર મરી ગયા હતા, તે હું છું. તમે મને છેલ્લી વખતે આપેલા નમસ્કારમંત્રના પ્રભાવથી હું ધરણેન્દ્રના પરિવારમાં દેવ તરીકે ઉત્પન્ન થયે છું. મારા ભાઈને સ્નેહને લીધે જ્યાં સુધી તેને રાજ્ય મળશે, ત્યાં સુધી હું તેને મદદ કરીશ. પણ એક કામ કરે છે તેનું નામ મારાં નામ પ્રમાણે પાડજે.”
Page #215
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્રનો અજબ પ્રભાવ
૯૦ પાWદન શેઠે પૂછ્યું: “તમારું નામ શું ?” તે વખતે દેવે કહ્યું: “મારું નામ પ્રિયંકર છે. તેમને કોઈ વખત મુશ્કેલી આવે તો આ સ્થળે આવજે અને મારું નામ દઈને ધૂપ કરજે, એટલે હું તમારી સર્વ આશાઓ પૂરી કરીશ. અણધાર્યું આટલું આશ્વાસન મળવાથી શેઠનું મન હળવું થયું અને તેઓ હરખાતાં હૈયે નગરમાં દાખલ થયા. ત્યાં પિતાનું પુરાણું ઘર સાફ કરીને સ્થિતિ મુજબ રહેવા લાગ્યા.
[૩] એક વાર પ્રિયશ્રી ભાઈને લગ્ન પ્રસંગે પિયરમાં ગઈ. ત્યાં બધી બહેનોને સુંદર વસ્ત્રાભૂષણમાં સજજ થયેલી જોઈને તેને ખૂબ લાગી આવ્યું. તેમની આગળ પોતે સાવ મુફલીસ લાગતી હતી. તેથી તે એક બાજુએ બેસીને પોતાના ભાગ્યને ઠપકો આપવા લાગી. અને ત્યાં બન્યું પણ એવું કે બધા રૂઆબથી અંજાઈને બીજી બહેનનું માન-સન્માન કરવા લાગ્યા, ત્યારે પ્રિયશ્રીને કેઈએ ભાવ પણ ન પૂછો.
કહ્યું છે કે
वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसाः, पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा भ्रष्टं नृपं सेक्काः । निद्रव्यं पुरुषं त्यजन्ति गणिका दग्धं वनान्तं मृगाः, सर्वः स्वार्थवशाज्जनोऽभिरमते नो कस्य को वल्लभः ॥
“પક્ષીઓ ફળ વિનાનાં વૃક્ષને ત્યજી દે છે, સારસ સૂકાઈ ગયેલાં સરોવરને તજી દે છે, ભ્રમરે કરમાઈ ગયેલાં પુષ્પને તજી દે છે, સેવકે ભ્રષ્ટ થયેલા રાજાને ત્યજી દે છે,
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઉવસગ્ગહરે તેત્ર ગણિકા નિધન થઈ ગયેલા પુરુષને ત્યજી દે છે અને મૃગો. બળી ગયેલા વનને ત્યજી દે છે. તાત્પર્ય કે બધા મનુષ્ય પિતાપિતાના સ્વાર્થમાં રમે છે, તેથી આ જગતમાં ખરેખર કઈ કઈને વહાલું નથી.”
લગ્નસમારંભ પૂરો થયે, એટલે બધી બહેનને રેશમી વસ્ત્રો અને અલંકારો ભેટ આપવામાં આવ્યાં, ત્યારે પ્રિયશ્રીને એક સાવ મામુલી સાડી આપવામાં આવી. માના જણ્યા સગા ભાઈઓ પણ સમય આવ્યે કેવા પલટાઈ જાય છે, તે જોઈને પ્રિયશ્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. પણ અત્યારે બોલવા જે સમય ન હતા. કંઈપણ બેલવા જતાં રહ્યો-સહ્યો સંબંધ પણ તૂટી જાય તેમ હતો.
- પ્રિયશ્રી તદ્દન ઉતરી ગયેલાં મેંઢે ઘરે આવી. તે જોઈ પાર્શ્વદત્તે કારણ પૂછ્યું, પણ કુલીન સ્ત્રી પોતાનાં પિયરની વાત ધણને એકદમ કેમ કહે ? કહ્યું છે કે– .
आरतः परतो वार्ता, न कुर्वन्ति कुलस्त्रियः । मध्यमाः कलहं गेहे, कारयन्ति परस्परम् ॥
જે કુલસ્ત્રીઓ છે, તે આગળ-પાછળની વાત કહેતી નથી. અને જે મધ્યમ કેટિની છે, એ ગૃહમાં-ઘરમાં એક બીજાને લડાવી મારે છે.”
પાર્શ્વદત્ત જ્યારે બહુ આગ્રહ કર્યો, ત્યારે પ્રિયશ્રીએ બનેલી વાત કહી સંભળાવી. // પાર્શ્વદત્તે તેને આશ્વાસન આપતાં કહ્યું કે “હે પ્રિયે! આમાં કેઈને દોષ નથી. દોષ આપણા ભાગ્યને છે. આજે
Page #217
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્રના અજમ પ્રભાવ
૧૦૧
આપણા વખત મેળેા છે, એટલે આપણા પર કોઈની નજર ઠરતી નથી, માટે હવે બને તેટલું ધર્મધ્યાન કરવું અને પુણ્ય ઉપાર્જન કરવું. પુણ્યના પુજ વધશે, એટલે આપેઆપ બધા સારાં વાનાં થઈ જશે.
ત્યારથી પતિપત્ની રાજ સવારમાં વહેલા ઉઠીને નવકાર મંત્રને જાપ કરવા લાગ્યાં તથા સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુપૂજા વગેરે ધાર્મિક કાર્યમાં વધારે ધ્યાન આપવા લાગ્યાં. [૪]
લક્ષ્મી પુણ્યથી મળે છે, પુણ્યથી સચવાય છે અને પુણ્યથી જ ભોગવાય છે. જેએ એમ સમજે છે કે લક્ષ્મીનું ઉપાર્જન ઘણા ધંધા કરવાથી થાય છે, અથવા ચાલાકીથી થાય છે, અથવા સાચા-ખોટા ગમે તેવા ઉપાયેા કામે લગાડવાથી થાય છે, તે ખાટા રસ્તે છે અને તેમની સમજ અધૂરી તથા ઉલટી છે. અનુભવ એ વાતને સંપૂર્ણ ઈન્કાર કરે છે.
પાર્શ્વવ્રુત્ત અને પ્રિયશ્રી ધાર્મિક નિયમેને અનુસરવા લાગ્યા, ત્યારથી તેમનું અંતઃકરણ ખૂબ પ્રસન્ન રહેતું હતું. તેમને આત્ત ધ્યાન કે રોદ્રધ્યાન થવાના પ્રસંગ ભાગ્યે જ આવતા હતા. અને તેજ એમની સહુથી મોટી કમાણી હતી.
હવે એક વાર પ્રિયશ્રી ઘરને નવુ લિ ́પણ કરવા માટે નગરની બહાર માટી ખાદવા ગઈ, તે વખતે ભૂમિમાં એક મેટો ચરૂ દેખાયા, એટલે તેણે એ જગાને માટીથી દાટી દીધી અને ઘરે આવીને શેઠને વાત કરી. શેઠે કહ્યું : પ્રિયે !
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૦૨ -
ઉવસગ્ગહરં સ્તોત્ર તું કહે છે એ વાત સાચી હોય તે પણ એ ધન આપણને ખપે નહિ, કારણ કે મારે પારકું દ્રવ્ય ગ્રહણ ન કરવું, એ નિયમ છે; અને પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, પડી રહેલું, મૂકેલું, કેઈએ રાખેલું અને છૂપાયેલું એ બધાં પારકાં દ્રવ્યે જ છે. અહીં જમીનને મલિક રાજા. છે, એટલે આ ધન ખરી રીતે તેનું છે. માટે આ વાતની તેને ખબર આપવી જોઈએ.” - શેઠે જઈને એ વાતની રાજાને ખબર આપી, એટલે તેણે પેલી જગાને ખોદાવી નાખી અને તેમાંથી ધન ભરેલા સાત ચરૂ નીકળી આવ્યા. આ ધનને દરબારમાં લાવવામાં આવ્યું અને તેનું શું કરવું ? એ બાબતમાં રાજાએ મંત્રીઓની સલાહ લીધી. મંત્રીઓએ કહ્યું: “હે મહારાજ ! આ ધન આપનું જ ગણાય, કારણ કે તે જમીનમાંથી મળી આવ્યું છે, પરંતુ આ શેઠે ખબર આપેલી હોવાથી તેને થોડો ભાગ તેને પણ આપ જોઈએ.”
હવે રાજાએ તે ધન ગ્રહણ કરવા જેવો પિતાનો હાથ લંબાવ્યું કે તરત જ ત્યાં મનુષ્યની વાણીમાં કોઈ કહેવા લાગ્યું કે “રાજાને વળગું, રાજપુત્રને મારું કે રાજમંત્રીઓને ખાઉં ?” એટલે બધા ભય પામીને દૂર ભાગ્યા. છેવટે એ ધન શેઠને આપી દેવાનો નિર્ણય કર્યો, ત્યારે એ વાણી બંધ થઈ. તેથી રાજાએ સઘળું ધન પાર્શ્વદત્ત શેઠને આપી દિીધું. રાજાએ તે ધન પિતાના થકી આપેલું હોવાથી પાર્શ્વદત્તે. તેને સ્વીકાર કર્યો. કહ્યું છે કે –
Page #219
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્રનો અજબ પ્રભાવ . ૧૦૩ परार्थग्रहणे येपां, नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां, स्वर्थमेव स्वयंवराः॥
- “જેમને પારકું દ્રવ્ય ગ્રહણ કરવું નહિ, એવો નિયમ હોય છે, તે શુદ્ધ ચિત્તવાળા પુરુષો તરફ લક્ષમી પોતે જ સ્વયંવર થઈને આવે છે.”
ઘણું ધન આવતાં પાર્શ્વદત્ત શેઠે નવાં મકાન ચણવ્યાં, ઘણું વસ્ત્રાભૂષણે કરાવ્યાં અને ઘરમાં નોકરચાકર પણ રાખી લીધાં. વળી તેમણે વ્યાપાર પણ સારી રીતે ખેડવા માંડ્યો અને જોતજોતામાં તેમની પ્રતિષ્ઠા જામી ગઈ. હવે તેમને ત્યાં લોકેની અવરજવર સારા પ્રમાણમાં થવા લાગી અને રસ્તામાં પણ અનેક સલામ ભરાવા લાગી. જ્યારે વેળા વળે છે, ત્યારે મનુષ્યને કઈ વાતની ખામી રહેતી નથી.
અનુક્રમે પ્રિયંકર મોટો થવાથી તેને નિશાળે બેસાડવાનો અવસર આવ્યું, ત્યારે પ્રિયશ્રીએ પતિને કહ્યું: “આ અવસર ઠીક છે. આપણે બધાં સગાંવહાલાંઓને બેલાવીને જમાડો અને તેમનું ગૌરવ કરે.”
શેઠે કહ્યું : “એ બધાનું ગૌરવ કરવાથી શું ? જે વર્તાવ તેમણે આપણી સાથે કર્યો છે, તે જ વર્તાવ આપણે તેમની સાથે કરે જોઈએ.
कृते प्रतिकृतं कुर्यात् , हसिते प्रतिहासितम् । त्वया मे लुश्चितो पक्षौं, मया ते मुण्डितं शिरः॥
Page #220
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્ર
'
· જેવું કરે તેવું સામ' કરવુ. સામેા હસે તે આપણે પણ હસવું. તેં મારી બે પાંખા તેાડી નાખી, તેા મેં તારું મસ્તક મુંડી નાખ્યું.'
૧૦૪
પ્રિયશ્રીએ કહ્યું : સ્વામિન ! એમ બેલવું આપને ઉચિત નથી. ઉત્તમ જનેએ તે! અપકાર ઉપર પણ ઉપકાર જ કરવા ઘટે.’
પ્રિયશ્રીના આગ્રહથી શેઠે મેટો જમણવાર કરવાનું નક્કી કર્યું અને બધાં સ્થળે માણસા મેકલી નેતરાં ફેરવ્યાં. આ માણસા જ્યારે તેમનાં સાળાઓને ત્યાં નેાતરા દેવા ગયા, ત્યારે તેઓ એમની મશ્કરી કરવા લાગ્યા. આથી માણસા પાછા આવ્યા અને તેમણે બનેલી બધી હકીકત કહી સભળાવી. ત્યારે પ્રિયશ્રીએ કહ્યું : “ હું સ્વામિન ! તેમને નેતરાં આપવા તે તમે જાતે જ જાએ. એટલે શેઠ એક શણગારેલા ઘેાડા પર સવાર થઈને તેમને ત્યાં ગયા. તેમને આ રૂઆબ જોઈને સાળાઓ વગેરેને લાગ્યું કે ‘શેઠના હાથ જરૂર કોઈ ધનમાલ પર પડયો હાવા જોઈએ, નહિ તો આવા આડંબર હાય નહિ.' તેથી તેમણે એમનાં નિયંત્રણના સ્વીકાર કર્યાં.
હવે શેઠે બધાં સગાંવહાલાંઓ માટે થાળી વાડકા મૂકાવ્યાં અને પહેલું સાકરનું પાણી પીરસાવ્યું. પછી ખાજા, સુવાળી, સેવઈઆ લાડુ, દળિયા લાડુ, માતિયા લાડુ તથા મેસુર અને થરા પીરસ્યા. ત્યાર બાદ ભાત-ભાતનાં શાક પીરસ્યાં, તેમાં કેટલાંક દુનનાં હૃદય જેવાં તીખાં હતાં, કેટલાંક ગુરુવચન જેવાં તૂરાં હતાં, અને કેટલાંક માનાં હેત
Page #221
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્રને અજબ પ્રભાવ
૧૫ જેવાં મીઠાં હતાં. તે પછી પાપડ, ફરસાણ, ચટણી અને રાયતાં પીરસ્યાં અને છેવટે ઊંચી કદના ભાત સાથે કઢી પીરસી.
બધાને એટલા આગ્રહપૂર્વક જમાડવામાં આવ્યા કે તેઓ ટેકે લઈને માંડમાંડ ઊભા થયા. પછી તેમને કેસર, કસ્તૂરી તથા બીજી સુગંધી વસ્તુઓથી તૈયાર થયેલાં પાનનાં બીડાં આપવામાં આવ્યાં અને જતી વખતે દરેકને એકેકું રેશમી વસ્ત્ર આપવામાં આવ્યું. આ જોઈ તેઓ બધા શરમાઈ ગયા અને એક વખત પિતે પ્રિયશ્રી સાથે કેવું વર્તન કર્યું હતું, તે યાદ લાવીને પિતાની ભૂલને અફસેસ કરવા લાગ્યા. ખરેખર ! દુષ્ટતાને જિતવાને ઉપાય વધારે દુષ્ટતા નહિ, પણ ઉદારતાભર્યો વ્યવહાર જ છે.
તે દિવસથી શેઠનું નામ શહેરમાં ગાજતું થયું. તેમને વ્યવહાર શુકલપક્ષના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વધવા લાગ્યો. પહેલા હતાં, તેના કરતાં પણ હવે તેઓ સવાયા થયા.
- પ્રિયંકર પંડિતજી પાસે વિનયથી અભ્યાસ કરવા લાગ્યો અને પંડિતજી પણ તેને વિનય જોઈને તેને સારી રીતે શીખવવા લાગ્યા. કહ્યું છે કે “વિદ્યા વિનયથી મળે છે, પુષ્કળ ધનથી મળે છે, અથવા તે વિદ્યાના બદલામાં મળે છે, પણ તેને મેળવવાને થે ઉપાય નથી.”
વ્યવહાર-વિદ્યા ભણ્યા પછી પ્રિયંકર ગુરુ પાસે ધર્મશાસ્ત્રો શીખવા લાગે અને ટૂંક સમયમાં જ્ઞાનાદિ-રત્નત્રયી, દાનાદિ ચતુર્વિધ-ધર્મ, પાંચ પ્રકારના આચાર, છ પ્રકારનાં
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ઉવસગ્ગહરે તેત્ર દ્રવ્ય તથા સાત પ્રકારનાં ત વગેરેને જાણકાર છે. તે હમેશાં નવકારમંત્રની ગણના કરવા લાગે તથા સામાયિક, પ્રતિકમણ, પૂજા, દાન વગેરે ધર્મનાં કાર્યો કરવા લાગે. આથી ગુરુએ પ્રસન્ન થઈને તેને ઉવસગ્ગહરં સ્તોત્ર શીખવ્યું અને તે સાથે તેને આમ્નાય પણ શીખવ્યું કે પ્રાતઃકાળે, બ્રાહ્મ મુહૂ, પૂર્વ દિશા તરફ મેં રાખીને ૧૦૮ વાર તારે આ તેત્રને જાપ કરે. કુલ ૧૨૦૦૦ વાર સંપૂર્ણ જાપ કરવાથી સકલ મને રથની સિદ્ધિ થશે. આ આખું રતેત્ર મંત્રમય છે, તે પણ કષ્ટના સમયે પહેલી ગાથાનું ખાસ મરણ કરવું.”
તે વખતથી પ્રિયંકરે આ સ્તોત્ર ગણવાને નિયમ લીધે અને દરરોજ તેની ગણના કરવા લાગે. તે અનન્ય મનથી તેની ગણના કરતો હતો. કોઈ વાર સંયોગવશાત્ તેની ગણના ન થઈ શકતી, તે તે દિવસે ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ અને મીઠાઈ એ છ રસ ખાવાનું છેડી દેતે હતું. આ પ્રમાણે તેનું નિત્ય સ્મરણ કરવાથી એ તેત્ર સિદ્ધ થયું અને તે પિતાને ભાગ્યશાળી માનવા લાગે.
એક વાર પ્રિયંકરે પાર્શ્વદત્ત શેને કહ્યું: “પિતાજી! આપ હવે વ્યાપાર છોડીને માત્ર ધર્મધ્યાન કરો, કારણ કે વૃદ્ધાવસ્થાથી ઈદ્રિયે તદ્દન શિથિલ ન થઈ જાય તે પહેલાં જ ધર્મનું આચરણ કરી લેવું ઉત્તમ છે. વળી જે રાત્રિ વ્યતીત થાય છે, તે કાંઈ પાછી પ્રાપ્ત થતી નથી, એટલે તેને ધર્મારાધનથી સફળ કરી લેવી ઘટે છે. હું હવે ઘરને સઘળે ભાર ઉપાડી લઈશ.”
Page #223
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્રના અજઞ પ્રભાવ
૧૦૭*
તે દિવસથી પાદત્ત શેઠે બધા ગૃહલાર પ્રિય કરને સોંપ્યા અને પાતે ધર્મારાધનમાં જ વિશેષ ધ્યાન આપવા લાગ્યા. પ્રિયશ્રીએ પણ ત્યારથી વિશેષ ધર્મારાધન કરવા માંડ્યું.
[ ૭ ]
એક વાર પ્રિયંકર ઘેાડે દૂરનાં એક ગામડે ઉઘરાણી માટે ગયા હતા, ત્યાંથી સાંજના સમયે પાછા ફરતાં ચાર લેાકેાએ તેને પકડી લીધા અને તે એને પોતાના સરદ્વાર પાસે લઈ ગયા. આ સરદાર જાતને ક્ષત્રિય હતા, પણ સયેાગવશાત્ આ ધંધામાં પડયા હતા. તેણે પ્રિય કરને પૂછ્યુ કે ‘તુ કાણુ છે ?' ત્યારે પ્રિયંકરે કહ્યું કે હું અશોકપુરના પાર્શ્વદત્ત વિણકના પુત્ર છું અને સામાન્ય વ્યાપાર–રાજગારથી મારો નિર્વાહ કરું છું.'
'
'
'
સરદારે કહ્યુ: · અમારે તારા ખપ નથી, પણ તું એક કામ કર. અશાકપુરના રાજા સાથે અમારે બહુ દુશ્મનાવટ છે, તેથી મારા માણસાને તારાં ઘરમાં છૂપી રીતે પાંચસાત દિવસ રહેવા દે. તે દરમિયાન તેઓ રાજકુંવરને કે મંત્રીપુત્રને પકડી શકશે. જો તું આ શરત કબૂલ કરતા હાય, તો તને છેડી મૂકીએ. ’
,
પ્રિયકરે કહ્યું: એ કાર્ય મારાથી બની શકશે નહિ, કારણ કે કંઠે પ્રાણ આવે તો પણ અક વ્ય કરવું યાગ્ય નથી.’
સરદારે કહ્યું: ‘ત્યારે તારા માટે અદીખાનું અને હેડ તૈયાર છે. ' પછી ચારાને હુકમ કરવાથી તેમણે પ્રિય'કરના પગમાં હેડ નાખી અને તેને બંદીખાનામાં પૂરી દીધા.
Page #224
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર રસ્તાત્ર
6
પ્રિયકરને વિચાર આવ્યા કે સંકટ પડયે ઉવસગ્ગપુર સ્તોત્રનું સ્મરણ કરવાનું ગુરુએ કહ્યુ છે, માટે તેનું સ્મરણ કરું.' અને તે સ્તોત્રનુ સ્મરણ કરવા લાગ્યો. સિદ્ધ થયેલા મંત્ર-સિદ્ધ થયેલું સ્તેાત્ર તરત જ ફળ આપે છે, તેથી તેનુ સ્મરણ કરતાંની સાથે જ સરદારને વિચાર આવવા લાગ્યા કે · પેલા વાણિયાના ોકરાને પૂરી મૂકવાથી શેા લાભ થવાના છે? એ ધમકીથી માને એવા નથી. માટે તેની સાથે મિત્રતા કરવી જ યાગ્ય છે. ’અને તેણે પ્રિય કરને બંદીખાનામાંથી તથા હેડમાંથી મુક્ત કરી પેાતાની પાસે લાવવાના હુકમ કર્યાં. સેવકોએ તરત જ તે પ્રમાણે કર્યું.
૧૦૮
તે વખતે કોઈ સિદ્ધપુરુષ ત્યાં આવ્યા. સરદારે તેનુ સ્વાગત કરીને પૂછ્યુ કે તમે શું શું જાણેા છે?’ ત્યારે સિદ્ધપુરુષે કહ્યું કે—
6
जीवितं मरणं नृणां गमनागमनं तथा ।
रोगं योगं धनं क्लेशं सुखं दुःखं शुभाशुभम् ॥
· મનુષ્યનું આયુષ્ય કેટલું છે? તેનુ મરણ કયારે અને કેવા સચાગેામાં થશે ? તેને અમુક સ્થળેથી જવાનું કે અમુક સ્થળેથી આવવાનું ક્યારે થશે? તેને રોગ થશે કે નહિ? થશે તેા કયારે થશે? જીવનમાં ઊંચે ચડવાના કોઈ મેટો ચેાગ છે કે નહિ ? ધન કયારે મળશે? કલેશ થશે કે નહિ ? થશે તેા કોની સાથે ? સુખ કયારે મળશે ?
?
?
પડશે ? શુભ અને અશુભ કયારે થશે હું ઋણું છું. '
દુ:ખ કયારે વગેરે બધી બાબતો
Page #225
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર તેાત્રના અજબ પ્રભાવ
૧૯
ત્યારે સરદારે તેને પૂછ્યું કે · અમારા વૈરી અશાકચંદ્ર રાજાનું મૃત્યુ કયારે થશે, તે તમે જણાવા ’
6
'
સિદ્ધપુરુષે કહ્યું : આ વાત ઘણી ગુપ્ત છે, એટલે આપને એકલાને જ જણાવીશ. ’ અને તેણે કાનમાં કહ્યું. પછી સરદારે તેને પ્રકટપણે પૂછ્યુ કે તેની ગાદીએ કાણુ આવશે ? ’ સિદ્ધપુરુષે ક્ષણમાત્ર વિચાર કરીને કહ્યું કે ‘ તેની ગાદીએ તેના પુત્રા આવે એવા સંભવ નથી. તેના કુટુંબીએમાંથી પણ કાઈ આવશે નહિ, પરંતુ તમે જેને હેડમાં પૂર્યાં, તેને જ દેવની કૃપાથી રાજ્ય મળશે.’
'
'
તે સાંભળી સરદારને નવાઈ લાગી. ‘ શુ વાણિયાના છોકરા રાજા થશે?’ એટલે તેણે આ વાતની સત્યતા ખામત પૂરાવા માગ્યા. સિદ્ધપુરુષે કહ્યું: એના પુરાવા એ કે ઘડી પછી તમારુ પેટ દુઃખવા આવશે અને તમે સાંજે જ જમી શકશેા. ’ અને તેમ જ મનતાં સરદારને ખાતરી થઈ કે જરૂર આ પ્રિયંકર થાડા દિવસમાં રાજા થશે. ’
જેનું ભાવિ ઉજળું હાય, તેની સાથે સબંધ બાંધવા કાણુ ન ઈચ્છે ? તેથી તેણે પેાતાની વધુ નામની ચેગ્ય ઉંમરની કન્યાને પ્રિયંકર સાથે પરણાવી અને પહેરામણીમાં ઘણા ધનમાલ આપ્યા. પછી રાત્રિના સમયે તે બંનેને અશોકપુર પહોંચાડી દીધાં. અહીં માતાપિતા પ્રિયંકરની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં, તેઓ એને આવેલા જોઇને હુ ખુશ થયાં. વસુમતીએ સાસુ-સસરાને પ્રણામ કર્યાં.
Page #226
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્ર
એકદા નમસ્કાર મહામંત્રની ગણના કરીને સૂઈ ગયેલા પ્રિયંકરને સ્વપ્ન આવ્યું કે જાણે તેણે પિતાના આંતરડાથી શહેરને વીંટી લીધું. આ સ્વપ્નને અર્થ પૂછવા તે ત્રિવિકમ નામના ઉપાધ્યાય પાસે ગયે, કારણ કે નિમિત્તવિદ્યામાં તેનું જ્ઞાન શ્રેષ્ઠ હતું. તેણે પ્રિયંકરનું સ્વપ્ન સાંભળીને કહ્યું “હે પ્રિયંકર ! પ્રથમ તું મારી સેમવતી નામની પુત્રીનું પાણીગ્રહણ કર, કારણ કે તે વિવાહને એગ્ય છે. પછી તેને સ્વપ્નનું ફળ કહીશ.”
પ્રિયંકરે કહ્યું: “ઉપાધ્યાયજી ! તમે તે વાત જુદી જ કરી. મેં તમને જે પ્રશ્ન પૂછે છે, તેને જવાબ આપ.”
ઉપાધ્યાયે કહ્યું: “વપ્નનાં ફળને એ જ જવાબ છે. જે પુરુષ ભવિષ્યમાં મહાન રિદ્ધિસિદ્ધિ પામવાને હય, બલકે રાજા થવાને હૈય, તેને જ આવું સ્વપ્ન આવે અને તેથી જ હું મારી પુત્રી તમને પરણાવવા ચાહું છું.”
પ્રિયંકરે એ વાત પિતાના પિતા આગળ મૂકવાની સૂચના કરી અને ઉપાધ્યાયે તેમ કર્યું. એ વાતને સ્વીકાર થતાં પ્રિયંકરનાં સેમવતી સાથે લગ્ન થયાં. આ બધો મહિમા ઉવસગ્ગહરે તેત્રને છે, એ બાબતમાં તેને જરા યે શંકા ન હતી.
એક વાર ધનદત્ત નામના શેઠે નવું મકાન કરાવ્યું હતું, પણ કઈ દુષ્ટ વ્યંતરે તેમાં વાસ કરેલ હેઈને તેને નડતર કર્યા કરતું હતું. તેની ફીકરમાં તે લેવાઈ ગયું હતું. હવે
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૧
ઉવસગ્ગહરે તેત્રને અજબ પ્રભાવ કઈ કારણ–પ્રસંગે પ્રિયંકરને તે મકાન પાસેથી પસાર થવું પડ્યું. તે વખતે તેણે ઓટલા પર બેઠેલા ચિંતામસ ધનદત્ત શેઠને જોયા, એટલે દયાની સ્વાભાવિક લાગણીથી પૂછ્યું કે હે શેઠ! તમને એવી શી ચિંતા પડી છે કે આવા બાવરા બની ગયા છે?” ત્યારે ધનદત્તે પોતાની બધી હકીકત કહી સંભળાવી. પ્રિયંકરે કહ્યું કે “તેને ઉપાય એક જ છે. તમે રિજ ૧૦૮ વાર ઉવસગ્ગહરે તેત્ર ભણો. એટલે સાત દિવસમાં બધું ઠીક થઈ જશે. ધનદત્ત શેઠે તેમ કર્યું, તે પેલે યંતર ત્યાંથી નાસી ગયે અને તેમને સુખ-શાંતિ થઈ. આથી અતિ પ્રસન્ન થયેલા તે શેઠે પ્રિયંકરને પિતાની શ્રીમતી નામની પુત્રી પરણાવી અને પહેરામણું પણ બહુ સારી કરી. આ રીતે પ્રિયંકરને વસુમતી, સોમવતી અને શ્રીમતી નામની ત્રણ સ્ત્રીઓ થઈ
નગરના મંત્રી હિસંકરને ખબર પડી કે ધનદત્ત શેઠને ત્યાં વ્યંતરના ઉપસર્ગનું નિવારણ પ્રિયંકર નામના એક શ્રેષ્ઠિપુત્રે કર્યું, એટલે તેણે આવીને પ્રિયંકરને કહ્યું : “કૃપા કરીને મારે ત્યાં પધારે અને મારી પુત્રીને કંઈક વળગાડ જેવું જણાય છે, તેનો ઉપાય કરે. તે એક વાર નગર બહાર રમવા ગઈ હતી, ત્યાંથી તેને કંઈક થઈ ગયું છે.'
પ્રિયંકરે તેના ઉપાયમાં ઉવસગ્ગહરે તેત્રની ગણના કરી અને તે અદ્ભુત રીતે સફળ થઈ તેથી મંત્રીએ તે પુત્રીનું પાણિગ્રહણ કરવા માટે પ્રિયંકરને વિનંતિ કરી અને તેનું પાણી ગ્રહણ કરતાં પ્રિયંકર ચેથી સ્ત્રીને સ્વામી થયે.
Page #228
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર તેાત્ર
[ ૯ ]
રાજાએ જાણ્યુ` કે પ્રિયંકર બહુ પ્રભાવશાળી છે, એટલે તેને મેલાવીને કહ્યુ કે ‘તારે રાજ સભામાં આવતા રહેવુ', ' ત્યારથી પ્રિયંકર રાજ સભામાં જવા લાગ્યું.
૧૧૨
હવે રાજા અશાકચદ્રના બે પુત્રો અશિર અને રણશૂર અકસ્માતથી એકાએક મરણ પામ્યા. તેથી રાજા અતિ ઉદાસીન બની ગયા અને તેણે સભામાં આવવાનું પણ ધ કરી દીધું. મત્રીએ તેને સમજાવવા માંડચો કે ‘ હે રાજન્ ! કોઈનું ધારેલુ કામ આવી શકતુ હથી. સગર રાજાના સાહ હજાર પુત્રા અને સુલસાના મત્રીસ પુત્રે એકી સાથે મરણ પામ્યા હતા, તેા શેાક કરવા ાડી દો અને મનને શાંત કરેા.
"
મંત્રીએના બહુ સમજાવવાથી તે રાજા પાછે સભામાં આવવા લાગ્યા અને રાજ્યનાં કામને સ ંભાળવા લાગ્યા. પ્રિયંકર પણ નિયમ પ્રમાણે એ સભામાં જવા લાગ્યા અને અનેક પ્રકારનાં વાણીચાતુર્યથી સભાનું મન રંજન કરવા લાગ્યા. હવે એક વાર પ્રિયકર રાજસભામાં આવીને રાજાને નમસ્કાર કરતા હતા, ત્યાં તેની પાસેથી એક હાર નીચે પડતા જોવામાં આવ્યેા. તે હાર બીજો કાઈ નહિ, પણ દેવવલ્લભ જ હતા. આ જોઈ ને બધા કહેવા લાગ્યા કે - જે હાર ચારાઈ ગયા હતા, તે પ્રિયંકર પાસેથી મળી આવ્યા, માટે તે ખડો ઠગ અને ચાર જણાય છે. તે આજ સુધી કેવા ડાહ્યોડમરો જણાતા હતા ? પણ કોઈના દંભ લાંખે વખત ચાલતા નથી.'
Page #229
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરં સ્તોત્રને અજબ પ્રભાવ
૧૧૩ પ્રિયંકર પિતે પણ આ બનાવથી ચક્તિ થઈ ગયે. તે મનમાં જ બે કે “અરેરે! દૈવે આ શું કર્યું? તેણે મારી લાંબા વખતની મેળવેલી પ્રતિષ્ઠાને ચેરીનું કલંક આપી ધૂળ ભેગી કરી. પરંતુ તે વખતે તેને યાદ આવ્યું કે સંકટ, સમયે ઉવસગ્ગહરે તેત્રની ગણના કરવી, એટલે તે મનથી. એની ગણને કરવા લાગ્યા.
રાજાને પેલી જોશીવાળી વાત યાદ આવી, એટલે તેણે પ્રિયંકરને શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. પરંતુ મુખ્ય મંત્રી બહુ શાણો હતો. તેણે કહ્યું : “રાજન ! કઈ પણ કામ ઉતાવળથી કરવું એગ્ય નથી. તેનું પરિણામ બૂરું આવે. છે અને તે જીવનપર્યત સાલ્યા કરે છે. હારને ચેર આ પ્રિયંકર હોય એમ માની શકાતું નથી, કારણ કે એની ઉંમર હાલ વિશ વર્ષની જ છે અને આપણો હાર ચોરાયા પણ વીશ વર્ષ થયા, એટલે તેણે આ હાર કેવી રીતે ચે હોય?”
આ સાંભળી રાજા વિચારમાં પડશે કે વાત સાચી છે. એ તો હારને ચેરનાર ન જ હોઈ શકે. તે પછી એ હાર એની પાસે આવ્યે શી રીતે ? એ જાણવું જોઈએ. એ વખતે પ્રિયંકર દેવ કે જે પ્રિયંકરનો મેટો ભાઈ હતો, તેણે અંતરીક્ષમાંથી કહ્યું: “પ્રિયંકર નિર્દોષ છે. એની સતામણી કરનારાના હાલ બૂરા થશે, માટે એને છોડી મૂકો. એ હાર તે મેં જ લીધો હતો અને આજે ઉપરથી મેં જ ફેંકયો છે.”
રાજા તથા સભાજને આ સાંભળી આશ્ચર્યમુગ્ધ બની ગયા. આ ચમત્કાર તેઓ જીંદગીમાં પહેલી જ વાર જોતા હતા. એ જ વખતે પ્રિયંકરને છોડી મૂક્વામાં આવ્યું.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ઉવસગ્ગહરં સ્તોત્ર પછી રાજાએ દેવને ઉદ્દેશીને કહ્યું: “તમે મારા પુત્રને રાજ આપે.” દેવે કહ્યું: “તેનું આયુષ્ય ઘણું ડું છે. વળી તે પ્રજાપ્રિય પણ નથી. હે રાજન્ ! જે આ વાત તારાં ગળે ઉતરતી ન હોય તે ચાર કુમારિકાઓને બેલાવીને તિલક કરાવ. તે કુમારિકાઓ પિતાની મેળે જેને પહેલું તિલક કરે, તેને જ તારે રાજગાદી આપવી.”
સહુએ આ વાત કબૂલ કરી. પછી ચાર કુમારિકાઓને ત્યાં લાવવામાં આવી અને તેમના હાથમાં કંકાવટી આપી કહેવામાં આવ્યું કે “તમે અહીં બેઠેલા સભાજનોને તિલક કરે.” એ ચારે કુમારિકાઓએ પહેલું તિલક પ્રિયંકરને જ કર્યું.
પછી દેવે પુષ્પવૃષ્ટિ કરી અને અશચંદ્ર રાજાએ પિતાના હાથે તેના લલાટે તિલક કર્યું. મંત્રીઓ અને લોકેએ મળી તેને રાજ્યાભિષેક કર્યો.
અશેકચંદ્ર દેવના કહ્યા મુજબ સાતમા દિવસે મરણ પામ્યો. પ્રિયંકર નૃપે તેની પાછળ મહાન ઉત્સવ કર્યો.
[ ૧૦ ] આ રીતે ઉવસગ્ગહરે તેત્રની ગણનાથી પ્રિયંકરને ધન-સંપત્તિ મળી, મનગમતી સ્ત્રીઓ મળી, સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને છેવટે રાજ્ય મળ્યું. - રાજા થયા પછી પ્રિયંકરે દાન-પુણ્યનાં અનેક કાર્યો કર્યા અને તે જોઈને પ્રજા પણ દાનાદિ ધર્મમાં તત્પર થઈ
પછી પ્રિયંકર રાજાએ માતાપિતા સાથે ખૂબ ઠાઠથી
Page #231
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાન્નના અજબ પ્રભાવ
૧૧૫
શત્રુંજયની યાત્રા કરી અને ત્યાં સાધર્મિકવાત્સલ્ય, શ્રી સંઘપૂજા, દીનોદ્ધાર વગેરે કાર્યાં કર્યાં. સ`પત્તિની સા કતા આથી બીજી કઈ હેાઈ શકે ?
પ્રિયંકર રાજાએ ધનવ્રુત્ત શેઠની પુત્રી શ્રીમતીના ગુણાથી આકર્ષાઈ તેને પટ્ટરાણી બનાવી હતી. તેનાથી તેને જયકર નામનો એક તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયા હતા. સુશિક્ષિત થયેલા આ પુત્રને ચેાગ્ય અવસરે રાજ્ય સોંપી પ્રિયંકર રાજાએ પેાતાનું શેષ જીવન માત્ર ધર્મની આરાધનામાં જ ગાળ્યું અને પ્રાંતે આરાધના–અનશન કરી કાળધર્મ પામતાં તે સૌધર્મ દેવલાકમાં ઉત્પન્ન થયેા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો ભવ ધારણ કરી તે સિદ્ધ-બુદ્ધ-નિરંજન થશે, એટલે કે મેાક્ષ પામશે.
Page #232
--------------------------------------------------------------------------
________________
[ ૭ ] તે અંગે અમારે અનુભવ
બાર વર્ષની ઉમરે અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા પછી અમને વ્યવસ્થિત ધાર્મિક શિક્ષણ મળવા માંડ્યું, ત્યારે અન્ય સ્તુતિ- સ્તવનસ્તોત્રની જેમ આ સ્તોત્ર કંદરથ કર્યું. અમને અપાતાં ધાર્મિક શિક્ષણમાં બે વસ્તુ મહત્ત્વની હતી : સૂત્રની ઉચારશુદ્ધિ અને તેના અર્થનું જ્ઞાન. તેથી અમે આ સૂત્ર શુદ્ધ ઉચ્ચારણ પૂર્વક બેલતા શીખ્યા અને તેમાં કે વિષય આવે છે? તેનાથી પરિચિત થયા.
આ સ્તોત્ર કેમ રચાયું ? તેની માહિતી પછીથી મળી, પણ તેણે અમારા મનમાં એ સંસ્કાર દઢ કર્યો કે આ રતોત્ર એક ચમત્કારિક સ્તોત્ર છે અને તેની જ ગણના
૧ તે પહેલાંની સ્થિતિનો કેટલેક ખ્યાલ અમારા તરફથી બહાર પડેલા “સંકલ્પસિદ્ધિ યાને ઉન્નતિ સાધવાની અભુત કલા નામના ગ્રંથથી આવી શકશે. તેમાં અમે પ્રસંગોપાત્ત તેની નોંધ કરેલી છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
તે અંગે અમારે અનુભવ
૧૧૭ કરીએ તે તાવ-તરિયે આવે નહિ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુ સ્વપ્નમાં દર્શન આપે, એટલે જ તેની ગણના કરવા માંડી. અને એક રાત્રિએ સ્વપ્નમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન થયાં. તેમાં પેલી પંક્તિઓ સાકાર થતી જણાઈ
શતાં જેવાં ફૂલડાં ને શામળ જે રંગ;
આજ તારી આંગીને કંઈ અજબ બન્યા છે રંગ, ખારા પાસજી હે લાલ !
દીનદયાળ! મુને નયણે નિહાળ! ” તેણે આ સ્તંત્ર પ્રત્યે અમારા હૃદયમાં ભારે ભક્તિભાવને સંચાર કર્યો અને શ્રદ્ધાને દીવડે પ્રકટાવી દીધું.
ત્યાર પછી ગુરુમુખેથી તેની ધારણ કરી અને વ્યવસાયમાં પડ્યા પછી પણ તેની ગણના ચાલુ રાખી. તેથી અમારી આંતરિક શક્તિઓનો વિકાસ થતો હોય એમ લાગ્યું. એમ કરતાં એક દિવસ એક પ્રસંગે તેની સહાય લેવાની જરૂર પડી અને તે સહાય તેના તરફથી બરાબર મળી. એ આખી ઘટના અમે પાઠો સમક્ષ રજૂ કરીએ તે ઉચિત જ લેખાશે.
એક દિવસ એક વકીલ મિત્ર મળવા આવ્યા. તેમણે અમને પથારીમાં જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું. અમને તાવ-તરિયે ભાગ્યે જ આવે. એકંદર અમારી તબિયત બહુ સારી રહેતી. આથી અમને પથારીમાં જોઈને તેમને આશ્ચર્ય થાય, એ સ્વાભાવિક હતું. તેમણે પૂછ્યું: “કેમ શું છે?”
અમે કહ્યું: “તાવ આવ્યો છે.” તેમણે પૂછયું : “કેટલું છે?”
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ઉવસગ્ગહરં સ્તોત્ર અમે કહ્યું : “હમણું માપ્યું હતું. લગભગ ૧૦૪ ડીગ્રી છે.”
તેમણે કહ્યું : “ ત્યારે તે શું બની શકે ?”
અમે કહ્યું: “આપ જે કામે આવ્યા છે તે જણાવે, એમાં સંકેચ પામવાનું કારણ નથી.”
તેમણે કહ્યું : “તમારું ખાસ કામ હતું, પણ આ તબિયત જોયા પછી કહેવાનું દિલ થતું નથી.”
અમે કહ્યું : “આવી તબિયત બધે વખત ઘેડી રહેવાની છે?”
તેમણે કહ્યું : “પણ આજનું જ કામ હતું. અહીં હંસરાજ પ્રાગજી હેલમાં એક નાનકડું ધર્મસંમેલન ગોઠવ્યું છે. તેમાં હું એક કાર્યકર્તા છું. મેં જૈન ધર્મ ઉપર બોલનાર તરીકે તમારું નામ આપ્યું છે, પણ હવે તમારાથી તો આવી શકાશે નહિ, તે શું કરીશું?”
અમે પૂછ્યું : “સંમેલન કેટલા વાગે છે?” - તેમણે કહ્યું : “બપોરના ત્રણ વાગે. પણ જૈન ધર્મ પર બેસવાનું લગભગ ચાર વાગે આવશે.” - અમે કહ્યું: ‘વારુ, બરાબર સાડાત્રણ વાગે તેડવા આવજે. હું જૈન ધર્મ ઉપર બોલીશ.”
આ વખતે બાજુમાં અમારાં ધર્મપત્ની બેઠાં હતાં, તે બોલી ઉઠયાઃ “તમે આ શું કહે છે? શરીર તાવથી ધમધમી રહ્યું છે અને તમે સાડાત્રણ વાગ્યે બહાર શી રીતે જઈ શકશે? વળી ત્યાં તે તમારે ભાષણ કરવાનું છે.”
Page #235
--------------------------------------------------------------------------
________________
તે અંગે અમારે અનુભવ
૧૯
પેલા વકીલ મિત્ર સ ંકોચ પામ્યા. તેમણે કહ્યું : ‘ આવી તબિયત છે, માટે આવવાનુ રહેવા દો. એ તા ચલાવી લઈશું. ’ અમે કહ્યું : ' પણ અત્યારે તમે કોને કહેવા જશે ? એના અર્થ તે એ જ કે જૈન ધર્મ પર ખેલવાનું મુલતવી રહેશે.
તેમણે કહ્યું : ' હા, લગભગ એમ જ થશે. ’
અમે કહ્યું : · એમ અનવુ ન જોઈ એ, એ વખતે તાવ અવશ્ય ઉતરી ગયેા હશે અને અમે જરૂર આવીશું. સાડાત્રણ વાગે કાઈને પણ તેડવા મેાકલશે.
2
પેલા મિત્ર રાજી થઈ ને ગયા. હવે અમે ઉવસગ્ગહર સ્તેાત્રની સહાય લેવા વિચાયું. આ વખતે અમે વિષધરસ્ફુલિંગમંત્ર જાણતા ન હતા કે તેના જાપ કર્યાં ન હતા, પણ અમને એવા દૃઢ વિશ્વાસ હતા કે આ સ્તેાત્રની ભક્તિભાવથી ગણના કરીશુ, એટલે અમારા તાવ ઉતરી જશે અને અમે સમયસર હાલમાં પહોંચી ભાષણ કરવાને શક્તિમાન થઈશું. પછી અમે ઉવસગ્ગહરં સ્તેાત્રની ગણના કરવા માંડી. ગણના કરવા માંડી, એટલે ઝડપથી એલી ગયા, એમ નહિ; તેને પ્રત્યેક શબ્દ ધ્વનિ ઉઠે એ રીતે ભાવપૂર્વક ખેલવા લાગ્યા. અહીં એ પણ જણાવી દઈએ કે જ્યારે અમે આ રીતે થોડીવાર ઉવસગ્ગહર રસ્તાત્ર ખેલીએ છીએ, ત્યારે પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની અતિ સુંદર આકૃતિ અમારા માનસપટ અંકિત થઇ જાય છે અને તેમાં અમારી ચિત્તવૃત્તિએ એકાગ્ર થઈ જાય છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ઉવસગ્ગહરે તેત્ર આ રીતે તેત્રની પાંચેક વાર ગણના કરી ત્યાં પરસે વળવા લાગ્યો અને થડી વારમાં જ તાવ તદ્દન ઉતરી ગયો.
પછી અમે કેટલાંક પુસ્તક જોયાં, બેડી નેધ કરી અને સાડાત્રણ વાગે માણસ તેડવા આવ્યા, તેની સાથે હંસરાજ પ્રાગજી હેલમાં ગયા. બરાબર ચાર વાગ્યે અમારું
જૈન ધર્મ અંગે ભાષણ થયું અને તે પાંત્રીશ મીનીટ ચાલ્યું. આ ભાષણ અમે ઊભાં ઊભાં જ કર્યું હતું.
આ ઘટનાએ અમારા હૃદયમાં ઉવસગહર સ્તોત્ર વિષે કે ભાવ–કે આદર જન્મા હશે, તેની પાઠકો પોતે જ કલ્પના કરી લે.
આ ઘટના પછી થોડા જ વખતે અમે જતિ કાર્યાલય નામની અમારી પ્રકાશન સંસ્થાનું તિ કાર્યાલય લીમીટેડના રૂપમાં પરિવર્તન કર્યું. તેમાં મહત્ત્વાકાંક્ષી સ્વભાવને લીધે સાથરા કરતાં સોડ લાંબી ખેંચાઈ અને તેથી દ્રવ્યની તંગી ભેગવવાને વખત આવ્યું. એ વખતે કામ તે નિયમિત અને સારું ચાલતું હતું, પણ વ્યવહાર નિભાવવા માટે અમારે ખૂબ કાળજી રાખવી પડતી હતી અને મિત્રે તથા સંબંધી વર્ગની સહાય લેવી પડતી હતી.
તેમાં એક વખત કસોટી આવી પડી. અમારે લખેલે રૂપિયા બે હજારને ચેક બેંકમાં રજૂ થયે હતો અને તે સીકરાય તે માટે અમારે બેથી ત્રણ કલાકમાં તેટલી રકમ બેંકમાં ભરી દેવાની જરૂર હતી. કાર્યાલય શરૂ થયા પછી વ્યવસ્થાપકે આ બાબતમાં અમારું ધ્યાન ખેંચ્યું, પણ તેને
Page #237
--------------------------------------------------------------------------
________________
તે અંગે અમારે અનુભવ
૧૨૧ તાત્કાલિક તેડનીકળે એમ લાગ્યું નહિ. છેવટે અમે ઉવસગહરં તેત્રને આશ્રય લેવા વિચાર કર્યો અને તેનું શ્રદ્ધાપૂર્વક મરણ કરવા માંડ્યું.
એ સ્તોત્રને સાત વાર પાઠ કર્યા પછી અમે દેડી વિશ્રાંતિ લેવા લાગ્યા. એ વખતે એક ત અજાણી વ્યક્તિએ અમારા કાર્યાલયમાં પ્રવેશ કર્યો અને અમારું નામ પૂછ્યું. અમે તેને સત્કાર કર્યો અને બેસવા માટે ખુરશી આપી. તેણે કહ્યું: “મારે તમારી સાથે એક ખાનગી વાત કરવી છે.” એટલે અમે બંને પાસેના ઓરડામાં ગયા. ત્યાં એ વ્યક્તિએ જણાવ્યું કે “મારે અને તમારે આમ તે કંઈ ઓળખાણ નથી, પણ મેં તમારું નામ સાંભળેલું છે અને તેથી જ અહીં આવ્યો છું. તમે મારી રૂપિયા બે હજારની આ રકમ અનામત રાખો.” અને તેણે પોતાના ગજવામાંથી રૂપિયા બે હજારની નેટ કાઢી. વિશેષમાં તેણે કહ્યું: “હું ગુજરાતના પ્રવાસે જવા ઈચ્છું છું, એટલે આ મને મારી સાથે ફેરવવાની ઈચ્છા નથી.”
આગંતુકના આ શબ્દો સાંભળતાં જ અમે આશ્ચર્યમાં ડૂબી ગયા અને ફરી તેના ચહેરા સામે જોયું, પણ એ ચહેરે ધીર-ગંભીર હત, સ્વસ્થ અને પ્રસન્ન હતે.
- અમે કઈ પણ જાતની આનાકાની કર્યા વગર એ રકમને સ્વીકાર કર્યો અને મુંઝવણમાંથી મુક્ત થયા. એક માસ પછી એ વ્યક્તિ પાછી આવી અને તેને રૂપિયા બે હજારની રકમ પરત કરવામાં આવી. પછી એ વ્યક્તિને ફરી મેળાપ એ નથી કે તેના તરફથી કઈ પત્ર આવ્યું નથી.
Page #238
--------------------------------------------------------------------------
________________
૧રર
ઉવસગ્ગહર સ્તોત્ર નરસિંહ મહેતાની હુંડી શામળિયાજીએ સ્વીકારી, એવું જ કંઈ આમાં બન્યું અને તેણે આ તેત્રની ગણનામાં અમારી શ્રદ્ધા અનેક ગણી વધારી દીધી.
ત્યાર પછી શેડા જ વખતે મુંબઈમાં અમે શતાવધાનના પૂરા પ્રયોગો કોઈ આલિશાન થિયેટરમાં કરવાની ઈચ્છા રાખતા હતા. તે અંગે મે સીનેમાના મેનેજરને મળ્યા અને ત્રણ કલાક માટે તમારું સીનેમાગૃહ ભાડે જોઈએ છે, એવી દરખાસ્ત કરી. મેનેજરે તેનું ભાડું રૂપિયા ૫૦૦ જણાવ્યું તે અમે તરત જ આપી દીધું અને તેની પાકી રસીદ મેળવી.
ત્યારબાદ આ પ્રયોગ અંગે અગ્રગણ્ય શહેરીની એક સમિતિ નીમાઈ, જેમાં દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, બાબુ સાહેબ ભગવાનલાલજી પન્નાલાલજી, શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ, શેઠશ્રી હેમચંદ મેહનલાલ, પ્ર. આર. ચેકસી, આચાર્ય કૃપાશંકર દયાશંકર, બેઓ કોનિકલના અધિપતિ સૈયદ અબ્દુલા બ્રેલ્વી વગેરેનો સમાવેશ થતો હતો. આ પ્રયોગેનું અધ્યક્ષસ્થાને અમારા પરમ હિતચિંતક સર મણિલાલ બાલાભાઈ નાણાવટીની ખાસ ભલામણથી મુંબઈ શાહ, સદાસર અને જાણીતા આગેવાન સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસે સ્વીકાર્યું. ત્યાર બાદ મિત્ર અને સંબંધીઓમાંથી કાર્ય કર્તાઓની એક સમિતિ બનાવવામાં આવી અને તેના સભ્યોને જુદાં જુદાં કામે સેંપવામાં આવ્યાં. - આ પ્રયોગો અંગે અમારે ઉત્સાહ ઘણે હતું અને તેને ખૂબ પ્રચાર થાય તેમ ઈચ્છતા હતા, એટલે તે અંગે
Page #239
--------------------------------------------------------------------------
________________
તે અંગે અમારો અનુભવ
૧૨૩
અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ખાસ પુસ્તિકાઓ પ્રકટ કરવામાં આવી, હસ્તપત્રી પણ બહાર પાડયાં અને વમાન– પત્રોમાં પણ તે ખાખતની પૂરતી જાહેરાત કરી.
આવા જાહેર પ્રયાગે! પ્રસંગે પોલીસનું ખાસ લાઈસન્સ જોઈ એ, એ વાત અમારા લક્ષ્યમાં હતી અને તે કાય અમારા ખાસ સ્નેહી પ્રા. આર. એમ. શાહને સોંપવામાં આવ્યું હતુ. તે અંગે વિધિસરની અરજી કરી દેવામાં આવી હતી, એટલે અમે નિશ્ચિત હતા.
એમ કરતાં પ્રયાગે! આડે માત્ર સાત દિવસ જ બાકી રહ્યા, ત્યારે અમે પ્રા. શાહનુ ધ્યાન ખેચ્યું કે હવે પોલીસ લાઈસન્સ આવી જવુ જોઈ એ. તેમણે કહ્યું : ‘તમે ચિંતા ન કરો. એ હમણાં જ લાવી આપું છું.’
પછી તેઓ ક્રાફડ માર્કેટ પોલીસ સ્ટેશને ગયા અને લાઈસન્સ વિભાગના કલાર્કને મળ્યા. ત્યાં એવા જવાબ મળ્યા કે ‘આ બાબતનું લાઈસન્સ તમને મળશે નહિ અને પ્રેા. સાહેબના ડાંડિયા ગુલ થઈ ગયા. તેમણે કલાને પૂછ્યું કે ‘એનું કંઇ કારણ ?” કલાકે કહ્યું : એ હું કઈ ન જાણું. સાહેબનો હુકમ છે, તે તમને જણાવું છું. અને તે ભાંગેલા હૈયે અને ભાંગેલા પગે અમારા કાર્યાલયમાં પાછા કર્યા. આ વખતે અમારું' કાર્યાલય પ્રીન્સેસ સ્ટ્રીટમાં ચાલતુ હતું.
,
૨ તેએ અમદાવાદના વતની હતા અને જાદુના ખેલેા કરતા હતા. તેમની પાસેથી અમે કેટલાક જાદુના ખેલેા શીખ્યા હતા, પરંતુ તે કદી જાહેર રીતે કર્યાં નથી.
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ઉવસગ્ગહર સ્તોત્ર
તેમણે અમને કહ્યું : “કંઈ સમજ પડતી નથી. મેં પચાસ વાર આવાં લાઈસન્સ મેળવ્યાં છે અને તેમાં કદી હરક્ત આવી નથી, પણ આ વખતે કેણ જાણે કેમ, આ જવાબ મળે છે. માટે તમે પિતે જ પોલીસ સ્ટેશને જાઓ અને આસી. પિોલીસ કમિશ્નરને મળે તે કામ થશે.
આ સમાચાર અમારા માટે ઘણા ખેદજનક હતા. જેની કદી કલ્પના રાખી ન હતી, તે વસ્તુ ઉપસ્થિત થવા પામી હતી. છતાં અમે હિંમત રાખી, ત્રણ નમસ્કારમંત્ર અને ત્રણ ઉવસગ્ગહરં સ્તોત્ર ગણી, કેટલીક સાધનસામગ્રી સાથે કાફર્ડ માર્કેટમાં પહોંચ્યા અને આસી. પોલીસ કમી
શ્નરની કચેરી આગળ જઈ, પટાવાળાના હાથમાં અમારું વિઝીટીંગ કાર્ડ મૂક્યું. આ વખતે આસી. પિલીસ કમીશનરને મળવા માટે ૩૫-૪૦ જણની હાર ઊભેલી હતી, છતાં તેણે અમારું કાર્ડ મળતાં તરત જ અમને અંદર બોલાવી લીધા અને બેસવા માટે ખુરશી આપી.
અમે વાતનો પ્રારંભ કરતાં જણાવ્યું કે “આ પ્રયોગ શૈક્ષણિક છે અને લોકોને પિતાની સ્મરણશક્તિમાં વિશ્વાસ વધે તથા તેને કેળવવા માટે પ્રયત્નશીલ થાય, તે માટે જ જવામાં આવેલ છે.”
તેણે કહ્યું: “પ્રોફેસર શાહ! તમારી આ શક્તિની હું કદર કરું છું, પણ દિલગીર છું કે તે માટે તમને લાઈસન્સ આપી શકતો નથી.”
અમને સમજ ન પડી કે કયા કારણે તે લાઈસન્સ
Page #241
--------------------------------------------------------------------------
________________
તે અંગે અમારા અનુભવ
'
આપવાની ના પાડે છે, પરંતુ અમે આગળ ચલાળ્યું : પ્રયાગેા માટે અમે ઘણા ખર્ચે કર્યાં છે અને તે નિર્ધારિત દિવસે ન થાય તે અમારે ઘણું સહન કરવું પડે એમ છે, માટે લાઈસન્સ તે અમને મળવુ જ જોઈ એ.’
૧૧૫.
આ
તેણે કહ્યું : તમારી વાત સાચી છે, પણ એ બાબતમાં હું શું કરી શકું ? મારા હાથ તો કાયદાથી બંધાયેલા છે, એટલે હું આ બાબતમાં કંઈ કરી શકું તેમ નથી.’
આ પરથી અમે એટલું સમજી ગયા કે આમાં કાયદાની કોઈ ગુંચ નડે છે, પણ તેની કલ્પના અમને આવી શકતી ન હતી. હવે વિશેષ દલીલ કરવી નકામી હતી અને જો અમને લાઈસન્સ ન મળે તેા અમે મેટા ખર્ચના ખાડામાં ઉતરી પડીએ અને મુંબઈમાં બદનામ થઈ એ તે જુદા. એ માટે અમારી હરગીઝ તૈયારી ન હતી. હવે શુ' કરવુ' ? ખરેખર ! અમે ઘણી વિચિત્ર પરિસ્થિતિમાં મૂકાઈ ગયા હતા.
એવામાં સાહેબે બીજા એક માણસ સાથે વાત શરૂ કરી અને અમે ઉવસગ્ગહર સ્તેાત્રને આશ્રય લીધા. તેમાં પ્રથમ ગણના પૂરી થઈ કે જાણે કોઈએ અમારા કાનમાં કહ્યુ કે ‘ તમે સાહેબને એમ કહેા કે તમારી ભૂલ છે, એટલે તમારું કામ થઈ જશે. ’
આ વાત અમારી બુદ્ધિમાં ઉતરી નહિ. આસી. પેાલીસ કમીશ્નરને એમ કેમ કહેવાય કે આ તમારી ભૂલ છે ? તે માટે કંઈ કારણ તો આપવું જોઈએ ને ? પણ એવા કોઈ
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ઉવસગ્ગહર સ્તોત્ર કારણની અમને માહિતી ન હતી. વળી આવા શબ્દો બોલવાનું પરિણામ શું આવે? તે પણ અમારા ધ્યાન બહાર ન હતું.
બીજી વાર સ્તોત્રની ગણના કરી અને બીજી વાર પણ આ જ જવાબ મળે. છેવટે ત્રીજી વારની ગણનાનું પરિણામ પણ આ જ સૂચનામાં આવ્યું, એટલે અમે હિમ્મત રાખીને આસી. પોલીસ કમીશ્નરને કહ્યું કે “સાહેબ! આમાં તમારી ભૂલ થાય છે. તમારે કાયદેસર મને લાઈસન્સ આપવું જ જોઈએ.’
આ શબ્દો અમે મક્કમતાથી ઉચાર્યા, એટલે સાહેબ વિચારમાં પડી ગયા અને એ જ વખતે એમના મનમાં એવો વિચાર ઝબકી ગયે કે “રખેને મારી ભૂલ થતી હોય !” આ જ વખતે તેમણે લાઈસન્સ અરજીની ફાઈલ મંગાવી, અરજી કર્યાની તારીખ જોઈ અને પછી જણાવ્યું કે પ્રો. શાહ! તમારી વાત સાચી છે. આમાં મારા ખાતાની ભૂલ થયેલી છે. અને તે ભૂલ સુધારવા હું તમને લાઈસન્સ આપું છું.”
શો અજબ ચમત્કાર ! અમે તે એમ માનતા હતા કે અમારા ઉક્ત શબ્દો સાંભળીને આ સાહેબ જરૂર ચીડાશે અને અમને તેની ઓફિસ બહાર હાંકી કાઢશે, પણ તેનું પરિણામ આ રીતે અમારી તરફેણમાં આવ્યું.
આમાં હકીકત એમ બની હતી કે મે સીનેમાને જાહેર કાર્યક્રમ માટે લાઈસન્સ મળેલું ન હતું, એટલે ત્યાં કેઈ જાહેર કાર્યકમો થતા ન હતા, પરંતુ મેનેજર ને જ . આવેલ અને તેણે અમારી માગણી સ્વીકારીને અમારી પાસેથી
Page #243
--------------------------------------------------------------------------
________________
તે અંગે અમારે અનુભવ ભાડું લઈને અમને રસીદ આપી દીધી. પછી તે અંગે પ્રચાર શરૂ થયો, આ વસ્તુ પિોલીસખાતાના ધ્યાનમાં આવી અને તેથી મે સીનેમાના મેનેજરને બેલાવીને ધમકાવવામાં આવ્યું કે તમે શું જોઈને આ જાહેર કાર્યક્રમ માટે સીનેમા ભાડે આપ્યું છે? તમને જે વર્ગનું લાઈસન્સ છે, તે જોતાં તમે આ સીનેમા જાહેર કાર્યક્રમ માટે ભાડે આપી શક્તા નથી. આથી મેનેજર ગભરાયે. તેણે આસી. પિોલીસ કમીશ્નર આગળ ભૂલ કબૂલ કરી અને પિતાને બચાવી લેવા જણાવ્યું.
આ ઘટના અમે આસી. પિોલીસ કમીશ્નર પાસે ગયા, તેના બે દિવસ અગાઉ જ બનેલી હતી. ' હવે પોલીસખાતામાં એ કેઈ નિયમ હશે કે જેમને કઈ પણ કારણસર લાઈસન્સ ન આપવાનું હોય તેને અરજી કર્યાના અમુક દિવસની અંદર ખબર આપી દેવી જોઈએ. પરંતુ પોલીસખાતાએ તેમ કર્યું ન હતું. જ્યારે દૈવી સંકેતના આધારે અમે સાહેબને જરા જોરથી કહ્યું કે
સાહેબ ! આમાં તમારી ભૂલ થાય છે, ” ત્યારે તેના મગજમાં આ વાત આવી ગઈ અને તેણે અમને લાઈસન્સ કાઢી આપ્યું. - અહીં વિચારવાનું એ છે કે ઉવસગ્ગહરે તેત્રની ગણના બાદ ઉપર્યુક્ત શબ્દો કેણે કહ્યા ? અમે ગમે તેવી બુદ્ધિ લડાવીએ તે પણ આ પ્રકારના શબ્દો તે અમને સૂઝે તેમ ન હતા. વળી તે શબ્દોએ બગડી ગયેલી પરિસ્થિતિને તરત જ સુધારી દીધી અને અમને મોટા નુકસાન તથા બદનામીમાંથી બચાવી લીધા. આને આપણે ચમત્કાર નહિ તે બીજું શું કહી શકીએ?
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઉવસગ્ગહરે તેત્ર નિર્ધારિત દિવસે એટલે તા. ૧૬-૪-૩૯ રવિવારની સવારે ૯-૩૦ વાગતાં મે સીનેમામાં મુંબઈને શિક્ષિત. લોકેની ચિકાર હાજરીમાં અમારા શતાવધાનના પ્રયોગો થયા. અને તેણે લેકનાં દિલ જિતી લીધાં.
આ વખતે મેટ્રો સીનેમાના મેનેજર હાજર રહ્યા હતા. અને તેમણે બધી વ્યવસ્થા ઉત્તમ પ્રકારે કરી હતી, એટલું જ નહિ પણ આ પ્રયોગો પાંચ કલાક સુધી ચાલ્યા હતા, છતાં તેમણે વધારાને કેઈ ચાર્જ કર્યો ન હતો અને અમે પિોલીસ લાઈસન્સ મેળવવાના કારણે પિતે એક આફતમાંથી બચી ગયા, તે માટે અમારે ખાસ આભાર માન્યો હતે.
ત્યારબાદ સાત-આઠ વર્ષે અમારે એક યંત્રની શોધમાં મહેસુર રાજ્યને પ્રવાસ કરવાનો પ્રસંગ આવ્યું અને મલનાડ વિસ્તારમાં પહોંચ્યા કે જ્યાં શ્રી પદ્માવતી દેવી, શ્રી જવાલામાલિની દેવી અને શ્રી શારદામ્બિકાનાં પ્રાચીન પવિત્ર ધામો આવેલાં છે.
શ્રી પદ્માવતી પીઠ-હેમચથી અમારે કુંદાગિરિ પર્વત પર જવું હતું કે જ્યાં એક મહાન મંત્રવાદી હવાની ભાળ મળી હતી અને અમારે તેની સાથે કેટલેક વાર્તાલાપ કરે હતે. એટલે બપોરના ચાર વાગે બસ પકડી સાંજ ટાણે તીર્થહલ્લી આવ્યા અને એક કલાક બાદ ત્યાંથી આગુંબે ઘાટી, તરફ જતી બસમાં સવાર થયા. રાત્રિના દશ વાગે બસ
૩ આ વિસ્તાર શગાથી શરૂ થાય છે અને સહ્યાદ્રિની પર્વતમાળામાં ચાલીશથી પચાશ ભાઈલની લંબાઈ–પહોળાઈમાં પ્રસરે છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૨૯
તે અંગે અમારે અનુભવ કંડકટરે અમને એક સ્થાને ઉતરી જવાની સૂચના કરી કે ત્યાંથી પગ રાતે આશરે ચાર માઈલ ચાલીને કુંદાગિરિ પર્વત પર જવાનું હતું.
અમે સામાન લઈને નીચે ઉતરી પડ્યા, પણ ત્યાં અમારા સિવાય અન્ય કે માનવી ન હતે. ચારે બાજુ જંગલ નજરે પડતું હતું અને અંધકારે તેની ભયાનકતા વધારી મૂકી હતી. અહીંથી ચાર માઈલને પ્રવાસ કરીએ તે કુંદાગિરિની તળેટીમાં વસેલા એક ગામમાં પહોંચી શકીએ, પણ અત્યારે એ પ્રવાસ કરવાની કેઈ શક્યતા ન હતી. જ્યાં દિવસે પણ ભૂમિ કે જાણકારની સહાય વિના જઈ શકાય નહિ, ત્યાં રાત્રે એકલા-અટુલા શી રીતે જવું? - સડકની એક બાજુએ એક ઘર આવેલું હતું, પણ તે અત્યારે બંધ હતું. તેના દ્વાર ખખડાવવાં કે કેમ? એ એક વિચારણીય પ્રશ્ન હતો. અમે કનડ ભાષા જાણતા ન હતા. એટલે આ પ્રદેશના મનુષ્ય માટે પરદેશી હતા અને એક પરદેશી માટે રાત્રિના આ સમયે આ સ્થળે દરવાજા ખુલે એ વાત મગજમાં બેસતી ન હતી. ત્યારે કરવું શું ? જે અહીં પડી રહીએ તે જંગલી જનાવરેને ભેટો થાય અને તેમના હુમલાથી બચવું ભારે થઈ પડે, એ નિશ્ચિત હતું.
' હવે જ અમને ખ્યાલ આવ્યો કે આ વખતે અહીં આવવામાં અમે પૂરેપૂરું સાહસ કર્યું હતું અને આગળ– પાછળને કંઈ વિચાર કર્યો ન હતે. આમ છતાં હિમ્મત હાર્યા નહિ. અમે વૈર્યનું અવલંબન લઈ સંકટ સમયની
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉવસગ્ગહરં સ્તોત્ર સાંકળ જેવા ઉવસગ્ગહર સ્તોત્રનું સ્મરણ શરૂ કર્યું. હજી તે તેની પાંચ-સાત વાર ગણના થઈ હશે કે બે લાઈટને પ્રકાશ પડ્યો અને એક કાળા રંગની મેટર અમારી સામે આવીને ઊભી રહી.
અમે આશ્ચર્યચક્તિ નયને તેની સામું જોઈ રહ્યા. ત્યાં અંદરથી અવાજ આવ્ય: “કીધર જાના હૈ?” આ પ્રદેશમાં હિંદીને આ પ્રગ વિરલ જ ગણાય, છતાં તે બરાબર થઈ રહ્યો હતો. અમે વિચારમાં પડ્યા : “શું જવાબ આપ? આમાં કંઈ દો થાય તે આવી જ બને ને ?'
એ હાલતમાં એકાદ મીનીટ પસાર થઈ ગઈ કે ફરી પ્રશ્ન થય: “કયા સોચતે હે? ડરે મત. કુંદગિરિ જાના છે તે બેઠ જાઓ !” અને અમે વધારે વિચાર કર્યા વિના સામાન લઈ એ મોટરમાં બેસી ગયા.
મોટર જંગલના રસ્તે વાંકી-ચૂકી ચાલવા લાગી. અંદર બે વ્યક્તિઓ બેઠેલી હોય તેમ લાગ્યું, પણ તે કંઈ વાત કરતી ન હતી કે અંધકારને લીધે તેમના ચહેરા દેખી શકતા ન હતા, એટલે તેઓ કોણ હતા? તેને નિર્ણય કરી શક્યા નહિ. - આશરે વીસ-પચીશ મીનીટ પછી એ મોટર કુંદાગિરિની તળેટીથી એક માઈલ દૂર વસેલા એક ગામડા આગળ ઊભી રહી અને અમને પ્રથમના સ્વરે જ કહેવામાં આવ્યું કે
ઈધર ઉતર જાઓ.” અમે કંઈ પણ બોલ્યા વિના સામાન લઈને ત્યાં ઉતરી પડ્યા અને ત્યાં એક વ્યક્તિના મકાનમાં આશ્રય લીધો.
Page #247
--------------------------------------------------------------------------
________________
તે અંગે અમારે અનુભવ
૧૩૧
ખરેખર ! ઘણી વિષમ પરિસ્થિતિમાંથી અમારે ઉદ્ધાર થયા હતા અને તે અતિ ચમત્કારિક રીતે થયા હતા. આજે પણ એ દૃશ્ય અમારી નજર સામે આવે છે અને અમારા હૃદયમાં અકથ્ય ભાવે જગાડી જાય છે.
બીજા દિવસે સવારે એક ભામિયાને સાથે લઇ અમે કુંદાગિરિ પ ત પર આરોહણ કર્યું અને ત્યાં રહેલા મંત્રવાદીની મુલાકાત લઇ ચત્રા અને તેની ચમત્કારિક શક્તિ અંગે કેટલાક વાર્તાલાપ કર્યાં.
આ સિવાય પણ ઉવસગ્ગડુર સ્તોત્રને પ્રભાવ નિહાળવાના પ્રસંગેા અમારા જીવનમાં આવ્યા છે, પણ તે અહીં રજૂ કરવાની જરૂર જોતા નથી. પાઠકોને આ સ્તાત્રના મહા પ્રભાવની પ્રતીતિ કરાવવા માટે આટલા પ્રસંગેા પૂરતા છે.
જ્યારે જ્યારે અમારી પાસે કોઈ વ્યક્તિ પોતાનાં દુઃખ કે દારિદ્રની ફરિયાદ કરતી આવે છે, ત્યારે તેને અમે આ સ્તોત્રની શ્રદ્ધાપૂર્વક ગણુના કરવાનુ કહીએ છીએ અને તેનાં પરિણામેા પ્રાયઃ સુંદર જ આવ્યાં છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
[<]
મંત્રસિદ્ધિ અંગે કિંચિત્
મંત્રસિદ્ધિ ભૂતકાલમાં થતી હતી, આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થશે. કોઈ એમ કહેતુ હાય કે વિષમ કાલને લીધે આ કાલમાં મંત્રસિદ્ધિ ન જ થાય, તેા એ વાત માનવા જેવી નથી.
શ્રી માહનલાલજી મહારાજ તે હજી ગઈ કાલની જ વાત છે. સ’. ૧૯૩૦માં તેમને રાજસ્થાન-જયપુર નજીક એક જંગલમાં રાત્રિ પસાર કરવાના પ્રસ`ગ આણ્યે. તેઓ ત્યાં એક વાવના કિનારે સ્થિર થયા. હજી તેા થાડી જ રાત્રિ વ્યતીત થઇ હતી કે એક વાઘની ગર્જના સંભળાઇ અને તે અનુક્રમે નજીક આવવા લાગ્યા, એમ કરતાં વાઘ ઘણા નજીક આવી ગયા અને હમણાં હુમલા કરશે એમ લાગ્યું, પરંતુ મહારાજશ્રી અમુક મંત્રની ગણના કરી રહ્યા હતા, એટલે વાઘ તદ્દન શાંત બની ગયા અને તે પેાતાનું મસ્તક નમાવીને ચાલતા થયા.
Page #249
--------------------------------------------------------------------------
________________
સંગ્રસિદ્ધિ અને કિંચિત
૧૩૩ સં. ૧૯૪પના ચૈત્ર માસમાં તેઓ ગુજરાત-ખેડા નજીક માતરમાં બિરાજતા હતા. તે વખતે ત્યાંના એક દેવી મંદિરમાં પાડાનું બલિદાન આપવાની તૈયારી થઈ. જૈન સંઘને આ વાતની જાણ થતાં તેણે મુનિરાજશ્રીને પરિસ્થિતિનું નિવેદન કર્યું અને કેઈપણ ઉપાયે પાડાનું બલિદાન બંધ રહે એમ કરવા વિનંતિ કરી. એ જ વખતે તેમણે વાસક્ષેપ મંત્રીને સંઘને આપ્યું અને સંઘની બે વ્યક્તિઓ એ વાસક્ષેપ લઈને દેવી મંદિરમાં ગઈ. પછી મહારાજશ્રીની સૂચના અનુસાર વાસક્ષેપ પાડા પર નાખે કે તેનામાં વિલક્ષણ શક્તિનો સંચાર થયે અને તેણે એકદમ કૂદાકૂદ કરતાં તેનાં સર્વ બંધન તૂટી ગયાં તથા તે બેફામ બનીને નાઠો અને દૂર ચાલ્યા ગયે. કોઈ તેને રોકવાની કે પકડવાની હિમ્મત કરી શક્યું નહિ. ત્યાર પછી મહારાજશ્રીના ઉપદેશથી એ દેવી મંદિરમાં કાયમને માટે પાડાનું બલિદાન દેવાનું બંધ રહ્યું.
શ્રી મોહનલાલજી મહારાજને વેગ તથા મંત્રપાસનાના પરિણામે વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને જેમના જેમના માથે તેમણે હાથ મૂક્યો, તે બધા જ ધનવાન અને સુખી થયા હતા. સ્વ. શ્રી ઝદ્ધિસાગરજી મહારાજે પણ મંત્રના કેટલાક ચમત્કાર બતાવ્યા હતા.
અન્ય દર્શનીમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્ય યોગાનંદજી વગેરેએ મંત્રના ચમત્કારે બતાવેલા છે. શ્રી ગોપાળ સ્વામીએ શ્રીમાન બિરલાને ત્યાં દિલ્લી-લેસભાના અનેક સ સમક્ષ મંત્રશક્તિથી ઈંટના ટૂકડાઓમાંથી
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઉવસગ્ગહર સ્તોત્ર
સાકર, પાણીમાંથી દૂધ અને ત્રાંબાનું સોનું કરી બતાવી સહુને અતિ પ્રભાવિત કર્યાં હતા. સાંઈ બાબાએ પણ મત્રશક્તિના પરિચય હજારા મનુષ્યાને કરાવ્યા હતા. અને આજે સત્ય સાંઈબાબા વગેરે પણ હારા મનુષ્યોને મંત્રશક્તિને પરિચય કરાવી રહેલ છે. એટલે મંત્રસિદ્ધિ આધુનિક કાલે ન થાય એમ માનવું-મનાવવું ભૂલભરેલું છે.
વર્ષો સુધી મંત્રશાસ્ત્રાના અભ્યાસ કર્યા પછી, તેમજ કેટલાક મંત્રવાદીઓના પરિચયમાં આવ્યા પછી અમે આ આખતમાં જે કંઇ સમજ્યા છીએ, તેના સાર જિજ્ઞાસુઓની જાણુ માટે અહીં રજૂ કરીએ છીએ.
મંત્રના સાધક, આરાધક કે ઉપાસકમાં માનસિક અને શારીરિક બળ પૂરેપૂરું હેાવુ જોઇએ. અન્ય શબ્દે માં કહીએ તે ઢચુપચુ મનના કે નિળ શરીરવાળા મંત્રસાધના કરવાને ચેગ્ય નથી. આમ છતાં જે તેએ મંત્રસાધના કરવાને તત્પર થાય અને તેમાં જો સાપ, ભૂત કે એવી જ બીજી કોઇ ભય’કર આકૃતિને જુએ, તેા તેના મનમાં અત્યંત ગભરાટ થવાના અને કદાચ તે પાગલ બની જવાના. એટલે તેને મંત્રસાધના છેડવી જ પડે. તે જ રીતે જેએ નિળ શરીરવાળા છે, તે મ`ત્રસાધના-નિમિત્ત આવી પડતી આપદાઓ સહન કરી શકવાના નહિ. પિરણામે તેમની મંત્રસાધના છૂટી જવાની અને સમય તથા શ્રમ નકામે જવાના,
મનમાં વિકાર હાય, અશુદ્ધ ભાવના હેાય કે અવિત્રતા હોય તે પણ મંત્રસિદ્ધિ થતી નથી, એટલે સાધકે પોતાનાં
Page #251
--------------------------------------------------------------------------
________________
મંત્રસિદ્ધિ અંગે કિંચિત
૧૩૫ મનને પવિત્ર બનાવવું જોઈએ. તે જ રીતે શરીર દ્વારા અનેક પ્રકારનાં પાપ થયેલાં હોઈ તેની શુદ્ધિ-નિમિત્તે મંત્રસાધના શરૂ કરતાં પહેલાં અમુક તપશ્ચર્યા કરી લેવાનું આવશ્યક બને છે. વિશેષ ન બને તે એક અઠ્ઠમ એટલે ત્રણ દિવસના નકેરડા ઉપવાસ કરી લેવા જોઈએ. અન્ય દર્શનીઓમાં તે માટે ચાંદ્રાયણવ્રત, સાવિત્રી વ્રત આદિ કરાવવામાં આવે છે.
મંત્રસાધકની ગ્યતા માટે નીચેના નિયમે ધ્યાનમાં રાખવા જોઈએ :
(૧) શૂરવીર બનવું. (૨) દુષ્ટ કર્મોને ત્યાગ કરે. (૩) ગુણવડે ગંભીર થવું.
(૪) જરૂર જેટલું જ બલવું અને બાકીના સમયમાં મૌન ધારણ કરવું.
(૫) પિતાને દીન-હીન ન માનતાં શક્તિમાન માન અને “આ સાધના હું અવશ્ય કરી શકીશ” એ આત્મવિશ્વાસ ધારણ કરે.
(૬) ગુરુજનોની હિતશિક્ષા માનવી. (૭) આળસને ત્યાગ કરે. (૮) નિદ્રા પ્રમાણસર લેવી. (૯) ભજન પરિમિત કરવું. (૧૦) સ્પર્શાદિની લાલસામાં ફસાવું નહિ. (૧૧) ક્રોધ, અભિમાન, કપટ તથા લેભને ત્યાગ ક.
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઉવસગ્ગહરે તેત્ર (૧૨) ધર્માચરણમાં પ્રીતિ રાખવી. (૧૩) પરોપકાર આદિ મડાન ગુણો કેળવવા. (૧૪) બાહ્ય અને અત્યંતર પવિત્રતા રાખવી, (૧૫) પ્રસન્ન રહેવું. (૧૬) ગુરુની દરેક પ્રકારે સેવા કરવી. (૧૭) ઈષ્ટદેવની નિત્ય નિયમિત ભક્તિ કરવી. (૧૮) વ્રતમાં દઢ નિષ્ઠાવાળા થવું. (૧૯) સત્ય બોલવું અને સત્ય આચરવું. (૨૦) દયાળુ થવું. (ર૧) ચતુરાઈ રાખવી. (૨૨) પ્રતિભાસંપન થવું.
(૨૩) ગુરુ પાસેથી મંત્રીપદ યથાર્થ રીતે ગ્રહણ કરવાં અને તેને બરાબર ધારી રાખવાં. જે મંત્રીપદ ધારણ કરવામાં ગફલત કે ગરબડ થઈ તો આખો મંત્ર અશુદ્ધ બની જશે. તે જ રીતે ગ્રહણ કર્યા પછી મનના વ્યવધાનને કારણે તેને અક્ષર આઘાપાછા થઈ જતાં કે તેમાં કાના, માત્રા, મીંડી આદિનો ફેરફાર થઈ જતાં પણ મંત્ર અશુદ્ધ બની જશે. આવા અશુદ્ધ મંત્રની ગણન કરતાં સિદ્ધિ સાંપડે નહિ.
(૨૪) સતત પુરુષાર્થ કરે.
મંત્રવિશારદ સદ્ગુની પાસેથી વિધિસર મંત્ર ગ્રહણ કર્યા વિના તથા તેમના આશીર્વાદ મેળવ્યા વિના જેઓ મંત્રસિદ્ધિ માટે પ્રયાસ કરે છે, તેમાં તેમને સફળતા મળતી નથી, તેથી સાધકે પ્રથમ મંત્રવિશારદ સ ગુરુને શોધી
Page #253
--------------------------------------------------------------------------
________________
મંત્રસિદ્ધિ અંગે કિંચિત
૧૩૭ કાઢવા જોઈએ. આવા ગુરુ ધી કાઢવાનું કામ સહેવું તે નથી જ, પણ તીવ્ર જિજ્ઞાસા હોય અને દઢ સંકલ્પ હોય તે મળી રહે છે. જે આવા ગુરુ ન જ મળે તે શાંત, દાંત તથા પવિત્ર મનવાળા આપણું ધર્મગુરુને હાથ માથે મૂકાવે અને તેમનું યથાવિધિ પૂજન કરીને કામ આગળ ચલાવવું.
કેટલાક મંત્રવિશારદો એમ કહે છે કે જે સદ્દગુરુ સાંપડે નહિ, પણ સ્વપ્નામાં તેમનાં દર્શન થાય તે તેમની પાસેથી મંત્ર ગ્રહણ કરે. અને આવું કંઈ ન બને તે જલપૂર્ણ કલશમાં ગુરુની પ્રાણપ્રતિષ્ઠા અર્થાત્ સ્થાપના કરવી અને વડનાં પાન પર કેશરથી મૂલમંત્ર લખી તેને પાણીમાં ડૂબાડવો. પછી તે પાન બહાર કાઢીને પોતાની જાતે જ મંત્ર ગ્રહણ કર. આથી મંત્રસિદ્ધિ થાય છે.
બધા મંત્રે બધાને સિદ્ધ થતા નથી, એટલું જ નહિ, પણ કેટલાકને તે શત્રુરૂપ નીવડે છે અને તેમના નાશ પણ કરે છે, માટે જે મંત્ર ગ્રહણ કરવાની ઈચ્છા હોય, તે પિતાને અનુકૂળ રહેશે કે કેમ? એ બાબતને નિર્ણય ગુરુ પાસે કરાવે. ગુરુ વિશિષ્ટ જ્ઞાની હશે તે અંતઃકરણની ફુરણું અનુસાર તેને નિર્ણય કરી આપશે, અન્યથા સિદ્ધાદિચક, ત્રાણધન શોધનચક, તારાચક, રાશિચક, અકડમચક કે પંચભૂતચક આદિ કોઈ પણ સાધનથી તેને નિર્ણય કરશે. પરંતુ આ વિષયમાં છેવટની તાત્વિક વાત તો એ જ છે કે –
यत्र यस्य भवेद्भक्तिविशेष: स मनूत्तमः । वैरिकोष्ठमपि प्राप्तोऽभीष्टदस्तस्य जायते ॥
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઉવસગ્ગહર સ્તોત્ર જે મંત્ર ગ્રહણ કરવામાં સાધકની પ્રબળ ઈચ્છા અને દઢ ભક્તિ હોય, તે મંત્રસાધકને માટે ઉત્તમ છે, પછી સિદ્ધાદિચક્રનું શેધન કરતાં ભલે તે અરિના કોઠાને પ્રાપ્ત થયેલે હેય.”
વળી તેમણે એમ પણ કહ્યું છે કે– मन्त्रे तीर्थे द्विजे देवे, दैवज्ञे भेषजे गुरौ ।
यादृशी भावना यस्य, सिद्धिर्भवति ताशी॥ - “મંત્ર, તીર્થ, બ્રાહ્મણ, દેવ, તિષી, ઔષધ અને ગુની બાબતમાં જેની જે પ્રકારની ભાવના હોય, તેને તે પ્રકારની સિદ્ધિ થાય છે.'
તાત્પર્ય કે સદ્ગુરુને શરણે જવું અને તેઓ જે મંત્ર આપે તેની અત્યંત શ્રદ્ધાપૂર્વક ગણના કરવી, એ સહુથી ટૂંક અને સહેલે માર્ગ છે.
અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે સિદ્ધમંત્ર કે સ્તોત્ર માટે સિદ્ધાદિચકશેધન આદિ કઈ વિધિ કરવાની આવશ્યક્તાનથી,એ મંત્રમાંગસિદ્ધ-મંત્રસિદ્ધ મહાપુરુષોએ પિતાની શક્તિને અંશ મૂકેલ હોય છે, એટલે તે સહુને ફલદાયી થાય છે, માટે બને ત્યાં સુધી આવા સિદ્ધમંત્ર કે તેનું જ આરાધન કરવું. એમાં કઈ પ્રકારનું નુકશાન થવાને તે સંભવ જ નથી.
નમસ્કારમંત્ર તે ઠીક, ઉવસગ્ગહરં સ્તોત્ર પણ અમને આવડે છે. અને બાકીનાં સ્મરણ પણ કહે તે મુખપાઠ.
Page #255
--------------------------------------------------------------------------
________________
મંત્રસિદ્ધિ અને કિંચિત
૧૩૯: બોલી જઈએ, પણ એમાં કંઈ દહાડે વળતા નથી.” આવાં વચને આજે આપણું કર્ણપટ પર અથડાય છે, તે નમસ્કારમંત્ર, ઉવસગ્ગહરે તેત્ર તથા બીજાં સ્મરણો પરત્વે આંતરિક શ્રદ્ધાને અભાવ સૂચવે છે. તેમને આ મંત્ર, તેત્ર કે સ્મરણોને પ્રભાવ જણાય ક્યાંથી ? આંખે પાટા બાંધીને સુંદર વસ્તુનાં દર્શન કરવાની ઈચ્છા રાખીએ તે તે ફળતી નથી. ત્યાં તે માત્ર અંધારૂં જ દેખાય છે.
એક વૃદ્ધ મુનિ વિહાર કરતાં થાકી ગયા. ખેડૂતે તેમને પિતાના ખેતરમાં આશ્રય આપ્યો અને તેમની ભક્તિ કરી બીજા દિવસે એ મુનિએ ત્યાંથી વિહાર કરતી વખતે એ ખેડૂતને કહ્યું : “ભાઈ! હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું અને તેને એક મંત્ર આપવા ઈચ્છું છું. એ મંત્રની તું રેજ પાંચ-દશ મીનીટ ગણના કરીશ, તે તારું ભલું થશે.”
ખેડૂતે કહ્યું: “બાપજી! એ મંત્ર મને જરૂર આપે. હું તેની રોજ ગણના કરીશ.”
પછી મુનિએ એ ખેડૂતને નમસ્કારમંત્રનાં પદો કંઠસ્થ કરાવ્યાં અને તેણે અત્યંત ભક્તિભાવથી એ કંઠસ્થ કરી લીધાં. બાદ મુનિએ ત્યાંથી વિહાર કર્યો અને પેલે ખેડૂત તેની નિત્ય નિયમિત ગણના કરવા લાગ્યો. ગુરુએ પાંચ-દશ મીનીટ કીધી હતી, પણ તેને એમાં રસ પડ્યો, એટલે તે અધે કલાક કે તેથી પણ વધારે સમય એમાં ગાળવા લાગ્યા.
ઘેડા દિવસ બાદ તેના એક માણસને સાપ કરડ્યો
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ઉવસગ્ગહર સ્તોત્ર “ગુરુએ મને એક ઉત્તમ મંત્ર આપ્યું છે. તે ભણુને પાણી છાંટું તે તેનાથી સાપનું ઝેર જરૂર ઉતરી જશે.” અને તેણે હાથમાં પાણી લઈ ત્રણ નમસ્કારમંત્ર ગણ્યા અને તે પણ પેલા માણસ પર છાંટ્યું કે તે દેશમાં આવવા લાગે. પછી તે એ ખેડૂતે બે-ત્રણ વાર આ રીતે તેના પર પાણી છાંટયું કે તેના શરીરમાં વ્યાપેલું બધું ઝેર ઉતરી ગયું. ત્યારબાદ આ ખેડૂતે આ રીતે બીજા પણ ઘણુ માણસને સાપના ઝેરથી મુક્ત કર્યા અને તેમના પ્રાણ બચાવ્યા.
જૈનોને આ મંત્ર ગળથુથીમાંથી મળે છે અને તેની નિત્ય નિયમિત ગણના ચાલુ હોય છે. પરંતુ તે અંગે જેવી અને જેટલી શ્રદ્ધા અંતરમાં જામવી જોઈએ, તેટલી જામતી નથી. તેનું જ એ પરિણામ છે કે આપણામાંથી અગળીના ટેરવે ગણાય, એટલી વ્યક્તિઓ પણ આ રીતે નમસ્કાર મંત્ર ભણીને સાપનું ઝેર ઉતારવા તત્પર થશે નહિ.
એક જૈન ગૃહસ્થ પિતાના કુટુંબ સાથે ગામતરે જવા નીકળ્યા. રસ્તામાં પાસેનું પાણી ખૂટયું અને બધાને બહુ તરસ લાગી. આસપાસ તપાસ કરી તો કઈ જલાશય જણાયું નહિ કે કેઈનું ઘર જોવામાં આવ્યું નહિ. તે મનથી ખૂબ મુંઝાયા અને નમસ્કારમંત્રની ગણના કરવા લાગ્યા, પણ તેમાં ચિત્ત ચેટયું નહિ. “હવે અમારું શું થશે?” એ વિચાર તેમને જોર-જોરથી આવવા લાગે અને તેથી તેમનું મન ડહેલાઈ ગયું.
હવે તેમની સાથે એક મુસલમાન પણ પ્રવાસ કરી
Page #257
--------------------------------------------------------------------------
________________
મંત્રસિદ્ધિ અંગે કિંચિત
૧૪. રહ્યો હતો. તેને લાગ્યું કે પાણી વિના આ આખું કુટુંબ મુશ્કેલીમાં મૂકાઈ જશે અને કદાચ કેઈની જીભ તાળવે ચટશે તે ભારે થઈ પડશે. એટલે તેણે પેલા ગૃહસ્થને કહ્યું : “શેઠજી ! ગભરાશે નહિ. હું એક મંત્ર જાણું છું. તેના પ્રભાવે જોઈતું પાણું જરૂર મળી જશે.” અને તેણે મનમાં મંત્ર ભણી એક સ્થળે ખાડો ખોદ્યો કે તેમાંથી મીઠા પાણીનું ઝરણું ફૂટ્યું અને તેના વડે સહુએ પોતાની તૃષા છીપાવી. પછી બધા આગળ ચાલ્યા.
પેલા જૈન ગૃહસ્થને લાગ્યું કે “આણે તો કમાલ કરી.. કેઈ ફકીર-ઓલિયાએ તેને આ મંત્ર આપ્યું લાગે છે. તે અત્યારે કેટલે બધા કામ લાગે ? હું તે મનમાં નમસ્કારમંત્ર કયારને ગણતો હતો, પણ કંઈ કામ લાગે નહિ ! પરંતુ હવે કોઈ પણ ઉપાયે મારે તેની પાસેથી આ મંત્ર શીખી લે.”
- રસ્તામાં તેમણે પિલા મુસલમાનને વારંવાર શાબાશી આપી અને પછી ધીમેથી કહ્યું : “મીયાં સાહેબ ! આ મંત્ર મને પણ શીખે ને ! તમારે ઉપકાર કદી નહિ ભૂલું. વળી તમારે બે પૈસાને ખપ હશે, તે તે પણ આપીશ.”
પેલા મુસલમાને કહ્યું : “શેઠજી ! આ મંત્ર અમને ગુરુએ આપેલ છે. તેમની રજા સિવાય તે કોઈને આપી શકાય નહિ. વળી તેના નિમિત્તે મારે દોકડે પૈસે) પણ, ખપત નથી.”
પેલા ગૃહસ્થ પૂછયું: “તમારા મંત્રગુરુ ક્યાં રહે છે? -
મુસલમાને કહ્યું : “એ ફરતા રહે છે. પણ આપણુ. ગામમાં આવશે, ત્યારે તેમનાં દર્શન કરાવીશ.”
Page #258
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્ર
ત્યાર પછી આ ગૃહસ્થે મુસલમાન સાથે ખૂમ સારે સબંધ રાખ્યા. એમ કરતાં એક દિવસ મંત્રદાતા ગુરુ તેના ગામમાં આવ્યા, ત્યારે તે મુસલમાને પેલા ગૃહસ્થને મેલાવી દૂથી તેમને બતાવ્યા. એ જોઇ પેલા ગૃહસ્થ તરત જ એલી ઉડેચા કે અલ્યા ! આ તે અમારા મહારાજ ! ’
6
૧૪૨
6
આ
મુસલમાને કહ્યું : ૮ એ તમારા મહારાજ પણ મારા તે મંત્રદાતા ગુરુ. તેમના ઉપકાર હું કદી નહિ ભૂલું. ' આ સાંભળી પેલા ગૃહસ્થ વિચારમાં પડી ગયા : મહારાજ પણ કેવા છે ને ! અમે આટઆટલી ભક્તિ કરીએ તે અમને કઈ આપતા નથી અને આ મુસલમાન કે જે તરકડાની જાત કહેવાય, તેને આવા ઉત્તમ મત્ર આપી દીધા. ’
પછી તેમણે અવકાશ જોઇને મહારાજને પૂછ્યું કે સાહેબ ! આપે આ ગામમાં કોઈ મુસલમાનને મત્ર શીખવ્યા છે ? કં
:
પ્રથમ તા મહારાજશ્રીને એના ખ્યાલ ન આવ્યા, પણ પછી યાદ આવતાં કહ્યું કે · હા, મેં આ ગામમાં એક મુસલમાનને નમસ્કારમંત્ર શીખવેલા છે અને તે એને ખૂબ શ્રદ્ધાથી ગણતા હતા. પણ તમારે આ પ્રશ્ન પૂછવા કેમ પડચો ? ’
પેલા ગૃહસ્થ તે આ ઉત્તર સાંભળીને બાઘા જ બની
(
ગયા. · શું ત્યારે પેલા મુસલમાને નમસ્કારમંત્ર ભણીને પાણી કાઢયું ? અને અમને તેના કઈ પ્રભાવ ન જણાયા ? ’
’
પછી તેમણે જે વાત મની હતી, તે મહારાજશ્રીને
Page #259
--------------------------------------------------------------------------
________________
મંત્રસિદ્ધિ અંગે કિંચિત્
૧૪૩
:
અથ—ઈ તિ કહી સ’ભળાવી. મહારાજશ્રીએ કહ્યું : - પુણ્યવાન્ ! આમાં મુખ્ય વાત શ્રદ્ધાની છે. કયાં એ મુસલમાનની શ્રદ્ધા અને ક્યાં તમારી શ્રદ્ધા ! તમે પણ હવે એવી જ અડગ શ્રદ્ધા રાખા, એટલે તમને એ જરૂર શે. ’
માટી મામત
મંત્રસિદ્ધિ માટે તેના આમ્નાય પણ બહુ છે. જો મંત્રના આમ્નાય મળી જાય અને તે પ્રમાણે જ વિધિવિધાન કરવામાં આવે તે એ મંત્ર સત્વર સિદ્ધ થાય છે, અન્યથા સિદ્ધ થતા નથી. પરંતુ આજે મંત્રના આમ્નાય દુર્લભ અની ગયા છે, તેથી જ કહેવાયું છે કે—
निर्बीजमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् । निर्धना पृथ्वी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ॥
• વર્ણમાલામાં કોઇ વર્ણ –અક્ષર એવા નથી કે જેનામાં એક યા બીજા પ્રકારનું મંત્રખીજ રહેલુ ન હેાય. વળી આ જગતમાં અઢાર ભાર વનસ્પતિ ઉગે છે, તેમાંની કોઈ વનસ્પતિનુ મૂળ એવું નથી કે જે ઔષધરૂપ ન હોય. વળી આ વિશાળ પૃથ્વીના કોઈ ભાગ એવા નથી કે જ્યાં કંઈ પણ ધન દટાયેલું ન હેાય. પણ તેના આમ્નાયા મળવા ખરેખર ! દુ ́ભ છે. ’
અહીં આમ્નાય શબ્દથી તેની વિશ્વસ્ત માહિતી કે તેને પ્રાપ્ત કરવાના સુયોગ્ય વિધિ સમજવો.
પરંતુ પ્રયત્ન કરનારને આમ્નાય પણ મળી રહે છે. મૂળ વાત એ છે કે તે સંબંધમાં પૂરતા પ્રયત્ન કરવા જોઈ એ.
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ઉવસગ્ગહર સ્તાત્ર
ગમે તેમ ચલાવી લેવાની વૃત્તિ મંત્રસાધનામાં–મત્રાપાસનામાં ચાલતી નથી. તે ત્રસિદ્ધિમાં બાધક નીવડે છે.
મંત્રસિદ્ધિમાં મનની સ્થિરતા પણ ઘણી અગત્યની વસ્તુ છે. જો મન સ્થિર ન હોય તે મત્ર અને મન એક થાય નહિ અને જ્યાં સુધી મત્ર અને મન એક થાય નહિ, ત્યાં સુધી તેની સિદ્ધિ સભવે નહિ, પરંતુ આજે તે આપણા મન દુષિત આહાર તથા દુષિત વાતાવરણને લીધે એટલાં ચંચળ બની ગયાં છે કે તે ક્ષણવાર પણ સ્થિર થતાં નથી. આપણે આત્મકલ્યાણ માટે પ્રભુપૂજન કરીએ છીએ, ત્યાં પણ ચિત્તચાપલ્યને લીધે આપણી આંગળીએ ઝપાટાબંધ ચાલે છે અને મ`ત્રોપાસના માટે માળા ગણીએ છીએ, ત્યાં પણ એ જ સ્થિતિ છે. જે શાંતિ, સમતા, સ્થિરતા જોઈ એ તે બિલકુલ જોવામાં આવતી નથી. આ સયાગામાં મંત્રસિદ્ધિ કે મંત્રના પ્રભાવ શી રીતે જોવામાં આવે ?
ચિત્તને–મનને સ્થિર કરવાનું કામ અઘરૂ છે, પણ અશકય કે અસંભિવત તેા નથી જ. સત્સંગ, સાંચન, સાત્વિક આહાર અને અભ્યાસથી તેને સ્થિર કરી શકાય છે અને એ રીતે સ્થિર થયેલું મન જ મંત્રસિદ્ધિમાં અતિ અગત્યના ભાગ ભજવે છે. જેનુ મન સ્થિર થતુ નથી, તેને કદી પણ મંત્રસિદ્ધિ થતી નથી.
મંત્રસાધકે પ્રાતઃકાલમાં વહેલા જાગૃત થઈ ને પંચપરમેષ્ઠીનું સ્મરણ કર્યાં પછી મંત્રદાતા ગુરુને ત્રણ પ્રણામ કરવા જોઇ એ અને તેમનુ પણ થોડી વાર ધ્યાન ધરવું જોઈ એ.
Page #261
--------------------------------------------------------------------------
________________
મંત્રસિદ્ધિ અંગે કિંચિત ત્યારપછી નિત્યકર્મથી પરવારીને મંત્રસાધના માટે તત્પર થવું જોઈએ. તેમાં પ્રથમ મંત્રદેવતાનું પંચોપચાર કે અછીપચારથી પૂજન કરવું જોઈએ. અને પછી તેમના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ.
પપચારમાં ધૂપ, દીપ, ગંધ, પુષ્પ અને નૈવેદ્યની ગણના થાય છે અષ્ટોપચારમાં પંચામૃત (જલ), અક્ષત. અને ફલ વિશેષ હોય છે. આ સિવાય જોડશોપચાર અને તેથી પણ વધારે ઉપચાર વડે પૂજન થાય છે, પરંતુ તે પર્વ દિવસમાં કે ખાસ પ્રસંગે કરવામાં આવે છે.
પૂજનસમયે પ્રથમ મંત્રદેવતાનું આવહાન કરવું, પછી તેમનું સ્થાપન કરવું, પછી તેમને સમીપ લાવવા માટે સન્નિધિકરણ કરવું, પછી પૂજન કરવું અને છેવટે વિસર્જન કરવું, તેને પણ પંચપચાર કહેવામાં આવે છે. આ પાંચે કિયા જૂદા જૂદા મંત્રો બેલીને કરવાની હોય છે. જેમકે
(૧) આદ્વાન- દ્ી નમોડતુ માવતિ પદ્માવતિ ! एहि एहि संवौषट् ।
(૨) સ્થાપન- * નમોડસ્તુ માવતિ પદ્માવતિ ! કર તિ: તિક ૩ઃ |
(૩) સન્નિધિકરણ– હું નમોડસ્તુ મતિ पद्मावति ! मम सन्निहिता भव भव वषट् !
(૪) પૂજન-છે ફ્રી નમોસુમતિ પાવતિ ! પૂ गृहाण गृहाण स्वाहा।
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ઉવસગ્ગહર સ્તાત્ર
(૫) વિસર્જન-ૐ હૈં। નમોસ્તુ મળતિ જ્ઞાતિ
स्वस्थानं गच्छ जः जः जः ॥
આમાં જે દેવ-દેવીનુ પૂજન હોય, તેનું નામ ખેલાય છે. બાકીના શબ્દો તેા આ જ પ્રમાણે ખેલવાના હાય છે. વળી વિસર્જન વખતે નીચેના શ્લાકો ખેલવાનું આવશ્યક ગણાય છે, જેથી આપણી ભૂલચૂકની માફી મળે અને પૂજન નિરર્થક થાય નહિ.
×
आहवानं नैव जानामि, न च जानामि पूजनम् । વિસર્ગનું તૈય જ્ઞાનામિ, ક્ષમત્વ પરમેશ્વર !! आज्ञाहीनं क्रियाहीनं, मन्त्रहीनं च यत् कृतम् । क्षमस्य देव तत्सर्वं प्रसीद परमेश्वर ||
અહી દેવી હાય તા રેવ ની જગ્યાએ વૈવિ અને પરમેશ્વ ની જગાએ પરમેશ્વર ! એલવુ જોઈ એ.
ત્યારપછી સક્લીકરણની ક્રિયા કરવી જોઇએ કે જે અંગરક્ષા માટે આવશ્યક ગણાય છે. આ સકલીકરણ સામાન્ય રીતે નીચે મુજબ કરવામાં આવે છે :
ॐ नमो अरिहंताणं हाँ शीर्ष रक्ष रक्ष स्वाहा । ॐ नमो सिद्धाणं ह्रीँ वदनं रक्ष रक्ष स्वाहा । ॐ नमो आयरियाणं हूँ हृदयं रक्ष रक्ष स्वाहा ।
X ન જ્ઞાનામિ વિસર્જનમ્ |પૂજ્ઞવિધિન જ્ઞાનામિ આ પ્રમાણે પણ ખેલાય છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
સત્રસિદ્ધિ અંગે ચિત્
૧૪૭
ॐ नमो उवज्झायाणं हीँ नाभि रक्ष रक्ष स्वाहा । ॐ नमो लोए सव्वसाहूणं हूः पादौ रक्ष रक्ष स्वाहा ।
ત્યાર પછી પ્રાણાયામ કરવા જોઈએ, જેથી નાડીતંત્ર સ્થિર થાય અને મંત્રજપ સારી રીતે થઈ શકે. પ્રાણાયામ પૂરક, કુંભક તથા રેચનની ક્રિયા વડે થાય છે અને તે કઈ પણ ગુરુ કે અનુભવી પુરુષ પાસેથી સરળતાથી શીખી શકાય એવા છે. પ્રાણાયામના પ્રારંભ પાંચ કે છ આવૃત્તિથી કરવા અને તેને ધીમે ધીમે સેળ આવૃત્તિ સુધી પહોંચાડવા. તેથી વધારે લાભ થાય છે.
ત્યારબાદ મંત્રજપ ખૂબ સ્વસ્થ ચિત્ત કરવા. એ વખતે જે આસન, માલા તથા મુદ્રાના ઉપયાગ કરવાના હોય, તે પ્રમાણે જ કરવા. અમુક મંત્રી અમુક આસન ગ્રહણ કરવાથી, અમુક રંગની તથા અમુક વસ્તુની માળા ફેરવવાથી તથા અમુક મુદ્રાના ઉપયોગ કરવાથી જ સિદ્ધ થાય છે, એ ભૂલવું નહિ.
મંત્રજપ પૂરો થયા પછી મંત્રની અભાવનારૂપ ધ્યાન ધરવું અને ત્યારબાદ જે પ્રકારના કુંડમાં, જે પ્રકારનાં દ્રવ્યેાના હામ કરવાના હોય તે હામ કરવા. જો હામ ન થઈ શકે તા મંત્રજપને દશમા ભાગ વધારે જપવે.
રાત્રે મંત્રજપ–નિમિત્તે માળા ફેરવી શકાય છે તથા મત્રા નું ધ્યાન ધરી શકાય છે.
એક દિવસ–રાત્રિમાં જેટલેા મંત્રજપ કરવાના હાય, તેટલા પૂરા કરવા જોઇએ. તેમાં ગાબડાં પાડી શકાય નહિ.
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઉવસગ્ગહર સ્તોત્ર આ રીતે નિયત સમયમાં મંત્રજપ પૂરે કરતાં તથા તેનું યથાર્થ ધ્યાન ધરતાં સિદ્ધિ સમીપ આવી જાય છે અને સાધકના સર્વ મનોરથ ફળે છે.
મંત્રસાધના દરમિયાન સાધકના મનમાં નાના-મોટા કે પ્રશ્નો ઉઠે છે, તેને ખુલાસે ગુરુ કે કઈ અનુભવી પુરુષ પાસેથી મેળવી લેવા જોઈએ.
Page #265
--------------------------------------------------------------------------
________________
[ ૮] યંત્રને મહિમા
જેટલા મંત્ર એટલા યંત્ર” એ ઉક્તિ પાડેએ સાંભળી હશે. તેને અર્થ એ છે કે મંત્રની જેમ યંત્રની સંખ્યા પણ ઘણી વિશાલ છે. એક વૃદ્ધ જૈન પંડિતના મુખેથી અમે સાંભળ્યું હતું કે “જૈન ધર્મમાં એક લાખ મંત્ર છે અને એક લાખ યંત્ર છે. આ વાત તેમની પાસે કર્ણોપકર્ણ આવી હતી, એટલે અમે તેની ઊંડાણમાં ઉતર્યા ન હતા, પણ તેમાંથી એટલે સાર તે જરૂર તારવ્યો હતો કે આપણે ત્યાં મંત્રી અને યંત્રો ઘણી મોટી સંખ્યામાં વિદ્યમાન છે અને તે માટે બીજા કોઈ સ્થળે જવું પડે તેમ નથી.
“આટલા બધા યંત્રોની શી જરૂર?” એ પ્રશ્ન અહીં કેઈને પણ ઉઠશે, એટલે જણાવવું જરૂરનું છે કે યંત્રને વિષય મંત્રની સાથે સંકળાયેલું છે અને મંત્રોની સંખ્યા ઘણી વિશાળ છે, તેથી આમ બનવું સહજ છે. વળી રુચિ અને અધિકારભેદને પ્રશ્ન પણ ઉકેલ માગે છે, તેના એગ્ય સમાધાન અર્થે મહાપુરુષોએ આ રીતે વિવિધ યંત્રોની રચના કરી છે
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ઉવસગ્ગહર સ્તાત્ર
અને તે આપણી સમક્ષ મૂકી છે, આ અતિ ચમત્કારિક સાધનનો કેટલેા લાભ લેવા ? એ આપણે વિચારવાનું છે.
શાસ્ત્રસ્વાધ્યાય તયા અન્ય ગ્રંથાના વાંચન પરથી અમે એટલું જાણી શકયા છીએ કે ભૂતકાળમાં જે મહાપુરુષાએ જિનશાસનની સેવા કરી, તેમાં યત્રીના હિસ્સો પણ ઘણા માટો હતા. વળી ત્યાગી મહાપુરુષ! યાગ્ય વિધિથી યંત્રને સિદ્ધ કરીને સુયેાગ્ય ગૃહસ્થાને આપતા અને તે એનુ નિયમિત પૂજન-અર્ચન કરતા. આથી તેમના ઘરમાં ધર્મની અભિવૃદ્ધિ થતી, લક્ષ્મીની ળા ઉછળતી, મહાન અધિકારોની પ્રાપ્તિ થતી તથા ઈચ્છેલાં સ કાર્યો સિદ્ધ થતાં. આવા પુરુષા દાન પુણ્યમાં લક્ષ્મીના ગમે તેટલા વ્યય કરતા તે પણ તે ખૂટતી નહિ.
આજે પણ અમે સિદ્ધ યત્રોના પ્રભાવે કેટલાક ગૃહસ્થાને બાહ્ય-અભ્યંતર સુખી થયેલા જોયા છે અને નાના પ્રકારની સિદ્ધિઓ થતી અનુભવી છે, એટલે યંત્રો જીવનના ઉત્કર્ષ –અભ્યુદય માટે એક મહત્વની વસ્તુ છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ આજે તેના જાણકારો બહુ ઓછા રહ્યા છે અને તે અંગે શાસ્ત્રીય સાહિત્ય પણ ઘણું અલ્પ મળે છે, તેથી આ વિષયમાં કલમ ચલાવવાનુ કામ ઘણું અઘરૂં છે.
યંત્રો વિષેની અમારી જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે અમે અનેક મંત્ર-તંત્રગ્રંથાનું વાંચન કર્યું છે, અનેક વિદ્વાને સાથે ચર્ચા-વિચારણા કરી છે અને ભારતના ભિન્ન—ભિન્ન
Page #267
--------------------------------------------------------------------------
________________
યંત્રને મહિમા
૧૫૧ ભાગમાં કેટલાક સાહસપૂર્ણ પ્રવાસ પણ કર્યા છે, ત્યારે આ વિષયની જિજ્ઞાસા અમુક અંશે તૃપ્ત થઈ છે. યંત્રની ઉપયોગિતા ?
યંત્ર એ મંત્રશાસ્ત્રનું એક મહત્વનું અંગ છે. મંત્રદેવતાની પૂજા કરવી હોય, ત્યારે તેને વિશિષ્ટ પ્રકારે ઉપયોગ કરે પડે છે. એ સિવાય મંત્રમૈતન્ય જાગૃત થતું નથી. વિશેષમાં મંત્રવિશાએ કહ્યું છે કે “રેમોર્ચામાં ચન્દ્રવતયોતથા–જેમ દેહ અને આત્મા ઓતપ્રેત હોવાથી તેમાં અભેદ પ્રવર્તે છે, તેમ યંત્ર અને મંત્રદેવતાની બાબતમાં સમજવું. તાત્પર્ય કે જે યંત્ર છે, તે મંત્રદેવતા છે. મંત્રદેવતામાં અને યંત્રમાં કઈ ભેદ નથી.
આપણે પંચપરમેષ્ઠીની પૂજા કરવી હોય તે નવપદજીના યંત્રની પૂજા કરીએ છીએ, એ વસ્તુ આ વિષયમાં પ્રમાણ– રૂપ છે. વળી ઋષિમંડલ વગેરે મંત્રોનું પૂજન પણ આપણે તેમને સાક્ષાત્ મંત્રદેવતા માનીને જ કરીએ છીએ અને તેમને અલૌકિક પ્રભાવ અનુભવીએ છીએ. જેઓ યંત્રને પાષાણનો પટ, વસ્ત્રને ટૂકડો કે માત્ર ચિતરેલો કાગળ જ સમજે છે, તેમને એમને દૈવી પ્રસાદ પ્રાપ્ત થઈ શકતો નથી. યંત્રને મંત્રરાજ વગેરે માનાર્ડ શબ્દોથી સંબોધવામાં આવે છે, તેનું કારણ પણ આ જ છે.
યંત્રને આ અપૂર્વ મહિમા હેવાથી જ કેટલાંક સ્થાનમાં તેની દેવતા તરીકે પ્રતિષ્ઠા થાય છે અને તેનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ગુજરાતની ઉત્તર સરહદ
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ઉવસગ્ગહર સ્તાત્ર
પર આવેલા આરાસુર પહાડમાં શ્રી કુંભારિયાજી તીર્થીની નજીક શ્રીઅંબાજી માતાનું પ્રસિદ્ધ લૌકિક તીથ આવેલુ છે, ત્યાં માત્ર યંત્ર પર જ અલકાર પહેરાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે.
તી સ્થાનાના પ્રભાવ વધારવા માટે પણ સિદ્ધયત્રોના ઉપયોગ થાય છે. આપણાં અનેક તીર્થાંમાં આ રીતે સિદ્ધચત્રો મૂકાયેલા છે.
લૌકિક તીર્થોમાં શ્રીબહુચરાજી, શ્રીભદ્રકાલી, શ્રીતુલજાભવાની વગેરેનાં સ્થાનમાં આવા સિદ્ધયત્ર નજરે પડે છે. હરદ્વારમાં ગાયત્રીની મૂર્તિ આગળ સિદ્ધગાયત્રીયંત્ર છે અને કાશીમાં અન્નપૂર્ણાના મંદિરમાં દેવીની જમણી બાજુએ શિવલિંગ ઉપર શ્રીયંત્ર પ્રતિતિ છે.
કેટલીક વાર મ ંદિરની દીવાલા ઉપર પણ યા ચીતરવામાં આવે છે, જે મંદિરની રહસ્યમયતામાં ઘણા વધારો કરે છે.
તાંત્રિક કર્માં સિદ્ધ કરવા માટે પણ યંત્રની જરૂર પડે છે. યશ-લાભની વૃદ્ધિ માટે ઘણા માણસો પેાતાનાં ઘર કે દુકાનની દીવાલા ઉપર યંત્ર ચિતરે છે અથવા યત્રાને મઢાવીને દીવાલ પર ટાંગે છે. તે જ રીતે આપત્તિના નિવારણ અર્થ તેને પ્રવેશદ્વારની બારશાખ પર કાડી વગેરે સાથે આંધે છે કે તેને પ્રવેશદ્વાર આગળની ભૂમિમાં દાટે છે. આ ઉપરાંત નજર ન લાગે, ભૂત-પ્રેતની બાધા ન થાય, રોગવ્યાધિના હુમલા ન થાય તથા ઈષ્ટ મનારથની સિદ્ધિ થાય, તે માટે પણ તેના મહેાળા ઉપયાગ થાય છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
યંત્રને મહિમા
૧૫૩ આ રીતે યંત્રની અનેકવિધ ઉપયોગિતા છે, તેથી જ પાઠકેએ તેના વિષે બને તેટલી માહિતી મેળવી લેવાની જરૂર છે. યંત્રની આકૃતિઓ :
મંત્રમાં શબ્દ પ્રધાન છે, તેમ યંત્રમાં આકૃતિ અને ગોઠવણ પ્રધાન છે.
યંત્રમાં આકૃતિ સેંકડો પ્રકારની હોય છે. વધારે સ્પષ્ટ કહીએ તે મનુષ્યની કલ્પનામાં જેટલી આકૃતિઓ ઉદ્દભવી શકે તે બધી આકૃતિઓ યંત્રમાં જોવામાં આવે છે. જે યંત્રોનું એક સુંદર સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું હોય, તે અમે માનીએ છીએ કે ચિત્રકારોને, ભાત (Designs) બનાવનારાઓને, શિલ્પીઓને તથા સ્થપતિઓને નવા નવા આકારની શોધમાં અન્ય કોઈ સ્થળે જવું ન પડે.
જેને આજે ભૌમિતિક આકારે (Geometrical forms) કહેવામાં આવે છે, તે બધા જ યંત્રમાં નજરે પડે છે. દાખલા તરીકે શક્તિના યંત્રે ત્રિકોણગર્ભિત હેય છે અને તેના ભૂપુરે (યંત્રને બંધ કરતી બહિરેખા) પ્રાયઃ ચતુષ્કોણાત્મક હોય છે. કેટલાક વરનાશક તથા મારણઉચાટનને લગતા યંત્રે ત્રિનેત્મક જોવામાં આવ્યા છે અને લલનાકૃતિકામરાજ તથા વંધ્યાગર્ભધારણુયંત્ર પણ ત્રિકેણુત્મક નિહાળ્યા છે.
જૈન સંપ્રદાયમાં વર્ધમાનવિદ્યાને યંત્ર, વિજયપતાકા
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ઉવસગ્ગહરે તેત્ર યંત્ર તથા ભક્તામરરત્ર વગેરેને લગતા ઘણું યંત્ર ચતુકણાત્મક છે.
શુકને યંત્ર પંચકોણાત્મક હોય છે અને નરનારીમારણમંત્ર પણ પાંચ પાંખડીને અમારા જેવામાં આવ્યો છે.
ગુરુ અને શનિના યંત્રે પકૅત્મક હોય છે, શ્રી પદ્માવતીજીને યંત્ર પણ પકૅણાત્મક હોય છે અને દિવ્ય સ્તંભનાદિ બીજા પણ કેટલાક યંત્રે પકૅણાત્મક હોય છે.
બુધને યંત્ર અષ્ટકોણાત્મક હોય છે અને કેટલાક જવરનાશકયંત્ર પણ અષ્ટકોણાત્મક હોય છે.
સૂર્ય યંત્ર દ્વાદશકોણાત્મક હોય છે અને ચંદ્રને યંત્ર પડશણાત્મક હોય છે.
જૈન સંપ્રદાયમાં શ્રીસિદ્ધચક્રજી તથા શ્રી ઋષિમંડલને યંત્ર વર્તુળમાં છે અને અન્ય સંપ્રદાયમાં પણ અનેક યંત્ર વલમાં હોય છે. દશમહાવિદ્યાના દરેક યંત્રમાં ત્રિકોણની ઉપર વર્તુલ આકૃતિ હોય છે. તાંત્રિક કાર્યોમાં મહામહન આદિ અનેક યંત્રો પણ વર્તાલમાં જ નિર્માણ થાય છે. કેધશમન માટે ઉપયોગમાં લેવાતે જામદગ્ય યંત્ર મધ્ય તથા ચાર દિશાઓ મળી પાંચ સ્થાનમાં પાંચ વર્તુલો ધરાવે છે.
વશીકરણ વગેરેને લગતા કેટલાક યંત્રે અંડાકૃતિ પણ જેવામાં આવે છે.
જેને આજે કુદરતી આકૃતિ (Natural form) કહેવામાં આવે છે, તે પણ યંત્રમાં સારી રીતે જોઈ શકાય છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
યંત્રના મહિમા
૧૫૫
ધ્યાનને લગતા યંત્ર કમલાકૃતિમાં હાય છે, તેમજ સૌભાગ્યકર, વિવાદજય વગેરે ય ંત્રામાં પણ કમલની પાંખડીઓને ઉપયેગ હેાય છે. કેટલાક યંત્રો પણ્ની તથા વૃક્ષની આકૃતિના પણ જોવામાં આવ્યા છે. સપના ઉપયોગ યંત્રમાં સારી રીતે થયેલેા છે. ખાસ કરીને નિગ્રહાર્દિ કા માં તે વિશેષ જોવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ને વશ કરવા હાય તે! સપનુ ચિત્ર દોરી તેના શરીરના ત્રણ ભાગ પર ત્રણ હી કાર લખવામાં આવે છે અને મુખ આગળ એક હી કાર લખવામાં આવે છે.
યંત્રમાં અન્ધ વગેરે કેટલીક પશુઓની આકૃતિ જોવામાં આવે છે અને મનુષ્યની આકૃતિનાં પણ વિધવિધરૂપે દન
થાય છે.
આ રીતે યત્રમાં આકૃતિના પાર નથી, પણ તેમાં ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુલની મુખ્યતા છે.
યંત્રની ગાઠવણ :
યંત્રમાં ગાઠવણ પણ અતિ મહત્ત્વની વસ્તુ છે, એટલે જે દેવ, દેવી, તેમના પરિવાર, બીજાક્ષરા, અન્ય વાં, અકા કે વિશિષ્ટ આકૃતિ જ્યાં સ્થાપવાનું વિધાન હાય, ત્યાં જ સ્થાપવા જોઈએ. તેમાં કઈ પણ ફેરફાર ચાલી શકે નહિ. સંચામાં અનેક પ્રકારની કળા હાય, તા જ એ સચા કામ આપે છે, અન્યથા આપતા નથી, યંત્રમાં પણ આ જ સ્થિતિ સમજવી.
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ઉવસગ્ગહર સ્તાત્ર
અમુક યંત્રમાંજે બીજો ન લખવા જોઇ એ, તે લખાય તે ઉપદ્રવ પણ થાય છે. આવા કેટલાક કિસ્સાઓ અમારા જાણવામાં આવ્યા છે. તેથી જે યંત્ર લખવાના કે તૈયાર કરવાના હાય, તેની રચના પ્રથમથી ખરાખર સમજી લેવી જોઈ એ.
ચત્રના પ્રકાર :
યંત્રા મુખ્યત્વે બે પ્રકારના હાય છે ઃ (૧) પૂજનન–ચેાગ્ય અને (ર) પ્રાયેાગિક. તેમાં પૂજન-યાગ્ય યંત્ર સોના, ચાંદી, ત્રાંબા, કાંસા કે પંચધાતુના બનાવવામાં આવે છે અને પ્રાયેાગિક યંત્રા ભૂપત્ર, કાગળ કે જે જે વસ્તુ પર લખવાનું વિધાન હાય તેના પર લખવામાં આવે છે.
પૂજનયત્ર :
પૂજન માટે જે યંત્રા બનાવવામાં આવે છે, તે ત્રણ પ્રકારના હોય છે : (૧) પાતાલયત્ર, (૨) ભૂપૃષ્યંત્ર અને (૩) ભૂપૃષ્ઠયંત્ર. જેની સપાટી મધ્યમાંથી નીચે ગયેલી હાય કે જેમાં અક્ષરા ખાદ્યાયેલા હાય તે પાતાલયંત્ર કહેવાય છે, જેની સપાટી સમાન હાય તે ભૂપૃષ્ઠયંત્ર કહેવાય છે અને જેની સપાટી કાચબાની પીઠ માફક ઉપરથી ઉપસેલી હેાય, તે ધૂમપૃષ્ઠયંત્ર કહેવાય છે. આ ત્રણ યંત્રામાં પ્રથમ જઘન્ય ગણાય છે, ખીજો મધ્યમ ગણાય છે અને ત્રીજો ઉત્તમ ગણાય છે.
યંત્રનુ અલૌકિક અપૂર્વ ફળ ઈચ્છનારે તો આ ત્રીજા પ્રકારના યંત્ર જ ઉપયાગમાં લેવા જોઈ એ.
આ સિવાય યંત્રપટો પણ બને છે. તે કપડાં કે કાગળ
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૫૭
જ છે.
યંત્રને મહિમા પર ચિતરાયેલા હોય છે અને પૂજનના કામમાં લેવાય છે, એટલે તે પણ એક પ્રકારના પૂજનયંત્રે જ છે.
મૂર્તિ તૈયાર થયા પછી શુભ દિવસે અને શુભ મુહૂર્ત તેને અંજનશલાકાવિધિ અર્થાત્ પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવે છે અને પછી તેને મંદિરમાં વિધિપૂર્વક ગ્ય સ્થાને બેસાડવામાં આવે છે. ત્યારપછી જ મૂર્તિ પૂજનને
ગ્ય ગણાય છે, તે જ પ્રમાણે પૂજનયંત્ર તૈયાર થયા પછી તેને સંસ્કારવિધિ અથવા પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવે છે અને ત્યારપછી જ તેનું પૂજન શરૂ થાય છે. તે માટે સામાન્ય વિધિ એ છે કે જ્યારે મૂર્તિને અંજનશલાકાવિધિ થવાનું હોય, ત્યારે યંત્રોને પણ ત્યાં પધરાવવા, જેથી તેના પર પ્રાણપ્રતિષ્ઠાના સર્વ સંસ્કાર થઈ જાય. આ રીતે તૈયાર થયેલા હજારે યંત્રો આજે મંદિરમાં બિરાજે છે. અને તેનું નિયમિત પૂજન-અર્ચન થાય છે.
યંત્ર પર ગુરુ મહારાજને વાસક્ષેપ નંખાવીને કે મેટી, પૂજા ભવાતી હોય, તેમાં તેને પધરાવીને પણ પૂજનમાં લેવાને પ્રચાર છે.
યંત્ર સ્થાપિત કર્યા પછી કઈ દિવસ અપૂજિત રાખી શકાય નહિ. તેની ધૂપ, દીપ, વાસક્ષેપ વગેરે વડે નિયમિત પૂજા કરવી જોઈએ.
યંત્રને સાચવીને રાખવા માટે લાલ વસ્ત્રમાં લપેટીને કાષ્ઠ અથવા લેખંડ વિના બીજી કોઈ પણ ધાતુની પેટીમાં રાખ જોઈએ.
Page #274
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાન
યંત્રની આશાતના ન થાય, તે માટે પૂરતી કાળજી રાખવી જોઈએ. જો તે ગમે ત્યાં મૂકી દેવાય તેા તેથી ગભીર હાનિ થાય છે. એક ખાઈએ શ્રીય ંત્રને ખાંડેલા મરચાંની ડબ્બીમાં મૂકી દીધા હતા, તેથી તેના ઘરના બધા માણસોને તીવ્ર દાડુ થવા માંડયા અને લેાહીના ઝાડા શરૂ થયા. તે વખતે એક સાધકે આવીને પૂછ્યુ કે તમે કોઈ યંત્રનું પૂજન કરે છે? ’તેમણે શ્રીયંત્રનું પૂજન કહ્યું. પછી તે યંત્રની શોધ કરતાં ભૂલથી મરચાના ડખ્ખામાં મૂકાઇ ગયા હતા, તે શોધીને તેનુ દૂધથી પ્રક્ષાલન કર્યું તથા તેને ચંદનનું વિલેપન કર્યું, ત્યારપછી બધાના ઉપદ્રવ શમ્યા.
૧૫૮
પઢિવસે યંત્રની વિશિષ્ટ પ્રકારે પૂજા કરવી જોઇએ. આ યંત્રરૂપે ઘરમાં દેતા બિરાજે છે, એમ માનીને સઘળે વ્યવહાર કરવા જોઇએ.
યંત્રની નિત્ય નિયમિત પૂજા કરવાથી કેટલાક વખતે યંત્રની સિદ્ધિ થાય છે અને તેનાં પ્રમાણા મળવા લાગે છે. દાખલા તરીકે શ્રીૠષિમંડલયંત્રનું અન સ્તોત્રાદિપૂર્વક કરતાં આઠે માસ પછી યંત્રદેવતાના એટલે અરિડુત ભગવંતના તેજસ્વી બિંબનાં દન થાય છે. શ્રીસિદ્ધચક્રજીની નવ એળીએ કરવાનું વિધાન છે, એટલે તેને લગભગ સાડા ચાર વર્ષ જેટલા સમય લાગે છે.
પ્રથમ બીજ વવાય છે, તેમાંથી અંકુર ફૂટે છે, તેમાંથી સ્કંધ થાય છે, તેમાંથી શાખા-પ્રશાખાના વિસ્તાર થાય છે, તેને પત્ર-પુષ્પા આવે છે અને છેવટે તેને ફળ આવે છે. તે
Page #275
--------------------------------------------------------------------------
________________
યંત્રને મહિમા જ કમ આમાં પણ સમજ. જેમ જેમ યંત્રની આરાધના– ઉપાસના વધતી જાય છે, તેમ તેમ સિદ્ધિની વિશેષ નજીક જવાય છે અને છેવટે સિદ્ધિ થાય છે. - આ ઉપાસના દરમિયાન સાધકે પરમ શ્રદ્ધાન્વિત રહેવું જોઈએ. “યંત્રસિદ્ધિ થશે કે નહિ?” એવી વિચિકિત્સા કરી પણ મનમાં કરવી નહિ. એમ કરવાથી મન સંશયગ્રસ્ત થાય છે અને ઉપાસનાનું બળ નરમ પડી જાય છે તથા ઘણી વખત ઉપાસના છૂટી પણ જાય છે. વળી ઉપાસના દરમિયાન જીવન પણ શુદ્ધ અને સાત્વિક રાખવું જોઈએ. પ્રાયોગિક યંત્ર:
પ્રાયોગિક યંત્ર લખવા માટે પ્રથમ ચંદ્રતારાદિ બળ જોઈને સારું મુહૂર્ત કાઢવું જોઈએ. આ વસ્તુ અતિ મહત્વની છે, એટલે તેમાં કંઈ પણ ભૂલ ન થાય તે જોવું.
એ મુહૂર્ત સિદ્ધ તીર્થમાં, પર્વતમાં કે વનમાં જઈ સ્થાન નકકી કરીને યંત્ર લખાય તો ઉત્તમ, અન્યથા નિવાસસ્થાને નિયત કરેલા ભાગને ગમય (ગાયના છાણ)થી લીંપીને કે ગુલાબજળ વગેરે છાંટીને વિશેષ પ્રકારે શુદ્ધ કરે જોઈએ અને તે ભાગ ઉપગમાં લેવું જોઈએ.
યંત્ર લખનાર બ્રહ્મચારી કે સદાચારી હવે જોઈએ. વળી તેણે ત્રણ ઉપવાસ કે ત્રણ આયંબિલની તપશ્ચર્યા કરેલી હેવી જોઈએ.
લખતાં પહેલાં યંત્રલેખનની સર્વ સામગ્રી તપાસી લેવી જોઈએ તથા શરીર શુદ્ધ કરીને નિત્ય-નૈમિત્તિક અનુષ્ઠાન
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૬o
ઉવસગ્ગહરે તેત્ર પણ કરી લેવું જોઈએ. પછી એક આસને બેસીને ચિત્તને સ્થિર કરવું જોઈએ અને થોડી વાર મૌન ધારણ કરવું જોઈએ. પછી સદ્ગુરુને નમસ્કાર કરી શાસનદેવની પ્રાર્થના. કરવી જોઈએ, જેથી ત્યાં ભૂત-પ્રેતાદિ હોય તે દૂર ભાગે અને કઈ પ્રકારનું વિશ્ન ઉપસ્થિત થાય નહિ, તેમજ મંત્રસિદ્ધિ સત્વર થાય.
યંત્ર લખવા માટે પાટિયું કે બાજઠ રાખવું જોઈએ. તે કદી ઘુંટણ પર રાખીને લખે ન જોઈએ, કારણ કે નાભિ નીચેનાં અંગો એ કાર્ય માટે અનુપયેગી મનાયેલાં છે.
યંત્ર જેના પર લખવાનું વિધાન હોય, તે જ વસ્તુ વાપરવી જોઈએ. સામાન્ય રીતે યંત્ર લખવા માટે ભેજપત્ર કે કાગળ વપરાય છે, તે બને તેટલા સારા એટલે ફાટ્યા-તૂટ્યા વિનાના વાપરવા જોઈએ અને યંત્ર લખવો હોય તેના કરતાં એક આંગળ વધારે મેટા હોવા જોઈએ. તાંત્રિક કર્મમાં અન્ય વસ્તુઓને ઉપયોગ થાય છે. ત્યાં તે વસ્તુ વાપરવાને. ખ્યાલ રાખવો જોઈએ.
અષ્ટગંધ કે પંચગંધથી લખાયેલા યંત્રે ઉત્તમ મનાય છે, એટલે તે દ્રવ્યો વાપરવા જોઈએ. અષ્ટગંધ અગર, તગર, ગોરેચન, કસ્તૂરી, ચંદન, સિંદૂર, લાલચંદન તથા કેશર એ. બધાને ખરલ કરવાથી તૈયાર થાય છે. તેને ગુલાબજળથી ઘૂંટી શાહી જેવું બનાવી લેવું જોઈએ. અષ્ટગંધનાં બીજાં પણ વિધાન છે.
કેશર, કસ્તૂરી, કપૂર, ચંદન અને ગેરેચન આ પાંચ
Page #277
--------------------------------------------------------------------------
________________
. યંત્રનો મહિમા
: ૧૬t વસ્તુના મિશ્રણને પંચગંધ કહેવામાં આવે છે, તેને પણ ગુલાબજળથી ઘૂંટીને લખી શકાય તે રસ બનાવી લેવું જોઈએ.
આ દ્રવ્યના અભાવમાં શાહી પણ વાપરી શકાય છે. જે તે સૂકવીને રાખી હોય તે તેમાં પણ ગુલાબજળને ઉમેરી પ્રવાહી કરી લેવી જોઈએ. | યંત્ર કઈ કલમે લખે તેનું પણ ખાસ વિધાન હોય છે. જ્યાં તેનું ખાસ વિધાન ન હોય ત્યાં સુવર્ણની કલમ, દાડમની કલમ વગેરે વાપરી શકાય. લોખંડની સ્ટીલ આ કાર્ય માટે ઉપયોગમાં લેવી નહિ.
યંત્ર લખતી વખતે મુખ કઈ દિશામાં રાખવું ? તેનું પણ વિધાન હોય છે. જ્યાં તેવું વિધાન ન હોય ત્યાં પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. તેમાં સુખ-સંપત્તિના હેતુથી યંત્ર લખાતો હોય તો પૂર્વ દિશાભણે મુખ રાખવું જોઈએ અને કષ્ટનિવારણના હેતુથી યંત્ર લખાતો હોય તો ઉત્તર દિશાભણ મુખ રાખીને બેસવું જોઈએ.
યંત્ર લખવામાં ઘણી કાળજી રાખવાની જરૂર છે. જે મંત્રાક્ષ, શબ્દો કે અંકે જ્યાં લખવાના હોય, તે મંત્રાક્ષ કે અંકે બરાબર ત્યાં જ લખવા જોઈએ.
જે યંત્રમાં માત્ર અંકસંજન હોય છે, તેમાં યંત્ર લખવાની શરૂઆત નાના અંકથી કરવી જોઈએ અને પછી ક્રમશઃ અંકે લખતા જવું જોઈએ. સહુથી મોટો અંક છેલ્લે લખાવે જોઈએ. આને અર્થ એ છે કે યંત્રમાં પંક્તિબદ્ધ અંકે લખવાના નથી, પણ આ પ્રકારે વિવેક કરીને લખવાના છે. ૧૧
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૬ર
ઉવસગહરે તેત્ર યંત્ર લખતી વખતે ધૂપ-દીપ અવશ્ય રાખવા જોઈએ. સહુથી મોટી અને છેલ્લી વાત એ છે કે એ યંત્ર લખતી એ વખતે અંતરમાં શ્રદ્ધાનું બલ પૂરેપૂરું ભરેલું હોવું જોઈએ. - યંત્ર લખ્યા પછી જે તેને હાથે બાંધવાનું હોય તો ત્રાંબા, રૂપા કે સુવર્ણના માદળિયામાં મૂકી તેનું મુખ બંધ કરવું જોઈએ અને જરૂર પ્રમાણે તેમાં ઊનના લાલ, પીળા કે કાળા રંગને ઉપયોગ કરે જોઈએ.
યંત્રને ધૂપ આપીને ત્રણ નમસ્કારમંત્ર ગણ્યા પછી એ યંત્ર હાથે બાંધવો જોઈએ.
યંત્રનું આ સ્વરૂપ જાણીને યોગ્ય વિધિથી તેને આદર કરનાર પિતાની મનઃકામના પૂરી કરી શકે છે અને બીજા પર ઉપકાર કરવાને પણ સમર્થ થાય છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ] ઉવસગ્ગહર' સ્વેત્ર પર રચાયેલું સાહિત્ય
ઉવસગ્ગહર સ્તેાત્રના અર્થ –ભાવ-રહસ્યનું પ્રકાશન કરવા માટે તેના પર કેટલીક સંસ્કૃત ટીકા રચાયેલી છે તથા બીજું પણ સાહિત્ય નિર્માણ થયેલું છે. તેના પાઠકોને કૈંક પરિચય મળે, તે હેતુથી અહીં તેની નોંધ કરીએ છીએ. (૧) બૃહવૃત્તિ
ઉવસગ્ગહરં સ્તેાત્ર પર શ્રી જિનપ્રભસૂરિજીએ રચેલી અંકલ્પલતા નામની વૃત્તિમાં, શ્રી પૂર્ણચન્દ્રાચાયે રચેલી લઘુવૃત્તિમાં, તેમજ શ્રી સિદ્ધિચંદ્ર ગણિવરે રચેલી વ્યાખ્યામાં અવૃત્તિના ઉલ્લેખ આવે છે, એટલે આ સ્તોત્ર પર એક અવૃત્તિ રચાયેલી હશે, એ નિશ્ચિત છે; પરંતુ તે કાણે રચી અને ક્યારે રચી ? તે જાણવાનું આપણી પાસે સાધન નથી, પરંતુ અ કલ્પલતાના ઉલ્લેખ પરથી તે વિક્રમની ચૌદમી સદી પહેલાં તો રચાયેલી જ હશે, એ નિશ્ચિત છે.
જિનરત્નકોષ કે જે પૂનાના ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટી યુટ તરફથી પ્રકટ થયેલા છે અને જેમાં વર્તમાન જૈતુ
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ઉવસગ્ગહર સ્તોત્ર ભંડારમાં રહેલી પ્રતિઓની વર્ગીકૃત નેધ કરવામાં આવી છે, તેમાં બ્રહવૃત્તિને ઉલ્લેખ નથી, એટલે હાલ કઈ જૈન ભંડારમાં તેની પ્રતિ વિદ્યમાન હોય એમ લાગતું નથી. આમ છતાં કોઈની પાસે આ બ્રહવૃત્તિની પ્રતિ જળવાઈ રહેલી હોય, તો તેને પ્રસિદ્ધિ આપવી ઘટે. તેનાથી ઉવસગ્ગહરં સ્તોત્રનું રહસ્ય જાણવામાં ઘણું સહાય મળશે.
(૨) વિદ્યાવાદ શ્રી પૂર્ણચન્દ્રાચાર્યે રચેલી લઘુવૃત્તિના અંતમાં એમ જણાવ્યું છે કે
उपसर्गहरस्तोत्रं विवृत्तं, संक्षेपतो गुरुमुखेन । विज्ञाय किमपि तत्त्वं, विद्यावादाभिधग्रन्थात् ॥
“ગુરુમુખેથી તેમજ વિદ્યાવાદ નામના ગ્રંથમાંથી કંક તત્વ જાણુંને મેં ઉપસર્ગહરસ્તોત્રનું સંક્ષેપમાં વિવરણ કર્યું છે.”
એટલે વિદ્યાવાદ નામના ગ્રંથમાં ઉપસિગ્ગહરં સ્તોત્ર પર વિશેષ વિવેચન કરાયેલું હશે, એ નિશ્ચિત છે.
નવાબવાળી વૃત્તિમાં વિદ્યાવામિન્યાની જગાએ વિદ્યાવામિથાત એ પાઠ છપાયેલો છે, પણ તે શુદ્ધ નથી, કારણ કે એમ કરતાં અનુટુપના ચરણમાં નવા અક્ષર આવી જાય છે અને “પાંચમે લઘુ તથા છો ગુરુ જોઈએ” એ નિયમને પણ ભંગ થાય છે. એટલે અહીં વિદ્યાવા શબ્દ જ એગ્ય લાગે છે. - વિદ્યાવાદ કે મંત્રસંગ્રહને ગ્રંથ હોય અને તેની અંતર્ગત ઉવસગહરં પર પણ વિવેચન થયેલું હોય તેવી
Page #281
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહરે તેત્ર પર રચાયેલું સાહિત્ય ૧૬૫ પણ શક્યતા છે. ચૌદમા-પંદરમાં સકામાં દિગમ્બર સંપ્રદાયમાં મંત્રસંગ્રહને એક ગ્રંથ તૈયાર થયે હતો, જે આર્ષવિદ્યાનુશાસન કે વિદ્યાનુશાસનના નામથી ઓળખાતો હતો. તે જ શ્વેતામ્બર સંપ્રદાયને આ ગ્રંથ કેમ ન હોય? વિશેષ તો વિદ્વાનોએ નિર્ણય કરે ઘટે છે.
(૩) દ્વિજપાર્થ દેવગણિકૃત લgવૃત્તિ
વિકમની બારમી સદીમાં થઈ ગયેલા શ્રી ધનેશ્વરસૂરિના શિષ્ય દ્વિજપાર્શ્વદેવગણિ કે જેમણે સંગીતરત્નાકર, હસ્તકાંડ, ન્યાયપંજિકા વગેરે અનેક ગ્રંથ રચેલા છે અને જે આચાર્ય પદ પર આરૂઢ થયા પછી શ્રીચંદ્રાચાર્ય કે ચંદ્રસૂરિના નામે ઓળખાયેલા છે, તેમણે ઉવસગ્રહર સ્તોત્ર પર લઘુવૃત્તિ રચેલી છે, તે જૈનસ્તોત્ર સંદેહના બીજા ભાગમાં છપાયેલી છે અને મહાપ્રાભાવિક નવસ્મરણમાં તેના મંત્રાગ્ના ગુજરાતી અનુવાદમાં અપાયેલા છે. આ આચાર્યવરે પદ્માવત્યષ્ટક પર પણ એક વૃત્તિ રચ્યાની નોંધ પ્રાપ્ત થાય છે.
(૪) શ્રીજિનપ્રભસૂરિકૃત અર્થકલ્પલતા - આ વૃતિ શ્રીજિનપ્રભસૂરિજીએ સાકેતપુર એટલે અ
ધ્યામાં રહીને સં. ૧૩૬પમાં ૨૭૦ શ્લેકપ્રમાણુ બનાવેલી છે અને તે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકદ્ધારક ફંડ–સુરત તરફથી સને ૧૯૩૩માં પ્રકાશિત કરાયેલ “અનેકાર્થ રત્નમંજાષા”ના અંત ભાગમાં છપાયેલી છે. અહીં ક્રમાંક ૭ અને ૮ વાળી વૃત્તિઓ પણ સાથે સાથે જ છાપવામાં આવી છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર તેાત્ર
(૫) શ્રીપૂર્ણ ચન્દ્રાચાય કૃત લઘુરૃત્તિ આવૃત્તિ સને ૧૯૨૧માં શારદાવિજયમુદ્રણાલય– ભાવનગર તરફથી પ્રતાકારે પ્રકટ થઈ છે અને સને ૧૯૩૨માં શ્રીસારાભાઈ નવાબ તરફથી જૈનસ્તત્ર સદાહના પ્રથમ ભાગમાં પ્રકટ થઈ છે, પણ ત્યાં તેને શ્રીચન્દ્રાચાર્ય કૃત જણાવેલ છે. આ વૃત્તિની એક લઘુપાથી ભાંડારકર ઇન્સ્ટીટયુટમાં સુરક્ષિત છે, તેમાં આ વૃત્તિના કર્તા તરીકે શ્રીપૂર્ણ ચન્દ્રાચાર્યનું નામ જણાવેલ છે, એટલે તે શ્રીપૂર્ણ ચન્દ્રાચાર્ય કૃત જ સંભવે છે.
દ્વિજપા દેવગણિ કે જેએ આચાર્યપદે આરૂઢ થયા પછી શ્રીચન્દ્રાચાર્યના નામથી વિખ્યાત થયા હતા, તે તે આ વૃત્તિના કર્તા સંભવતા નથી, કારણ કે તેમણે આ સ્તોત્ર પર એક લઘુવૃત્તિ રચેલી છે કે જેના ઉલ્લેખ ક્રમાંક ૩માં કરવામાં આવ્યા છે.
૫. બેચરદાસ દોશીએ ભાવનગરથી પ્રકાશિત થયેલી આ વૃત્તિની પ્રસ્તાવનામાં એમ જણાવ્યુ` છે કે એક પૂર્ણ ચંદ્રસૂરિએ ‘ વિક્રમપ’ચફ્રેંડ ' નામના પ્રબંધ સ્થેા છે, કદાચ તે અને આ વૃત્તિકાર એક જ હેાય એ સંભવિત જેવુ' છે. પણ ‘ વિક્રમપચક્ર ડરાસ ' શ્રી જિનહરે રચ્યા છે અને વિક્રમ ચરિત્રપંચ ડકથા ’શ્રીમાલદેવે રચેલી છે.૧ એટલે તેમના આ ઉલ્લેખમાં જોઈ એ તેવી સંગતિ નથી. અમને એમ લાગે છે કે શ્રીમન્નાગપુરીય બૃહત્તપાગચ્છમાં થયેલ શ્રીપૂર્ણ ચન્દ્ર૧. જીએ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૫૯
તથા ૦૯.
Page #283
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્ટાત્ર પર રચાયેલુ સાહિત્ય
૧૬૭'
સૂરિ કે જે ‘ કુવલયવિાધકનું બિરુદ ધરાવતા હતા અને ઘણા વિદ્વાન હતા, તેમણે વિ. સ. ૧૪૪૨માં આચાર્ય થયા પછી આ કૃતિ રચેલી હાય.
આ વૃત્તિમાં એક સ્થળે ચંદ્રસેન ક્ષમાશ્રમણના વચન અનુસાર મંત્રના આમ્નાય આપેલેા છે, તે એક સ્થળે મંત્રાસ્નાયમાં શ્રી પાદલિપ્તસૂરિજીનું નામ પણ આપેલું છે, અને છેવટે ગૃહવૃત્તિના પણ ઉલ્લેખ છે.
આ લઘુવૃત્તિ તેના નામ અનુસાર લઘુ જ છે, પણ તેમાં મંત્રાના સંગ્રહ સારા છે.
(૬) શ્રીજયસાગરગણિકૃત ઉપસર્ગ હરસ્તોત્રવૃત્તિ
.
શ્રી જયસાગરસૂરિ ખરતરગીય જિનરાજસરના શિષ્ય હતા અને તેમણે જિનવનસૂરિ પાસે વિદ્યાધ્યયન કર્યુ હતુ. તેમણે પૃથ્વીચંદ્રચરિત્ર, પર્વ રત્નાવલીકથા, વિજ્ઞપ્તિ ત્રિવેણી, આદિ અનેક ગ્રંથા રમ્યા હતા, તથા શ્રીજિનદત્તસૂરિકૃત ગુરુપારતંત્ર્યાદિસ્તવ તથા સ્મરણારતવ પર, તેમજ ઉપસ હસ્તાત્ર પર પણ એક વૃત્તિ વિ. સ. ૧૪૮૪માં રચી હતી. જૈનસ્તાત્ર દાહ ભાગ બીજાની પ્રસ્તાવનામાં પૃ. ૬૯ ઉપર આ પ્રકારની નોંધ થયેલી છે. જિનરત્નકોષ પરથી એમ જણાય છે કે તેની એક પ્રતિ ભાંડારકર ઈન્સ્ટીટયુટમાં છે, પરંતુ હજી સુધી કોઈ એ તેનું પ્રકાશન કર્યું" હોય, એમ જાણવામાં આવ્યું નથી.
(૭) શ્રીસિદ્િચદ્રગણિકૃત વ્યાખ્યા મહેાપાધ્યાય શ્રી ભાનુચદ્રગણિના શિષ્યરત્ન મહાપાધ્યાય
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૬૮
-
-
- ઉવસગ્ગહરે તેત્ર
શ્રીસિદ્ધિચંદ્રગણિ કે જેઓ શતાવધાની હતા અને જેમને દિલ્લી પતિ જહાંગીર બાદશાહે “ખુહમ” નામની પદવી આપી હતી, તેમણે સપ્તસ્મરણટીકાની અંતર્ગત ઉવસગ્ગહરં તેત્ર પર વ્યાખ્યા રચેલી છે અને તે અને કાર્યરત્નમંજૂષાના અંત ભાગમાં છપાયેલ છે.
(૮) શ્રી હષર્તસૂરિકૃત વૃ ત્ત, વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયેલા શ્રીહર્ષકીર્તિ સૂરિએ “સપ્તસ્મરણવૃત્તિની અંતર્ગત ઉવસગ્નહર તેત્ર પર વૃત્તિ રચી છે, જે અનેકાર્થરત્નમંજૂષામાં બીજી બે ટીકાઓ સાથે છપાયેલ છે.
(પ્રિયંકરનૃપકથા વિકમની સેળમી સદીમાં થઈ ગયેલા શ્રી જિનસૂરમુનિએ સંસ્કૃત ભાષામાં ઉવસગ્રહ તેત્રને પ્રભાવ દર્શાવતી પ્રિયંકરનૃપકથા ” સંસ્કૃત ભાષામાં રચેલી છે. તેનું પ્રકાશન સને ૧૯૨૧માં શારદાવિજયમુદ્રણાલય-ભાવનગર તરફથી પ્રતાકારે થયેલું છે અને સને ૧૯રમાં દે. લા. જૈ. પુ. ફંડ તરફથી પુસ્તકાકારે થયેલું છે. તેનું ગુજરાતી ભાષાંતર જૈનધર્મ પ્રસારક સભા તરફથી ઘણાં વર્ષો પહેલાં પ્રકટ થયેલું, ત્યારપછી શ્રીસારાભાઈ નવાબે પ્રકટ કરેલ મહાપ્રાભાવિક નવસ્મરણ નામના ગ્રંથમાં તે વિશેષ શુદ્ધિપૂર્વક છપાયેલું છે. (૧૦) શ્રીઉપસર્ગહરસ્તેત્રની પાદપૂર્તિરૂપ
- શ્રી પાર્શ્વ તેત્ર શ્રી તેજસાગરે શ્રી ઉપસર્ગહરતેત્રની પાદપૂર્તિરૂપે
Page #285
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર પતેત્ર પર રચાયેલું સાહિત્ય ૧૬૯ ૨૧ ગાથાનું શ્રી પાર્શ્વસ્તત્ર રચ્યું છે. તેની પ્રત્યેક ગાથામાં ઉવસગ્ગહરે તેત્રનું એકેક ચરણ તેના મૂળ કમમાં ગુંથેલું છે. આ સ્તંત્ર દે. લા. જૈન. પુ. ફંડ તરફથી પ્રકટ થયેલ પ્રિયંકરતૃપકથાના અંત ભાગે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તે પરથી આ પુસ્તકના પરિશિષ્ટ ૧ માં છપાયેલું છે.
(૧૧) મહાપ્રાભાવિક નવસ્મરણ શ્રી સારાભાઈ નવાબે સને ૧૯૩૮માં પ્રકટ કરેલ મહાપ્રાભાવિક નવસમરણ” નામના દળદાર ગ્રંથમાં ઉવસગ્ગહરે તેત્રને અર્થ આપ્યા છે તથા તે પરની શ્રી પૂર્ણચન્દ્રાચાર્ય કૃત લઘુવૃત્તિ તથા દ્વિજપાન્ધદેવગણિ વિરચિત લઘુવૃત્તિમાં જણાવેલા મંત્રના આમ્નાય પણ આપ્યા છે. તે સાથે પ્રિયંકરનૃપકથાનું પૂરું ભાષાંતર, તેમજ તેને લગતા ર૭ યંત્રે પણ આપેલા છે. (૧૨) ઉવસગ્ગહરં સ્તોત્ર પર અષ્ટાંગી વિવરણ
વિ. સં. ૨૦૦૭ થી ૨૦૧૦ સુધીમાં ત્રણ ભાગે પ્રકટ થયેલી શ્રી પ્રતિકમણત્ર-પ્રબોધટીકાના પ્રથમ ભાગમાં ઉવસગહરે તેત્ર પર અષ્ટાંગી વિવરણ થયેલું છે, એટલે કે તેમાં પ્રથમ આ તેત્રને પાંચ ગાથાવાળે શુદ્ધ પાઠ અપાયેલે છે, (૨-૩૦) પછી તેની સંસ્કૃત છાયા અને ગુજરાતી છાયા અપાયેલી છે, પછી (૪) તેના પ્રત્યેક શબ્દના સામાન્ય અને વિશેષ અર્થ અપાયેલ છે, ત્યારબાદ (૫) તેને અર્થનિર્ણય અપાયેલે છે અને તેના પરથી તેની (૬) અર્થસંકલ્પના કરેલી છે. ત્યારબાદ (૭) તે સૂત્રને પરિચચ
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ઉવસગ્ગહરં સ્તવ આપવામાં આવ્યું છે અને છેવટે (૮) તેનું આધાર સ્થાન બતાવવામાં આવ્યું છે.
આ વિવરણ અમેએ ઘણું પરિશ્રમપૂર્વક તૈયાર કરેલું છે. (૧૩) “ઉવસગ્ગહરે તેત્ર” નામને નિબંધ
સં. ૨૦૧૭ ની સાલમાં અમે “ઉવસગ્ગહરં સ્તોત્રમ્ નામને એક ખાસ નિબંધ તૈયાર કરેલે, તે જૈન શિક્ષાવલી-ત્રીજી શ્રેણુમાં છપાયેલે છે. ઉવસગ્ગહરં સ્તોત્રને પ્રાથમિક પરિચય મેળવવા માટે તે અતિ ઉપયોગી છે, પણ તે હાલ પ્રાપ્ય નથી. (૧૪) “ઉવસગ્ગહરં થાત્ત એક અધ્યયન
સને ૧૯૬૪માં પ્રકટ થયેલ શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથમાં છે. હીરાલાલ રસિકલાલ કાપડિયાએ આ નામને એક લેખ લખેલે છે અને તેમાં આ સ્તોત્રને લગતી ઘણી વિગતો આપેલી છે. (૧૫) મહા પ્રાભાવિક ઉવસગ્ગહરે તેત્ર
આ ગ્રંથ અત્યારે પાઠકોના હાથમાં જ છે, એટલે તેને વિશેષ પરિચય આપવાનું રહેતું નથી.
Page #287
--------------------------------------------------------------------------
________________
| [ ૧૧ ] સ્તોત્રનું ગાથા પ્રમાણ
આ તેત્રની મૂળગાથાઓ કેટલી?” એ પ્રશ્ન જિજ્ઞાસુઓ તરફથી પૂછાય છે, એટલે તે સંબંધી અહીં સ્પષ્ટતા કરી દઈએ. ગત પ્રકરણમાં જણાવેલ આ સ્તોત્ર પરના સર્વ ટીકાકારેએ આ સ્તોત્રની પાંચ ગાથાઓ પર જ ટીકા કરી છે. વળી શ્રીરાજશેખરસૂરિએ “ચતુર્વિશતિ પ્રબંધમાં જણાવ્યું છે કે “તતઃ પૂર્વગ્ય તૃત્ય ૩વસમાં પાર’ રૂત્યારે સ્તવનથી પશ્ચર્ય સંદર્ધ સુમિ—વળી પૂર્વોમાંથી ઉદ્ધરીને “ઉવસગ્ગહરં પાર્સ' એ શબ્દોથી શરૂ થતું પાંચ ગાથાવાળું સ્તવન ગુરુ વડે રચાયું. તે પરથી પણ આ સ્તોત્રની પાંચ ગાથા હોવાનું નિશ્ચિત થાય છે.
વિક્રમની સેળમી સદીમાં થયેલા શ્રી જિનસૂરમુનિએ. પ્રિયંકરનૃપકથાના પ્રારંભમાં તેને પ્રભાવ વર્ણવતાં જણાવ્યું છે કે –
एकया गाथयाऽप्यस्य, स्तवस्य स्मृतमात्रया। शान्तिः स्यात् किं पुनः पूणे, पञ्चमायाप्रमाणकम् ।।
Page #288
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્નાત્ર
• આ સ્તવનની માત્ર એક ગાથા ભણવાથી પણ શાંતિ થાય છે, તો પંચગાથાપ્રમાણુ પૂર્ણ સ્તોત્રનું તો કહેવુ જ શું ? ’
તાપ કે પાંચ ગાથા એ આ સ્તોત્રનું પૂર્ણ પ્રમાણ છે. એ કથામાં આગળ તેમણે જણાવ્યું છે કે ‘ પ્રથમ આ સ્તવનમાં છઠ્ઠી ગાથા પણ હતી. તેના સ્મરણથી ધરણે દ્ર તરત જ પ્રત્યક્ષ થતા હતા અને કષ્ટોનું નિવારણ કરતા હતા. પછી ધરણેન્દ્રે પૂજ્યશ્રી એટલે સ્તોત્રના રચિયતા શ્રી ભદ્રમાસ્વામીને કહ્યું કે ફરી ફરી મારે અહીં આવવુ પડે છે, તેથી હુ· મારા સ્થાને રહી શકતો નથી, માટે છઠ્ઠી ગાથાને ભંડારમાં મૂકી દો. હવેથી પાંચ ગાથાઓનુ સ્મરણ કરવાથી પણ હું સાન્નિધ્ય કરતો રહીશ.' ત્યારથી પાંચ ગાથાપ્રમાણુ સ્તવનના પાઠ કરવામાં આવે છે.’
૧૭૨
વિક્રમની સત્તરમી સદીમાં થયેલા શ્રી હર્ષ કીતિ સૂરિએ આ સ્તોત્રની ટીકામાં નીચેના શ્લાકનુ ઉદ્ધરણ કર્યું છેઃ— [ શાહિનીવ્રુત્તમ્ ] स्तोत्रस्यास्याष्टातिरिक्तं शतं यः । कुर्याज्जापं पञ्चगाथात्मकस्य । तस्यावश्यं मङ्क्षु नश्यन्ति विघ्नास्तं निःशेषा वृण्वते सिद्धयथ ॥ · આ પંચગાથાત્મક સ્તોત્રના
જે ૧૦૮ વાર જપ
કરે છે, તેના વિઘ્ના તરત જ અવશ્ય નાશ પામે છે અને તેને નિશેષ સિદ્ધિઓ વરે છે.
"
-
Page #289
--------------------------------------------------------------------------
________________
સ્નેાત્રનુ ગાથાપ્રમાણ
૧૭૩.
અને ત્યારપછી તરત જ એમ કહ્યુ છે કે—
'
पूर्वं किलास्य स्मरणस्य सप्त गाथा अभूवन् । ततो માથાદ્રયં શ્રીમદ્નાદુસ્વામિમિર્ઝાન્હાવારે સ્થાવિતમ્ ॥પૂર્વે આ સ્મરણની સાત ગાથા હતી, પરંતુ ત્યારપછી ભદ્રબાહુ સ્વામીએ તેની એ ગાથા ભડારમાં સ્થાપિત કરી. એટલે અત્યારે પાંચ જ ગાથા પ્રવર્તે છે. ’
તાત્પ કે વિક્રમની પંદરમી સદી પછી એ વાત પ્રચલિત થયેલી જણાય છે કે પ્રથમ આ સ્તોત્રની છે કે સાત ગાથાઓ હતી અને પછી તે અમુક કારણસર ભોંયમાં ભંડારી દેવામાં આવી છે.
એ ગમે તેમ હાય, પણ આ સ્નેાત્રના પાંચ ગાથાવાળા પાઠને સહુએ માન્ય રાખ્યા છે, એટલે આપણે તેને મૂલપાડ માનવા જોઇએ કે જે અમે આ ગ્રંથના પ્રથમ પ્રકરણના અંતે આપેલા છે.
કાલક્રમે આ સ્તોત્રનું પઠન-પાઠન વધતાં તેમાં ખીજી પણ કેટલીક ગાથાઓ ઉમેરાવા પામી અને તેથી આજે તેના ૯ ગાથાના, ૧૩ ગાથાના, ૧૭ ગાથાના, ૨૧ ગાયાના તથા ૨૭ ગાથાના પાઠો મળે છે.
અમારી સમજ પ્રમાણે મૂલપાડમાં ધરણે દ્ર-પદ્માવતીના સ્પષ્ટ ઉલ્લેખ નથી, તથા મત્રશાસ્ત્રમાં અતિ પ્રસિદ્ધ એવાં મંત્રખીજો પણ જણાતા નથી, એટલે મંત્રવાદીઓએ આમાં મીજી ગાથાઓ ઉમેરવાનું ઉચિત માન્યુ હશે અને એ. રીતે આ સ્તેાત્રમાં ગાથાએ ઉમેરાતી રહી હશે.
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ઉવસગ્રહર સ્તોત્ર આજે ઉવસગ્ગહરને ગણનારા એ બધી ગાથાઓને ખૂબ જ શ્રદ્ધાથી ગણે છે અને તેને પ્રભાવ પણ અનુભવે છે, એટલે અમે પ્રથમ આ ગ્રંથમાં પાંચ ગાથાનું અર્થવિવરણ કરીશું, તેના મંત્ર-યંત્રે દર્શાવીશું અને ત્યાર બાદ વિશેષ ગાથાવાળા પાઠના અર્થ–ભાવ-રહસ્ય પર બનતે પ્રકાશ પાડીશું.
આ પ્રકરણ સમાપ્ત કરતાં પહેલાં એ પણ જણાવી દઈએ કે ચૈત્યવંદન આદિમાં બેલાતી સ્તુતિએ માત્ર એક શ્લેક કે એક ગાથાની જ હોય છે અને સ્તવન કે રસ્તોત્ર ઓછામાં ઓછા પાંચ લેક કે પાંચ ગાથાના હોય છે. એ રીતે પાંચ ગાથાવાળી આ પદ્યાત્મક કૃતિ સ્તવન કે સ્તોત્રની સંજ્ઞાને પાત્ર ઠરે છે.
સ્તવન અને તેત્ર સામાન્ય રીતે એક સરખા ગણવા છતાં તેમાં પણ કેટલેક તફાવત હોય છે. સ્તવનમાં પ્રભુને નમસ્કાર, તેમના ગુણોનું વર્ણન અને પ્રાર્થના હોય છે, ત્યારે તેત્રમાં તે ત્રણેય વસ્તુ ઉપરાંત માંત્રિક ચમત્કાર પણ હેય છે. એ દૃષ્ટિએ શ્રીભદ્રબાહુ સ્વામીની આ કૃતિ સ્તવન કરતાં તેત્ર તરીકે વધારે જાણીતી છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
પહેલી ગાથાનુ' અવિવરણ
ઉવસગ્ગહરં સ્તાત્ર નિત્ય નિયમિત શ્રદ્ધાપૂર્વક સ્મરવા ચૈાગ્ય છે, તેમ વારવાર ચિંતવવા ચાગ્ય પણ છે; પરંતુ એ ચિંતન તેના અર્થ સમજ્યા વિના યથા પણે થઈ શકે નહિ, તેથી તેનું અર્થ –વિવરણ જરૂરી છે.
અર્થ એ જ્ઞાનના પ્રકાશ છે તથા ભાવમંદિરમાં પ્રવેશ કરવાનું મંગળ દ્વાર છે, એ કહેવાની જરૂર છે ખરી ? જૈનપરપરામાં તે સૂત્રની સાથે તેના અર્થ શિખવવાની ખાસ પ્રણાલિકા છે અને તે ખંનેની શુદ્ધિને જ્ઞાનાચારનુ એક વિશિષ્ટ અંગ માનવામાં આવ્યું છે.
કોઈ પણ મંત્રની સિદ્ધિ અર્થે તેના જપ કરવામાં આવે છે, તેમ તેની અંભાવના પણ કરવામાં આવે છે, એ રીતે પણ આ મંત્રમય સ્તોત્રના અર્થનું જ્ઞાન આપણે સંપાદન કરવું જોઈએ અને તેના પર વારંવાર શાંત ચિત્ત ચિંતનમનન કરવું જોઈએ,
Page #292
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ઉવસગ્ગહરે તેત્ર
અહીં અ–વિવરણ માટે નીચેને કમ રખાયે છે – (૧) મૂળગાથા (૨) સંસ્કૃત છાયા (૩) અન્વય (૪) સામાન્ય અને વિશેષ અર્થ (૫) ભાવાર્થ
૧. મૂળગાથા उवसग्गहरपासं, पासं वंदामि कम्मघणमुकं । विसहरविसनिन्नासं, मंगलकल्लाण आवासं ॥१॥
૨. સંસ્કૃત છાયા उपसर्गहरपाच, पार्श्व वन्दामि कर्मघनमुक्तम् । विषधरविषनि शं, मगलकल्याणावासम् ॥ १ ॥
૩. અન્વય उपसगगहरंपासं कम्मघणमुक्कं विसहरविसनिन्नासं मंगल कल्लाणआवासं पासं वंदामि ॥
સામાન્ય રીતે ૩૪ang અને વર્ષ એ શબ્દો જુદા બેલાય છે, પણ ટીકાકારોએ અર્થસંગતિની દષ્ટિએ એ બે પદોને વારંવારં એ એક શબ્દ માને છે અને તેની સંસ્કૃત છાયા “પાર્થ” એ પ્રમાણે કરી છે, એટલે અમે અહીં કવર એ એક શબ્દ મૂળે છે અને તેની સંસ્કૃત છાયા “પા ” કરી છે.
અહીં એ પ્રશ્ન થાય છે કે ર ઉપરના અનુસ્વારનું શું ?
Page #293
--------------------------------------------------------------------------
________________
પહેલી ગાથાનું' અ –વિવરણ
'
એટલે અ કલ્પલતામાં કહ્યું છે કે અનુસ્વારસ્વાઈત્વાયુજાક્ષનિષ્ઠઃ ' યથા‘ફૈવંનામુવળ કૃતિ । આત્વને લીધે અહી અનુસ્વારને અલાક્ષણિક માનવું, જેમ રેવાનુવળ ' એ પંક્તિમાં ૬ ઉપરના અનુસ્વારને અલાક્ષણિક માનવામાં આવ્યુ છે તેમ. શ્રી સિદ્ધચન્દ્રગણિકૃત વ્યાખ્યામાં કહેવાયું છે કે પ્રાતસ્ત્રાવનુĂાર: ।' અહીં પ્રાકૃત ભાષાના ધેારણે અનુસ્વાર આવેલું છે. એટલે કે અસંગતિ કરતી વખતે એ અનુસ્વારને લક્ષમાં લેવાનું નથી, શ્રી હકીતિસૂરિએ પણ ‘ પ્રારૢવાર વિન્તુરજીાક્ષળિઃ–પ્રાકૃત ભાષાને કારણે અહીં બિંદુને –અનુસ્વારને અલાક્ષણિક માનવું' એમ જણાવેલું છે.
C
સામાન્ય અને વિશેષ અથ
(
૧૯૭ :
વસાદનામું ( વસતંત્રવાર્ધન )–ઉપસગાંને દૂર કરનાર પા યક્ષ જેમના સેવક છે એવા; ઉપસગેને દૂર કરનાર પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી આદિ જેની સમીપમાં રહેલા છે, એવા.
જે ઉપસને હરે-દૂર કરે તે ઉપસ ંહર. એવા પા નામના યક્ષ જેમના સેવક છે એવા. અહીં પાના અથ સમીપ કરતાં બીજો અર્થ ઉત્પન્ન થાય છે. ઉપસગેને દૂર કરનાર દેવા શ્રી પાર્શ્વયક્ષ, શ્રી ધરણેંદ્ર, શ્રી પદ્માવતી આદિ જેમની સમીપે રહેલા છે એવા. આ અને અર્થા ટીકાકારોએ કરેલા છે અને તે ગાથાના સમગ્ર ભાવ જોતાં યથાથ લાગે છે.
૧. પુ વરવીવઅે સૂત્રની ચેાથી ગાથામાં આ પંક્તિ આવે છે — देवनागसुवन्नकिन्नरगणस्सब्भुअभावच्चिने । '
૧૨
Page #294
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્ર
જીવસન્દ્ર અને વાસ એ બ ંનેને જુદાં પદ્મ માનીને તેના અર્થ કરવા હાય તો થઈ શકે,૨ પરંતુ એ રીતે આ અને પદોને ામ એટલે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં વિશેષણા અનાવવાં પડે. તેમાં વસ ્ ના અતા ખરાખર ઘટી શકે, પણ પાસ ને વચ કે પ્રાણનું પ્રાકૃત રૂપ માનવું પડે અને તેના અર્થ ત્રણે કાલના પદા સમૂહને જોનાર કે નિરાકાંક્ષી એવા કરવા પડે. તે સધી અ કલ્પલતામાં કહ્યું છે કે ‘ વયંતિ ાત્રયતિ વસ્તુનામિતિ વથતમ્ । પ્રાકૃતયુત્વચા પણં રૂત્તિ-જે ત્રણેય કાલના પદા સમૂહને જુએ છે તે પશ્ય, તેને વચનું પ્રાકૃત ભાષાના ધેારણે પાસ એવું રૂપ બની શકે છે.’ આગળ કહ્યું છે કે ‘ ચઢ્ઢા ત્રાતા આરા ચવ સ પ્રાશમાંં, નિા મિત્યર્ચઃ-અથવા જેની આશાઆકાંક્ષા ગયેલી છે, તેને અર્થાત્ નિરાકાંક્ષને.’
૧૭૮
પરંતુ આગળ મધળમુળ વિશેષણમાં ઘાતીકમ દૂર થવાના અને તેથી સજ્ઞતા અને સદશી પશુ પ્રાપ્ત થવાને ભાવ રહેલા છે, એટલે અહી' પચ એવા અર્થ સંગત લાગતા નથી. વળી અહીં પ્રભુને નિરાકાંક્ષ કહેવામાં અની જોઈ એ તેવી સંગિત થતી નથી. એટલે વસવાસં એવા એક શબ્દ માનીને તેના જે અર્થા કરવામાં આવ્યા છે, તે જ વધારે યુક્તિયુક્ત અને સંગત લાગે છે.
૨. અમે શ્રી પ્રતિક્રમણુસૂત્ર-પ્રમાટીકામાં આ બંને પદના જુદા અર્થા કરેલા છે, પણ વિશેષ વિચાર કરતાં તેને એક શબ્દ માનીને અથ કરવા, તે જ ઠીક લાગે છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
પહેલી ગાથાનું અવિવરણ
૧૯૯
હવે ઉપસર્ગ સબધી ઘેાડી સ્પષ્ટતા કરીશું. વસ શબ્દ ૩૧ ઉપસવાળા મૃગૂ ધાતુથી બનેલા છે. તેને અ વિઘ્ન, હાનિ, વ્યાધિ, બિમારી કે આફત થાય છે, પરંતુ જૈન સાહિત્યમાં તે બીજા વડે કરાયેલા ઉપદ્રવના અમાં વપરાય છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છેઃ 'जीव उपसृज्यते सम्बध्यते पीडादिभिः सह यस्मात् स રૉઃ । જેના વડે કરીને જીવ પીડા વગેરે સાથે સબંધ વાળા થાય, તે ઉપસર્ગ કહેવાય.’
'
શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિમાં વસ સપનૂવ: ' એવા અથ કર્યાં છે. ( કાંડ ૨. શ્ર્લોક ૩૯).
આ ઉપસર્યાં ત્રણ પ્રકારના મનાયેલા છે : (૧) દેવતા— કૃત, (૨) મનુષ્યકૃત અને (૩) તિય ચકૃત. તેમાં ભૂત, પ્રેત, પિશાચ, વ્યંતર, શાકિની, ડાકિની આદિ દેવાએ કરેલા ઉપસને દેવતાકૃત ઉપસર્ગ કહેવાય છે; મનુષ્યાએ મત્ર, યંત્ર, તંત્ર આઢિ પ્રયાગે વડે અથવા અન્ય કોઈ રીતે કરેલા ઉપસર્ગાને મનુષ્યકૃત ઉપસર્ગ કહેવાય છે; અને સિહ, વ્યાઘ્ર, હાથી વગેરે ભૂચરાએ; મગર, ઝુંડ વગેરે જલચરાએ; ભારડ, ગરુડ વગેરે બેચરાએ; સર્પ, અજગર વગેરે ઉર:પરિસપેર્ખાએ, તેમજ નાળિયા, ઘા વગેરે ભુજપરિસાએ કરેલા ઉપસર્ગાને તિય "ચકૃત ઉપસર્ગ કહેવાય છે.૩
૩. જીવાની આ પરિભાષા સમજવા માટે ‘જીવવચાર પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન’ એ ગ્ર ંથનું અવશ્ય અવલોકન કરવું.
Page #296
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉવસગ્ગહર સ્તોત્ર અર્થકલ્પલતામાં આત્મસંવેદનીય ” એ ઉપસર્ગને ચોથે પ્રકાર પણ દર્શાવાય છે. “૩ra દિવ્ય-મન-વૈર આSSલ્મનીમેતાવતુર્વિધા અહીં “આત્મસંવેદનીય– શબ્દથી આત્માને અશાતાવેદનીય કર્મના ઉદયથી ભેગવવા પડતાં દુઃખકષ્ટો સમજવાં. તે આત્માને માટે ઉપસર્ગ સમાન છે.
પાઉં (T)-શ્રી પાર્શ્વનામના ત્રેવીસમા તીર્થકરને, શ્રી પાર્શ્વનાથ ભગવાનને.
તેમનો પરિચય પ્રસ્તુત ગ્રંથના બીજા પ્રકરણમાં વિસ્તારથી અપાયેલે છે.
વંદ્વામિ (રાશિ)-હું વંદું છું, હું વંદન કરું છું.
વદન, પ્રણામ, નમસ્કાર એ એકાથી શબ્દો છે અને તે એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. વંદનની ક્રિયા બે પ્રકારે થાય છે. એક દ્રવ્યથી, બીજી ભાવથી. તેમાં મસ્તક નમાવવું, હાથ જોડવા, ઘૂંટણે પડવું, ભૂમિને સ્પર્શ કરે કે પ્રકટ શબ્દો બોલવા એ દ્રવ્યવંદનની કિયા છે અને અંતરમાં નમસ્કાર્ય પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ-બહુમાનની લાગણી રાખવી, એ ભાવવંદનની ક્યિા છે. આનો અર્થ એમ સમજવાને કે આપણે મસ્તક નમાવીએ, બે હાથ જોડીને અંજલિ કરીએ, ઘૂંટણે પડીને પાંચ અંગ ભેગા કરવાપૂર્વક પંચાંગ પ્રણિપાત કરીએ, કે વચનથી વંવામિ એવો શબ્દ બોલીએ, પણ તેમાં અંતરને વિશુદ્ધ-પવિત્ર ભાવ ભળે નહિ તે તે માત્ર દ્રવ્યવંદનની જ કિયા ગણાય કે જેનું ફલ ભાવવંદનની સરખા
Page #297
--------------------------------------------------------------------------
________________
પહેલી ગાથાનું અર્થ-વિવરણ
૧૮૧ મણમાં ઘણું અલ્પ અંકાયેલું છે. તાત્પર્ય કે વંદનની ક્રિયા યથાર્થ પણે કરવા માટે દ્રવ્યવંદનની સાથે ભાવવંદનની ક્યિા પણ અવશ્ય કરવી જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તે જ્યારે મન, વચન અને કાયા એ ત્રણેય વસ્તુ પ્રશસ્ત રીતે પ્રવર્તે, ત્યારે જ સાચું વંદન થાય છે.
વંદન-પ્રણામ-નમસ્કાર એ નમ્રતાનું ચિહ્ન છે, ભક્તિનું નિશાન છે અને કૃતજ્ઞતાને સંકેત છે, એ ભૂલવાનું નથી. અમે “નમસ્કારમંત્રસિદ્ધિ ગ્રંથમાં “નમસ્કારની ઉપાદેયતા” નામના ખાસ પ્રકરણમાં આ સંબંધી વિશેષ વિવેચન કરેલું છે.
મેળામુ (કર્મ નમુતમ્ )-કર્મના સમૂહથી મુક્ત, કર્મરૂપી વાદળથી રહિત કે ઘાતકર્મથી રહિત.
# ને ઘરે તે જર્મન. અહીં ફર્મ શબ્દથી આત્માની શક્તિઓને આવરનાએ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મો સમજ્યાં. ધન એટલે સમુદાય કે સમૂહ, અથવા મેઘ કે વાદળ. મુ એટલે મુક્ત, મૂકાયેલાથી રહિત. આ રીતે વર્ણવત્તગુe નો અર્થ કર્મના સમૂહથી મુક્ત અથવા કમરૂપી વાદળથી મુક્ત એવો થાય છે.
અર્થકપલતામાં કહ્યું છે કે “જર્માનિ જ્ઞાનાવાળીयाद्यष्ट तानि जीवचन्द्रमसो ज्ञानांशुमण्डलच्छादकत्वात् घना इव जलदा इव कर्मघनाः ।
स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभ्रवत् ॥
Page #298
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઉવસગ્ગહર સ્તોત્ર જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો જીવરૂપ ચન્દ્રના જ્ઞાનરૂપ કિરણમંડલનું આચ્છાદન કરતા હોવાથી મેઘ જેવાં છે, વાદળ જેવાં છે. કહ્યું છે કે પ્રકૃતિથી ભાવની શુદ્ધિને લઈ જીવ ચન્દ્ર જેવો છે, વિજ્ઞાન ચન્દ્રિકા જેવું છે અને એનું આવરણ મેઘ જેવું છે.”
હવે પરનિપાતથી ઘર શબ્દને જનું વિશેષણ બનાવીએ તે ઘનનો અર્થ દીર્ઘકાલની સ્થિતિવાળાં, અથવા બહુ પ્રદેશવાળા અથવા નિબિડ એ અર્થ સંપન્ન થાય અને એ રીતે વર્મેઘરજને અર્થ નિબિડ કર્મથી રહિત-ઘાતકર્મથી રહિત એવો થાય. જે આત્મા ઘાતકર્મથી રહિત થાય, તે અવશ્ય સર્વજ્ઞ અને સર્વદશ થાય, એટલે આ વિશેષણથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની સર્વજ્ઞતા સૂચિત કરવામાં આવી છે.
વિદર-વિ-નિનામં (વિવાર-વિષ-નિના)વિષધરનું વિષ દૂર કરનાર
વિવું ઘરતીતિ વિષધર –જે વિષને-ઝેરને ધારણ કરે, તે વિષધર કહેવાય. તેને પ્રસિદ્ધ અર્થ સર્ષ કે નાગ છે. શાસ્ત્રોમાં તેનાં નીચે મુજબ દશ કુળ માનેલાં છે: (૧) અનંત, (૨) વાસુકિ, (૩) તક્ષક, (૪) કર્કોટ, (૫) પ, (૬) મહાપદ્ધ, (૭) શંખપાલ, (૮) કુલિક, (૯) જય અને (૧૦) વિજય. આ દશેય પ્રકારના નાગેનું પાર્થિવ આદિ ઝેર દૂર કરનાર. અર્થક૯૫લતામાં કહ્યું છે કે “અવિનામદૂતમન્ન जापाद् हि सर्वविषधरविषनाशः सुप्रतीत एव माग्निकाणाम्ભગવાનના નામથી પવિત્ર થયેલા મંત્રનો જાપ કરતાં સર્વે
Page #299
--------------------------------------------------------------------------
________________
પહેલી ગાથાનુ’ અર્થ-વિવરણ
વિષધરાના વિષના નાશ થાય છે, એ વાત માંત્રિકાને–મંત્ર વિશારદોને સુપ્રતીત છે.’
૧૮૩
અહી‘વિસર્—વિન્ન-નિમ્નામું' પદને વિવષ્ણુરૃષ નિર્નાર્ એવા સંસ્કાર પણ થઈ શકે. એમ કરતાં અહીં વિષને અ જળ સમજવુ, ખાસ કરીને મણિક િકાનું જળ સમજવું. તેમાં જેનુ ગૃહૈં એટલે ઘર છે, તે વિષવૃદ્. વારાજીસીના રહેવાસીએ મેટે ભાગે પંચાગ્નિતપ મણિકર્ણ કાના ઘાટ પર કરે છે. સામર્થ્યથી વિષધર એ કમઠ મુનિ સમજવા. તેને વૃષ એટલે ધર્મ જે પંચાગ્નિતપશ્ચર્યારૂપ છે, તેના વિનાશક. લૌકિકાએ એને ધરૂપે ગ્રહણ કરેલ છે, તેથી અહીં ધર્મ કહ્યો છે. પ્રજવલિત અગ્નિમાં બળતા લાકડાની અંદર (બળવાથી) મરી રહેલા સપના પ્રવ્રુશનથી માતાના અને લોકોના મનમાં એ (અજ્ઞાન) તપશ્ચર્યા અધર્મ રૂપ હોવાના નિશ્ચય કરાવાયે। હાવાથી તેના વિનાશક સમજવા.
અથવા વિષે શથી મિથ્યાત્વ, કષાય આદિ ભાવિષ સમજવું. તેને ધારણ કરનાર તે ભાવિષધર, તેમનાં એ વિષને પોતાના વચનામૃતથી નાશ કરનાર તે વિષ-વિષ-નિર્દેશ.
તાપ કે શ્રી પાર્શ્વનાથ ભગવાન દ્રવ્યવિષધર અને ભાવવિષધર એમ બંને પ્રકારના વિષધરોના નાશ કરનારા છે. શ્રીદેવભદ્રાચાર્યે શ્રીપાર્શ્વનાથ ચરિત્રમાં જણાવ્યુ છે કે શ્રીપાર્શ્વનાથ ભગવાન પૃથ્વી પર વસતા (વિચરતા) હતા, ત્યારે કોઢની કથા નાશ પામી તથા ક્ષય નામના મહારોગ ક્ષય પામ્યા. ભૂત, પ્રેત, પિશાચ અને શાકિનીના સમૂહ
6
Page #300
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ઉવસગ્ગહરં સ્તવ શીધ્રપણે દૂર નાસી ગયે. દુર્ભિક્ષ, ડમર, અશિવ અને મરકી પરસ્પર વૈર પામીને લીરદધિના પારને પામ્યા.
જે પ્રાણી પાર્શ્વનાથ પરમેશ્વરનું શરણ કરે છે, દીર્તન કરે છે, પૂજે છે, તેમને સ્નાન કરાવે છે, આભૂષણ પહેરાવે છે, નમસ્કાર કરે છે, તેમને શેધે છે અથવા જુએ છે, તે પ્રાણીને આ પૃથ્વીમંડળ ઉપર ચાલતે કોઈપણ સર્પ ઉપદ્રવ ન કરે, એ રીતે ધરણેન્દ્ર પતે પૃથ્વી પર ચાલતા સર્પસમૂહને આજ્ઞા આપી છે.” એટલે અહીં દ્રવ્યવિષધરના વિષને નાશ કરવાને જે અર્થ છે, તે વધારે સંગત લાગે છે.
ઘોડા વર્ષ પહેલાં કોઈને પણ સર્પદંશ થતાં “વન રે પાન રે એવા સાંકેતિક શબ્દો ઉચ્ચાર કરીને તેના કપડે ગાંઠ વાળી દેતા, તે મનુષ્ય મરણ પામતે નહિ. ત્યાર બાદ વાનરે મહારાજને તાર કે માણસ એકલી ખબર આપતા, તે આવી પહોંચતાં અને સર્પનું ઝેર ઉતારી દેતા. આ રીતે પ્રાચીન જમાનામાં માત્ર પાર્શ્વનાથ પ્રભુનું નામ લેવાથી કે તેમના નામથી ગર્ભિત મંત્રને ઉચ્ચાર કરવાથી સાપનું ઝેર ઉતરી જતું હશે અને તેથી અહીં “વિણ-વિસ–રિના” એવું ખાસ વિશેષણ યોજવામાં આવ્યું હોય, એ ઘણું સંભવિત છે.
૪. સૌરાષ્ટ્ર-લીંબડીમાં બે બ્રાહ્મણ બંધુઓને સર્પનું ઝેર ઉતારવાની વિદ્યા પ્રાપ્ત થઈ હતી અને તેનો મુખ્ય વિધિ પ્રથમ ‘પાન રે પાન રે' બોલીને કપડે ગાંઠ વાળી દેવાનું હતું, એટલે તેઓ “પાન રે મહારાજ” તરીકે ઓળખાયા હતા. તેમણે દશ હજારથી પણ વધારે સપના ઝેર ઉતાર્યા હતાં. અમને તેમની મુલાકાત થયેલી છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
પહેલી ગાથાનું અર્થ-વિવરણ
૧૮૫
મં–રસ્ટાઇ–ગવાક્ષ (મઢ-ચા-પ્રવાસમ્) મંગલ અને કલ્યાણના આવાસરૂપ, મંગલ અને કલ્યાણને રહેવાના સ્થાનરૂપ, પરમ મંગલમય તથા પરમ કલ્યાણમય.
મસ્ટ અને સ્થાને તે મા-ચાળ, તેને ગાવા તે મઢ-ચાન-માવાસમગ્ન એટલે વિદ્ધની ઉપશાંતિ, શાળ એટલે સંપત્તિને ઉત્કર્ષ. “તથા માનિ જ વિદ્ગપરમપાળ, યાનિ સમ્પયુર્ષણ .” (અ.ક.) શ્રી સિદ્ધિચંદ્રગણિએ મંગલને અર્થ શ્રેય અને કલ્યાણને અર્થ સંપત્તિને ઉત્કર્ષ કર્યો છે, જ્યારે શ્રી હર્ષકીર્તિસૂરિએ મંગલને અર્થ દુરિતનું ઉપશમન તથા કલ્યાણને અર્થ નીગિતા અથવા સંપત્તિનો ઉત્કર્ષ એ પ્રમાણે કર્યો છે. તેને રહેવાનું જે સ્થાન, ગૃહ, તે મર-ચાળ-પ્રવાસ. તાત્પર્ય કે શ્રી પાર્શ્વનાથ ભગવાન મંગલ અને કલ્યાણની સાક્ષાત મૂર્તિ છે, પરમ મંગલમય તથા પરમ કલ્યાણમય છે.
પ. ભાવાર્થ જેમની સમીપમાં રહેલા દેવ-પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી આદિ ભક્તજનેના સર્વ ઉપસર્ગોને દૂર કરે છે, જેઓ ઘાતકર્મથી મૂકાયેલા હેઈ સર્વજ્ઞ અને સર્વદર્શી પણ પામેલા છે, જેમનું નામસ્મરણ ભયંકર સાપના ઝેરને નાશ કરનારું છે તથા જેઓ મંગલ અને કલ્યાણના પરમધામ હાઈ સર્વેને એક સરખા પૂજ્ય છે, તે શ્રી પાર્શ્વનાથ ભગવાનને હું મનવચન-કાયાની શુદ્ધિપૂર્વક વંદન કરું છું.
પાઠકે આ અર્થ પર શક્ય એટલું ચિંતન-મનન જરૂર કરે.
Page #302
--------------------------------------------------------------------------
________________
[૧૩] બીજી ગાથાનું અર્થ–વિવરણ
શબ્દ એ તાળું છે અને અર્થ એ કુંચી છે. અન્ય શબ્દોમાં કહીએ તો અર્થ જાણ્યા વિના શબ્દને ખરે ભેદ સમજાતું નથી. એ વાત ખરી છે કે એક શબ્દને અનેક અર્થો થાય છે, પણ ક્યાં કે અર્થ ગ્રહણ કરે, તે પરાપૂર્વ સંબંધથી વિચારી લેવું જોઈએ. કોઈએ કહ્યું કે “સૈન્યમાનવ” ત્યાં ભેજનાદિ પ્રસંગ હોય તે તેને અર્થ “સિંધાલુણ લાવ” એમ સમજવું જોઈએ અને બહારગામ જવાનું કે રણે ચઢવાને પ્રસંગ હોય તો “ઘોડે લાવ” એમ સમજવું જોઈએ. જે અર્થસંગતિ બરાબર ન થાય તો શબ્દને કે શબ્દસંજનને વાસ્તવિક ભાવ સમજી શકાય નહિ, તેથી અર્થસંગતિ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
ઉવસગ્ગહરં સ્તોત્રની બીજી ગાથાને પાઠ નીચે પ્રમાણે જાયેલો છેઃ
૧. મૂલપાઠ विसहरफुलिंगमंतं, कंठे धारेइ जो सया मणुओ।
तस्स गह-रोग-मारी-दुदृजरा जंति उवसामं ॥ ૧. પૃષ્ઠ ૧૪ ઉપર મારિ એવો પાઠ છપાયો છે, તે મારી સમજે.
Page #303
--------------------------------------------------------------------------
________________
ભીંજી ગાથાનું અવિવરણ
૨. સંસ્કૃત છાયા
विषधरस्फुलिङ्गमन्त्रं, कण्ठे धारयति यः सदा मनुजः । तस्य ग्रह - रोग - मारी - दुष्ट ज्वरा यान्ति उपशामम् ॥
૩. અન્વય
जो मणुओ विसहर फुलिंगमंत सया कंठे धारेइ, તસ્સ દ્દ-રોગ-મારી—ઝુદના યસામે બંતિ । ૪. સામાન્ય અને વિશેષ અથ
વિસરાહિમંત ( વિષયમ્મુષ્ટિ મંત્રમ્ )- વિષધર સ્ફુલિંગ નામના મત્રને.
નમિળ પાસ વિત્ત ્ર વસદ્ ઝિળપુષ્ઠિત ' આ અઢાર અક્ષરની વિશિષ્ટ રચનાને વિષધર સ્ફુલિંગમંત્ર કહેવામાં આવે છે. શ્રી માનતુગસૂરિએ સ્વરચિત ‘નમિઊણુ * અપરનામ • ભયહરસ્તાત્ર* ની છેલ્લી ગાથામાં કહ્યું છે કે
•
'
૧૮૭
एयस्स मज्झयारे अहारस अक्खरेहिं जो मंतो । जो जाणइ सो झाय, परमपयत्थं फुडं पासं ॥ २३॥
• આ રસ્તેાત્રની અંદર અઢાર અક્ષરને જે મંત્ર છે, તેને જે જાણે છે, તે પરમપદમાં રહેલા પ્રકટ પાર્શ્વનાથનું ધ્યાન ધરે છે.’
તાત્પર્ય કે આ સ્તોત્રમાં રહેલા અઢાર અક્ષરવાળા મંત્રના જાપ કરવાથી પરમપદમાં રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનમાં પ્રત્યક્ષ થાય છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
"१८८
ઉવસગ્ગહરં સ્તોત્ર આ અઢાર અક્ષરવાળે મંત્ર તે અન્ય કઈ નહિ, પણ 'नमिऊण पास विसहर वसह जिणफुलिंग' छे.
આ અઢાર અક્ષરવાળે મંત્ર નાગરાજ ધરણેન્દ્ર શ્રી માનતુંગસૂરિને તેમના માનસિક રોગના નિવારણ માટે આપ્યાને ઉલ્લેખ પ્રભાવકચરિત્રને “શ્રીમાનતુંગસૂરિપ્રબંધમાં નીચે મુજબ કરેલો છે ?
"कदापि कर्मवैचिच्यात्तेषां चित्तरुजाभवत् । कर्मणा पीडिता यस्मात् शलाकापुरुषा अपि ॥ धरणेन्द्रस्मृते राजा पृष्टोऽनशनहेतवे । अवादीदायुरद्यापि स तत्संहियते कथम् ॥ यतो भवादृशामायुर्वहुलोकोपकारकम् । अष्टादशाक्षरं मन्त्रं ततस्तेषां समर्पयत् ॥ ह्रियते स्मृतितोयेन. रोगादि नवधा वयम् । अन्तर्ययौ ततः श्रीमान् धरणो धरणीतलम् ।। ततस्तदनुसारेण स्तवनं विदधे प्रभुः । ख्यातं भयहरं नाम तदद्यापि प्रवर्तते ॥ हेमंतशतपत्र श्रीदेहे स्तोममहानिधेः । सूरेरजनि तस्याहो सुलभ तादृशां ह्यदः॥ सायं प्रातः पठेदेतत्स्तवनं य: शुभाशयः। उपसर्गा वजन्तस्य विविधा अपि दूरतः ॥ કેઈક વાર કમની વિચિત્રતાથી તેઓશ્રીને માનસિક
Page #305
--------------------------------------------------------------------------
________________
બીજી ગાથાનું અર્થ-વિવરણ
૧૮૯ રેગ થયે, કારણ કે જે કર્મોએ શલાકાપુરુષોને પણ છોડ્યા નથી, તે કર્મોથી તેઓ પણ પીડા પામ્યા. એટલે તેઓશ્રીએ નાગરાજ ધરણેન્દ્રનું સ્મરણ કર્યું અને તેને અનશનને માટે પૂછયું, ત્યારે ધરણેન્દ્ર જવાબ આપ્યો કે “હે ભગવન ! અદ્યાપિ આપનું આયુષ્ય બાકી છે, તે તે ક્ષીણ કેમ થઈ શકે ? કારણ કે આપશ્રી જેવાની વિદ્યમાનતા ઘણું પ્રાણીઓને ઉપકારરૂપ છે.” એમ કહીને ધરણેન્ટે તેઓશ્રીને અઢાર અક્ષરને મંત્ર આપ્યું, કે જેના સ્મરણરૂપી જલથી નવ પ્રકારના રેગોને નાશ થાય છે. આ પ્રમાણેને અઢાર અક્ષરનો મંત્ર માનતુંગસૂરિને અર્પણ કરી ધરણેન્દ્ર પિતાના સ્થાનમાં પાતાલલેકમાં ચાલ્યો ગયો.
પછી પપકારપરાયણ તેઓ શ્રીમાન માનતુંગસૂરિએ તે મંત્રાક્ષથી ગર્ભિત નવીન ભયહરસ્તવની રચના કરી કે જે અદ્યાપિ પર્યત વિદ્યમાન છે. તે મંત્રાક્ષરોના પ્રભાવથી આચાર્ય મહારાજને દેહ હેમંત ત્રતુના કમળની શેભા સમાન થઈ ગયે, કારણ કે અદ્ભુત ગુણોના નિધાન એવા તેઓને શું દુર્લભ હેય? જે ભવ્યપુરૂષ ! આ ભયહર (નમિઊણ)
સ્તવને સવારે અને સાંજે શુભ ભાવથી પાઠ કરે છે, તેના વિવિધ ઉપસર્ગો દૂર થાય છે.”
શ્રી રત્નકીર્તિસૂરિએ રચેલાં શ્રી પાર્શ્વનાથજિનસ્તવનની, નિમ્ન પંક્તિઓ વિષધરકુલિંગમંત્ર અઢાર અક્ષરને હેવાનું સમર્થન કરે છેઃ नमिऊण पासं नाहं, विसहर-विस नासिणं तमेव थुणे । वसह जिणफुलिंगजयं, फुलिंग वरमंत मज्झत्यं ॥
Page #306
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર
વિષધરસ્ફુલિંગ નામના શ્રેષ્ઠ મંત્રમાં રહેલા, વિષધરના વિષને નાશ કરનારા તથા ઋષભાદિ જિનામાં પ્રગટ પ્રભાવી હાવાથી જયને પ્રાપ્ત કરાવનારા એવા શ્રીપાર્શ્વનાથને વંદન કરીને તેમની સ્તુતિ કરું છું.' તાત્પર્ય કે વિષધરસ્ફુલિગ मंत्रभां 'नमिऊण पास बिसहर वसह जिणफुलिंग मे અઢાર અક્ષરા આવે છે.
"
શ્રી કમલપ્રભાચાયે શ્રી પાર્શ્વ પ્રભુસ્તવનમાં કહ્યુ` છે કેनमिण पास विसहर बसह जिणफुलिंग ह्रीमंते । ॐ ह्रीं श्री नमक्खरेहिं, मर वंछियं दिसउ || ४ ||
'ॐ ह्रीं श्रीं नमः अक्षरोथी युक्त भने ह्रीँ ना छेडे न्यावे छे, वो नमिऊण पास विसहर वसह जिणफुलिंग ' મત્ર મને વાંછિત આપો.'
-૧૯૦
"
अर्थपतामां छेडे ' बिसहर ' त्ति ' फुलिंग ' ति शब्दाभ्यां गर्भितत्वाद् विषधरस्फुलिङ्ग इति नाम स चासौ मन्त्रश्च मनसस्त्राणयोगान्मन्त्रणाद् वा गुप्त भाषणाद् वा विषधरस्फुलिङ्गमन्त्रस्तं भगवन्नाभगर्भितमष्टादशाक्षरात्मकमादौ तारत्रैलोक्यकमलाई बीजैरन्ते च तत्त्रप्रणिपातबीजाभ्यामष्टाविंशति वर्णात्मकं मन्त्रविशेषं । हेवाना भावार्थ से छेडे - ' विसहर ' भने ' फुलिंग' मेवा म्होना गर्भितपणाने सीधे ते ' विसहर फुलिंग ' ( विषधर स्फुलिङ्ग ) नामनो मंत्र उडेवाय छे.
ते 'मननात् त्रायते इति मन्त्राः ' 'मन्त्र्यन्ते गुप्तं भाष्यन्ते इति मन्त्राः' आदि मंत्रनी व्यायामाने सार्थ १रे छे. ले
Page #307
--------------------------------------------------------------------------
________________
૧?
બીજી ગાથાનું અર્થ-વિવરણ કે તે મંત્ર ભગવાનના નામથી ગર્ભિત અઢાર અક્ષરવાળે છે, પણ આદિમાં તાર એટલે , ગેલેક્ય (બીજ) એટલે , કમલા (બીજ) એટલે શ્રી અને હું થી યુક્ત થતાં તથા પાછળથી તત્વ એટલે કે ફ્રી શ્રી અરું અને નમ: બીજથી યુક્ત થતાં તે અઠ્ઠાવીશ અક્ષરને બને છે.”
પરંતુ ત્યાં એ અઠ્ઠાવીસ અક્ષરને પાઠ આપ્યું નથી. શ્રી સિદ્ધિચંદ્રગણિએ પણ ઉપર મુજબ જ ઉલ્લેખ કરવા છતાં તેને પાઠ આપ્યું નથી, જ્યારે હર્ષકીર્તિસૂરિએ તેને નીચે મુજબ પાઠ આપે છેઃ
ફ્રી શ્રી અરમિકા પણ નિદર વરદ નિર્ચા છે * શ્રી ” નમઃ ”
છે. હીરાલાલ સિકલાલ કાપડિયાએ તેમના “ઉવસવગહર ” નામના લેખમાં આ મંત્રનું ઉદ્ધરણ કરીને જણાવ્યું છે કે “આ મંત્રમાં તે ૨૮ નહિ પણ ૩૦ અક્ષરે છે, તેનું કેમ? એ વિચારવું ઘટે છે. પરંતુ ઈ બીજને એક જ અક્ષર ગણવાને રિવાજ છે, કારણ કે તે વાસ્તવમાં ડ એમ લખાય છે, એટલે આ મંત્રના અક્ષરે ૨૮ જ છે.”
વિષધરકુલિંગમંત્રમાં બીજાક્ષરે તથા પલ્લવાદિ ઉમેરીને જુદા જુદા મંત્ર બનાવવામાં આવ્યા છે અને તેનું જુદી જુદી રીતે અનુષ્ઠાન થાય છે. જેમકે–
૧. જે દિ ગ્રહ્મ એ મંત્ર બીજાદિના ફેરફારથી ૮૫રીતે જાય છે. જુઓ મહાનિર્વાણ તંત્ર, તૃતીલ્લાસ લોક ૩૭-૩૮. =3349911 The great Libaration P. 40, F. N. 10.
Page #308
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ઉવસગ્ગહર સ્તોત્ર ચિંતામણિમંત્ર 'ॐ ही श्री अर्ह नमिऊण पास विसहर वसह નિર્જિા છું નમઃ”
આ મંત્રને આમ્નાય ચિંતામણિકલ્પમાં દર્શાવેલ છે.
કુટેશ્વર પાર્શ્વનાથનો મંત્ર
ॐ ही श्री अर्ह नमिऊण पास विसहर वसह जिणરિંગ રી શ્રી નમઃ” આ મંત્રને આમ્નાય મંત્રમાં બતાવેલ છે.
| સર્વકામદા વિદ્યા 'ॐ ही श्री अर्ह नमिऊण पास विसहर वसह जिणफुलिंग श्री ही सर्वकामदाय नमः ।'
આને આમ્નાય પણ મંત્રશાસ્ત્રોમાં મળી આવે છે. વંદે (#)–કંઠને વિષે. ઘા (ધારિ)–ધારણ કરે છે.
કંઠે ધારણ કરે છે, એટલે તેનું માદળિયું વગેરે બનાવી ગળામાં પહેરે છે અથવા તે તેને કંઠરથ કરી તેનું સ્મરણ કરે છે.
વો ()–જે. સા–સદા, નિરંતર. મણુકો (મનુનઃ)–મનુષ્ય.
અર્થકલ્પલતામાં મનુષ્યોને અર્થ વિશિષ્ટ વ્યુત્પત્તિના આધારે માંત્રિક પણ કરવામાં આવ્યું છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
બીજી ગાથાનું અર્થ-વિવરણ
૧૯૩ તરસ (તસ્ય) –તેના.
પહ–જો–મારી-તુરા (ઘ-1-મારિ-હુક્યરા) –ગ્રહચાર, રંગ, મરકી આદિ ઉત્પાત તથા વિષમ જવરે.
જૈન શાસ્ત્રોમાં ૮૮ ગ્રહોને ઉલ્લેખ આવે છે, પણ તિષશાસ્ત્રની દૃષ્ટિએ રવિ (સૂર્ય), સોમ (ચંદ્ર), મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એ નવ ગ્રહની મુખ્યતા છે. મનુષ્યના જન્મ-સમયે તેઓ આકાશમાં જે સ્થાન ભોગવતા હોય છે, તે પ્રમાણે તેઓ શત્રુ અથવા મિત્રનું કામ કરે છે. અહીં ગ્રહ શબ્દથી ગ્રહચાર એટલે કે ગ્રહની માઠી અસર સમજવાની છે.
શ્રી હર્ષકીર્તિસૂરિએ ગ્રહને અર્થ ભૂત, પ્રેત, પિશાચ વગેરેને આવેશ પણ કર્યો છે: “પ્રાઃ સૂર્યા જોવો શુમાર મૂત-પ્રેત-ધિરાજારીનાં વેરા વા ” ગ્રહો એટલે સૂર્ય આદિ ગોચરમાં રહેલા અશુભ ગ્રહો અથવા ભૂત, પ્રેત, પિશાચ આદિના આવેશે.”
રેગ શબ્દથી અહીં વાતજન્ય, પિત્તજન્ય, કફજન્ય તથા સન્નિપાતજન્ય વ્યાધિઓ સમજવા અથવા તે કાસ, શ્વાસ, ભગંદર, કે આદિ રોગો સમજવા અથવા તે શાસ્ત્રમાં જે સેળ મહારે કહ્યા છે, તે સમજવા. તેનાં નામે આ પ્રમાણે જાણવાઃ (૧) શ્વાસ, (૨) કાસ (ખાંસી), (૩) જવર (તાવ), (૪) દાહ (બળતરા), (૫) કટિફૂલ (પડખાનું ફૂલ), (૬) ભગંદર, (૭) હરસ, (૮) અજીર્ણ, (૯) નેત્રશુલ, (૧૦) ઊર્ધ્વશૂલ (પેટપીડ), (૧૧) અરુચિ, (૧૨) આંખની પીડા, ૧૩
Page #310
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ઉવસગ્ગહર સ્તોત્ર (૧૩) કાનની પીડા, (૧૪) કંટૂ (ખુજલી), (૧૫) જલદર અને (૧૬) કે.
મા એટલે અભિચાર કે મારણપ્રયોગથી ફાટી નીકળેલ રિગ અથવા મરકી. અર્થકલ્પલતામાં કહ્યું છે કે “મારસામૃયુરક્ષામશિર્વ-સર્વવ્યાપક મૃત્યુરૂપ અશિવ. સિદ્ધિચંદ્ર ગણિએ પણ મારી શબ્દને અર્થ આ પ્રમાણે જ કર્યો છે, જ્યારે શ્રી હર્ષકીતિસૂરિએ મોકૂવા-મરકીને ઉપદ્રવ એ પ્રમાણે અર્થ કર્યો છે. જે રેગ લાગુ થવાથી મનુષ્ય મેટા પ્રમાણમાં શીવ્ર મરવા લાગે, તેને મરકી કહે છે. પ્લેગ, કેલેરા વગેરે તેના પ્રકારે છે.
આગળના જમાનામાં “મહામારી ફાટી નીકળતી, ત્યારે મનુષ્ય ટપોટપ મરવા લાગતા અને છેડા વખતમાં તે મોટો સંહાર થઈ જતો. આવા વખતે લોકે ભયભ્રાંત થાય અને તેના ઉપાયો શોધે એ સ્વાભાવિક છે, પરંતુ તેમાં વૈદ્યકીય ઉપચારે કામ લાગતા ન હતા, એટલે દૈવીશક્તિનું શરણ શૈધતા અને મહાપુરુષ કૃપાવંત થઈને તેમને મંત્ર–તેત્રાદિની વિશિષ્ટ રચના વડે એ પ્રકારનું શરણ આપતા. આજે ગામનગરની રચના સુધરતાં તથા તેમાં સફાઈનું પ્રમાણ વધતાં, તેમજ તે માટે કેટલાંક અકસીર ઔષધ ધાતાં તેને ભય ઘણો ઓછો થઈ ગયે છે, છતાં તે કઈ કઈ વાર દેખાવ દે છે, ત્યારે લેકે ત્રાસ પામી જાય છે અને સ્થાનાંતર વગેરે કરીને પિતાને બચાવ કરવા માટે પ્રયત્નશીલ રહે છે - ૨. જ્ઞાતાધર્મકથાના તેરમા અધ્યયનમાં આ નામો આપેલાં છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
બીજી ગાથાનું અર્થ વિવરણ
૧૯૫ છતાં તેમાં માનવસંહાર તો થાય જ છે. આવા વખતે આ સ્તોત્રની ગણના કે વિષધરસ્ફુલિંગમંત્રની ગણના ઘણું કામ આપે છે. તુટ્ટુગરા (દુષ્ટધ્વરા ) દુષ્ટ વરા, વિષમજ્વરે,
ભારે તાવ.
ટીકાકારોએ દુષ્ટશ્ર્વરમાં નીચેના રે। ગણાવ્યા છેઃ - દાહવર, વાતવર, પિત્તજ્રવર, વિષમજવર, નિત્યજ્વર, વેલા જ્વર, મુહૂત જ્વર વગેરે.’ આજની પરિભાષા પ્રમાણે ન્યુમોનિયા, ટાઈફોડ, સન્નિપાત, મુતિયા તાવ વગેરે દુષ્ટત્ત્વો છે કે જેને કાબૂમાં લેતાં ઘણા ઉપચારા કરવા પડે છે.
અહીં યુદુ શબ્દથી ગુસ્સે થયેલા નૃપતિઓ અને જ્ઞા શબ્દથી જ્વરા અર્થાત્ તાવા એવા અર્થ પણ થાય છે. નંતિ (ચન્તિ )—જાય છે, પામે છે. વામ્ ( રવશામમ્ )–ઉપશાંતિને, ઉપશમને. ઉપશમને પામે છે, એટલે શાંત થઇ જાય છે—પીડા કરતા બંધ થાય છે.
૫. ભાવા
શ્રી પાર્શ્વનાથ ભગવાનના નામથી યુક્ત વિષધરસ્ફુલિંગ નામના મંત્રનું જે મનુષ્ય નિત્ય સ્મરણ કરે છે, તેને ગ્રહા તરફથી પીડા થતી નથી, તેને વ્યાધિઓ સતાવતા નથી, તેના પર જો કોઈ મારણપ્રયાગ થયા હોય તે તે શાંત થઈ જાય છે અથવા મરકી જેવા મહાન રોગચાળો ફાટી નીકળ્યે હાય તે તેના બચાવ થાય છે અને ગમે તેવા ભયંકર તાવ લાગુ પડયા હૈાય, તે સત્વર ઉતરી જાય છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ઉવસગ્ગહર સ્તાત્ર
વિશેષ
શ્રી પાર્શ્વનાથ ભગવાનના નામમાં તથા તે નામથી ગર્ભિત મંત્રમાં કેવી અદ્ભુત શક્તિ રહેલી છે ? તે આ પરથી સમજી શકાશે.
ગ્રહચાર કાને નથી પીડતા ? વિવિધ વ્યાધિ કોને નથી સતાવતી ? મરકી આઢિમાંથી પેાતાના બચાવ કોણ નથી ચાહતું ? તાપ કે આ પ્રકારના ઉપદ્રવેામાંથી બચવા માટે શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામનું રટણ કરવું કે વિષધરસ્ફુલિ’ગમત્રને નિરંતર જાપ કરવા, એ સશ્રેષ્ઠ ઉપાય છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]
ત્રીજી ગાથાનું અવિવરણ
ઉવસગ્ગહર સ્તોત્રની પહેલી ગાથામાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના ગુણાનું વર્ણન કર્યું અને તે આ વિશ્વની કેવી મહાન વિભૂતિ છે, તે દર્શાવ્યું. જેમનાં નામસ્મરણથી સ જાતના ઉપદ્રવો ટળી જાય, મહાભયંકર એવા સૌંનુ ઝેર પણ ઉતરી જાય અને આનદ મંગલ પ્રવર્તે, એ કંઈ જેવી તેવી મામત ન ગણાય.
'
ઉવસગ્ગહર સ્તોત્રની બીજી ગાથામાં તેમના વિષધરસ્ફુલિંગ’ નામના મત્ર કેવા મહિમાશાળી છે, તે દર્શાવ્યું અને એ રીતે તેમની મશ્વર તરીકે પ્રતિષ્ઠા કરી.
હવે ઉવસગ્ગહુર સ્તોત્રની ત્રીજી ગાથામાં તેમના પ્રણામને પ્રભાવ દર્શાવવા નીચેના પાઠ ચેાજાયેલે છે:
૧ મૂળપાઠે
चिउ दूरे मंतो, तुज्य पणामो वि बहुकको होइ । ન-તમેમુ વિજ્ઞીયા, પતિ નતુલ-રોમ: ॥૨॥
Page #314
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ઉવસગ્ગહરે તેત્ર ૨, સંસ્કૃત છાયા तिष्ठतु दूरे मन्त्रः तव प्रणामोऽपि बहुफलो भवति । नर-तिर्यक्षु अपि जीवाःप्राप्नुवन्ति न दुःख-दौर्गत्यम् ॥३॥
૩. અન્વય मंतो दूरे चिढउ तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिअसु वि जीवा दुक्खदोगच्चं न पावंति ॥
૪. સામાન્ય અને વિશેષાર્થ વિડ (નિઝતુ)-રહે. ટૂ (ત્રે)-દૂર, છે..
મતો (મત્ર)-મંત્ર, ઉપરની ગાથામાં વર્ણવ્યો છે એ મંત્ર.
તુક્સ ( તવ, યુનાવણ્)-તમને (કરેલ).
પામો (ગામ)-પ્રણામ, વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વક કરાચેલે નમસ્કાર.
प्रणामोऽपि-विशुद्धश्रद्धाकृता नमस्कारोऽपि । વિ ( )- પણ.
વિદુ (વસુદઢ )-બહુફલ આપનારે, ઘણું ફળ આપનારે, મહાફળ આપનારે.
'बहूनि सौभाग्या-ऽऽरोग्यादीनि फलानि यस्य सः बहुफल: રુત્તિ-બહુ એટલે સૌભાગ્ય, આરોગ્ય આદિ ફલે છે જેનાં તે દુwજીઃ ” અહીં આદિ શબ્દથી ધન, ધાન્ય, પત્ની, દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય, સ્વર્ગ આદિ પણ ગ્રહણ કરવા.
Page #315
--------------------------------------------------------------------------
________________
ત્રીજી ગાથાનું અર્થ-વિવરણ
હો (મતિ)-થાય છે-છે.
નર-તિરિયુ (નર-તિર્થક્ષ)-મનુષ્યગતિ અને તિર્યચગતિમાં.
નર અને તિર્થ તે નર-તિર્થ, તેને વિષે નર-તિર્થક નર એટલે મનુષ્ય-મનુષ્યગતિ અને તિર્યંગ એટલે તિર્યંચતિર્યંચગતિ, તેને વિષે.
વિ (પ)-પણું. નીવા (નીવા)-છે, આત્માઓ.
જીવે તે જીવ કહેવાય. તાત્પર્ય કે આ સંસારમાં જેટલા પણ પ્રાણીઓ છે, તે બધા જીવનકિયાને લીધે જીવ કહેવાય છે. કોઈ જીવ આત્મા વિનાને હેત નથી, એટલે તેનું આત્મા તરીકે પણ સંબોધન કરી શકાય છે.
પાર્વતિ (પાનુવન્તિ)–પામે છે. ન (7)–નહિ. ન પાવંતિ એટલે પામતા નથી. સુવાવ-વોશાશ્વ (સુ- ત્ય)–દુઃખ તથા દુર્ગતિને.
દુષ્ટાનિ તાનિ સ્મિન, તત્ સુરમ્ ” જેમાં ઇન્દ્રિ દેયુક્ત હોય અથવા દુષિત હોય, તે “દુઃખ” કહેવાય છે. આ દુઃખ મુખ્યત્વે બે પ્રકારનું છે. શારીરિક અને માનસિક તેમાં રેગાદિની ઉત્પત્તિ થવી, એ શારીરિક દુઃખ છે અને ચિંતા, ફીકર કે મુંઝવણ આવી પડવી અથવા ભય ઉત્પન્ન
, એ માનસિક દુઃખ છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
૨oo
ઉવસગ્ગહર તેત્ર “સુતેવા સત્ય '-દુર્ગતિને જે ભાવ-પરિણામ તે દર્ગત્ય. સંપત્તિને નાશ થવે, પ્રતિષ્ઠાને નાશ થવે કે એકાએક દરિદ્ધાવસ્થામાં-કઢંગી હાલતમાં મૂકાઈ જવું, એ દુર્ગતિ છે.
અહીં “વો ” એવો પાઠ પણ મળે છે. તેને અર્થ દુર્ભાગ્ય થાય છે. દુર્ગતિ અને દુર્ભાગ્ય તત્ત્વથી તો એક જ છે.
થડ વિવેચનથી આ અર્થોની સંકલન બરાબર થઈ શકશે.
ઉપર જે અઢાર અક્ષરના વિષધરસ્ફલિંગ મંત્રની વાત કરી, તે અત્યંત પ્રભાવશાળી છે, પણ તે પુરશ્ચરણ, ઉત્તરચરણ, હેમ, તપ, જપ આદિ પ્રકિયાઓથી સાધ્ય હેઈને કષ્ટજન્ય છે. તાત્પર્ય કે બધા મનુષ્ય એની યથાવિધિ સાધના-આરાધના-ઉપાસના કરી શકે એ સંભવિત નથી. પરંતુ એથી તેમણે નિરાશ થવાનું નથી, કારણકે શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિશુદ્ધ ભાવે કરાયેલો એક પ્રણામ પણ બહુ ફળ આપનારે થાય છે, એટલે કે તેનાથી સૌભાગ્ય, આરોગ્ય, ધન, ધાન્ય, પત્ની, દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય અને સ્વર્ગ આદિ પણ પ્રાપ્ત થાય છે.
જે જીવ શ્રી પાર્શ્વનાથ ભગવાનને વિશુદ્ધ-શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરે છે, તે સમ્યગૃષ્ટિ છે અને મૃત્યુ બાદ દેવ તરીકે જ ઉત્પન્ન થાય છે. છતાં તેણે આયુષ્ય પહેલાં બાંધ્યું હોય તે ભવપરંપરામાં મનુષ્ય કે તિર્યંચ તરીકે જન્મે, પણ તેને દુઃખ કે દુર્ગતિની પ્રાપ્તિ તે ન જ થાય. વધારે સ્પષ્ટ કહીએ તે મનુષ્યના ભવમાં તેને શારીરિક કે માનસિક કેઈ પ્રકારનું
Page #317
--------------------------------------------------------------------------
________________
ત્રીજી ગાથાનું, અ-વિવરણ
૨૦૧
દુઃખ વેઠવું પડે નહિ કે દુર્ભાગ્યના સપાટામાં આવવું પડે નહિ અને તિ ંચના ભવમાં સુવર્ણ, રત્ન, ચિંતામણિ, કલ્પ– દ્રુમ, પટ્ટતુરંગ કે જયકુંજર રૂપે ઉત્પન્ન થાય અને એથી સન્માનને પાત્ર અને. શ્રીપાર્શ્વનાથ પ્રભુને વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરવાનુ આ કેટલું માટુ ફળ ?
અહીં કોઈ એમ કહેતુ હાય કે · આ તે બધી શ્રદ્ધા– ગમ્ય વસ્તુ છે. તે આપણી બુદ્ધિમાં ઉતરે તેવી નથી.’ તે એમ કહેનારે સમજવુ જોઈ એ કે અધ્યાત્મવાદના મૂળ પાયે જ શ્રદ્ધા છે અને તેને અનુસરવામાં મનુષ્યનુ જેવુ અને જેટલુ કલ્યાણ છે, તેવુ અને તેટલુ કલ્યાણ બુદ્ધિને અનુસરવામાં નથી. બુદ્ધિ તેા કર્માનુસારિણી છે, એટલે અશુભકર્મના ઉદય હાય તા તે આપણને ખોટા રવાડે પણુ ચડાવી દે અને તેથી આપણે ઘણું સહન કરવું પડે. જ્યારે શ્રદ્ધા પર ટકી રહેનારને સત્ય માદન મળે છે અને તેથી તેનુ કલ્યાણ થાય છે. વળી આમાં બુદ્ધિમાં ન ઉતરે એવુ છે શું? શ્રીપાર્શ્વનાથ પ્રભુને વિશુદ્ધ શ્રદ્ધાપૂર્ણાંક નમસ્કાર કરતાં મહાપુણ્ય અંધાય છે અને તેનાં કારણે આ બધી વસ્તુએ આવી મળે છે.
2
આમ છતાં જો આ વાત બુદ્ધિમાં ન ઉતરતી હાય તે થાડા દિવસ માટે એક પ્રયાણ કરી જુએ. કોઈપણ કામે અહાર જવું હેાય કે દુકાન અથવા પેઢીએ બેસવુ હોય તો તે પહેલાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિશુદ્ધ ભાવે ત્રણ પ્રણામ કરવા. તેનું જે પિરણામ આવશે, તેના પરથી આ વાત તમારી બુદ્ધિમાં બરાબર ઉતરશે. પણ એક વાત ખ્યાલમાં
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ઉવસગ્ગહરે તેત્ર રાખવી કે શ્રી પાર્શ્વનાથ પ્રભુને જે પ્રણામ કરવા, તે ખૂબ શ્રદ્ધા-ભક્તિપૂર્વક કરવા. તે વખતે મનમાં અન્ય કોઈ વિચાર આવવા દે નહિ કે મનને જરાય ડગમગતું રાખવું નહિ.
પ. ભાવાર્થ હે ભગવન્ ! વિષધરરકુલિંગ નામને તમારે મંત્ર અત્યંત પ્રભાવશાળી છે, પણ એ વાતને હાલ બાજુએ રાખું; કારણ કે તમને વિશુદ્ધ ભાવે કરાયેલ પ્રણામ પણ સૌભાગ્ય, આરોગ્ય, ધન, ધાન્ય, કલત્ર, દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય અને દેવકનાં સુખ આપનાર છે. અને કદાચ તથાવિધ આયુષ્ય બંધના કારણે દેવગતિમાં જન્મ ન થતાં મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં જન્મ થાય તે પણ ત્યાં દુઃખ કે દુર્ગતિ તે પ્રાપ્ત થતી જ નથી. એટલે કે ત્યાં પણ સુખ અને સન્માન આદિની જ પ્રાપ્તિ થાય છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
[ ૧૫ ]
ચેાથી ગાથાનું અં–વિવરણ
થોડા શબ્દોમાં ઘણું કહેવુ, એ સૂત્રશૈલિ છે. ખાસ કરીને મહાપુરુષો આ શૈલિના વિશેષ ઉપયાગ કરે છે, વધારે સ્પષ્ટ કહીએ તે તેએ સાગરને ગાગરમાં ભરી દે છે, એટલે આપણે તેના અરૂપી પાણીને ગમે તેટલું લેપ્ચા કરીએ, તે પણ પાર આવતા નથી. જેમ જેમ તેનું ચિંતન કરીએ, તેમ તેમ નવા અર્થા સ્ફુરે છે અને તે આપણા દિલ અને દિમાગને નવી જ રોશની આપી જાય છે, જેમણે પૂર્વની ત્રણ ગાથા પર ઠીક ઠીક ચિંતન-મનન કર્યુ હશે, તેને આ વાત જરૂર સમજાશે.
સ્તોત્રની ચેાથી ગાથામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમ્યકત્વના મહિમા દર્શાવવા કહ્યું છે કે
૧ મૂળગાથા
तुह सम्मत्ते लद्धे, चिंतामणिक पायवन्भहिए । पावंति अविग्वेणं, जीवा अयरामरं ठाणं ॥ ४ ॥
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ઉવસગ્ગહર સ્તાત્ર
૨. સસ્કૃત છાયા
तव सम्यक्त्वे लब्धे, चिन्तामणि - कल्पपादपाभ्यधिके । प्राप्नुवन्ति अविघ्नेन, जीवा अजरामरं स्थानम् ॥४॥
૩. અન્વય
तुह चिंतामणिक पपायवन्भहिए सम्मत्ते लद्धे जीवा । अरामरं ठाणं विग्वेणं पावंति ||
૪, સામાન્ય અને વિશેષ અ
તુટ્ટુ (đવ)-તારું, તમારું,
સમ્મત્ત રુદ્ધે (સભ્યત્વે જ્વે)–સમ્યક્ત્વને પામ્યે છતે, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી.
આ પદોમાં સતિ સપ્તમીના પ્રયાગ છે, એટલે તે અને સાતમી વિભક્તિમાં આવેલાં છે.
અહીં પત્તે એવુ' પાઠાંતર છે. પત્ત એટલે પ્રાપ્ત થયે જીતે. તેથી અર્થીમાં કઈ ફેર પડતો નથી.
(
,
સભ્ય' શબ્દ પ્રશંસા કે અવિરુદ્ધ ભાવને દર્શાવે છે. ‘ સખ્યા: ત્રાંસા વિદ્ધાર્યાં વા। ' અને સમ્યક્દ્ના ભાવ, તે સમ્યકત્વ કહેવાય છે. ‘ સયંશિસ્થય માવઃ સયવત્વમ્ । અહીં સમ્યક્ શબ્દથી જીવ સમજવા અને તેના ભાવ એટલે તેના શુદ્ધ શ્રદ્ધારૂપ પરિણામ તેને સમ્યકત્વ સમજવું. આ સમ્યકત્વ મિથ્યાત્વ માહનીય કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થાય છે.
શ્રી હરિભદ્રસૂરિજીએ પ્રથમ પચાશક ’માં સમ્મત્ત
'
Page #321
--------------------------------------------------------------------------
________________
ચાથી ગાથાનું અવિવરણ
૨૦૫
:
અર્થાત્ સમ્યકત્વની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે ‘ તન્નત્યસર્। સમ્મત્ત-તત્ત્વાના અર્થની શ્રદ્ધા તે સમ્યકત્વ છે. શ્રી ઉમાસ્વાતિ વાચકે પણ · તત્ત્વાર્થ સૂત્ર ’માં તત્ત્વાર્થશ્રદ્ધાનું સભ્ય ફોનમ—તત્ત્વોના અર્થની શ્રદ્ધા તે ‘સમ્યગ્દર્શન ’એમ જણાવ્યું છે. અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે સમ્યગ્ દન એ સમ્યકત્વના જ પર્યાય શબ્દ છે. તેને ચાલુ વ્યવહારમાં સમિકત પણ કહેવામાં આવે છે.
હવે તત્ત્વ શબ્દની વિચારણા એ રીતે કરવામાં આવે છે. એક તેા પરમા થી અને બીજી વ્યવહારથી. તેમાં પરમાથ દૃષ્ટિએ ‘ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, મધ, સ ંવર, નિરા અને મેાક્ષ’ એ નવ તત્ત્વામાં શ્રદ્ધા રાખવી, એ સમ્યકત્વ છે. અને વ્યવહારદૃષ્ટિએ સુદેવ, સુગુરુ અને સુધર્મમાં શ્રદ્ધા રાખવી, એ સમ્યકત્વ છે.
નવતત્ત્વપ્રકરણમાં કહ્યું છે કે
जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सदहंतो अयाणमाणेवि सम्मत्तं ॥
જીવ–અજીવાદ્ધિ નવ તત્ત્વ પદાર્થોને જે યથાર્થ સ્વરૂપે જાણે તેને સમ્યકત્વ હાય છે અને મંમતિપણાથી અથવા છદ્મસ્થપણાથી જે જે ન સમજાય તે તે પણ · શ્રી જિનેશ્વર દેવનુ કહેવુ બધું સત્ય જ છે' એમ શ્રદ્ધાથી માને, તેને. પણ સમ્યકત્વ હાય છે.
6
અન્યત્ર કહ્યુ છે કે—
6
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઉવસગ્ગહરે તેત્ર अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं पमाणं च । इच्चाइ सुहो भावो, सम्मत्तं बिति जगगुरुणा ॥
અરિહંત એ દેવ, સુસાધુ એ ગુરુ અને જિનમત એ જ પ્રામાણિક સત્ય ધર્મ, આ જે આત્માને શુભ પરિણામ, તેને શ્રી જિનેશ્વર દેવે સમ્યકત્વ કહે છે”
આમાં પહેલી વ્યાખ્યા પરમાર્થ દષ્ટિએ કરેલી છે અને બીજી વ્યાખ્યા વ્યવહારદૃષ્ટિએ કરેલી છે.
સમ્યક ગ્રહણ કરતી વખતે નીચેની ગાથા બોલાય છે – अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरूणो । जिणपण्णत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं॥
હું જીવું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, (પંચમહાવ્રતધારી) સુસાધુ એ મારા ગુરુ છે અને જિનપ્રણીત તત્ત્વ એ મારે ધર્મ છે. આવું સમ્યકત્વ મેં ગ્રહણ કર્યું છે.”
સમ્યકત્વને વિશેષ બેધ તેના ૬૭ બોલ જાણવાથી થાય છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમ્યકત્વ એટલે શ્રી પાર્શ્વનાથ ભગવાનમાં દેવ તરીકેની અનન્ય શ્રદ્ધા.
चिंतामणिकप्पपायवभहिए (चिन्तामणि कल्पपादપામ્ય)--ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક ફલદાયી.
चिन्तामणि मने कल्पपादप ते चिन्तामणिकल्पपादप, तेनाथी अभ्यधिक ते चिंतामणकल्पपादपाभ्यधिकः ।
Page #323
--------------------------------------------------------------------------
________________
ચેથી ગાથાનું અર્થ-વિવરણ
૨૦૭ “વિતામળિઃ વિન્તિરાર્થનાથી રેવતષ્ઠિત રત્નવિશેષ:-ચિંતામણિ એટલે ચિંતિત અર્થને–વસ્તુને દેનારું દેવતાધિષ્ઠિત એક પ્રકારનું રત્ન” શ્રી હર્ષકીર્તિસૂરિએ તે
એટલું જ કહ્યું છે કે “વિરામ મનસ્થિતિરાર્થનારત્ન–મનમાં ચિંતવેલા પદાર્થને આપનારું રત્ન. તાત્પર્ય કે અહીં દેવતાધિકિતને ઉલ્લેખ નથી.
'कल्पपादपः-कल्पवृक्ष उत्कृष्ट कालभावी अन्तःकरण સુuTHઢાવો વૃક્ષ-કલ્પપાદપ એટલે પવૃક્ષ. તે ઉત્કૃષ્ટ કાલમાં થાય છે અને અંતઃકરણમાં ચિંતવેલું ફળ આપનારે વૃક્ષને એક પ્રકાર છે.”
જૈન શાસ્ત્રોમાં દશ પ્રકારના કલ્પવૃક્ષોનું વર્ણન આવે છે, તે મનુષ્યને આહાર, પાણી, વસ્ત્ર આદિ તમામ જોઈતી વસ્તુઓ તરત આપે છે.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ મનુષ્યને સર્વ ચિંતિત વસ્તુઓ આપે છે, પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમ્યકત્વ તેનાથી અધિક શા માટે?” તેને ઉત્તર એ છે કે “ચિંતામણિ અને કલ્પવૃક્ષ આ લેકની સર્વ ચિંતિત વસ્તુઓ આપે છે, પણ સ્વર્ગ કે અપવર્ગના સુખ આપી શકતાં નથી, જ્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમ્યકત્વ તે સ્વર્ગ અને મેક્ષનાં સુખ પણ આપી શકે છે, એટલે તેને અધિક ફલદાયી કહ્યું છે.'
પાર્વતિ (ાનુવતિ)-પામે છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઉવસગ્ગહરે તેત્ર
વિ (વિજોન)-વિન વિના, સરલતાથી. વિદ્ધને અભાવ તે અવિM. તેના વડે વિદનેના એક વસ્તુ વિન વિના પામીએ, એટલે સરલતાથી પામી ગણાય.
નીવા (નીવાર)-, આત્માઓ.
લયામાં દાળ (શારામ થા)-અજરામર સ્થાનને, મોક્ષને.
જ્યાં જરા એટલે વૃદ્ધાવસ્થા નથી, તે અજર, અને જ્યાં મરણ એટલે મૃત્યુ નથી, તે અમર. અહીં 1 ઉપસર્ગ અભાવવાચી છે. અજર અને અમર તે અજરામર
કાળ એટલે સ્થાન આવું અજરામર સ્થાન લેકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલામાં રહેલું છે કે જ્યાં સિદ્ધિગતિ પામેલા સઘળા છે સ્થિર થાય છે. તેથી આ સ્થાન મુક્તિધામ, મુક્તિપુરી કે મેક્ષ પણ કહેવાય છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે સમ્યકત્વ અર્થાત્ સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ થયા પછી કાલકમે જીવને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ત્યારબાદ સમ્યફચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ રત્નત્રયીના પરિણામે જીવ અજરામર સ્થાન એટલે મોક્ષને પામે છે. જે સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય તે સમ્યગૃજ્ઞાન કે સમ્યક્ઝારિત્રની પ્રાપ્તિ થતી નથી, એટલે સમ્યકત્વ એ અજરામર સ્થાનમાં જવા માટેનું મંગલ પ્રસ્થાન છે અને તે જ કારણે અહીં સમ્યકત્વ પામવાથી મેક્ષમાં જવાનું કહેલ છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
ચેથી ગાથાનું અર્થ–વિવરણ
૨૦૯ ૫, ભાવાર્થ હે ભગવન્! ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક ફલદાયી એવું તમારું સમ્યકત્વ પામવાથી જીવે. કોઈપણ જાતના વિદ્ધ વિના મુક્તિધામને પામે છે.”
શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમ્યકત્વને આ કે મંગળ મહિમા !
Page #326
--------------------------------------------------------------------------
________________
[ 1 ]
પાંચમી ગાથાનું અ—વિવરણ
સ્તવન કે સ્તેાત્રમાં ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે છે, તેમના અદ્ભુત ગુણાનુ કીતન કરવામાં આવે છે અને છેવટે પ્રાના કરવામાં આવે છે. વ્યાવહારિક ક્ષેત્રમાં કઈ ને કોઈ વસ્તુ માટે પ્રાર્થના કરવી, એ ઈષ્ટ ગણાતું નથી; પણ ધાર્મિક ક્ષેત્રમાં તે પ્રાના એક અતિ મહત્ત્વનું અંગ છે. ખાસ કરીને જ્યારે ઈષ્ટદેવની સ્તુતિ-સ્તવના કરતા હેાઈ એ, ત્યારે તેમને સ્વામી માનીને આપણે એક અદના સેવક તરીકે પ્રાથના કરવી જોઈ એ અને તેમાં આપણા ઉદ્ધાર અર્થે આપણને શુ જોઈએ છે ? તે જણાવવુ જોઇ એ. એમ કરવાથી આપણુ ધ્યેય નિશ્ચિત થાય છે અને આધ્યાત્મિક પ્રગતિને પાંખા આવે છે. સ્તાત્રની પાંચમી ગાથા એ છેલ્લી ગાથા છે. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રાથના કરવાના હેતુથી જણાવ્યું છે કે— ૧. મૂલ પાડે
असंधुओ महायस, भत्तिन्भरनिब्भरेण हियएण । ता देव दिज्ज बोहिं, भवे भवे पास जिणचंद ||५||
Page #327
--------------------------------------------------------------------------
________________
પાંચમી ગાથાનું અર્થ-વિવર્ણ
૨૧૧
૨. સંસ્કૃત છાયા
इति संस्तुतः महायशः भक्तिभरनिर्भरेण हृदयेन । तस्मात् देव देहि बोधिं भवे भवे पार्श्व जिनचन्द्र ! ||५॥
૩ અન્વય
इअ भक्तिभरनिग्भरेण rिrer संधुओ ता देव महायस पास जिणचंद भवे भवे बोहिं दिज्ज || ૪. સામાન્ય અને વિશેષા
ફલ ( કૃતિ )−આ પ્રમાણે, પૂર્વોક્ત પ્રમાણે. સત્યુગો (સંસ્તુતઃ )-સારી રીતે સ્તવાયેલા, મારા વડે સારી રીતે વણ વાયેલા.
સંસ્તુત એટલે સારી રીતે વર્ણવાયેલા. અહી' સામર્થ્યથી ‘ મારા વડે ’ જાણવુ એટલે કે ‘ મારા વડે સારી રીતે વર્ણવાયેલા.’ એમ સમજવું.
મઢાયત (માયરાઃ )-હે મહાયશવાળા, હે Àલેાકય– વ્યાપી કીર્તિવાળા.
આ પદ સંબેધનમાં છે.
મહાન જેને યશ છે, તે મહાયશ. અહીં મહાન શબ્દથી શૈલેાકયવ્યાપી અને યશશબ્દથી કીતિ સમજવી. એટલે હું Àલાકયવ્યાપી કીર્તિવાળા !'
भक्तिव्भर निव्भरेण સમૂહથી ભરેલા, ભક્તિથી ભરપૂર.
( મહિમરનિમેરે )–ભક્તિના
મત્તિના મર તે મહિમ, તેનાથી નિર્મર તે મમિનિર્મઃ।
Page #328
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ઉવસગ્ગહર સ્તાત્ર
ત્તિ એટલે આંતરિક પ્રીતિ, શ્રદ્ધા, આદર, બહુમાન.
મ-સમૂહ. નિર્મ–ભરેલ’.
મહિમ-નિર્મરેન-એટલે ભક્તિના સમૃહથી ભરેલું, ભક્તિથી ભરપૂર.
ભક્તિ એ ભવસાગર તરવાનું ઉત્તમ સાધન છે. તેના મંગળ મહિમા શાસ્ત્રકારોએ વિવિધ નામે અને વિવિધ સ્વરૂપે ગાયા છે. અનન્ય શ્રદ્ધા એ ભક્તિ છે; વિનય અને વૈયાવૃત્ય એ પણ ભક્તિ છે; સદ્ભાવ, સેવા અને સમર્પણના સમાવેશ પણ ભક્તિમાં જ થાય છે; વંદન, પૂજન, સત્કાર અને સન્માન એ ભક્તિની ક્રિયા છે; પ્રણામ, પ્રશંસા, પ્રાર્થના, પ્રમાદ અને પ્રણિધાન એ પણ ભક્તિના જ પ્રકારે છે અને સ્મરણ, સ્તવન, કીર્તન, કથા, ઉત્સવ અને ઉપાસના એ ભક્તિ નહિ તેા બીજું શું છે? અનુશીલન, આદર, આરાધના, આજ્ઞાધીનતા, ઉત્સાહ, એકાગ્રતા, અને એકય એ ભક્તિનાં જ અપરનામે છે. તે જ રીતે જપ, જાત્રા, પ્રેમ, પવિત્રતા, સત્યભાવ, શરણાગતિ, વાત્સલ્ય અને યાગ એ પણ ભક્તિના પર્યાયવાચક શબ્દો છે.
જે ભક્તિના હેતુ દુશ્મનનું દમન, શત્રુની સતામણી કે વેરની વસુલાત હાય, તે ‘તામસી' કહેવાય છે; જે ભક્તિના હેતુ ક ંચન, કામિની, પુત્ર-પરિવાર, માન-મરતા કે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ હાય, તે રાજસી' કહેવાય છે; તથા જે ભક્તિના હેતુ આત્મકલ્યાણ, સાત્ત્વિક સુખ કે પરમાનંદની પ્રાપ્તિ હોય, તે ‘સાત્ત્વિકી' કહેવાય છે. આ ત્રણ પ્રકારની ભક્તિઓ પૈકી
Page #329
--------------------------------------------------------------------------
________________
પાંચમી ગાથાનું અર્થ–વિવરણ
૨૧૩ સારિકી પસંદ કરવા ગ્ય છે, કારણ કે ભવસાગરમાંથી તારવાને માટે તે જ એક સમર્થ છે.
“ભક્તિ કેની કરવી ?” તેને ઉત્તર શ્રી હરિભદ્રસૂરિકૃત તત્ત્વનિર્ણયની નિમ્ન ગાથામાંથી સાંપડે છેઃ यस्य निखिलाश्च दोषा, न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥
જેનામાં કેઈષ રહ્યા નથી, અને સર્વે ગુણે વિદ્યમાન છે, તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર કે જિન આદિ જે કોઈ નામથી ઓળખાતા હોય, તેમને મારે નમસ્કાર છે.”
તાત્પર્ય કે ભક્તિ તેની જ કરવી કે જેનામાં કેઈ દોષ રહ્યા ન હોય અને સર્વે ગુણો વિદ્યમાન હોય.
આવી વ્યક્તિ તે એક અરિહંત પરમાત્મા જ છે, કારણકે તેઓ બધા દેથી રહિત હોય છે. તે અંગે શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિકોષ દેવાધિદેવકાંડમાં કહ્યું
અત્તરવા દ્વાન–ામ-વ-મામાદા हासो रत्यरति भीतिर्जुगुप्सा शोक एव च ॥ कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी॥
(૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) વીર્યંતરાય, (૪) ભેગાંતરાય, (૫) ઉપભેગાંતરાય, (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરતિ, (૯) ભય, (૧૦) જુગુપ્સા, (૧૧) શોક, (૧૨)
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ઉવસગ્ગહર સ્તાત્ર
કામ, (૧૩) મિથ્યાત્વ, (૧૪) અજ્ઞાન, (૧૫) નિદ્રા, (૧૬) અવિરતિ, (૧૭) રાગ અને (૧૮) દ્વેષ, આ અઢાર દોષા અરિહંત દેવમાં હાતા નથી.’
અહી એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે આ અઢાર દાષા ગયા, એટલે બધા દેષા ગયા સમજવા. પછી કોઈ દોષ રહેતા નથી.
જો અરિહંત દેવની ભક્તિ મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક કરવામાં આવે તે તે મુક્તિમાર્ગ દેનારી બને છે. તે માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક-નિયુક્તિમાં કહ્યુ
છે કે
भत्तीइ जिणवराणं, खिज्जंती पुव्वसंचिआ कम्मा |
· શ્રી જિનેશ્વરદેવની ભક્તિથી પૂના અનેક ભવાનાં સંચિત કરેલાં કર્યાં ક્ષય પામે છે.’
આ ભક્તિ બે પ્રકારે થાય છેઃ દ્રવ્યથી અને ભાવથી. ચૈત્યનિર્માણ, ચંદનપૂજા, પુષ્પપૂજા, ગધપૂજા, પપૂજા આદિ દ્રવ્યભક્તિ છે અને ગુણાનું સ્મરણ, ગુણાનુ કીન, અંતરંગપ્રીતિ, સમ્યકત્વ તથા આજ્ઞાપાલન એ ભાવભક્તિ છે. અને પ્રકારની ભક્તિમાં ભાવભક્તિ ઉત્તમ છે, કારણકે તે આત્માના અધ્યવસાયાની શુદ્ધિરૂપ છે. આટલા વિવેચનથી પાઠકોને ભક્તિના મમ સમજાઈ જશે.
દિયા ( ચેન )–હાય વડે, અંતઃકરણથી, મનથી. ટીકાકારોએ હૃદયના અર્થ અંતઃકરણ કે મન કર્યાં છે, જેમકે
Page #331
--------------------------------------------------------------------------
________________
પાંચમી ગાથાનું અર્થ-વિવરણ
“દરા અન્તઃ શરળન” ટન માન” તા (તસ્મા )–તેથી. સેવ (રેવ)-હે દેવ!
અહીં તે પદ શ્રી પાર્શ્વનાથ પ્રભુને સંબેધન રૂપ છે. અર્થક૫લતામાં તે શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરી છે: “તે-તૂરે ત્રિના નૈરિતિ સેવા” જે ત્રણેય જગતના લેકમાં સ્તવાય તે દેવ. તાત્પર્ય કે જે ધાતુ પરથી સેવ શબ્દ બનેલો છે કે જે મુખ્યત્વે સ્તુતિને અર્થ બતાવે છે. શ્રી સિદ્ધચંદ્રગણિકૃત ટીકામાં તથા શ્રી હર્ષસૂરિકૃત ટીકામાં પણ આવી જ વ્યુત્પત્તિ કરવામાં આવી છે, પણ ત્યાં માત્ર “જ્ઞાનૈઃ ” કહ્યું છે.
ફિક્સ (હિ)-દેજે, આપજો, આપશે.
વોર્દિ (વોધિ)-બધિ, રત્નત્રયીની પ્રાપ્તિ, જૈન ધર્મની પ્રાપ્તિ.
અર્થકલ્પલતામાં કહ્યું છે કે- “વો રત્નત્રયી– કાતિ નિધવત વા-બેધિ એટલે સમ્યગ્ગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ, અથવા જૈન ધર્મની પ્રાપ્તિ. શ્રી સિદ્ધિચંદ્રગણિકૃત ટીકામાં પણ આવે જ અર્થ કરાય છે, જ્યારે હર્ષકીર્તિસૂરિકૃત ટીકામાં કહ્યું છે કે “વોર્ધિ-તરવજ્ઞાન, સભ્યત્વ-બોધિ એટલે તત્વજ્ઞાન, સમ્યકત્વ. અન્યત્ર વોહિયાળ પદની વ્યાખ્યામાં વોદિ શબ્દથી જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ કહેવામાં આવી છે, તેમજ
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ઉવસગ્ગહર સ્તાત્ર
શાસ્ત્રોમાં જ્ઞાનબાધિ, દનબેાધિ, ચારિત્રખેાધિ એ રીતે એધિ શબ્દોના પ્રયાગ થયેલા છે, એટલે રત્નત્રયીની પ્રાપ્તિ કે જૈન ધર્મની પ્રાપ્તિ એ અથ વધારે સંગત છે.
મળે મળે . ( મળે મવે )—ભવા ભવને વિષે, પ્રત્યેક ભવમાં, પ્રત્યેક જન્મમાં.
૮ મને મવે જ્ઞાન નમ્મન' મને મળે એટલે દરેક જન્મમાં. ગર્ભાધારણથી અથવા જન્મથી મૃત્યુ-પર્યંતના સમયને એક ભવ ગણવામાં આવે છે.
પાસ (પાર્શ્વ)-હે પાર્શ્વનાથ ! આ પદ સાધનમાં છે.
ઊળવંત ( બિનă )–જિનેશ્વરમાં ચંદ્ર સમાન. આ પદ્મ સંબધનમાં છે. નિન માં ચન્દ્ર સમાન તે ઝિત્તવન્દ્ર. અહીં જિન શબ્દથી સામાન્ય કેવલી સમજવા કે જેઓ રાગ અને દ્વેષને જિતે છે અને પરિણામે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ચન્દ્રની ઉપમા શ્રેષ્ઠતા સૂચવવા અપાય છે, એટલે ઃ કેવલીરૂપ જિનામાં શ્રેષ્ઠ’ એમ સમજવાનુ છે.
૫. ભાવા
મેં આ પ્રમાણે ભક્તિથી ભરપૂર અંતઃકરણ વડે તમને સ્તવ્યા છે. તેથી હે દેવાધિદેવ ! હે પાર્શ્વનાથ ! હું જિનચંદ્ર ! મને ભવાલવમાં જૈન ધર્મ આપે।, જેથી તમારી નિર'તર ભક્તિ કરી શકું અને એ રીતે ભવસાગર તરવાને સમથ થાઉં.
Page #333
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
સ્તાત્રરચના અંગે વિશિષ્ટ વિચારણા
શ્રી જિનેશ્વરદેવની ભક્તિ, આરાધના કે ઉપાસના અંગે જે સ્તુતિ-સ્તોત્રની રચના થાય, તે ઉત્તમ પ્રકારની હાવી જોઈ એ, એટલે કે ગંભીર આશયવાળી હાવી જોઈ એ. શ્રી હરિભદ્રસૂરિજીએ ચેાથા પચાશકમાં કહ્યું છે કે सारथुइથોત્તાિ તદ્ ચ પિત્તિયંળા ૩ ચ—ચૈત્યવંદના ઉત્તમ સ્તુતિ –સ્તાત્રાથી યુક્ત હોવી જોઈએ.' અહીં ચૈત્યવંદનાથી શ્રી જિનેશ્વરદેવની ભક્તિ, આરાધના કે ઉપાસનાની ક્રિયા સમજવી. તેમણે ‘ ગમીર-પચત્ય-વિચા શબ્દોથી ગંભીર આશયવાળાં પદો અને અંથી રચાયેલી કૃતિને ઉત્તમ કહી છે.
ઉવસગ્ગહર તેાત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવા નિમિત્તે રચાયેલુ છે અને તે ગંભીર આશયવાળાં પદો અને અથી યુક્ત છે, એટલે ઉત્તમની કોટિમાં મૂકાયેલુ છે અને તે જ કારણે ચૈત્યવંદનમાં ખેલાય છે તથા નિત્યપાઠ કરવા ચેાગ્ય નવ સ્મરણમાં નમસ્કાર મહામંત્ર પછીનું તરતનું જ સ્થાન પામેલુ છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ઉવસગ્ગહર સ્તોત્ર આ સ્તંત્રની રચના ગાહા છંદથી થયેલી છે કે જેને ઉપયોગ જૈન મુતરચનામાં વિપુલ પ્રમાણમાં થયેલ છે. સંસ્કૃત સાહિત્યમાં તેને આર્યા તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાકૃત પિંગલસૂત્રમાં ગાહા છંદનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે
पढमे बारह मत्ता, बीए अट्ठार होइ संजुत्ता। जह पढमं तह तीअं, दह-पञ्च-विभूसिआ गाहा ॥
પહેલા ચરણમાં બાર માત્રા, બીજા ચરણમાં અઢાર માત્રા, ત્રીજા ચરણમાં પહેલા જેટલી જ, એટલે બાર માત્રા અને ચેથા ચરણમાં પંદર માત્રા એ ગાહાછંદનું લક્ષણ છે.”
ગાહાછંદનું આ લક્ષણ ઉવસગ્ગહરં સ્તોત્રની ગાથાઓને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ?
પહેલી ગાથા
અક્ષર ૩ વ સ
સં ચાત્રા ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૨ ૨ = ૧૨ માત્રા
पा सं वं दा मि क म्म घ ण मु कं । ૨ ૨ ૨ ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૨ =૧૮ માત્રા वि स ह र वि स नि न्ना सं 1 1 1 1 1 1 1 1 3 = ૧૨ માત્રા मं ग ल क ल्ला ण आ वा सं ॥ ૩ ૧ ૧ ૨ ૩ ૧ ૨ ૩ ૪ = ૧૫ માત્રા
Page #335
--------------------------------------------------------------------------
________________
તેંત્રરચના અંગે વિશિષ્ટ વિચારણા
२१८ બીજી ગાથા मक्ष२ वि स ह र फु लिं ग मं तं मात्रा १ १ १ १ १ २ १ २ २ = १२ मात्रा
कं ठे धा रे इ जो स या म णु ओ । २ २ २ २ १ २ १ २ १ १ २ = १८ मात्रा त स्स ग ह रोग मा री २ १ १ १ २ १ २ २ = १२ मात्रा दु टू ज रा जं ति उ व सा मं ॥ २१ १ २ २ १ १ १ २ २ = १५ मात्रा
ત્રીજી ગાથા सक्ष२ चि टू उ दू रे में तो । मात्रा २ १ १ २ २ २ २ = १२ मात्रा
तु ज्झ प णा मो वि ब हु फ लो हो इ ।
२ १ १ २ २ १ १ १ १ २ २ २ १८मात्रा - અહીં પદના છેડે આવેલ લઘુને ઉચ્ચારની દષ્ટિએ દીર્ઘ ગણતાં બે માત્રા મૂકેલી છે.
न र ति रि ए सु वि जी वा १ ११ १२ १ १ २ २ = १२ मात्रा पा वं ति न दुक्ख दो ग च्चं ॥ २ २ १ १ २ १ २ २ २ = १५ मात्र।
ચોથી ગાથા २०६२ तु ह स म्म त्ते ल द्धे मात्रा १ १ २ २ २ २ २ = १२ भात्र।
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૨o
ઉવસગ્ગહરે તેત્ર
चिंता मणि क प पा य व ब्भ हि ए । ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૧ ૨=૧૮માત્રા पा व ति अवि ग्घे गं ૨ ૨ ૧ ૧ ૨ ૨ ૨ = ૧૨ માત્રા जी वा अ य रा म रं ठाणं ॥ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ૨ ૨ = ૧૫ માત્રા
પાંચમી ગાથા અક્ષર રૂ જ શું જ દૃા જ ન માત્રા ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૧ = ૧ર માત્રા
भ त्ति ब्भ र नि म रे ण हि अ ए ण । ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૨ =૧૮માત્રા
અહીં પદાતે આવેલા લઇને ગુરુ ગ છે. એ રીતે ૧૮ માત્રા થાય છે.
ता दे व दि जज बो हिं ૨ ૨ ૧ ૨ ૧ ૨ ૩ = ૧૨ માત્રા भ वे भ वे पा स जि ण चं द ॥ ૧ ૬ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૩ = ૧૫ માત્રા
અહીં પણ પદાંતે આવેલા લઘુને ગુરુ ગણતાં ૧૫ માત્રા થાય છે.
છંદનું આ લક્ષણ ધ્યાનમાં રાખવાથી તેમને કોઈ અક્ષર વધવાઘટવાને, આઘ–પાછો થવાને કે દીર્ઘને હસ્વ અને હિને દીર્ઘ થવા સંભવ નથી. વળી છંદનું લક્ષણ જાણવાથી તેને બેલવામાં પણ સંગતિ આવે છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
સ્તેાત્રચના અગે વિશિષ્ટ વિચારણા
૨૨૧
આ સ્તોત્રની રચના શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવા અથે થયેલી છે, તેથી પ્રથમ ગાથામાં તેમના વિવિધ ગુણાની સ્તુતિ-સ્તવના કરવામાં આવી છે. તેમાં સહુથી પ્રથમ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગાનું હરણ કરનારા એવા દેવ–દેવીએ નિરંતર જેમની સમીપમાં રહે છે, એવા જણાવ્યા છે, તે એમના તીથંકર તરીકેના વિશિષ્ટ અતિશયનું સૂચન કરે છે. સામાન્ય રીતે દરેક જિન, અત્ કે તીથંકરદેવની સમીપે એક કેટિ દેવતા રહે છે અને તેમાં શાસનદેવ કે દેવીનુ સ્થાન પામેલા દેવ-દેવીએ તેમની વિશિષ્ટ રીતે ભક્તિ કરતા હૈાય છે. અહીં ઉપસતું હરણ કરનારા વિશિષ્ટ દેવ-દેવીઓમાં પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી, વેરાયા આઢિની મુખ્યતા સમજવી. તેઓ શ્રી પાર્શ્વનાય ભગવાનની અનન્ય ભાવે ભક્તિ કરનારના સર્વ ઉપસર્ગા દૂર કરે છે. શ્રી ધરણેન્દ્ર અને પદ્માવતી તો આજે પણ જાગતા મનાય છે, એટલે કે તે શ્રી પાર્શ્વ ભક્તિના પ્રભાવ બતાવી રહેલ છે અને તે જ કારણે સ શાસનદેવતાઓમાં તેમની ઉપાસના વધારે પ્રમાણમાં થાય છે.
તે પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનને કરૂપી વાદળથી મુક્ત અથવા તા સ ઘાતીકમથી રહિત જણાવ્યા છે, તે એમના વિશિષ્ટ જ્ઞાનાતિશય સૂચવે છે. જ્યારે જ્ઞાનાવરણીય દનાવરણીય, મેાહનીય અને અંતરાય એ ચારે ય ઘાતી કર્મોના ક્ષય થાય છે, ત્યારે કેવલજ્ઞાન પ્રકટે છે અને તેના લીધે તેમનામાં સર્વજ્ઞતા અને સદશીપણુ' આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન આવા સČજ્ઞ અને સČદશી હતા અને
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ઉવસગ્ગહરે તેત્ર તેથી ત્રણેય લેકના ત્રણેય કાલના સર્વ પદાર્થોના સર્વ ભાવેને - જાણનારા હતા.
આવું સર્વજ્ઞ અને સર્વદર્શીપણું કોઈ વ્યક્તિમાં સંભવે કે નહિ? તે અંગે કેટલેક વિવાદ પ્રવર્તે છે, પણ અમે અહીં એ વિવાદમાં નહિ ઉતરીએ. એ સંબંધમાં વિશેષ - જાણવા ઈચ્છનારે શ્રી હરિભદ્રસૂરિ કૃત સર્વસિદ્ધિ, નંદીસૂત્રની
વ્યાખ્યામાં શ્રી મલયગિરિ મહારાજે કરેલું સર્વજ્ઞસિદ્ધિનું નિરૂપણ, સન્મતિતર્કની વિવૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ ચર્ચેલે સર્વજ્ઞતાવાદ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ પ્રમાણુમીમાંસામાં કરેલી સર્વસિદ્ધિ આદિ સાહિત્ય તટસ્થ ભાવે અવેલેકી લેવું.
' તે પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનને વિષધર એટલે સર્પના ઝેરને નાશ કરનારા કહ્યા છે. તે એમને લેકેત્તર વિશિષ્ટ પ્રભાવ સમજે, શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં જે ચરિત્રે લખાયાં છે, તથા જે માત્ર વિદ્યમાન છે, તે પર વિચાર કરતાં એમ લાગે છે કે જ્યારે તેઓ સ્વદેહે આ પૃથ્વીને પાવન કરતા હતા, ત્યારે તેમનું નામ સ્મરણ કરતાં જ સર્પને ઉપદ્રવ શમી જતો અને કેઈને સર્પનું ઝેર ચડ્યું હોય તે તે ઉતરી જતું. ત્યાર પછી તેમને મંત્રમાં પણ એ જ પ્રભાવ જળવાઈ રહ્યું હતું, તેથી જ તેત્રકારે તેમને માટે આ વિશેપણને ખાસ પ્રયોગ કરેલ છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતાં દુઃખ અને દુરિ તને નાશ થાય છે, તથા સંપત્તિને ઉત્કર્ષ થાય છે, તેમજ
Page #339
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રરચના અને વિશિષ્ટ વિચારણા
૨૨૩ નિઃશ્રેયસૂની પ્રાપ્તિ થાય છે, તેથી તેમને મંગલ અને કલ્યાણના આવાસ કહ્યા છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાન તે ગુણના અક્ષય ભંડાર જેવા હતા અને એક મહાકવિ સહસ્ત્ર છ વડે જીવનભર તેમની સ્તુતિ કરે તે પણ તેને પાર આવે નહિ, પરંતુ અહીં પ્રસંગને અનુરૂપ તેમના ચાર મહાગુણોના નિર્દેશપૂર્વક તેમની સ્તુતિ કરવામાં આવી છે અને વંતિ પદ વડે તેમના પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ-બહુમાન સૂચક નમસ્કાર કરવામાં આવ્યું છે.
અમારે અનુભવ એ છે કે નાભિમાંથી ઉતા સ્વર વડે ઉઘરાં પારં એ પદને ઉચ્ચાર કરતાં જ આપણું મન શાંત થવા લાગે છે અને પાચં વંરાઈમ પદો બોલતાં જ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સપ્તફણયુક્ત અતિ સુંદર સ્વરૂપ આપણું મન:પ્રદેશ પર અંકિત થાય છે અને તેમને અંતચક્ષુઓથી નિહાળતાં પરમ પ્રસન્નતા અનુભવાય છે.
આ રીતે પ્રથમ પદોની ભાવના કરતાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જે ચિત્ર આપણું મનમાં અંકિત થાય છે, તેની સામે દષ્ટિ રાખીને જ બાકીના તેત્રપદ ધીમે ધીમે બોલીએ તે અલૌકિક અનુભવ થાય છે.
પ્રિયંકરનૃપકથામાં કહેવાયું છે કે આ આખું યે તેત્ર ચમત્કારિક છે, પરંતુ તેની પ્રથમ ગાથા વિશેષ ચમત્કારિક છે, તે અનુભવે સત્ય જણાય છે.
તેત્રની બીજી ગાથામાં વિષધરસ્ફલિંગમંત્રને ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે જેને વિધિસર જાપ કરવાથી ગ્રહોની
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ઉવસગ્ગહરે તેત્ર માઠી અસર, રેગોનું આક્રમણ તથા ભૂતપ્રેતાદિ વડે થતી બાધા શાંત થઈ જાય છે. તાત્પર્ય કે આ ગાથામાં ભગવાનને નામમંત્ર કે પ્રભાવશાળી છે, તે દર્શાવેલું છે.
સ્તોત્રની ત્રીજી ગાથામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામનું માહાતમ્ય પ્રકાર્યું છે. તે પરથી એમ સમજવાનું છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનને મંત્રજપ કરવામાં આવે તે ઘણે લાભ થાય છે, પણ એ મંત્ર આવડત ન હોય કે તેનું વિધિસર અનુષ્ઠાન થઈ શકતું ન હોય તે તેમને અત્યંત ભાવથી પ્રણામ કરવા. તેનાથી પણ આપણાં સર્વ દુઃખોને અંત આવે છે અને દુર્ગતિથી બચી શકાય છે. એટલે ઉપાસકોએ પ્રાતઃકાલમાં જાગૃત થઈને પંચપરમેષ્ઠિનું સ્મરણ કર્યા બાદ તરત જ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરવું અને તેમની છબી વગેરેને ભક્તિભાવથી પ્રણામ કરવા. ઘણું પુણ્યશાળીઓ તે માટે પિતાના ઓરડાઓમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ, આદિની છબીઓ રાખે છે અને તેમને પ્રાતઃકાલમાં તથા જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે પ્રણામ કરતા રહે છે. તેનાથી તેમને ઘણું લાભ થાય છે.
આ સ્તોત્રની ચેથી ગાથામાં પ્રભુમાદિ વડે પ્રાપ્ત થતાં સમ્યક્ત્વને મહિમા દર્શાવ્યો છે. તેમાં સ્પષ્ટ કહ્યું છે કે આ જગતમાં ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષની બોલબાલા થાય છે, પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમ્યક્ત્વ તેના કરતાં અનેકગણું અધિક ફળદાયી છે, કારણ કે તેને વડે સંસારના સર્વ ઉત્તમ પદાર્થો ઉપરાંત જન્માંતરમાં અજરામરપાડ્યું એટલે કે મેક્ષસુખ મેળવી શકાય છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
તેત્રરચના અંગે વિશિષ્ટ વિચારણા
૨૨૫ આ સ્તંત્રની પાંચમી ગાથામાં પ્રાર્થના કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે હે પ્રભે! મેં આપને અત્યંત ભક્તિથી આ પ્રકારે સ્તવ્યા છે, તેને ફળરૂપે મને ભવભવમાં તમારું બોધિબીજ આપે. અહીં એટલી સ્પષ્ટતા ઉચિત છે કે શ્રી તીર્થંકરદેવના વચનમાં અનન્ય શ્રદ્ધા રાખીને વર્તનારને લાંબે સમય ભવભ્રમણ કરવું પડતું નથી, આમ છતાં જે છેડા ભ લેવા પડે, તે દરેકમાં તેમના વિષે શ્રદ્ધા-ભક્તિઆદર-બહુમાનની ભાવના રહે, તે સંસારને છેદ જલ્દી થાય અને અક્ષય અનંત સુખની પ્રાપ્તિ કરી શકાય.
આ રીતે આ સ્તોત્ર ઘણા ગંભીર આશયવાળું છે, તેથી પુનઃ પુનઃ સ્મરવા યોગ્ય છે. જેમણે આ સ્તોત્રનું પુનઃ પુનઃ સ્મરણ કર્યું તે અનેકવિધ આફતોમાંથી ઉગરી ગયા અને અભીષ્ટની સિદ્ધિ કરી શક્યા, એ એક નકકર હકીકત છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
પ્રથમ ગાથાના મંત્રા અને મત્રા
ઉવસગ્ગહર’ સ્તોત્રની પ્રત્યેક ગાથા પરત્વે કેટલાક યંત્ર અને મત્રે પ્રચલિત છે, તે વૃદ્ધ સ ંપ્રદાયથી ચાલ્યા આવ્યા છે; એટલે કે અનુભવી પુરુષોએ તેની પર પરા જાળવી રાખેલી છે અને તે મુજબ તેનું વિધિ-વિધાન સમજવાનુ છે.
શ્રી જિનપ્રભસૂરિજીએ અકલ્પલતામાં આ યંત્રા અને મંત્રા વિષે નિર્દેશ કરેલ છે તથા શ્રી પાર્શ્વદેવગણિવરચિત લઘુવૃત્તિમાં અને શ્રી પૂર્ણચન્દ્રાચાર્ય વિરચિત લઘુવૃત્તિમાં તેનું સ્વરૂપ દર્શાવાયેલું છે, તેના આધારે અહીં તેનું વર્ણન કરીએ છીએ. પરંતુ તે પહેલાં એટલુ જણાવવા ઈચ્છીએ છીએ કે મત્ર અને યંત્રના વિષય અતિ ગહન છે, તેમાં કેટલાક પ્રવેશ થયા હાય તા જ આ વસ્તુ બરાબર સમજાય તેમ છે, તેથી તેના જિજ્ઞાસુએ અમારા રચેલા ‘મંત્રવિજ્ઞાન • મંત્રચિ’તામણિ ? અને ‘નમસ્કારમત્રસિદ્ધિ એ ગ્રંથા અવશ્ય વાંચી લેવા, તેમજ આ ગ્રંથના પ્રારંભિક ભાગમાં
Page #343
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગાથાના યંત્રે અને મને મંત્ર અને મંત્ર વિષે જે ખાસ પ્રકરણ લખાયાં છે, તેનું સારી રીતે મનન કરી લેવું.
તેત્રની પ્રથમ ગાથા પરત્વે આઠ યંત્રનું વિધાન છે, તે આઠ યંત્રોનાં નામ નીચે પ્રમાણે સમજવાં - (૧) જાદવલભકરયંત્રઃ
જેનાથી જગતું એટલે જનતાને અતિ પ્રિય થવાય, એ યંત્ર. (૨) સૌભાગ્યકરયંત્રઃ - જેનાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય, એ યંત્ર. (૩) લક્ષ્મીવૃદ્ધિકરયંત્રઃ
જેનાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય એ યંત્ર. (૪) ભૂતાદિનિગ્રહકરયંત્રઃ
જેનાથી ભૂત વગેરેને નિગ્રહ થઈ શકે એટલે કે તેને વશ કરી શકાય અથવા તે તેની અસર દૂર કરી શકાય, એ યંત્ર. (૫) જવરનિગ્રહકરયંત્રઃ
જેનાથી જવર એટલે વિવિધ પ્રકારના તાવને કાબૂમાં લઈ શકાય એ યંત્ર. (૬) શાકિની નિગ્રહકરયંત્રઃ
જેનાથી શાકિનીને નિગ્રહ થઈ શકે એ યંત્ર. મેલી વિદ્યા જાણનારી સ્ત્રીને શાકિની કહેવાય છે-“જ્ઞાવિધિ दुष्टमन्त्रस्मरणवत्यः स्त्रियः ।'
Page #344
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્ર
૩૧૮
(૭) વિષમવિષનિગ્રહકરયંત્ર:
ગમે તેવા વિષમ વિષના નિગ્રહ કરી શકે એવેા યંત્ર. (૮) ક્ષુદ્રોપદ્રવત્તિર્નાશય ગ્
જેનાથી સ` ક્ષુદ્ર ઉપદ્રવાના નાશ થાય અને સ પ્રકારની સિદ્ધિ, સપત્તિ આદિની પ્રાપ્તિ થાય એવા યત્ર.
૧. જગવલ્લભકર યંત્ર
યંત્રની મધ્યમાં કાર લખવા અને તેની અંદર દેવદત્ત એટલે સાધકના નામાક્ષરો લખવા.
તેના ફ્તી ચાર પાંખડીઓમાં પાર્શ્વનાથ શબ્દના અકેક અક્ષર લખવા.
પછી તે પાંખડીએના આગળના ભાગમાં દૂર દૂર એ પ્રમાણે અક્ષરે લખવા.
પછી તેના પર વલયાકારે હૈં હાર્દિકી દુર હૈ હો હૌ હૈં હૂઁઃ આ બાર અક્ષરો લખવા.
પછી માયામીજ એટલે હી કારના ત્રણ આંટાથી વેશ્ચન કરવું, એટલે - જગલ્લભકર * નામના પ્રથમ યંત્ર તૈયાર થાય છે. તેના વિશેષ ખ્યાલ ચિત્ર પરથી આવી શકશે. યંત્રના ચિત્રો પ્રસ્તુત ગ્રંથના છેવટના ભાગમાં આપેલા છે.
આ યંત્ર કેશર, ગારુચંદન વગેરે સુગધી પદાર્થોથી લેાજપત્ર પર લખવાના હાય છે અને તેને કુંવારીએ કાંતેલા સૂતરથી વીંટીને ડામી ભુજાએ માંધવાના હોય છે. યંત્ર લખવાનો જે સામાન્ય વિધિ છે, તે અહીં જરૂર સાચવવેા,
Page #345
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગાથાના ય અને માત્ર
૨૨૯ એટલે કે નાહી-ધોઈને પવિત્ર બનીને પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસીને શુદ્ધ દ્રવ્યને ઉપગ કરવાપૂર્વક તેને સુવર્ણની અથવા દાડમઆદિની કલમે લખો. - ૨. સૌભાગ્યકર યંત્ર
યંત્રની મધ્યમાં ચંકાર લખવે અને તેની મધ્યમાં દેવદત્ત એટલે સાધકના નામાક્ષર લખવા. બાકીના યંત્રની રચના પ્રથમ યંત્ર પ્રમાણે જ કરવી, એટલે “સૌભાગ્યકર? નામને બીજે યંત્ર તૈયાર થાય છે.
આનો લેખનવિધિ વગેરે ઉપર પ્રમાણે જ સમજે. આ યંત્રનો વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.
૩. લક્ષ્મીવૃદ્ધિકર યંત્ર મધ્યમાં માયાબીજ એટલે હી કાર લખો અને તેની મધ્યમાં દેવદત્ત એટલે સાધકના નામાક્ષર લખવા. તેની બહારના ચારે દલમાં વર્ષનાથ શબ્દને એક એક અક્ષર લખવે અને પાંખડીઓની આગળના ભાગમાં દુર દુર એ અક્ષરે પ્રથમ યંત્ર મુજબ લખવા.
પછી તેના કરતા વલયાકારમાં દા વગેરે બાર અક્ષરો લખવા અને તેની ઉપર વલયાકારમાં થી શરૂ કરીને ક્ષકાર સુધીના માતૃકાક્ષરે લખવા અને હી કારના ત્રણ આંટાથી વેલ્ટન કરવું, એટલે “લક્ષ્મીવૃદ્ધિકર” નામને ત્રીજો યંત્ર તૈયાર થાય છે. તેને લેખનવિધિ વગેરે પ્રથમ યંત્ર મુજબ જાણ.
આ યંત્રને વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.
Page #346
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર ૪, ભૂતાદિનિગ્રહકર યંત્ર મધ્યમાં હુંકાર લખ, તેમાં સાધકના નામાક્ષર લખવા અને બાકીની રચના લક્ષ્મીવૃદ્ધિકર યંત્રના જેવી કરવાથી
ભૂતાદિનિગ્રહકર નામને ચે યંત્ર તૈયાર થાય છે. તેને લેખનવિધિ વગેરે પ્રથમ યંત્ર મુજબ જણ. આ યંત્રને વિશેષ ખ્યાલ તેને ચિત્ર પરથી આવી શકશે.
૫. જ્વરનિગ્રહકર યંત્ર મધ્યમાં દૂ ર લખવું અને તેની મધ્યમાં સાધકના નામાક્ષર લખવા. પછી ઉપરની જેમ પાશ્વનાથ તથા દુર દુર અક્ષરે લખીને તેને વલયાકારે ૩ થી વીંટ, તેની બહાર સેળ પાંખડીઓની રચના કરીને તે દરેક પાંખડીમાં એકેક સ્વરાક્ષર સ્થાપે, એટલે કે મ મારૂ ર્ફ ૫ ત્રદ સ્ત્ર ત્રુ
ગ શ ાં : એ સેળ અક્ષરે લખવા અને તેની ઉપર માયાબીજ એટલે હી કારના ત્રણ આંટાનું વેપ્ટન કરવું, એટલે “વરનિગ્રહકર' નામને પાંચ યંત્ર તૈયાર થાય છે. તેને લેખનવિધિ આદિ પ્રથમ યંત્ર મુજબ સમજવો.
આ યંત્રનો વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.
દ. શાકિનીનિગ્રહકર યંત્ર પહેલાં વં, પછી સાધકના નામાક્ષર અને નીચે હૈં લખીને, બહારની આઠ પાંખડીઓમાં છે નાથાય સ્ત્રાવ એ મંત્રાક્ષને એકેક અક્ષર લખવે અને બાકીની રચના
Page #347
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગાથાના યંત્રો અને મા
૩૧
ઉપર પ્રમાણે કરવાથી શાકિનીનિગ્રહકર યંત્ર” નામને ઠ્ઠો યંત્ર તૈયાર થાય છે. તેના લેખનવિધિ આદિ પ્રથમ યંત્ર મુજબ જાણવા. આ યંત્રના વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.
૭. વિષમવિષનિગ્રહકર યંત્ર
મધ્યમાં હુંકાર લખીને તેની અંદર સાધકના નામાક્ષર લખવા. તેના ફરતા વલય કારમાં એ રીતે અક્ષર લખવા. તેને ૐ પાર્શ્વનાથ ય વાઢા એ મત્રાક્ષરોથી વીંટવા અને તેને ડાયાબીજ એટલે હી કારના ત્રણ આંટાનુ વેષ્ટન કરવુ', એટલે ‘વિષમવિષનિગ્રહકર' નામના સાતમા યત્ર તૈયાર થાય છે. તેના લેખનવિધિ વગેરે પ્રથમ યંત્ર મુજબ જાણવા. આ યંત્રના વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.
પૂજામત્ર
આ સાતે ય યંત્રાને પૂજામત્ર એક છેઃ ૐ દી શ્રી દૂર દૂર સ્વા। । ’ તેના લાગલગાટ ત્રણ દિવસ ત્રિસ ધ્યાએ એટલે સવાર, અપેાર અને સાંજ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સન્મુખ ૧૦૮ વખત શ્વેત પુષ્પ વડે જાપ કરવાથી સિદ્ધ થાય છે. એટલે કે એક શ્વેત પુષ્પ ચડાવતાં જવું અને એક મત્ર ખેલતા જવા, એ રીતે ૧૦૮ વાર મંત્ર ખેલવાથી તે સિદ્ધ થાય છે. આ વખતે તૈયાર થયેલા યત્ર પાર્શ્વનાથ પ્રભુની સામે રાખવા જોઈએ અને ત્યારબાદ સુગંધી ધ્રુપથી વાસિત કરીને તેના ઉપયાગ કરવા જોઈ એ, એવી અમારી સમજ છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
ર૩ર
ઉવસગ્ગહરે તેત્ર આ વિધિપૂર્વક યંત્ર તૈયાર કરીને ડાબી ભુજાએ આંધવાથી તે પોતાને પ્રભાવ દર્શાવવા લાગે છે
પાયલને મંત્ર ભૂત, જવર તથા શાકિનીને નિગ્રહ કરવામાં પાWક્ષને મંત્ર ઘણે પ્રભાવશાળી છે. તેને પાઠ આ પ્રમાણે જાણઃ
ॐ म्व! ग्रा* ग्री पूँ नौ ग्रः ग्राहय ग्राहय छिन्द छिन्द भिम्द भिन्द विदारय विदारय म्यूँ बाबी व्र नौ व्रः हा हा ताडय ताडय व्यू घा घी घूघौ घः यूँ ' हूँ फट् हव्यू हा हो हूँ ह्रौ हः हा हा घे घे कठोरमुद्रायां ज्वल ज्वल प्रज्वल प्रज्वल ॐ नमो भगवते पार्श्वयक्षाय चण्डक्रोधाय सप्तफणाविभूषिताय' हुक्षु श्रु स्ल्यूं वज्रासित्रिशूलधारया इदं भूतं हन हन दह दह पच पच त्रासंय त्रासय खः खः खाहि मन्त्रराज आज्ञापयति हु फट् स्वाहा ।
પાWયક્ષિણને મંત્ર આ વિષયમાં પાWયક્ષિણીને મંત્ર પણ એટલો જ પ્રભાવશાળી મનાય છે. તેને પાઠ આ પ્રમાણે જાણ ___ॐ म्यूँ र रा रा रा हा हा हा आ को ही क्षी क्ली ब्लू द्रा द्री पार्श्वयक्षिणि ! बल ज्वल प्रज्वल प्रबल दह दह पच पच इदं भूतं निर्घाटय निर्वाटय धूमान्धकारिणि ! ज्वलशिखे ! हु हु फट् फट् मातृदूतिकासहिते ! पार्श्वयक्षिणी आज्ञापयति स्वाहा ॥
૧. પાર્ધચંદ્ર-લઘુવૃત્તિમાં આ મંત્ર અહીં સુધી જ છપાયેલ છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગાથાના યંત્રા અને મા
૨૩૩
ઉપવાસ કરીને સારા ચેાગે ભૂતતિથિએ આ અને મત્રાના જાપ શરૂ કરવા અને તે સિદ્ધ કરવા. પછી જરૂ પડયે ૧૦૮ વખત જાપ કરવાથી ભૂતાદિ દોષાના નાશ થાય છે. આ મંત્ર કેટલા જાપથી સિદ્ધ થાય છે, તે દર્શાવ્યુ નથી, એટલે તેના ખુલાસા સદ્ગુરુ પાસેથી મેળવવા. શ્રી ઘેાણમત્ર-પહેલા
સાપનું ઝેર ઉતારવામાં શ્રી ઘણુમંત્ર વિશેષ પ્રભાવ બતાવે છે. તેના પાઠ આ પ્રમાણે સમજવા
ॐ नमो भगवते श्री घोणे हर हर दह दह चर चर
- मथ मथ वर वर धर धर लप लप जरसीद्ध ग्रास ग्रस मं
9
.
क्षं क्षं क्षीँ हू हू हू हूँ भगवति श्रीघोण સઃ સઃ સઃ ૐ ૐ ૐ ૐ ૐ ૐ: ૨: ૨:૨: બેન્ઝીન નીવविहंगमानुजेषन दारिकर वरिदा सोरय सोरय गं गं गं ठः ठः हू फट् स्वाहा ||
ટીકાકારોએ અહીં’ બીજો પણ શ્રી ઘણુમંત્ર આપેલે છે, તે આ પ્રમાણે :
શ્રી ધેાણુમત્ર-બો
૧૭
ॐ नमो भगवते श्री घोणे हर हर दर दर सर सर धर धर मथ मथ हरसा हरसा क्ष क्ष व व ह्यू क्ष्ल्यू यू यू वूल्व्यू सर्पस्य गतिस्तम्भं कुरु कुरु स्वाहा ।
w
*
આ બંને મંત્રાનુ ત્રિકાલ સ્મરણ કરવાથી સર્પના ભયના નાશ થાય છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ઉવસગ્ગહર સ્તાત્ર
સવરનાશન મત્ર
અહી ટીકાકારોએ એક સર્વજ્વરનાશન મંત્ર પણ આપેલા છે, તે આ પ્રમાણે :
ॐ नमो भगवते श्री पार्श्वनाथाय [धरणेन्द्र ] पद्मावती सहिताय हिलि हिलि मिलि मिलि बिलि चिलि किलि किलि
U
-
ટ્રાદી છૂટો મોં કો ચાં ચાં ત હું ટ્ સ્વાહા ।
૮. દ્રોપદ્મનિર્નાશ યંત્ર
મધ્યમાં થર્વ્યૂ લખી, તેમાં દેવદત્ત એટલે સાધકના નામાક્ષર લખવા. તેના ફરતુ એક વર્તુલ દોરીને તેમાં આઠ પાંખડીએ કરવી અને તે દરેકમાં યૂં લખવું. તેનુ વલયાકારે સાળ સ્વરથી વેષ્ઠન કરવુ એટલે કે તેના પર વર્તુલ દોરીને અનુક્રમે લ થી ૭ઃ સુધીના ૧૬ સ્વરો લખવા. તેની અહાર આઠદલામાં અનુક્રમે &>" દયું " ટ્રર્યું
',
ર્યું" બ્લ્યૂ યર્યું ફર્યું અને બ્લ્યૂ એ પિડાક્ષરો લખીને તેના અહારના ભાગમાં અનુક્રમે બ્રહ્માયૈ નમ:, “ માર્ચે नमः, ॐ इन्द्राण्यै नमः, ॐ माहेश्वर्यै नमः, ॐ वैष्णव्य नमः, ॐ वारायै नमः, ॐ चामुण्डयै नमः तथा ॐ गणपतये નમઃ એ મત્રા લખવા અને તેની બહારના ભાગમાં પૂર્વોક્ત યક્ષયક્ષિણીના મંત્રો વીંટવા. શ્રી પાર્શ્વચંદ્રલઘુવૃત્તિના મતે નીચેનાં પદો લખવાં : ‘બ્લ્યૂ ચ : ચઃ ચઃ ચઃ હા હૂઁાઁ जाँ को हीँ क्षी की ब्लूँ द्राँ द्री पार्श्वयक्षिणी मातृब्रह्माणी दूतिका सहिते नमः ।
.
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૩:
પ્રથમ ગાથાના યંત્રો અને મે
પછી તેના ફરતા ૪ થી શરૂ કરીને કાર પર્યત પિંડાક્ષરે બિંદુ-કલાસહિત વીંટવા અને તેની બહાર હી કારના ત્રણ આંટા દેવા. આથી આઠમે શુદ્રોપદ્રવનિમ્નશ નામને યંત્ર તૈયાર થાય છે.
આ યંત્ર કેશર, ગોરુચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી લખીને તેને દૂર કરો ફ્રી ફ્રી ફી દર્દૂ દ્રાં ત્રિી વાત્રામા૪િની નમઃ એ મંત્રથી મંત્રીને ૧૦૮ ફૂલથી પૂજન કરવું, એટલે ભયંકરમાં ભયંકર સાપનું ઝેર ઉતરી જાય છે, તમામ ક્ષુદ્ર ઉપદ્રવને નાશ થાય છે અને સર્વ સિદ્ધિની પ્રાપ્તિ તથા લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.
આ યંત્રને વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.
Page #352
--------------------------------------------------------------------------
________________
[ ૧૯ ]
બીજી ગાથાના યંત્રો અને મત્રો
ઉવસગ્ગહર સ્ટેત્રની પ્રથમ ગાથા પરત્વે વૃદ્ધવાદથી જે ત્રા અને મત્રા ચાલ્યા આવે છે, તેના પરિચય ગત પ્રકરણમાં કરાવી ગયા. હવે સ્તોત્રની બીજી ગાથા પરત્વે વૃદ્ધવાદથી ચાલ્યા આવતા ય ંત્રા અને માનેા પરિચય કરાવીશું.
અકલ્પલતામાં કહ્યું છે કે બીજી ગાથામાં વિષધર સ્ફુલિંગમંત્રને લગતા એ યંત્રો રહેલા છે. તેમાંના પ્રથમ બૃહચ્ચક નામના છે, જે સર્વીસ પoર એટલે સર્વ સંપત્તિને આપનારા છે અને બીજો ચિંતામણિચક્ર એટલે સર્વ ચિંતિત વસ્તુના સાધક છે તથા રાજા, અગ્નિ, ચાર, શાકિની વગેરે તરફથી થતા ક્ષુદ્ર ઉપદ્રાનું નિવારણ કરનાર છે.
આ બંને ચક્રોનુ વિધાન નીચે પ્રમાણે સમજવું :
૯. બહુચ્ચક
પ્રથમ અષ્ટદલકમલની મધ્યમાં ફેંકાર આલેખીને તેની અંદર સાધકનું નામ લખવું અને પાંખડીએમાં ૐ પાર્શ્વ
Page #353
--------------------------------------------------------------------------
________________
બીજ ગાથાના યંત્રો અને મંત્રા
૧૩૯.
L
નાયાચ । નમઃ એ મંત્રના એક એક અક્ષર લખવા, પણ છેલ્લી પાંખડીમાં નમ: શબ્દ પૂરા લખવા. તે આ પ્રમાણે : ना था यहीँ नमः ।
.
पा
મત્રાક્ષર
પાંખડી ૧ ૨ ૩ ૪ ૫ ૬ ७ ८ તેની બહાર જમણી બાજુ પાર્શ્વયક્ષ અને ડામી બાજુ પાર્શ્વ યક્ષિણીની સ્થાપના કરવી.
તેની બહાર ચાર દિશાઓની પાંખડીએમાં (૧) ૐ ब्रह्मणे नमः, (२) ॐ धरणेन्द्राय नमः, (3) ॐ नागाय નમઃ અને (૪) ૐ પદ્માવત્ચ નમઃ એ શબ્દો લખવા. તેની મહાર વલયાકારમાં ૬ થી ૧ઃ સુધીના સાળ સ્વ લખવા.
તેની બહાર આઠ પાંખડીએ કરીને તેમાં વિષધરસ્ફુલિંગ મંત્રરાજનાં આઠ પદોનું નીચેના વિભાગાપૂર્ણાંક આલેખન કરવું.
૧
હિંદી નમઃ ।।
७
नमिऊण पास विसहर वसह जिण
૪
૬
૩
આ મંત્ર પ્રસ્તુત ગ્રંથના તેરમા પ્રકરણમાં ખીજી ગાથાના અથ વિવરણ પ્રસંગે જણાવેલા છે. તેના ફરતી આઠ પાંખડીઓ. કરી તેમાં નીચેનાં પદે લખવાં :
(૧) ૐ નમો ાિળ (૨) ૐ નમો સિદ્ધાળું ટ્રી નમઃ ।
હી નમઃ ।
^
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૩૮
नमः |
(3) ॐ नमो आयरियाणं हृीँ (४) ॐ नमो उवज्झायाणं हृीँ (५) ॐ नमो लोए सव्व साहूणं हृीं नमः |
नमः |
(९) ॐ ज्ञानाय ह्रीँ नमः ।
(७) ॐ दर्शनाय ह्रीँ
नमः ।
(८) ॐ चारित्राय ह्रीँ नमः |
આમાંના પહેલાં પાંચ પદો નમસ્કારનાં અને પછીનાં ત્રણ પદો રત્નત્રયીનાં છે. તેમાં પ્રારંભે સેતુ તરીકે ૐ અને छेडे संपुट तरीडे ड्रीँ नमः मे शब्दो सगाडेसा छे. ॐअर અને હી કારનું મંત્રીજો તરીકે કેવું માટું માહાત્મ્ય છે, તે અમેાએ ‘ મ`ત્રચિ'તામણિ ' ગ્રંથમાં વિસ્તારથી દર્શાવેલું છે.
તેના ક્રતી સાળ પાંખડીએ કરી તેમાં અનુક્રમે નીચે પ્રમાણે સાળ વિદ્યાદેવીઓને નમસ્કારરૂપ સોળ પદો લખવાં :
(१) ॐ रोहिण्यै नमः । (२) ॐ प्रज्ञप्त्यै नमः |
ઉવસગ્ગહર સ્નાત્ર
(3) ॐ वज्रशृङ्खलायै नमः । ( ४ ) ॐ वत्रांकुश्यै नमः ।
(५) ॐ अप्रतिचक्रायै नमः । ( ९ )
ॐ पुरुषदत्तायै नमः ।
(७) ॐ काल्यै नमः।
(८) ॐ महाकाल्यै नमः
Page #355
--------------------------------------------------------------------------
________________
બીજી ગાથાના યંત્રો અને મને
२३४ (e) ॐ गौर्यै नमः । (१०) ॐ गान्धाथै नमः । (११) ॐ सर्वास्त्रमहाज्वालायै नमः । (१२) ॐ मानव्यै नमः ।। (१३) ॐ वैरोटयायै नमः । (१४) ॐ अच्छुप्तायै नमः। (१५) ॐ मानस्यै नमः । (१६) ॐ महामानस्यै नमः ।
તેની ઉપરની આઠ પાંખડીઓમાં આઠ નાગદેવતાઓને નમસ્કારરૂપ નીચેનાં આઠ પદો લખવાં.
(१) ॐ अनन्ताय नमः। (२) ॐ वासुक्याय नमः ।
ॐ तक्षकाय नमः । (४) ॐ कोटिकाय नमः । (५) ॐ पद्माय नमः । (६) ॐ महापद्माय नमः। (७) ॐ शंखपालाय नमः । (८) ॐ कुलिकाय नमः ।
તેના ફરતી વીશ પાંખડીઓમાં જિનમાતાઓનાં નામ 2011 ॐ मने पा७ नमः पूर्व Awai. ते २ प्रमाणे :
(१) ॐ मारुदेव्यै नमः । (२) ॐ विजयायै नमः।
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૪૦
( 3 ) ॐ सेनायै नमः | (४) ॐ सिद्धार्थायै नमः ।
(4) ॐ सुमङ्गलायै नमः । (१) ॐ सुसीमायै नमः । (७) ॐ पृथिव्यै नमः ।
(८) ॐ लक्ष्मणायै नमः ।
(E) ॐ रामायै नमः ।
नन्दायै नमः ।
वैष्णव्यै नमः ।
(१०) ॐ ( ११ ) ॐ ( १२ ) ॐ (१३) ॐ श्यामायै नमः । (१४) ॐ सुयशायै नमः ।
जयायै नमः ।
ઉવસગ્ગહુર સ્તોત્ર
(१५) ॐ सुव्रतायै नमः । ( १९ ) ॐ अचिरायै नमः । (१७) ॐ श्रियै नमः |
(१८) ॐ देव्यै नमः । (१८) ॐ प्रभावत्यै नमः । (२०) ॐ पद्मायै नमः ।
(२१) ॐ वप्रायै नमः । (२२) ॐ शिवादेव्यै नमः । (२३) ॐ वामादेव्यै नमः । (२४) ॐ त्रिशलायै नमः ।
જૈન તંત્રમાં જિનમાતાઓની દેવી તરીકે પૂજા થાય
छे, ते या परथी समल शाशे.
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૪ો
બીજી ગાથાના યંત્ર અને મંત્રે
તેની બહારની બાજુમાં સેળ પાંખડીઓમાં દિકપાલ વગેરેને નમસ્કારરૂપ સેળ મંત્ર પદો નીચે મુજબ લખવાં –
(१) ॐ इन्द्राय नमः । (२) ॐ जयायै नमः । (3) ॐ अग्नयै नमः । (४) ॐ अजितायै नमः । (५) ॐ यमाय नमः। (6) ॐ अपराजितायै नमः ।
ॐ नैर्ऋत्याय नमः । (८) ॐ जंभायै नमः । (e) ॐ वरुणाय नमः । (१०) ॐ मोहायै नमः।
ॐ वायवे नमः । (१२) ॐ वीरायै नमः । (13) ॐ कुबेराय नमः । (१४) ॐ नारायणाय नमः । (१५) ॐ ईशानाय नमः । (१६) ॐ विजयायै नमः ।
द्विपाश्वालित Aधुटीम ही सर्वत्र नमः नी मा ही ilonaR भूसो छ.
પછી બહારની આઠ પાંખડીઓમાં નવ ગ્રહને નમસ્કારરૂપ આઠ પદે નીચે મુજબ લખવાં –
(१) ॐ आदित्याय नमः। १६
(११)
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૪.
ઉવસગ્ગહરે તેત્ર
જે આ જ ર છે ?
ॐ सोमाय नमः । ॐ मङ्गलाय नमः । ॐ बुधाय नमः । ॐ बृहस्पतयै नमः ।
ॐ शुक्राय नमः। (૭) ૩૦ નૈશ્ચરાય નમઃ | (૮) છે રાહુતુાં નમઃ |
પછી કાર વડે ત્રણ આંટા મારવા. અને મંત્રની ચારે બાજુએ સરખા વજાથી અંક્તિ માહેન્દ્રમંડલ આલેખીને તેના ચારે ખૂણામાં ૪ ૪ તથા બાજુઓમાં ક્ષ ક્ષિ એ પ્રમાણે લખીને, તેની મધ્યમાં આ યંત્રની સ્થાપના કરવી.
આ બૂચકને મહિમા ગુરુમુખેથી જાણીને તેનું ભેજપત્ર ઉપર કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી આલેખન કરવું. પછી ચકની જમણી બાજુએ પાર્શ્વયક્ષની મૂતિ અને ડાબી બાજુએ પાર્શ્વયક્ષિણી (પદ્માવતી)ની સ્થાપના કરવી. - સ્નાન, આત્મરક્ષા વગેરે કર્યા પછી જાઈ, મગ, માલતી વગેરે સુગંધી પુષ્પ વડે તેમનું ત્રિકાલ પૂજન કરવું.
પછી નાસિકાના અગ્રભાગ ઉપર બંને નેત્રે સ્થાપીને મૂલ મંત્રનું ધ્યાન ધરવાથી સાધકને સર્વ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. અહીં ધ્યાન ધરવા માટે બે મંત્રને નિર્દેશ કરવામાં આવ્યા છે, તેમાંથી કેઈપણ એક મંત્રનું ધ્યાન ધરી શકાય છે.
પહેલે મંત્ર છે ફ્રી શ્રી શ્રી જોશો સ્ત્રી ફી નમઃ
Page #359
--------------------------------------------------------------------------
________________
શ્રીજી ગાથાના યંત્રા અને મંત્રા
૨૪૩
'
પાર્શ્વ ટીકામાં નીચે પ્રમાણે મત્ર આપ્યા છે : ‘ફ્રી શ્રી” ફ્રી કો પ્રો રહે વ્યૂ અર્ફે નમઃ ।
U
આજે સત્ર
ॐ हृीँ श्रीँ अर्ह नमिऊण पास विसहर वसह નળ સ્ટિંગ (૩) ઢો” શ્રી (મદ્) નમઃ ।
અહી ટીકાકારોએ એક રોગનાશક વિદ્યા આપેલી છે, તે આ પ્રમાણે :
રોગનાશક વિદ્યા
ॐ नमो भगवओ अरहओ पासस्स सिज्जउ मे भगवइ महाविज्जा उग्गे महाग्गे जसे पासे पासे सुपासे पासंमालिणी ૩ : સ્વાહા ।
શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મનક્ષત્રના ૪ યોગ જોઇને, ઉપવાસ કરવાપૂર્વક ૧૦૦૮ જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે.
આ વિદ્યા સિદ્ધ થયા પછી ગામ-નગર–પુર-પાટણમાં મરકી વગેરેના ઉપદ્રવ વખતે પ્રથમ ધ્રુપ, અલિક વગેરે કરીને આ વિદ્યાને જાપ કરવાથી એ ઉપદ્રત્રના નાશ થાય છે.
ટીકાકારેએ જણાવ્યુ છે કે આ ચક્રના ઉદ્ધાર શ્રી ચંદ્રસેન ક્ષમાશ્રમણના વચનાનુસાર કરવામાં આવ્યે છે. શ્રી ચદ્રસેન ક્ષમાશ્રમણ કયારે થયા ? કઈ પરંપરામાં થયા વગેરે × શ્રી પાર્શ્વનાથ ભગવાનનેા જન્મ વિશાખા નક્ષત્રમાં થયેલા છે.
4
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ઉવસગ્ગહર સ્તોત્ર સંબંધી કઈ માહિતી ઉપલબ્ધ નથી, પણ તેઓ મહામાંત્રિક હશે, એમ જણાય છે.
અહીં એટલે ખુલાસે આવશ્યક છે કે જે યંત્રમાં અનેક વલ હોય તેને ચક કહેવામાં આવે છે. જેમકે સિદ્ધચક, પરમેષ્ઠિચક, વદ્ધમાનચક વગેરે.
૧૦, ચિંતામણિચક પ્રથમ યંત્રની મધ્યમાં ધરણેન્દ્રની ફણાસહિત શ્રી પાર્શ્વ-. નાથ પ્રભુની ચિત્રાકારે સ્થાપના કરવી. તેની નીચે હી કાર લખવે અને તેની બહાર ચાર પાંખડીઓમાં પાર્શ્વનાથ નામને એક એક અક્ષર લખે.
તેની બહાર આઠ દિશાઓની આઠ પાંખડીઓમાં અનુક્રમે નીચેનાં મંત્રપદો લખવાં –
(૧) જે દર | (૨) ગ્રહને નમઃ | (૩) % દર્જુ" | (૪) ૐ ધરણેન્દ્રાય નમઃ |
છે જ ! (૬) છે નાય નમઃ | () » ! (૮) છે પદ્માવ:નમઃ
તેની બહાર વલયાકારે ફ્રી* * દૂ દેવ ! રાચર त्रायस ॐ ही इवी हं सं यः यः यः क्षिप ॐ स्वाहा ही સૌ ના એ મંત્ર લખવે.
Page #361
--------------------------------------------------------------------------
________________
બીજી ગાથાના યંગે અને મને - પછી સેળ પાંખડીઓમાં ૪ થી ૭ સુધીના સળ સ્વરની સ્થાપના કરવી અને તેના ફરતું આઠ પાંખડીવાળું કમલ કરીને તેમાં અનુક્રમે નીચેનાં આઠ મંત્રપદો લખવાં :
(૧) 3 નમો હૂિંતા દૂો નમઃ (૨) 8 નમો સિદ્ધાળ ફ્રી નમઃ |
ॐ नमो आयरियाणं हो नमः । ॐ नमो उवज्झायाणं ही नमः ।
ॐ नमो लोए सब्बसाहूणं ही नमः । (૬) હું જ્ઞાનાય દૂધ નમઃ | (૭) છે નાચ ટ્રી નમઃ | (૮) % વારિત્રાવ ટ્રી* નમઃ |
તેના ફરતી “ કવરમાં વર્ષ, પર્વ વૈવામિ कम्मघणमुकं । विसहरविसनिन्नासं मंगलकल्लाणआवासं स्वाहा' એ પ્રમાણે પૂરી ગાથા વટવી.
પછી અનન્ત, કુલિક, વાસુકિ, શંખપાલ, તક્ષક, કર્કોટક, પદ્મ અને મહાપદ્મ એ આઠ નાગાધિપતિઓના નામ આઠ પાંખડીઓમાં લખવાં. તેની શરૂઆતમાં કાર તથા અંતમાં નમઃ શબ્દ લખે. (બહુશ્ચકમાં આ પદ જણવેલાં છે, તે મુજબ લખવાં) આ પછી તેના ફરતી “ વિનર ઉર્જિામંત, વધારે जो सया मणुओ। तस्स गह-रोग-मारी-दुटुजरा जंवि હવામં સ્વાહા” એ પ્રમાણે બીજી ગાથા વીંટવી.
Page #362
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર તેની બહારની બાજુમાં સેળ વિદ્યાદેવીઓનાં નામ શરૂઆતમાં . શ્રી " શી અને છેડે નમઃ પૂર્વક ચતુર્થ વિભક્તિના વેગમાં લખવા કે જે પ્રમાણે બહુશ્ચકમાં લખેલાં છે,
તેની બહારની બાજુમાં ફરતી ચોવીશ પાંખડીઓમાં ચિવીશ જિનમાતાઓનાં નામ બહંચકમાં જણાવ્યા અનુસાર લખવાં.
ફરી આઠ પાંખડીઓમાં આઠ દિપાલનાં નામે લખવાં, તે આ પ્રમાણે :
(૧) ૐ રૂાય નમઃ | (૨) ૩ નવે નમઃ |
૩િ ચમાય નમઃ | (૪) નૈઋચાય નમઃ
ॐ वरुणाय नमः । (૬) » વાચચે નમઃ | (૭) » પુરાયે નમઃ (૮) ૩ રાનાય નમઃ |
તેના ફરતી “ નિ: સૂરે મતો, તુ પળમો વિ बहुफलो होइ । नरतिरिएसु वि जीवा, पाबंनि न दुक्खदोगच्चं દવા” આ પ્રમાણે પૂરી ત્રીજી ગાથા વીંટવી.
તેના ફરતી આઠ પાંખડીઓમાં આદિત્ય-જ્યા, સેમઅજિતા, મંગળ-અપરાજિતા, બુધ-જંભા, બૃહસ્પતિ–મહા, શુક્ર-ગરી, શનિ-ગાન્ધારી, રાહુકેતુ-વિજયા લખીને તેના ફરતી “ નુ સમતે , ચિંતામણિwwqTચવ-મણિ
Page #363
--------------------------------------------------------------------------
________________
મીજી ગાથાના યંત્રા અને મ
૨૪૭
જાતિ વિષેળ નીવા અચરામાં જાળ સ્વાહા ' એ રીતે પૂરી ચેાથી ગાથા વીંટવી.
તેના ફરતા નીચેના મંત્ર લખવા : ‘ૐ નમાર્ણવ ! सपुत्ति ! सवाहणि ! सपरिकरि ! श्वेतवस्त्राभरण भूषिते अत्र मण्डले आगच्छ आगच्छे स्वस्थाने तिष्ठ तिष्ठ स्वाहा ।
"
તેના ફરતી ‘ૐ ચ સંયુબો મહાયજ્ઞ, ત્તિસ્મર निव्भरेण हिअएण । ता देव दिज्ज बोहिं भवे भवे पास નિળયંટ્ સ્વાહા ’એ પ્રમાણે પાંચમી ગાથા પૂરી વીંટવી.
તેના ફરતા હી કારના ત્રણ આંટા મારવા.
આ યંત્રની સ્થાપના અહુચક્રમાં જે સ્થાપનાવિધિ બતાવ્યા છે, તે અનુસાર કરવી.
આ યંત્ર ભાજપત્ર અથવા ત્રાંબાના પતરા ઉપર કેશર, ગારુચંદન વગેરે સુગંધી પદાર્થેાંથી લખવા. પછી શ્વેત વસ્ત્ર, શ્વેત આભૂષણ, શ્વેત પુષ્પની માળા તથા ચંદનનુ વિલેપન કરીને પવિત્ર તથા એકાંત સ્થાનમાં નાસિકા પર ચક્ષુઓ સ્થાપન કરીને ત્રિકાલ મૂલમંત્રનું ધ્યાન કરીને ઉત્તમ-સુગંધી– કરમાયા વિનાનાં ૧૦૮ પુષ્પોથી પૂજન કરવુ’. અહી” બહુચ્ચક્રમાં કહેલા મૂળમત્ર જ મૂળમંત્ર જાણવા.
આ પ્રમાણે વિધિપૂર્વક પૂજન તથા ધ્યાન કરવાથી સાધકને સ સંપદાની પ્રાપ્તિ થાય છે, તેના દરેક રાગે નાશ પામે છે, સ જાતના ભયેાનુ નિવારણ થાય છે; કીતિ, યશ તથા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને મનેાવાંતિની અવશ્ય પ્રાપ્તિ થાય છે..
Page #364
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્ર
આ યંત્ર ભાજપત્ર પર કેશર, ગારુચંદન વગેરેથી લખીને ગળામાં ધારણ કરવાથી તથા સુગંધીદાર ૧૦૦૦ શ્વેત પુષ્પા વડે જાપ કરવાથી રાજા, અગ્નિ, ચાર, શાકિની વગેરે તરફથી થતા સર્વ પ્રકારના ઉપદ્રવેામાં રક્ષણ થાય છે.
૨૪૮
શ્રી સાગરચંદ્રસૂરિએ શ્રીમન્ત્રાધિરાજકલ્પમાં આ ચિંતામણિચક્ર અંગે ૬૨૯ ગાથાપ્રમાણ વિવેચન કરેલું છે અને તેમાં અનેક મહત્ત્વની ખાખતા દર્શાવી છે, તે જિજ્ઞાસુએ ત્યાંથી જોઇ લેવી. ×
આ અને યંત્રાના વિશેષ ખ્યાલ તેનાં ચિત્ર પરથી આવી શકશે.
× આ કલ્પ શ્રી સારાભાઈ નવામે પ્રકાશિત કરેલ જૈન મ્તા સઢાહુના ખીજા ભાગમાં છપાયેલા છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
[૨૦]. ત્રીજી ગાથાના યંત્રો અને મંત્રો
હવે ત્રીજી ગાથા પર જે યંત્ર અને મંત્રનું વિધાન થયેલું છે, તે દર્શાવીશું. આ યંત્રો અને મંત્રો મુખ્યત્વે સંતતિની પ્રાપ્તિ તથા તેની રક્ષા માટે જાયેલા છે.
૧૧. વધ્યાશબ્દાપણ યંત્ર હી કારની મધ્યમાં સાધકનું નામ લખવું અને બહાર ફરતી આઠ પાંખડીઓમાં પણ હી કાર લખે અને ઉપર હકારના ત્રણ આંટા કરવા, એટલે “વંધ્યાશબ્દાપહ? નામને યંત્ર તૈયાર થાય છે.
આ યંત્ર કેશર, ગોરુચંદન આદિ સુંગધી દ્રવ્યથી લખવે અને તેનું “ દૂર દૂ રમો રિહંતા દો નમઃ” એ મંત્ર બોલવાપૂર્વક ૧૦૦૮ કવેત પુષ્યથી પૂજન કરવું. પછી તે યંત્રને કુંવારીએ કાંતેલ સૂતરથી વીંટીને પંચરત્નની. પિટલી સાથે સ્ત્રીના કઠે અથવા ડાબી બાજુએ ધારણ કરાવે તેથી વંધ્યત્વને નાશ થાય છે. અહીં પંચરત્નથી (૧) હીરા,
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૫૦
ઉવસગ્ગહર સ્તાત્ર
(ર) માણેક, (૩) પાનું, (૪) મેાતી અને (૫) પ્રવાલ એ પાંચ રત્ના સમજવાં. તેના અભાવે (૧) ત્રાંબુ, (૨) પ્રવાલ, (૩) માતી, (૪) માણેક અને (૫) સોનાના ઉપયોગ પણ થઈ શકે છે. ૧૨. મૃતવત્સાદોષનિવારણ યંત્ર
જે સ્ત્રીને મરેલાં છેકરાં અવતરતાં હાય, અથવા જન્મીને તુરત જ મરી જતાં હોય તેને મૃતવત્સાદોષ કહે છે. આ દોષનું નિવારણ કરનારા જે યંત્ર, તે મૃતવત્સાદોષનિવારણ યંત્ર. તેનું વિધાન નીચે મુજબ સમજવું :
હી કારની અંદર સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં ૐ દ્દો શ્રી આ ત્રણ અક્ષરા દરેક પાંખડીમાં લખવા અને ફરતા હી કારના ત્રણ આંટા કરવા, એટલે ‘મૃતવત્સાદોષનિવારણ' નામના યંત્ર તૈયાર થાય છે. આ યંત્ર કેશરાઢિ સુગધી દ્રવ્યેાથી લખીને તેનુ ટી” હું નમો હિસાળ ઢૉ નમઃ મંત્રથી પૂજન કરવું. (દરેક મત્ર ખેલતી વખતે યંત્ર પર શ્વેત પુષ્પ ચડાવતાં જવું.) પછી એ યંત્રને કુંવારીએ કાંતેલા સ્તરથી વીંટીને સ્ત્રીની રાખી ભુજાએ મધવા, એટલે તેને મરેલાં બાળક અવતરતાં નથી અને જે બાળક જન્મે છે, તે જીવે છે. ૧૩. કાકવંધ્યાદોષનિવારણ યંત્ર
જે સ્ત્રી એક વખત બાળકને જન્મ આપી ફરી સગર્ભા થતી ન હેાય, તેને કાકવધ્યા કહે છે. આ કાકવ ધ્યત્વ દોષનું નિવારણ કરનારા જે યંત્ર, તે કાકવ ધ્યાદોષનિવારણ યંત્ર. તેનું વિધાન નીચે પ્રમાણે સમજવુ :
Page #367
--------------------------------------------------------------------------
________________
ત્રીજી ગાથાના યંત્ર અને મંત્ર
૨૫t
ની મધ્યમાં સાધકનું નામ લખીને બહાર ફરતી આઠ પાંખડીઓમાં ” દૃો ? એ મંત્રાક્ષ સ્થાપવા અને ઉપર શ્રી“કારના ત્રણ આંટા મારવા, એટલે “કાકવંધ્યાદેષનિવારણ” નામને યંત્ર તૈયાર થાય છે.
આ યંત્ર ઉત્તમ દ્રવ્યથી લખીને તથા ઉપર જણાવેલા મંત્રથી પૂજીને સ્ત્રીની ડાબી ભુજાએ બાંધવાથી તે ફરી ગર્ભ ધારણ કરે છે.
૧૪. બાલગ્રહપીડાનિવારણ યંત્ર
બાલકને વિવિધ પ્રહ પીડા કરતા હોય, તે બાલગ્રહપીડા. તેનું નિવારણ કરનારે જે યંત્ર, તે બાલગ્રહપીડાનિવારણ યંત્ર. તેનું વિધાન આ પ્રમાણે સમજવું.
શ્કારની મધ્યમાં સાધકનું નામ લખવું. તેના ફરતા 1 થી 1 સુધીના સેળ વેરો વીંટવા અને તેના ફરતા “જી ટ્રી છે શ્રી રામુદ્દે સ્થા” એ મંત્ર લખવો. તેને હી કારના ત્રણ આંટા મારવા, એટલે “બાલગ્રહપીડાનિવારણ નામને યંત્ર તૈયાર થાય છે.
ઉત્તમ દ્રવ્યથી લખીને તથા આ જ મંત્રથી તેનું પૂજન કરીને બાળકની ડાબી ભુજાએ બાંધવાથી ગ્રહપીડાને નાશ થાય છે તથા તેને ભૂતાદિને ભય લાગતો નથી.
(દ્વિતીય) સૌભાગ્યકર યંત્ર જે યંત્ર દુર્ભાગ્યને નાશ કરે અને સૌભાગ્યની વૃદ્ધિ કરે, તેને સૌભાગ્યકર નામને યંત્ર કહેવાય. આ યંત્રનું વિધાન નીચે પ્રમાણે સમજવું ,
Page #368
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ઉવસગ્રહર સ્તોત્ર » Éી છી એ ત્રણ અક્ષરેની અંદર સાધકનું નામ લખવું, બહાર ફરતી સેળ પાંખડીઓમાં ફ્રી શ્રી અક્ષરે લખવા, તેની ઉપર વલયાકારમાં મિલ છે રવા નામને મંત્ર લખવે અને તેના ફરતા હી કારના ત્રણ આંટા મારવા એટલે “સૌભાગ્યકર નામને યંત્ર તૈયાર થાય છે.
આ યંત્રનું પૂર્વોક્ત મંત્રથી પૂજન કરવું અને તેને ડાબી ભુજાએ ધારણ કરે, એટલે દુર્ભાગ્યને નાશ થાય છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. અનુભવીઓનું કહેવું છે કે આ યંત્રથી અપસ્માર એટલે વાઈ વગેરે રોગોને તેમજ હિસ્ટીરિયાને નાશ થાય છે.
શ્રી પાદલિપ્તસૂરિજીએ કહ્યું છે કે “સર્વ વિધિમાં પ્રથમ ગુરુચરણની પૂજા કરવી, નહિતર મંત્રની સિદ્ધિ થતી નથી.”
અર્થકલ્પલતામાં ઉપર્યુક્ત પાંચ યંત્રે ઉલ્લેખ થયેલ છે અને શ્રી પૂર્ણચન્દ્રાચાર્યની વૃત્તિમાં પણ આટલા જ યંત્રનું વિધાન છે, પરંતુ શ્રી પાર્શ્વ લઘુવૃત્તિમાં બીજા પણ કેટલાક યંત્રનું વિધાન છે, તે પાઠકોની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ.
વિવિધ યંત્ર હીરકારની મધ્યમાં સાધકનું નામ લખીને, બહાર આઠ પાંખડીવાળું કમળ કરવું. તેની એક પાંખડીમાં શ્રી ઢું હું અને બીજી પાંખડીમાં દેવદત્ત એટલે સાયકનું નામ એ રીતે
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૫૩.
ત્રીજી ગાથાના ય અને મંત્ર આઠ પાંખડીઓમાં અક્ષરે લખવા અને તેનું હીરકારના ત્રણ આંટાથી વેપ્ટન કરવું. આ યંત્ર વિધિથી લખીને તથા તેનું પૂજન કરીને સ્ત્રીને ડાબા હાથે બાંધવાથી તે વંધ્યા હોય તે ગર્ભ ધારણ કરે છે, મૃતવત્સા દોષવાળી હોય તે તેને જીવતા બાળક અવતરે છે અને તે જીવે છે, તથા કાકવંધ્યા હોય તે પણ બાળકને જન્મ આપે છે. આ યંત્રથી ભૂતપિશાચાદિના ઉપદ્રવમાં રક્ષણ થાય છે.
āકારની અંદર સાધકનું નામ લખીને બહાર ફરતા સેળ સ્વર વીંટવા. પછી તેની બહાર આઠ પાંખડીમાં “ જૂ° દૃ* મુદ્દે સવા” એ શબ્દો લખવા અને ઉપર દૂ કારના ત્રણ આંટા મારવા. આ યંત્ર બાળકની ભુજાએ બાંધવાથી ગ્રહપીડાને નાશ થાય છે.
વચ્ચે ફ્રીકારમાં સાધકનું નામ લખવું અને તેને ત્રણ આંટાથી વીંટ. તેની ઉપર આઠ કમળની પાંખડીઓમાં ફ્રી રેવત્ત એટલે હી અને સાધકનું નામ લખવું. તેમાં ફરતા હી કારના ત્રણ આંટા કરવા. આ યંત્ર વિધિપૂર્વક તૈયાર કરીને સ્ત્રી અથવા પુરુષના હાથે ધારણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
ધંકારની અંદર સાધકનું નામ લખીને, બહાર ફરતી. ચાર પાંખડીઓમાં વકાર લખીને, તેની બહાર ફરતી આઠ પાંખડીઓમાં કાર લખીને ફરતા હી કારના ત્રણ આંટા મારવા. આ વૈરેટયા નામની વિદ્યા છે અને તે સર્વ જાતના શુદ્રોપદ્રવનું નિવારણ કરવામાં સમર્થ છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૫૪
- ઉવસગ્ગહરે તેત્ર હી કારની અંદર સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં ટ્ર ” દ્ી” એ મંત્રપદ લખવા. ફરતા હી કારના ત્રણ આંટા કરવા. આ યંત્ર કેશર, ગેચંદન વગેરે સુગંધી પદાર્થોથી લખીને તથા તેનું વિધિસર પૂજન કરીને કંઠે અથવા ભુજાએ બાંધવાથી ચોરનો ભય થતું નથી. આને અઘેરા નામની વિદ્યા કહે છે.
હકારની અંદર સાધકનું નામ લખીને બહાર ફરતી આઠ પાંખડીઓમાં હી કાર લખીને તેને હી કારના ત્રણ આંટા કરવા. વિધિથી તૈયાર કરેલ તથા પૂજાયેલે આ યંત્ર સૌભાગ્યની વૃદ્ધિ કરવામાં ઉત્તમ છે. તેનાથી સર્વજનેને પ્રિય પણ થવાય છે, તેમજ ભૂતપિશાચને વળગાડ દૂર થાય છે.
હી કારની અંદર સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં ર કાર લખીને ફરતા હી કારના ત્રણ આંટા કરવા. આ યંત્ર બાલકના તમામ રોગોની શાંતિ કરે છે, લાભ આપે છે, તથા ભૂતાદિ ભેમાંથી રક્ષણ કરે છે. | દી થી દૂ શ્રી શ્રી ની અંદર સાધકનું નામ લખીને બહાર ફરતી સેળ પાંખડીઓમાં ફ્રી શ્રી તથા તેની ઉપર ૪ ૪ લખવાથી જે યંત્ર તૈયાર થાય છે, તેનાથી દુર્ભાગી નારીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
[ ૨૧ ]
ચેાથી અને પાંચમી ગાથાના યંત્રો અને મંત્રો
'
અકલ્પલતામાં કહ્યું છે કે ‘ ચતુર્થાથાયાં પુનઃ સર્વાર્થસાપ ફેવકુસું 17મચન્દ્રન્યાસઃ પ્રીત :——ચાથી ગાથામાં સં અનુ સાધક એવું દેવકુલ અને કલ્પદ્રુમ યત્ર રહેલા છે. શ્રી પા દેવગણિ કૃત ટીકામાં તેનું વર્ણન નથી, પરંતુ શ્રી પૂર્ણ ચન્દ્રાચાર્યની વૃત્તિમાં સર્વાર્થ સાધક એવા લઘુદેવકુલનુ વિધાન છે, તે આ પ્રમાણે,
૧૫. લઘુદેવકુલ ત્ર
પ્રથમ પાર્શ્વનાથ પ્રભુની સ્થાપના કરીને તેમની જમણી ખા ધરણેન્દ્ર તથા ડાબી બાજુએ પદ્માવતી અને ઉપર બ્રહ્માણ તથા નીચે નાગની સ્થાપના કરીને વલય દેવું. તેની ઉપર આઠ પાંખડીમાં નીચે પ્રમાણે આઠ મત્રપદો લખવાઃनमिऊण पास विसहर वसह जिण फुलिंग ह्रीँ नमः ।
૧
૩ ૪
७
.
તેની બડાર ફરતી સાળ પાંખડીઓમાં સેાળ વિદ્યા
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ઉવસગ્ગહરે તેત્ર દેવીઓનાં નામ અને અનેક સ્વર લખ, તથા ઉપર વીશ પાંખડીવાળા કમળમાં વીશ જિનમાતાઓનાં નામ લખવાં. પછી તેને હોંકારના ત્રણ આંટા મારવા. તેની ઉપર નવગ્રહ તથા દશ દિપાલનાં નામ લખવાં એટલે “દેવકુલ” નામને યંત્ર તૈયાર થાય છે. તેને સ્પષ્ટ ખ્યાલ યંત્રનું ચિત્ર જેવાથી આવી શકશે. - આ યંત્ર સુગંધી દ્રવ્યોથી લખીને તથા તેનું ધૂપ, ઘી, પુષ્પ વડે પૂજન કરવાથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે. પૂજામંત્ર પૂર્વોક્ત જ ગુરુના મુખકમળથી જાણે અને તેમના ચરણની પૂજા ખૂબ ધામધૂમથી કરવી.
૧૬. શાંતિક પૌષ્ટિક યંત્ર પાંચમી ગાથા પરત્વે શાંતિક-પૌષ્ટિક યંત્રનું વિધાન છે, તે આ પ્રમાણે જાણવું :
પ્રથમ હૈ હૈં હૂં રત્ત ક્ષિ એ પાંચ અક્ષરની અંદર સાધકનું નામ લખીને ૩ કારથી સંપુટ કરે, એટલે કે તેના ફરતા વલયમાં બધે ૪ અક્ષર લખવે. તેની બહારના વલયમાં સેળ સ્વરે લખવા અને તેની ઉપરના વલયમાં આઠ પાંખડીનું કમળ કરીને, એ આઠેય પાંખડીઓમાં “» પૂનાથા ફ્રી સ્વાહા” એ મંત્ર લખવે.
તેના પર બાર પાંખડીનું કમળ કરીને દરેક પાંખડીમાં દૂર દૂર એ બે શબ્દો સ્થાપવા. તેની બહાર ફરá હૃવ એ અક્ષરે વીંટીને, ઉપર હકારને સંપુટ કરીને તથા
Page #373
--------------------------------------------------------------------------
________________
1
-
-
ચાથી અને પાંચમી ગાથાના યંત્ર અને માત્ર ૫૭ તેના પર કારને સંપુટ કરીને તેની બહાર સ્ત્રી કારના ત્રણ આંટા મારવા, એટલે આ ય તૈયાર થાય છે
આ યંત્ર કેશર, ચંદન, કપૂર, ગેચંદન વગેરે સુગંધી દ્રવ્યથી ભોજપત્ર પર લખવે અને તેની નીચેના મંત્ર વડે. પૂજા કરવીઃ “ૐ ° 7 * હ્યી હંસઃ સ્વાહા' આ ત્રણ દિવસ સુધી દરરોજ શ્વેત સુગંધીદાર પુષ્પોથી પૂજન કરતાં ભૂત, પ્રેત, શાકિની તથા સ્વરાદિ ભયને નાશ થાય છે અને શાંતિ–તુષ્ટિ-પુષ્ટિ થાય છે. તેમજ કુમારિકાએ. કાંતેલા સૂતરથી વીંટીને ભુજાએ બાંધવાથી સર્વ સ્થળે રક્ષણ થાય છે અને સર્વ સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
બૃહદવૃત્તિના કેટલાક મંત્રો અહીં શ્રી પૂર્ણચન્દ્રાચાર્યે બ્રહવૃત્તિના કેટલાક મિત્રો આપ્યા છે, તે પાઠકેની જાણ માટે રજૂ કરીએ છીએ.
- સર્પનું ઝેર ઉતારવાને મધ
द्राँ दी ज्वालामालिनि ! झंकारिणि ! विषं निर्विषं कुरु कुरु स्थावरविषं जङ्गमं जाठरं योगजं अपहर अपहर मण्डक अमृतेन सिञ्चय सिञ्चय उत्थापय उत्थापय दण्डेनाक्रम्य विषमविषं
જે વ્યક્તિને સર્પે દંશ દીધે હેય તેના માપને જ દંડ લઈને તેને આ મંત્રથી સાત વાર મંત્ર અને તેના વડે દંશ દીધેલ વ્યક્તિના સર્વ સાંધાઓને તાડન કરવું, ૧૭
Page #374
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ઉવસગ્ગહરે તેત્ર એટલે તે ઊભી થાય છે. તેમજ » છો કૃ : ૩: 8: આ મંત્રથી જલધારા દેવાથી દંશ દીધેલી વ્યક્તિ ઊભી થાય છે.
નગરને ક્ષોભ પમાડનાર મંત્ર
* ફ્રી શ્રી એ મંત્રને રાતા પુષ્પથી ૧૦૦૦૦૦ એક લાખ જાપ કરવામાં આવે તે નગર #ભ પામે છે.
સર્વ અર્થની સિદ્ધિ કરનાર મંત્ર
“ શ્રી ૪િ સ્વામિને નમઃ' આ મંત્રને નિરંતર જાપ કરવાથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે.
ક્ષેમંકર મંત્ર ___ 'ॐ नमो भगवते (श्री) पार्श्वनाथाय क्षेमङ्कराय हो નમ' આ મંત્રને નિરંતર જાપ કરવાથી ક્ષેમ એટલે આરોગ્ય, સુખશાંતિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
S
Page #375
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
નવ ગાથાનું તેાત્ર
ગત પ્રકરણેામાં ઉવસગ્ગહરં સ્તોત્રની દરેક ગાથાનું અવિવરણ કરવામાં આવ્યું છે, તેની સંકલનામાં રહેલા ભાવ પ્રકટ કરવામાં આવ્યા છે તથા તેની પ્રત્યેક ગાથા પરત્વે પ્રાચીન કાલથી જે યંત્રા તથા મા પ્રચલિત છે, તેની રજૂઆત પણ કરવામાં આવી છે. તે પરથી આ સ્તાત્ર કેટલ પ્રાભાવિક તથા કેટલું રહસ્યમય છે, તે સમજી શકાશે.
હવે આ સ્તેાત્રના વિશેષ ગાથાવાળા જે પાઠે પ્રચલિત છે અને જેવું આરાધકો પ્રતિનિ ભક્તિભાવથી સ્મરણ કરે છે, તેને પરિચય કરાવીશું; પરંતુ તે પહેલાં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે આ ગાથાઓમાં પાઠભેદો ઘણા છે, તેના ક્રમમાં પણ ફેરફાર જોવામાં આવે છે અને તેમાં કેટલીક અશુદ્ધિ દાખલ થઈ ગયેલી છે. તેનુ હજી સુધી વિદ્વાનેાના હાથે જોઈ એ તેવુ સંશાધન થયું નથી, એટલે આ પરિસ્થિતિ પ્રવર્તે છે. પરંતુ તેમાં શકત્ર એટલું શેાધન કરવાના તથા તેની અ સંગતિ કરવાના અમે પ્રસ્તુત પ્રકરણેામાં પ્રયત્ન ક્યો છે.
Page #376
--------------------------------------------------------------------------
________________
२९०
ઉવસગ્ગહરે તેત્ર ઉવસગ્ગહરે તેત્રને નવ ગાથાવાળે પાઠ પણ ઘણે ચમત્કારિક મનાય છે અને તેની પ્રતિઓ તથા તેના યંત્ર સાથેના પટ્ટો જૈન ભંડારમાંથી મળી આવે છે. શ્રી મહાવીર ગ્રંથમાળા–ધુલિયા તરફથી આ એક પટ્ટ કેટલાક વખત પહેલાં પ્રકટ થયા હતા અને અન્ય સ્થળેથી પણ પ્રસિદ્ધ થયેલ અમારા જોવામાં આવ્યું છે. તેને પાઠ આ પ્રમાણે જાણ:
उवसग्गहरंपासं, पासं वंदामि कम्मघणमुक्कं ।
विसहरविसनिन्नासं, मंगलकल्लाणआवास ॥१॥ · विसहरफुलिंगमंतं, कंठे धारेइ जो सया मणुओ।
तस्स गह-रोग-मारी-दुट्ठजरा जंति उवसामं ॥२॥ - चिहउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ ।
नरतिरिएसु वि जीवा, पावंति न दुक्खदोगच्चं ॥३॥
तुह सम्मत्ते लद्धे, चिंतामणि-कप्पपायवभहिए। :: पावंति अविग्धेणं, जीवा अयरामरं ठाणं ॥४॥
ॐ नट्ठमयठाणं, पणडकम्मट्ठनट्ठसंसारं । परमट्टनिहिअहं, अद्वगुणाधीसरं वंदे ॥५॥
ॐ ही श्री ए ॐ तुह दंसणेण सामिय, पणासेइ रोगसोगदोहग्गं । कप्पतरूमिव जायइ, (ॐ)तुह दंसणेण सव्वफलहेऊं स्वाहा ॥६॥ - ॐ अमरतरु-कामधेणु-चिंतामणि-कामकुंभमाइया। सिरिसासनाहसेवा-गहणे सव्वे वि दासत्तं ॥७॥
Page #377
--------------------------------------------------------------------------
________________
નવ ગાથાનું સ્તાત્ર
31°
नमिऊण पणवसहियं, मायावीएण धरणनार्गिद सिरिकामराजकलियं, पासजिर्णिदं नम॑सामि ॥८॥ इअ संधुओ महायस, भक्तिभरनिव्भरेण हियएण | ता देव दिज बोहिं भवे भवे पास जिणचंद ! ॥९॥
આ પાઠમાં પાંચમી, છઠ્ઠી, સાતમી તથા આઠમી ગાથા મૂળ પાઠ કરતાં વિશેષ છે. તે અંગે અહી કેટલુંક વિવેચન કરીશુ’.
પાંચમી ગાથા
પાંચમી ગાથાના પાઠ ઘણાખરાં પુસ્તકોમાં નીચે પ્રમાણે છપાયેલા જોવામાં આવે છે :
ॐ नद्रुमयठाणे, पणदृकम्मट्ठनट्टसंसारे । परमनिट्ठिअट्ठे, अट्ठ गुणाधीसरं वंदे ॥
પરંતુ પ્રથમનાં ત્રણ પદો' આ પ્રમાણે હોય તા અથ - સંગતિ થતી નથી. ભાવનગરથી પ્રકાશિત થયેલ શ્રી પૂર્ણ ચન્દ્રાચાર્ય વિરચિત લઘુવૃત્તિ સાથે પરિશિષ્ટ તરીકે જોડાયેલા સ્તાત્રમાં જે પાઠ આપેલા છે, તે અની દૃષ્ટિએ ખરાબર લાગે છે, અને તે જ અમે અહી આપેલા છે.
'
આ ગાથામાં પ્રારંભના ૐ પાંચપરમેષ્ઠિ સૂચક સમજવા અથવા તા. આ ગાથાનું મંત્રત્વ દર્શાવનારો સમજવે. માકીનાં પટ્ટાના ભાવ એવા કે જેમના આઠ મસ્થાના નાશ પામેલા છે, જેમના આઠ કાં નાશ પામવાથી સંસાર નષ્ટ થયેલા
Page #378
--------------------------------------------------------------------------
________________
કર
ઉવસગ્ગહર સ્નાત્ર
છે અને જે પરમાર્થીમાં નિશ્ચિંતા છે તથા આઠ ગુણાના અધીશ્વર છે, તેમને વંદન કરું' છું.
આઠ મસ્થાના આ પ્રમાણે ગણાય છેઃ (૧) જાતિમઢ, (૨) લાભમદ, (૩) કુલમઢ, (૪) ઐશ્વર્યંમદ, (૫) અલમદ, (૬) રૂપમદ, (૭) તપમદ અને (૮) શ્રુતમ. આમાંના કોઈ પણ મદ્રસ્થાનનુ સેવન થાય તે આત્મવિકાસમાં અંતરાય થાય છે અને ભવિષ્યમાં તેનાં માઠાં ફળેા ભોગવવા પડે છે. શ્રી હરિકેશિમુનિએ પૂર્વભવમાં જાતિમઢ કર્યાં હતા, તેથી તેમને ચાંડાલના કુલમાં અવતરવું પડયું. તેજ રીતે સુભૂમ ચક્રવતી ને લાભમઢ થતાં બીજા છ ખંડો સાધવાના મનસુબે જાગ્યા અને તેમાં તેણે પ્રાણ ગુમાવ્યા. મરીચિએ કુલમદ કરતાં તેને વારંવાર નીચા કુલમાં અવતરવું પડયું અને તીથકરના ભવે પણ બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થવું પડયું”. જો કે પાછળથી ઈન્દ્રનું આસન ક પતાં હિરણગમૈષી દેવતા દ્વારા ગનું પરાવર્તન થયું અને તેમના જન્મ સિદ્ધાર્થ રાજાની પત્ની ત્રિશલાદેવીની કુક્ષિએ થયા. આ રીતે બીજા મદાનાં પરિણામ પણ ઘણા મૂરાં આવેલાં છે; પરંતુ શ્રી પાર્શ્વનાથ ભગવાને પેાતાની સાધના દરમિયાન આ આઠે ય મદ્રસ્થાને ને જિતી લીધાં હતાં અને પેાતાની સાધનાને ઉજ્જવલ મનાવી હતી.
ય
અહીં એ વસ્તુ પણ સ્પષ્ટ કરવી જોઈએ કે કોઈ પણ પ્રકારના મઢ માનરૂપ કષાયમાંથી ઉદ્ભવે છે અને જ્યાં સુધી કોઈ પણ કષાયના અંશ આત્મામાં રહેલા હાય ત્યાં સુધી તેને કેવલજ્ઞાન અને કેવલદન થતાં નથી. જ્યારે ક્રાધ,
Page #379
--------------------------------------------------------------------------
________________
નવ ગાથાનું સ્તોત્ર
૨૬૩ માન, માયા અને લેભ એ ચારેય કષાયને નાશ થાય, ત્યારે જ આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં રમણ કરે છે અને તે કેવલજ્ઞાન તથા કેવલદર્શનથી વિભૂષિત થઈ સર્વજ્ઞની પંક્તિમાં વિરાજે છે. - આ આત્મા અનંત શક્તિવાળે છે, પણ તેની એ શક્તિઓ આઠ પ્રકારના કર્મોથી આચ્છાદિત થઈ ગયેલી છે. જે એ આઠ કર્મો સંપૂર્ણ નાશ પામે તે તેને સંસાર પણ નાશ પામે, એટલે કે તેને ફરી કઈ પણ ભવ કરે પડે નહિ. શ્રી પાર્શ્વનાથ ભગવાને પરમ પુરુષાર્થ ફેરવીને જ્ઞાનાવરણીય આદિ આઠે ય કર્મોને સંપૂર્ણ નાશ કર્યો, તેથી તેમના ભવભ્રમણને અંત આવી ગયે.
પરમાર્થથી નિષિતાર્થ થવું એટલે કૃતકૃત્ય થવું, એક્ષસુખની પ્રાપ્તિ કરવી. જે આત્મા આ રીતે મેક્ષસુખની પ્રાપ્તિ કરે છે, તે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત અવ્યાબાધ સુખ, અનંત ચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુત અને અનંતવીર્ય એ આઠ ગુણને અધીશ્વર એટલે સ્વામી બને છે અને લેકના અગ્ર ભાગે આવેલી સિદ્ધશિલામાં સિદ્ધ ભગવંત રૂપે વિરાજે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન આ પ્રમાણે આઠ ગુણના અધીશ્વર બનીને સિદ્ધશિલામાં સિદ્ધભગવંતરૂપે વિરાજી રહ્યા છે, તેમને હું વંદન કરું છું.
અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનને સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણું અનુસંધાનથી તેમનું નામ સમજવાનું છે. આમ તે આ ગાથા વડે દરેક સિદ્ધ ભગવંતને વંદન થાય છે
Page #380
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર
• . આ ગાથા પર મનન કરીએ તે જીવનનું ધ્યેય સમજાય છે અને તે માટે કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, તેને પણ બંધ થાય છે.
પુણ્યના બળે ઉત્તમ જાતિ મળે, ઉત્તમ કુલ મળે, વિધિ પ્રકારને લાભ થવા લાગે, ઐશ્વર્યમાં વધારે થાય, બળ અને ફળમાં વૃદ્ધિ થાય, દીર્ધ તપશ્ચર્યા કરવાનું બળ આવે અને કૃતનું વાસ્તવિક રહસ્ય સમજાય તે પણ મનુષ્ય અભિમાન કરવું નહિ, સદા વિનમ્ર ભાવે રહેવું અને આત્મસાધના આગળ વધારવી. મુખ્ય પ્રયત્ન આઠ કર્મોને જિતવાને રાખે, કારણ કે તે સિવાય પરમાર્થથી કૃતકૃત્ય થવાનું નથી અને મેક્ષસુખના અધિકારી બનતું નથી. સુરેને તે આટલે સંકેત બસ છે.
છઠ્ઠી ગાથાને અથ
- છઠ્ઠી ગાથાની આગળ પાંચ બીજે લગાડવામાં આવે છે અને છેવટે પણ સ્વાહા બેલાય છે, એટલે આ ગાથા મંત્રરૂપ સમજવી. . . . . એ મંત્રસેતુ છે, એટલે કે માંત્રિક શક્તિનું અનુસંધાન કરી આપનારું ઉત્તમ બીજ છે. તેને તે જ પણ કહેવામાં આવે છે. જૈન દૃષ્ટિએ તે એ પંચપરમેષ્ટીનું જ એક સંક્ષિપ્ત સ્વરૂપ છે. - દીકાર એ માયાબીજ કે ક્યબીજ છે અને વિવિધ પ્રકારની શક્તિઓને જાગૃત કરનારું છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
નવ ગાથાનું સ્તોત્ર
૨૬૫ - શ્રીકાર એ લક્ષ્મીબીજ છે, એટલે લક્ષમીની વૃદ્ધિ કરનારું છે તથા શેભાને વધારનારું છે.
છે એ સરસ્વતી બીજ છે, તે વાણીને નિર્મળ કરનારું છે, કાવ્યશક્તિ પ્રકટાવનારું છે તથા ગહન શાસ્ત્રમાં પણ સુખે પ્રવેશ કરાવનારું છે. આ ' છેવટને » સંપુટરૂપ છે. વાહ પલ્લવ શાંતિકપૌષ્ટિક કર્મને સંકેત કરનારું છે, એટલે કે આ ગાથાને જાપ કરવાથી શાંતિ તુષ્ટિ-પુષ્ટિને લાભ થાય છે.
ગાથાને ભાવાર્થ એ છે કે હે સ્વામિન ! (શ્રીપાર્શ્વનાથ પ્રભે!) તમારા દર્શનથી તમામ પ્રકારના રેગે, તમામ પ્રકારને શેક તથા દુર્ભાગ્ય નાશ પામે છે અને તમારું એ દર્શન સર્વ પ્રકારનાં ફળને આપનાર કલ્પતરુ જેવું બની જાય છે. તાત્પર્ય કે તમારા ભક્તિભાવે દર્શન કરનારના સર્વ મનેરની સિદ્ધિ થાય છે અને તેને આ જગતમાં કઈ વાતની કમી રહેતી નથી.
સાતમી ગાથાને અર્થ : ઘણખાં પુસ્તકમાં શિક્ષિાની સેવા મહાન કે જાળ એ પાઠ છપાયેલે જેવાય છે, પણ તેથી અર્થસંગતિ નથી. અમને પ્રાપ્ત થયેલી એક પ્રતિમાં વિદ્વાન મુનિવરે તેનું શોધન કરીને છે, એ પાઠ મૂકેલે છે અને તેથી અર્થસંગતિ બરાબર થાય છે.
આ ગાથાના પ્રારંભમાં બેલાય છે, તે એની મંત્ર
Page #382
--------------------------------------------------------------------------
________________
૨૬૬
ઉવસગ્ગહર સ્તોત્ર
મયતાનું સૂચન કરે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની સેવા કેવી પ્રભાવશાળી છે, તેનું આ ગાથામાં વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેવા કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિરત્ન કે કામકુભ વગેરે જેવી છે, એટલે કે તેનાથી સવ મનારથાની સિદ્ધિ થાય છે. વળી એ સેવા નિયમિત રીતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવે તે સજને તેના દાસ અની જાય છે, એટલે કે તેના પર પ્રભાવ પડે છે અને તેઓ પડચા ખેલ ઝીલવા લાગે છે.
આઠમી ગાથાના અ
આ ગાથામાં પળવદિય ની જગાએ વિશ્વાસય અને નિષ્પબાસય એવા એ પાઠ મળે છે, પણ તેથી અસંગતિ થતી નથી. અમારી સમજ પ્રમાણે તેમાંથી નીચેના મ ંત્રાચ્ચાર થાય છે અને તે પ્રાપ્ત થતી પ્રતિમાં જણાવેલે છે. ॐ ह्री पार्श्वनाथाय ही धरणेन्द्राय श्री पद्मावतीसहिताय की नमः |
♡
પ્રણવ એટલે ૐકાર, માયાબીજ એટલે હી કાર અને કામરાજ એટલે પછી તે ત્રણ બીજોના અહી ઉપયાગ છે અને હી કાર વડે શ્રી ધરણેન્દ્રનું સૂચન છે. શ્રી ધરણેન્દ્ર સાથે પદ્માવતી દેવીને જોડવાના માંત્રિકાના સંપ્રદાય છે. આ રીતે ઉપરના મંત્ર આ ગાથામાંથી ઉત્પન્ન થાય છે. નવ ગાથાના ખાસ મો
આ નવ ગાથા પરત્વે નવ મંત્રોનુ વિધાન નીચે પ્રમાણે થયેલું છે −
Page #383
--------------------------------------------------------------------------
________________
નવ ગાથાનું તાત્ર
પહેલી ગાથાના મંત્ર
ॐ ह्रीँ उवसग्गहरं कम्मघणमुक्कं विसहरफुलिंगमन्त्राय
पार्श्वनाथाय श्री स्वाहा ॥
१७
બીજી ગાથાના મંત્ર
ॐ ह्रीँ अर्ह पार्श्वनाथाय स्वाहा || ત્રીજી ગાથાના મંત્ર
ॐ ह्रीँ अहँ पार्श्वनाथाय दिउ पाया ही नमः ॥ ચેાથી ગાથાને મત્ર
हृीँ अहं हंसचिंतामणि पाया वंदिउ क्ली नमः || પાંચમી ગાથાના મંત્ર
ॐ ह्रीँ श्रीँ क्लीँ ँ कलिकुंडस्वामिने अष्टशत अष्टसहस्र अष्टलक्ष अष्टकोटी मम शरीरं रक्षंतु ॐ हूँ फुर् फुट्
स्वाहा ||
છઠ્ઠી ગાથાને મંત્ર
ॐ श्रीँ परमोहि जिणाणं स्वाहा ॥ સાતમી ગાથાના સત્ર
ॐ क्लीँ विजयादेवी मम सानिध्यं कुरु कुरु स्वाहा ॥ આઠમી ગાથાના મંત્ર
ॐ हीँ पार्श्वनाथाय ह्रीँ धरणेंद्राय श्रीपद्मावती सहिताय
क्लीँ नमः ॥
નવમી ગાથાના સત્ર
ॐ नमो भगवती पद्मावती सर्वजनमोहिनी सर्वकार्य
Page #384
--------------------------------------------------------------------------
________________
ઉવસગર સત્ર करणी विकटसंकटहरणी मम लक्ष्मी पूरय पूरय संकटं चूरय જૂચ સોમવતી છે નમઃ |
મંત્રપટ્ટમાં જણાવેલું છે કે “ગાથા નવની આમ્નાયવિધિ જુદી જુદી છે, તે ગુન્ગમથી ધારી સાધના દીપત્સવીના દિવસે કરવાથી ઈષ્ટ સિદ્ધિ થાય છે.”
નવગાથાત્મક વિશિષ્ટ યંત્ર આ નવગાથાત્મક તેત્ર અંગે એક વિશિષ્ટ યંત્ર મળી આવે છે. તેમાં વચ્ચે તેત્રના અક્ષરેથી તેમજ અંકેથી સંકલિત મેટો યંત્ર છે અને ઉપર નીચે બીજા કેટલાંક નાના યંત્ર છે. તેમાં સત્તરિસયન યંત્ર પ્રસિદ્ધ છે અને બીજા યંત્રો પંદરિયા તથા વિશાયંત્રની જાતિના છે. એક યંત્ર ૧૦૦૮ને પણ છે. એ પટની પ્રતિકૃતિ આ ગ્રંથના છેડે આપવામાં આવી છે. '
આ પટમાં એવી નેંધ છે કે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશવિજ્યજીને અનુભૂત એ આ ઉપસર્ગહર યંત્ર છે. આ નેંધ પરત્વે વિદ્વાનેએ ખાસ વિચાર કરે ઘટે છે અને તે અંગે અન્ય કોઈ પ્રમાણ મળી આવે તે તેને પ્રકાશમાં લાવવાની જરૂર છે.
I
,
'
'
. .
.
'કે,
Page #385
--------------------------------------------------------------------------
________________
[२३]
તેર ગાથાનું સ્તોત્ર
| ઉવસગ્ગહરે તેત્રને તેર ગાથાને પાઠ પણ પ્રચલિત છે અને તે કેટલાંક નિત્યસ્મરણના પુસ્તકમાં છપાયેલે છે. ते मा प्रमाणे यो:
उवसग्गहरंपास, पासं वंदामि कम्मघणमुकं । विसहरविसनिन्नासं, . मंगलकल्लाणआवासं ॥१॥ विसहरफुलिंगमंत, कंठे धारेइ जो सया मणुओ। तत्स गह-रोग-मारी-दुटुजरा जंति उवसामं ॥२॥ चिहउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा पावंति न दुक्ख-दोगच्च ॥३॥ ॐ अमरतरु-कामधेणु-चिंतामणि-कामकुंभमाइया। सिरिपासनाहसेवा-गहणे सव्वे वि दासत्तं ॥४॥ तुह सम्मत्ते लद्धे, चिंतामणि-कप्पपायकब्भहिए। पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥५॥
ॐ नहहमयठाणं, पणट्टकम्मटनहसंसारं । परमहनिडिअळं, अहगुणाधीसर वंदे ॥६॥
Page #386
--------------------------------------------------------------------------
________________
२७०
ઉવસગ્ગહર સ્તોત્ર ॐ हीं श्री ऐ ॐ तुह दंसणेण सोमिय, पणासेइ रोग-सोग-दोहग्गं। कप्पतरुमिव जायइ, तुह सणेण सव्वफल हेऊ
स्वाहा ॥७॥ ॐ नमिऊण पणवसहियं, मायावीएण धरणनागिंदं । सिरिकामराजकलिअं, पासजिणिदं नमसामि ॥८॥ ॐ थुणामि पासनाहं, ॐ पणमामि परमभत्तीए । अहक्खरधरणिंद, पउमावई पयडिय कित्तिं ॥९॥ जस्स पयकमले सया, वसइ पउमावई अधरणिदो। तस्स नामेण सयलं, विसहरविस पणासेइ ॥१०॥ ॐ ही सिरिपास विसहर,
विज्जामंतेण झाण ज्झाएज्जा । धरणपउमावइ देवी, 'ॐ हीं यूं स्वाहा' ॥११॥ ॐ जयउ धरणिंद-पउमावइ य नागिणी विज्जा । विमलज्झाणसहिओ, 'ॐ ही क्षम्ल्यू स्वाहा ॥१२॥ इअ संथुओ महायस, भत्तिभरनिब्भरेण हियएण । ता देव दिज्ज बोहिं, भवे भवे पास जिणचंद ! ॥१३॥
આ તેત્રમાં નવમી, દશમી, અગિયારમી તથા બારમી ગાથા વિશેષ છે. બાકીની બધી ગાથાઓ નવ ગાથાના સ્તોત્રમાં આવી જાય છે, તેના અર્થો આ પ્રમાણે જાણવા
नवमी थाना अथ - હું ક્કારના સ્મરણપૂર્વક શ્રી પાર્શ્વનાથની સ્તુતિ કરું
Page #387
--------------------------------------------------------------------------
________________
તેર ગાથાનું તેત્ર છું અને કારના સ્મરણપૂર્વક પરમ ભક્તિથી પ્રણામ કરું છું. વળી આઠ અક્ષરવાળા મંત્રરૂપ ધરણેન્દ્ર અને જેમની કીતિ પ્રકટ થયેલી છે, એવા શ્રી પદ્માવતી દેવીને પણ હું પ્રણામ કરું છું.
દશમી ગાથાને અર્થ જેમના ચરણકમલમાં સદા પદ્માવતી અને ધરણેન્દ્ર વસે છે, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી બધી જાતનું સપનું ઝેર નાશ પામે છે, અર્થાત્ ઉતરી જાય છે.
અગિયારમી ગાથાને અર્થ કાર અને હોંકાર રૂપ તથા તમામ પ્રકારના વિષેનું હરણ કરનાર એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિદ્યા અને મંત્ર વડે ધ્યાન ધરવું. વળી ધરણંદ્ર અને પદ્માવતીદેવીનું “ છૂ કર્યું સ્વાહા” એ મંત્રથી આરાધન કરવું (એટલે સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે).
બારમી ગાથાને અર્થ કે ધરણેન્દ્ર અને પદ્માવતીના નામથી યુક્ત એવી નાગિણી વિદ્યા જ્ય પામે. વિમલ ધ્યાનથી સહિત નીચેને મંત્ર સદા રમર : “ હું ફર્યું સ્વાહા ”
આ સ્તંત્ર પરત્વે વિશિષ્ટ યંત્ર-મંત્રો જોવામાં આવ્યા નથી, એટલે તેમાં જે મંત્રોને ઉલ્લેખ કર્યો છે, તે જ વિશેષ પ્રકારે મરવા ગ્ય છે, એમ સમજવું.
Page #388
--------------------------------------------------------------------------
________________
[ २४ ]
સત્તર ગાથાનુ રસ્તાત્ર
ઉવસગ્ગહર સ્તેાત્રના સત્તર ગાથાના પાઠ નીચે પ્રમાણે
भलुवा :
उवसग्गहर पासं, पासं वंदामि कम्मघणमुकं । विसहर विसनिन्नासं, मंगलकल्ला आवासं ॥ १ ॥ विसहरफुलिंगमंतं, कंठे धारे जो सया मणुओ । तस्स गह - रोग - मारी - दुइजरा जंति उवसामं ॥ २ ॥ चिउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो हो । नर तिरिए वि जीवा, पावंति न दुक्ख - दोगच्चं ॥ ३ ॥ ॐ अमरतरु- कामधेणु - चिंतामणि - कामकुंभमाइया । सिरि पासनाह सेवा गहणे सव्वेवि दासत्तं ॥ ४ ॥ ॐ ह्रीँ श्रीँ ऐं ॐ
तुह दंसणेण सामिय, पणासेइ रोग - सोग - दोहग्गं । कप्पतरुमिव जायइ, (ॐ) तुह दंसणेण सव्व फल हेऊं
स्वाहा ॥५ ॥
Page #389
--------------------------------------------------------------------------
________________
સત્તર ગાથાનું સ્તાત્ર
REK
"
ॐ नमिऊण पणवस हियं, मायाबीएण धरणनार्गिद । सिरिकामराजकलिअं, पास जिनिंद नम॑सामि ॥ ६ ॥ ॐ ह्रीं पास विसहर, विज्जामंतेण झाण ज्झा एज्जा । धरण पउमावइ देवी, ॐ ह्रीँ म्यूँ स्वाहा ॥७॥ ॐ जयउ धरणिंद - पउमावड़ य नागिणी विज्जा । विमलज्झाणसहिओ 'ॐ ह्रीँ क्ष्ल्यूँ स्वाहा' ॥ ८ ॥ ॐ थुणामि पासनाहं, ॐ पणमामि परम भत्तीए । अनुक्खरधरणिंद, पउमावई पयडिय कित्तिं ॥ ९ ॥ जस्स पयकमले सया, वसई पउमावई अ धरणिंदो । तस्स नामेण सयलं, विसहर विसं पणासेह ॥ १०॥ तुह सम्मते लद्धे, चिंतामणि - कप्पपायवन्भहिए । पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥ ११ ॥ नमयठाणं, पण कम्मन संसारं ।
ॐ
अट्ठगुणाधीसरं वंदे ॥ १२॥
परमट्ठनिट्ठिअट्ठ,
तुह नाममुद्धमंत, सम्मं जो जवइ सुद्धभावेण ।
सो अयरामरं ठाण, पावइ न य दोग्गइं दुक्खं ॥ १३॥
पन्नासं गोपीडां क्रूरग्गह दंसणं भयं काये |
"
आवीह न हुति एए, तहवि तिसंझं गुणिज्जासु ॥ १४ ॥ पीडजंत भगंदर, कास सास सूल तह निव्वाहं । सिरिसामलपास महत,
नाम- पउर- पऊलेण ॥ १५ ॥
१८
Page #390
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્નાત્ર
रोगजलजलणविसहर, चोरारिमइंदगयरणभयाइ । पास जिणनामसंकित्तणेण પદ્મમંતિ સાદું દ્દા
૨૭૪
इअ संधुओ महायस, भक्तिभरनिव्भरेण हियएण | ता देव दिज्ज बोहिं भवे भवे पास जिणचंद ! ॥ १७॥
આ સ્તોત્રના ગાથાક્રમમાં વધારે ફેરફાર છે, પણ તેમાં તેર ગાથાવાળા સ્તોત્રની બધી ગાથાઓ આવી જાય છે. વિશેષમાં તેરમી, ચૌદમી, પંદરમી અને સોળમી ગાથા એલાય છે, તેના અર્ધાં આ પ્રમાણે જાણવા :
-
તેરમી ગાથાના અ
હે હે પાર્શ્વનાથ પ્રભુ ! તમારા નામથી શુદ્ધ થયેલા મંત્ર જે કોઈ શુદ્ધ ભાવે સમ્યક્ પ્રકારે જપે છે, તે કદી દુતિ કે દુ:ખને પામતા નથી, પરંતુ અજરામર સ્થાનને પામે છે. ચૌદમી ગાથાને અર્થ
સવાર, ખપેાર અને સાંજ એ ત્રણ સધ્યાએ શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંત્રની ગણના કરવાથી શરીરને વિષે પચાસ પ્રકારની ઇન્દ્રિયાની પીડા, ક્રૂર ગ્રહની અસર કે સર્પાદિ ઝેરી જંતુઓના દંશ કદાપિ થતા નથી.
પંદરમી ગાથાના અથ
શ્રી શામલિયા પાર્શ્વનાથનું નામ ઘણું મહાન છે, અર્થાત્ ચમત્કારિક છે. તે નામથી પ્રચુર એવા અગ્નિ હૃદયમાં પ્રકટ કરવાથી કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક પીડા થતી
Page #391
--------------------------------------------------------------------------
________________
સત્તર ગાથાનું સ્તોત્ર
૨૭૫ નથી, કોઈએ યંત્રપ્રયાગ કર્યો હોય તે તેની અસર પડતી નથી. વળી ભગંદર, ખાંસી, શ્વાસ અને શૂલ જેવા ભયંકર વ્યાધિઓ પણ શમી જાય છે.
સેળમી ગાથાને અર્થ શ્રી પાર્શ્વજિનનું નામ સંકીર્તન કરવાથી રોગ, પાણીનાં પુર, અગ્નિ, સર્પ, ચેર, શત્રુ, મદમસ્ત હાથી તથા યુદ્ધ એ સર્વના ભયે નાશ પામે છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
[ ૨૫ ]
એકવીશ ગાથાનુ` સ્તેત્ર
ઉવસગ્ગહર તેાત્ર નવ ગાથાનું, તેર ગાથાનું તથા સત્તર ગાથાનું પ્રાપ્ત થાય છે, તેમ એકવીશ ગાથાનું પણ પ્રાપ્ત થાય છે. શારદાવિજય મુદ્રણાલય-ભાવનગર તરફથી સને ૧૯૨૧માં છપાએલ પૂર્ણ ચન્દ્રાચાર્ય વિરચિત ઉપસર્ગ - હર સ્તેાત્ર લઘુવૃત્તિના પ્રારંભમાં પરિશિષ્ટ તરીકે એકવીશ ગાથાનું ઉવસગ્ગહર સ્ટેાત્ર આપવામાં આવ્યુ છે. આ સ્તોત્રના પાઠમાં અશુદ્ધિઓ ઘણી રહી જવા પામી છે, પરંતુ જિજ્ઞાસુઆની જાણ માટે તથા ઉપાસકોની આરાધના માટે એ જ સ્તંત્રના ક્રમ અનુસાર અહી એકવીશ ગાથાએ અને તેટલી શુદ્ધ કરીને રજૂ કરવામાં આવે છે.
અહી' એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે શેઠ દે. લા. પુસ્તકોદ્ધાર કૅ ડ—સુરત તરફથી સને ૧૯૩૨માં પ્રકાશિત થયેલ પ્રિય કરનૃપકથામાં છેવટે પરિશિષ્ટ તરીકે આ સ્તંત્ર છપાયું છે, પણ તેમાં ગાથાઓ વીશ છે તથા ચૌદમી ગાથા પછી
Page #393
--------------------------------------------------------------------------
________________
२७७
એકવીશ ગાથાનું તેત્ર વધારે ફેરફાર છે, એટલે ઉપરના કમને જ અનુસરવામાં આવ્યું છે. તેને પાઠ આ પ્રમાણે જાણવો :
उवसग्गहरंपासं, पासं वदामि कम्मघणमुक्कं । विसहरविसनिन्नासं, मंगलकल्लाणआवासं ॥१॥ विसहरफुलिंगमंतं, कंठे धारेइ जो सया मणुओ। तस्स गह-रोग-मारी-दुट्ठजरा जति उवसामं ॥२॥ चिट्ठउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा, पावंति न दुक्ख-दोगच्चं ॥३॥ ॐ अमरतरु-कामधेणु-चिंतामणि-कामकुंभमाइया। सिरिपासनाह सेवा-गहणे सव्वेवि दासत्तं ॥४॥ ॐ ही श्री ऍ ॐ तुह दंसणेण सामिय, पणासेइ रोग-सोग-दोहग्गं । कप्पतरुमिव जायइ, (ॐ) तुह दंसणेण सव्वफलहेऊ
स्वाहा ॥५॥ ॐ नमिऊण पणवसहियं, मायावीएणधरणनागिदं। सिरिकामराजकलिअं, पासजिणिदं नमसामि ॥६॥ ॐ ही पास विसहर, विज्जामंतेण ज्झाण ज्झाएज्जा। धरण पउमावइ देवी, 'ॐ ही क्षयू स्वाहा ॥७॥
१. मी ॐ२नी साथे छी ।२ प मोसाय छे. २. मी ही पछी श्री ५९ मासाय छे.
.
1.
.
.
Page #394
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ઉવસગ્ગહરે તેત્ર ॐ जयउ धरणिंद-पउमावई य नागिणी विज्जा। विमलज्झाणसहिओ 'ॐ हीं यूं स्वाहा ॥८॥ ॐ थुणामि पासनाहं, ॐ पणमामि परमभत्तीए । अट्ठक्वरधरणिंद, पउमावई पयडिय कित्तिं ॥९॥ जस्स पयकमले सया, वसइ पउमावई य धरणिंदो। तस्स नामेण सयलं, विसहरविसं पणासेइ ॥१०॥ तुह सम्मले लद्धे, चिंतामणिकप्पपायवब्भहिए। पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥११॥ ॐ नट्ठमयठाणं, पणट्ठकम्मट्ठनट्ठ संसारं । परमहनिटिअट्ठं, अट्ठगुणाधीसरं वंदे ॥१२॥ इअ संथुओ महायस, भत्तिभर निब्भरेण हियएण । ता देव दिज्ज बोहि, भवे भवे पासजिणचंद ! ॥१३॥ तुह नामसुद्धमंतं, सम्मं जो जवइ सुद्धभावेण । सो अयरामरं ठाणं, पावइ न य दोग्गइं दुक्ख ॥१४॥ पन्नासं गोपीडां, कूरग्गह दंसणं भयं काये। आवीइ न हुंति एए, तहवि तिसंझं गुणिज्जासु ॥१५॥ पीडजंत भगंदर कास, सास मूल तह निव्वाहं । सिरिसामलपास महंत नाम-पऊर-पउलेण ॥१६॥ रोगजलजलणविसहर-चोरारिमइंदगयरणभयाई।
पासजिणनामसंकित्तणेण पसमंति सव्वाई ॥१७॥ 3. ४८९४ मी नाहं पा मारता नथा, पण नीष्टिये ४३२ छे.
Page #395
--------------------------------------------------------------------------
________________
એકવીશ ગાથાનું સ્તોત્ર
૨૭૯ त नमह पासनाहं, धरणिंद नमंसियं दुहं पणासेइ । जस्स पभावेण सया, नासंति सयल दुरियाई ॥१८॥ एए समरंताणं मणे, न दुहवाहि न तं महादुक्खं । नाम पि मंतसम्म, पयर्ड नत्थि तस्स संदेहो ॥१९॥ जलजलणभयसप्प-सीहचोरारि संभवे पि अप्पं । जो समरेइ पास पहु, पहवइ न कयावि किंचितरस ॥२०॥ इअ लोगट्ठि परलोगट्ठि, जो समरेइ पासनाहं तु । तत्तो सिज्झेइ खिप्पं, इह नाहं सरह भगवंतं ॥२१॥
આમાંની સત્તર ગાથાના અર્થે તે સત્તર ગાથાના સ્તોત્રમાં આવી ગયેલા છે. વિશેષમાં અઢારમી, ઓગણીસમી, વીસમી અને એકવીસમી ગાથા છે. તેના અર્થો આ પ્રમાણે સમજવા :
અઢારમી ગાથાને અર્થ તેથી ધરણે નમસ્કાર કરેલા એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને હે લેકે ! તમે નમસ્કાર કરે, કે જે દુઃખને નાશ કરે છે અને જેમના પ્રભાવથી સર્વ પ્રકારના પાપે સદા નાશ પામે છે.
ઓગણીશમી ગાથાને અર્થ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરનારના મનમાં કેઈ પ્રકારનું દુઃખ થતું નથી કે તેને કોઈ વ્યાધિ સતાવતે નથી. વળી તેને જન્મ-જરા અને મૃત્યુરૂપ મહાદુઃખને
Page #396
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ઉવસગ્ગહરં સ્તોત્ર અનુભવ પણ થતું નથી. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામ મંત્ર સમાન છે. ખરેખર! તેઓ પ્રકટપ્રભાવી છે, તેમાં કઈ સંદેહ નથી.
વીશમી ગાથાને અર્થ લ, અગ્નિ, સર્પ, સિંહ, ચેર, શત્રુ વગેરે તરફથી ભય ઉત્પન્ન થતાં જે ડું પણ પાર્શ્વનાથ પ્રભુનું સમરણ કરે છે, તે કદી કઈ રીતે પરાજય પામતે નથી.
એક્વીશમી ગાથાને અર્થ જે આ લેકના સુખ અર્થે કે પરલેકના સુખ અર્થે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરે છે, તેને આત્મા જલદી સંસારસાગરને પાર પામે છે, તેથી (હે લે! તમે) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સદા) સ્મરણ કરો.
Page #397
--------------------------------------------------------------------------
________________
[ २ ]
સત્તાવીશ ગાથાનું સ્વેત્ર
ઉવસગ્ગહર તેંત્રનું સત્તાવીશ ગાથાનું સ્તેાત્ર પણ પ્રચારમાં છે અને તે કેટલાક ગ્રંથામાં છપાયેલું છે, તેના પાઠ આ પ્રમાણે સમજવા :
उवसग्गहरंपासं, पासं वंदामि कम्मघणमुकं । मंगलकल्लाणआवासं ॥ १ ॥
विसहरविसनिन्नासं, विसहरफुलिंगमंतं, कंठे धारेइ जो सया मणुओ । तस्स गह - रोग - मारी - दुद्वजरा जंति उवसामं ॥ २ ॥ चिउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिए वि जीवा, पावंति न दुक्खदोगच्चं ॥ ३ ॥ ॐ अमरतरु- कामधेणु - चिंतामणि - कामकुंभ माइया । सिरिपासनाह सेवा - गहणे सव्वे वि दासत्तं ॥ ४ ॥ ॐ ह्रीं श्रीं ऐं ॐ
तुह दंसणेण सामिय, पणासेह रोग सोग दोहग्गं । कप्पतरुमिव जायइ, (ॐ) तुह दसणेण सव्वफलहेऊं
स्वाहा ॥५॥
Page #398
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ઉવસગ્ગહર સ્તોત્ર
ॐ नमिऊण पणवसहियं, मायावीएण धरणनागिंदं । सिरिकामराजकलियं, पासजिणिदं नमसामि ॥६॥ ॐ ही सिरिपास विसहर,
विज्जामंतेण झाण ज्झाएज्जा। धरणपउमाई देवी, 'ॐ ही क्ष्ल्यू स्वाहा ॥७॥ ॐ जयउ धरणिंद-पउमावइ य नागिणीविज्जा। विमलज्झाणहिओ, 'ॐ हो ल्व्यू स्वाहा ॥८॥ ॐ थुणामि पासनाहं, ॐ पणमामि परमभत्तीए । अट्ठक्वरधरणिदं, पउमावइ पयडिय कित्तिं ॥९॥ जस्स पयकमले सया, वसइ पउमावइ य धरणिन्दो। तस्स नामेण सयलं, विसहरविसं पणासेइ ॥१०॥ तुह सम्मत्ते लढे, चिंतामणि-कप्पपायवब्भहिए। पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥११॥ ॐ नट्ठमयठाणं, पणट्टकम्मट्ठनट्ठसंसारं । परमट्टनिडिअह्र, अद्वगुणाधीसर वंदे ॥१२॥ ॐ गरुडो वनितापुत्रो नागलक्ष्मी महाबलः । तेण मुच्चंति मुसा, तेण मुच्चंति पन्नगा ॥१३॥ तुह नामसुद्धमंतं, जो नर जवइ सुद्धभावेण । सो अयरामर ठाणं, पाबइ म य दोग्गई दुक्खं ॥१४॥ (ॐ)पंड्डु भगंदर दाहं, कासं सासं च सूलमाइणि । पासपहुषभावण, नासंति सयल रोगाइं ही स्वाहा ॥१५॥
Page #399
--------------------------------------------------------------------------
________________
સત્તાવીશ ગાથાનું સ્તોત્ર
२८3. (ॐ)विसहर दावानल, साइणि वेयालमारि आयका। सिरिनीलकंठपासस्स, सरणमित्तेण नासंति ॥१६॥ पन्नासं गोपीडां, कुरग्गहदसणं भयं काये । आवीइ न हुंति एए, तहवि तिसंझ गुणिज्जासु ॥१७॥ पीडजत भगंदर, कास सास सूल तह निव्वाहं । सिरिसामलपास महंत नाम-पउर-पऊलेण ॥१८॥ ॐ ही श्री पासधरणसंजुत्त, विसहरविज्जां जवेइ सुद्धमणेण । पावइ इच्छियमुह, “ॐ ही श्री मल्ल्यू स्वाहा ॥१९॥ रोगजलजलण विसहर,-चोरारिमइंदगयरणभयाइ । पासजिणनाम संकित्तणेण, पसमंति सवाई ही
स्वाहा ॥२०॥ ॐ जयउ धरणिंद नमंसिय
पउमावइ पमुह निसेविया पाया। ॐ क्ली ही महासिद्धि, करेइ पास जगनाहो ॥२१॥ त नमह पासनाहं, धरणिंदनमंसियं दुहं पणासेइ । जस्स पभावेण सया, नासंति सयलदुरियाइ ॥२२॥ [ॐ ही श्री तं नमः पासनाहं, ॐ ह्रीं श्री धरणिंदनमंसियं दुह पणासेइ । ॐ ही श्री जस्स पभावेण सया, ॐ ही श्री नासंति सबलदुरियाहं ॥२२॥]
Page #400
--------------------------------------------------------------------------
________________
- ઉવસગ્ગહરે તેત્ર एए समरंताणं मणे, न दुहवाहि न तं महादुक्खं । नामपि मंतसम्मं, पयर्ड नत्थि त्थ संदेहो ॥२३॥ [ॐ ही श्री एए समरंताण मणे, ॐ ही श्री न होइ वाहि न त महादुक्ख । ॐ ही श्री नामपि मंतसमं, ॐ ही श्री पयर्ड नत्थित्थ संदेहो ॥२२॥] जलजलणभय तह सप्पं, सीह चोरारि संभवे विअप्पं । जो समरेइ पासपहुं, पहवइन कयावि किंचि तस्स ॥२४॥ [ ॐ ह्रीं श्री जलजलणभय तह सप्प, ॐ हीं श्री सीहचोरारि संभवे वि अप्पं । ॐही श्री जो समरेइ पासपहुं, ॐ ह्रीं श्रीं पहवइ न कयावि किंचि तस्स ॥२४॥] इअलोगट्टि परलोगडि, जो समरेइ पासनाहं तु । तत्तो सिज्झेइ खिप्पं, इह नाहं सरह भगवंत ॥२५॥ [ ॐ ही श्री क्ली ही इअलोगट्टि पर लोगहि, ॐ ही श्री जो समरेइ पासनाहं तु । ॐ हाँ ही हः हूँ गाँ गी गु गः तत्तो सिज्झेइ खिप्पं, इह नाहं सरह भगवंतं ॥२५॥]
Page #401
--------------------------------------------------------------------------
________________
સત્તાવીશ ગાથાનું સ્તોત્ર
૨૮૫ * * છ વીજ ર ફૂૐ વર વરી कलिकुंड स्वामिने नमो नमः ॥२६॥ इअ संथुओ महायस, भत्तिभरनिभरेण हियएण । ता देव दिज्ज बोहि, भवे भवे पासजिणचंद ! ॥२७॥
આ તેત્રમાં તેરમી, પંદરમી સોળમી, ઓગણીસમી, એકવીસમી તથા છવ્વીસમી ગાથા નવી છે. તેને અર્થ આ પ્રમાણે સમજ :
તેરમી ગાથાને અર્થ “ જો વનિતાપુત્રો નામી માસઃ ? એ નામને એક મંત્ર છે. તેને પ્રયોગ કરવાથી ઊંદરો તથા સાપ દૂર ભાગી જાય છે.
પંદરમી ગાથાને અર્થ પાંડુ, ભગંદર, દાહ, ખાંસી, શ્વાસ, શૂલ આદિ તમામ રેગ શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી નાશ પામે છે. “ ચા એ એક પ્રકારનું પલ્લવ છે, એટલે કે મંત્રાક્ષને છેડે આવનાર વિશિષ્ટ પદો છે.
સેમી ગાથાને અર્થ શ્રી નીલકંઠ પાર્શ્વનાથ પ્રભુના સ્મરણ માત્રથી સાપ, દાવાનલ, શાકિની, વેતાલ, મારી-મહામારી તથા રોગો દૂર ભાગે છે.
ઓગણીસમી ગાથાને અર્થ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને ધરણંદ્રનાગરાજના નામથી.
Page #402
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ઉવસગ્ગહર સ્તાવ
સંયુક્ત એવી વિષધર વિદ્યાના જે કોઈ શુદ્ધ મને જાપ કરે છે, તે ઇચ્છિત સુખને પામે છે. નીચેના મંત્ર એ પ્રકારના છે : ૐ થ્રી શ્રી ફાલ્ક્ય યાદા ।।’
એકવીશમી ગાથાના અથ
જેમને શ્રી ધરણેદ્ર નમેલા છે તથા જેમના ચરણકમળ પદ્માવતી આદિ અન્ય દેવીઓએ વિશેષ પ્રકારે સેવેલા છે, તે જગતના નાથ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ૐ હ્રી” હી એ મત્રજપ વડે મહાસિદ્ધિ આપે છે.
છવ્વીસમી ગાથાના અથ
આ પાઠ એક ગાથા તરીકે ખેલાય છે, પણ વાસ્તવમાં એ કલિકડ પાર્શ્વનાથના મત્ર છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં વિવિધ નામેા અસ્તિત્વમાં આવેલાં છે. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ એ તેમાંનું જ એક નામ છે. તેના સંબંધ અમે ખીજા પ્રકરણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સક્ષિપ્ત ચરિત્રમાં દર્શાવેલા છે.
દક્ષિણ દેશમાં ટ્વિગમ્બર સંપ્રદાયમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથની આરાધના વિશેષ પ્રમાણમાં થાય છે. તેનાં ખાસ વિધાના ‘ વિદ્યાનુશાસન' આદિ ગ્રંથામાં દર્શાવેલાં છે. એકવીશમી ગાથા પછીના પાઠ અન્ય રીતે પણ બાલાય છે, તે મોટા કૌસમાં દર્શાવેલા છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
[ ૨૭ ] ઉપસંહાર
શ્રી પાર્શ્વનાથ પ્રભુના મન્ત્રા, યંત્રો અને સ્તોત્રો ઘણા છે. એક મહાવિદ્વાન્ જીવનભર અભ્યાસ કરે તે પણ એ સામગ્રી ખૂટે એમ નથી, એટલે સામાન્ય મનુષ્યનું તે એમાં ગજું જ શું ? આ સયાગામાં આપણે ઉવસગ્ગહરં સ્તોત્રને એક મહાપ્રાભાવિક સ્તેાત્ર માની તેનું નિત્ય-નિયમિત સ્મરણુ કરીએ, એ જ હિતાવહ છે.
જો આ સ્તેાત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કે છષ્મીની સામે ગણાય તે શીઘ્ર ફળ આપે છે, પરંતુ એ રીતે ગણુના કરતાં પહેલાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની વાસક્ષેપ તથા શ્વેત પુષ્પવડે પૂજા કરવી અને આપણી ડાબી બાજુએ દીપક અને જમણી બાજુએ ધૂપ રહે એ રીતે દીપ અને ધૂપની વ્યવસ્થા રાખવી. અહીં ધૂપથી સુગંધી અગરબત્તી સમજવી.
આ રીતે નિત્ય આ સ્તેાત્રની ૧૦૮ ગણના કરતાં વિપત્તિઓનાં વાદળ વિખરાઈ જાય છે, ધંધા-રોજગારમાં અરકત એટલે લાભ થાય છે અને લક્ષ્મી તથા કીતિ નિ— પ્રતિનિ વધતાં જાય છે. વળી તેનાથી મનને અદ્ભુત શાંતવન
Page #404
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ઉવસગ્ગહર સ્તાત્ર
સાંપડે છે, એટલે કે ભય, ચિંતા, ખેદ્ય આદિના અનુભવ થતા નથી.
ઉવસગ્ગહર સ્તેાત્ર અંગે અમારા કેટલાક અનુભવા આ ગ્રંથમાં વર્ણવ્યા છે, તે ધ્યાનપૂર્વક વાંચી જવાથી આરાધક આત્માઓના ઉત્સાહ વૃદ્ધિ પામશે અને તેમને એક નવું જ અળ પ્રાપ્ત થશે, એમ અમાર' માનવું છે.
આ ગ્રંથમાં જે યંત્ર-મંત્રા આપ્યા છે, તે આપણી વિહિત પરપરાને અનુસરીને આપ્યા છે. તે બધાના અનુભવ લઈ શકાયા નથી, પણ જેણે અનુભવ લીધા છે, તેને લાભ થયા છે, એટલે આવશ્યકતા અનુસાર તેને ઉપયોગ કરવા, પરંતુ તે માટે પ્રથમ સદ્ગુરુ પાસેથી કે કોઈ અનુભવી પ્રામાણિક વ્યક્તિ પાસેથી તે અંગે યાગ્ય માર્ગદર્શન મેળવી લેવું.
ઘણા મંત્રા જપનારને કોઈ મંત્ર સિદ્ધ થતા નથી, એ વસ્તુ લક્ષ્યમાં રાખીને જે મંત્ર આપણને સહુથી વધારે ઇષ્ટ લાગે અને જેમાં હાર્દિક ભક્તિ જાગે, તેના જ જપ કરવા અને કોઈ પણ સયેાગેામાં તેને જ વળગી રહેવું.
દરેક રીતે હતાશ થયેલા અને નાશ પામવાની અણી ઉપર આવેલા મનુષ્યા પણ આ સ્તોત્રનું સતત સ્મરણ કરવાથી આશાવત બન્યા છે અને પેાતાનુ જીવન ઉજ્જવલ બનાવી શક્યા છે, એટલે આ સ્તોત્રના સ્મરણમાં કદી આળસ કે ઉપેક્ષા કરવી નહિ.
શ્રી જિનશાસન આવી ઉત્તમ વસ્તુઓથી જયવંતુ છે અને સદા જયવતુ રહેશે.
સવે નું કલ્યાણ થાઓ.
Page #405
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ [2]
ઉપસ હરસ્તાત્રની પાદપૂતિરૂપ શ્રીપાર્શ્વનાથસ્તાત્ર
[ આ સ્તોત્રમાં ઉવસગ્ગહર સ્તોત્રનાં દરેક ચરણને એક એક ગાથામાં તેના ક્રમે ગુથેવું છે. તેના રચિયતા શ્રી તેજસાગરજી છે. ]
श्री गुरुभ्यो नमः ।
उवसग्गहरं पासं, वंदिअ नंदिअ गुणाण आवासं । महसुरसूरि सूरिं, थोसं दोसं विमुत्तूणं ॥ १ ॥ जह महमहिम महग्घं, पासं वदामि कम्मघणमुकं । तह मह गुरुकमजुअल, थोसामि सुसामि मिच्चुव्व ॥ २ ॥ संसारसारभूअं, कामं नामं धरंति निअहिअए । विसहरविस निन्नास, धन्ना पुन्ना लहंति सुहं ॥ ३ ॥ सारयससिसंकासं, वयणं नयणुप्पलेहिं वरभासं । कुणइ कुकम्मविणासं, मंगलकल्लाणआवासं ॥ ४ ॥
૧૯
Page #406
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ઉવસગ્ગહરે તેત્ર विसहरफुलिंगमंतं, कुग्गहगहगहिअविहिअपुव्वत्तं । कुवलयकुवलयकंतं, मुहं सुहं दिसउ अच्चंतं ॥५॥ गुरुगुरुगुणमणिमालं,
(जुअलं) कंठे धारेइ जो सया मणुओ । सो सुहगो दुहगो णो, सिवं वरइ हरइ दुहदाहं ॥६॥ गुरुपायं गुरुपाय, गयरायगई हु नमइ गयरायं । तस्स गह-रोग-मारी-सुदुदृकुट्ठा न पहवंति ॥७॥ भूवालभालमउड-द्विअमणिमालामऊहसुइपायं । जो नमइ तस्स निच्चं, दुट्ठजरा जति उवसामं ॥८॥ चिट्ठउ दूरे मंतो, तुह संतो मज्झ तुज्झ भत्तीए। सवमपुव्वं सिज्झइ, झिज्झइ पावं भवारावं ॥९॥ अहवा दूरे भत्ती, तुज्झ पणामो वि बहुफलो होइ। संसारपारकरणे, सुजाणवत्तु (तं) ब्व जाणाहि ॥१०॥ दंसणदंसणद तव, दंसणयं लडु (द्धण) सुद्धबुद्धीए। नरतिरिएसु विजीवा, गमणं भमणं व (च) न लहंति॥११॥ गुरुमाणं गुरुमाणं, गुरुमाणं जे हु दिति सुगुरूणं । ते दुहभवणे भवणे, पावंति न दुक्खदोगच्चं ॥१२॥ तुह सम्मत्ते लद्धे, लद्धं सिद्धीइ सुद्धमुद्धा थे। स्यणे रयणे पत्ते, जहु सुलहा रिद्धिसंपत्ती ॥१३॥ मुहवरणे तुहं चरणे, चिंतामणि-कंप्पपायवमहिए। लद्धे सिद्धिसमिरे, लद्धममुद्रं तिजयसारं ॥१४॥
Page #407
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથસ્તોત્ર
सामी ! कामियदायं, नच्चा सुच्चा जिआ तुमं पत्ता । पावंति अविग्वेणं, सिग्धमहग्धं कुसलवग्गं ॥१५॥ तिव्यायरेण भव्वा, तुह मुहकमलाउलेहि असम्मत्ता। पावंति पापहीणा, जीवा अयरामरं ठाणं ॥१६॥ इय संथुओ महायस!,
नियजसकरपयरपाविअसुसोम ? । नियमइणो अणुसारा, सारगुणा ते सरंतण ॥१७॥ तुह सुहपयगयचित्तेण, भत्तिब्भरनिब्भरेण हियएण । अह देहि मे हिअकरं, सुचरणसरणं निरावरणं ॥१८॥
(जुअलं) बहुरम्मधम्मदेसण-सुणणे थुणणे वि दुलह सम्मत्तो। ता देव ! दिज्ज बोहिं, सोहिं को हिंडइ भवंमि ? ॥१९॥ एवं सेवतेणं, तुह सुहगुणकित्तणं मए विहि । ता देसु मे सुकुसलं, भवे भवे पास जिणचंद ! ॥२०॥ इअ थुओ सुहओ गुणसंजुओ
ससिगणंवरसुंदरतावणो। स उवसग्गहरस्स दलेहि सो दिसउ तेअसुसायरसंपयं ॥२१॥
(द्रुतविलम्बितम् )
Page #408
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર
पंचपरमिट्टि थुत्तं
(उवसग्गहरपायपुत्तिरूवं) રચયિતા: પ. પૂ. આચાર્ય શ્રી વિજયધર્મ ધુરંધર સૂરીશ્વરજી મ.
રચનાસમય વિ. સં. ૨૦૨૩
(१) पणमामि तमरिहंतं, पसमियपच्चूहबृहदुट्ठत्तं । सिवषयपरमुल्लासं, मंगलकल्लाणआवासं ॥१॥
हुज्जउ सिद्धा सरणं, जेहि विणासियमणंतगइमरणं । जेसिं झाणा कामं, दुट्ठजरा जंति उत्रसामं ॥२॥
(३) आयरियाणं पाए, पडेमि आयारसुद्धिमिच्छंतो। जमणुसरिया. सच्चं, पावंति ण दुक्खदोगच्चं ॥३॥
(४) झाएमि उवज्झाए, जे संसत्ता सया वि सज्झाए । जंति जओ अणिदाणं, जीवा अयरामरं ठाणं ॥४॥
जइ अहिलसह मुणित्तं,
दिसउ तइ भे सुणह स्मणिज्जमिगचित्तं । हियये धरह अमंदं, भवे भवे पासजिणचंदं ॥५॥
Page #409
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથસ્તોત્ર
૨૯૩ [3] એસે આઠ નામગર્ભિત
શ્રી પાર્શ્વનાથસ્તોત્ર श्री पार्श्वः पातु वो नित्यं, जिनः परमशंकरः । नाथः परमशक्तिश्च, शरण्यः सर्वकामदः ॥१॥ सर्वविघ्नहरस्वामी, सर्वसिद्धिप्रदायकः । सर्वसत्चहितो योगी, श्रीकरः परमार्थदः ॥२॥ देवदेवः स्वयंसिद्धश्चिदानन्दमयः शिवः । परमात्मा परब्रह्म, परमः परमेश्वरः ॥३॥ जगन्नाथः सुरज्येष्ठो, भूतेशः पुरुषोत्तमः । सुरेन्द्रो नित्यधर्मश्च, श्रीनिवास: सुधार्गवः ॥४॥ सर्वज्ञः सर्वदेवेशः, सर्वगः सर्वतोमुखः। सर्वात्मा सर्वदर्शी च, सर्वव्यापी जगद्गुरुः ॥५॥ तत्त्वमूर्तिः परादित्यः, परब्रह्मप्रकाशकः । परमेन्दु परप्राणः, परमामृतसिद्धिदः ॥६॥ अजः सनातन: शम्भुरीश्वरश्च सदाशिवः । विश्वेश्वरः प्रमोदात्मा, क्षेत्राधीशः शुभप्रदः ॥७॥ साकारश्च निराकारः, सकलो निष्कलोऽव्ययः।। निर्ममो निर्विकारश्च, निर्विकल्यो निरामयः॥८॥ अमरश्चाजरोऽनन्त, एकोऽनेकः शिवात्मकः । अलक्ष्यश्चाप्रमेयश्च, ध्यानलक्ष्यो निरञ्जनः ॥९॥
Page #410
--------------------------------------------------------------------------
________________
૯૪
परमाक्षरः ॥ १० ॥
ॐ काराकृतिख्यक्तो, ब्रह्मद्वयप्रकाशत्मा, निर्भयः दिव्यतेजोमयः शान्तः, परामृतमयोऽच्युतः । आद्योऽनाद्यः परेशानः परमेष्ठी परः पुमान् ॥ ११॥ शुद्धस्फटिकसंकाशः, स्वयंभूः परमाच्युतः । व्योमाकारस्वरूपश्च लोकालोकावभासकः ॥ १२ ॥ ज्ञानात्मा परमानन्दः, प्राणारूहो मनःस्थितिः । मनः साध्यो मनोध्येयो, मनोदृश्यः परापरः ॥ १३॥ सर्वतीर्थमयो नित्यः सर्वदेवमयः प्रभुः । भगवान् सर्वसवेशः, शिवश्री सौख्यदायकः ॥१४॥ इतिश्रीपार्श्वनाथस्य, सर्वज्ञस्य जगद्गुरोः । दिव्यमष्टोत्तरं नाम, शतमत्र प्रकीर्तितम् ॥१५॥
पवित्रं परमं ध्येयं,
परमानन्ददायकम् |
भुक्तिमुक्तिप्रदं नित्यं पठतां मंगलप्रदम् ॥१६॥
૧ શ્રી પાર્શ્વ
૨ જિન
૩ પરમ શંકર
૪ નાથ
પરમ શક્તિ
૬ શણ્ય
છસ કામઢ
ઉવસગ્ગહર સ્તાત્ર
व्यक्तरूपस्त्रयीमयः ।
૮ સર્વાંવિાહર
૯ સ્વામાં
૧૦ સર્વસિદ્ધિપ્રદાયક
૧૧ સ સત્ત્વહિત ૧૨ ચોગી
૧૩ શ્રીકર ૧૪ પરમાદ
Page #411
--------------------------------------------------------------------------
________________
શ્રીપાર્શ્વનાથસ્તોત્ર
૧૫ દેવદેવ
૧૬ સ્વયંસિદ્ધ
૧૭ ચિદાનન્દમય
૧૮ શિવ
૧૯ પરમાત્મા
૨૦ પરમબ્રહ્મ
૨૧ પરમ
૨૨ પરમેશ્વર
૨૩ જગન્નાથ
૨૪ સુરજ્યેષ્ઠ
૨૫ ભૂતેશ
૨૬ પુરુષાત્તમ
૨૭ સુરેન્દ્ર ૨૮ નિત્યધમ
૨૯ શ્રી નિવાસ
૩૦ સુધા વ
૩૧ સજ્ઞ
૩૨ સČદેવેશ
૩૩ સર્વાંગ
૩૪ સામુખ
૩૫ સર્વાત્મા
૩૬ સદેશી
૩૭ સર્વવ્યાપી
૩૮ જગદ્ગુરુ
૩૯ તત્ત્વમતિ
૪૦ પરાિ
૪૧ પરબ્રહ્મપ્રકાશક
૪૨ પરમેન્ટુ
૪૩ પરપ્રા
૪૪ પરમામૃતસિદ્ધિદ
૪૫ અજ
૪૬ સનાતન
૪૭ શભુ
૪૮ ઈશ્વર
૪૯ સદાશિવ
૫૦ વિશ્વેશ્વર
૫૧ પ્રમાદાત્મા
પર ક્ષેત્રાધીશ
૫૩ શુભપ્રદ
૫૪ સાકાર
૫૫ નિરાકાર
૫૬ સલ
૫૭ નિષ્કલ
૫૮ અવ્યય
૫૯ નિ`મ
૬૦ નિવિકાર
૬૧ નિવિકલ્પ ૬૨ નિરામય ...
૧૯૨
Page #412
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર
૬૩ અમર ૬૪ અજર ૬૫ અનન્ત
૬૭ અનેક ૬૮ શિવાત્મક ૬૯ અલક્ષ્ય ૭૦ અપ્રમેય ૭૧ ધ્યાનલક્ષ્ય કર નિરંજન ૭૩ કારાકૃતિ ૭૪ અવ્યક્ત ૭૫ વ્યક્તરૂપ ૭૬ ત્રયીમય (૭૭ બ્રહ્મદ્રય પ્રકાશાત્મા ૭૮ નિર્ભય ૭૯ પરમાક્ષર ૮૦ દિવ્ય તેજોમય ૮૧ શાન્ત ૮૨ પરામૃતમય ૮૩ અશ્રુત ૮૪ આદ્ય ૮૫ અનાદ્ય
૮૬ પરેશાન ૮૭ પરમેષ્ઠી ૮૮ પરપુમાન ૮૯ શુદ્ધસ્ફટિકસંકાશ ૯૦ સ્વયંભૂ ૯૧ પરમાવ્યુત ૨ માકારસ્વરૂપ ૯૩ લેકાડલેકાવભાસક ૯૪ જ્ઞાનાત્મા ૯૫ પરમાનન્દ ૯૬ પ્રાણારૂઢ
૭ મનઃસ્થિતિ ૯૮ મનઃસાધ્ય ૯૯ મધ્યેય ૧૦૦ મને દશ્ય ૧૦૧ પરાપર ૧૦૨ સર્વતીર્થમય ૧૦૩ નિત્ય ૧૦૪ સર્વદેવમય ૧૦૫ પ્રભુ ૧૦૬ ભગવાન ૧૦૭ સર્વતશ ૧૦૮ શિવશ્રીખ્યદાયક
Page #413
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૨૩૭
સજ્ઞ અને જગદ્ગુરુ એવા શ્રી પાર્શ્વનાથનાં ૧૦૮ દિવ્ય નામેા અહી કહેવામાં આવ્યાં છે. આ નામે પવિત્ર , શ્રેષ્ઠ છે, ચિતવવા યેાગ્ય છે તથા પરમ આનદના દેનારાં છે. જેએ તેને નિત્ય પાઠ કરે છે, તેને આ નામે ભુક્તિ અને મુક્તિ દેનારાં છે તથા સર્વ પ્રકારનું મંગલ કરનારાં છે.
[ ૪ ]
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં વિદ્યમાન મુખ્ય તીર્થો
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં જે તી આજે વિદ્યમાન છે અને જેની યાત્રા ખાસ કરવા જેવી છે, તેની નોંધ અહી આપવામાં આવી છે. આરાધક આત્માઓને એ અતિ ઉપયાગી થશે, એમ અમારું માનવું છે. એ નોંધ અહીં અકારાદિ ક્રમે આપવામાં આવી છે.
[ ૧ ]
શ્રી અજારા પાનાથ
સૌરાષ્ટ્રની ભૂમિ અનેક જૈન તીર્થોથી વિભૂષિત છે. તેમાં (૧) દીવ, (૨) ઊના, (૩) અજારા, (૪) પ્રભાસપાટણ અને (૫) દેલવાડાની પચતીર્થાંના સમાવેશ થાય છે. આ પંચતીર્થાંમાં શ્રી અજારા પાર્શ્વનાથની મુખ્યતા છે.
એક કાલે અહીં માટું નગર વસેલુ હતુ અને તે જૈનાનું મહત્ત્વનું કેન્દ્ર હતું. તેમાં શ્રી જિનેશ્વરદેવનાં અનેક
Page #414
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ઉવસગ્ગહરં સ્તોત્ર મંદિર શોભી રહ્યાં હતાં. આ નગરની ઉત્પત્તિ વિષે કહેવાય છે કે અતિ પ્રાચીનકાળમાં રઘુકુલના અજયપાલ નામના રાજાને
જ્યારે અનેક રેગેએ ઘેરી લીધા, ત્યારે તેનું નિવારણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના હવણજળથી થયું હતું. એ ઉપકારથી દબાયેલા રાજાએ અહીં અજ્યનગર નામનું એક ભવ્ય નગર વસાવ્યું અને તેમાં કલામય સુંદર જિનમંદિર બાંધી ઉક્ત પ્રતિમાની સ્થાપના કરી. અનુક્રમે તે નગર અજાહરા કે અજારા તરીકે ઓળખાવા લાગ્યું. આજે તે એ સ્થળે માત્ર એક નાનું ગામડું છે અને તેમાં જૈનેની વસ્તી નથી. આ તીર્થની સઘળી વ્યવસ્થા ઊનાને શ્રીસંઘ કરે છે. ' યાત્રાળુઓ મોટા ભાગે ઊનાથી જ અજારી જાય છે.
અહીંના ઉજ્જડ પ્રદેશમાંથી ૧૫૦ જેટલી પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે અને હજી બીજી મૂર્તિઓ ખંડિત અખંડિત દશામાં મળતી જ રહે છે. શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી તીર્થમાળામાં અહીંના શ્રી પાર્શ્વનાથ મંદિરની નોંધ કરેલી છે.
આજે અહીં શિખરબંધી ભવ્ય મંદિર મોજુદ છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની વેળુની બનેલી પ્રાચીન મૂતિ વિરાજે છે. તેના ઉપર લાલ લેપ કરે છે. મૂળ ગભારામાં બંને પડખે કાઉસગ્ગીયા મૂર્તિઓ છે, તે અહીંના ચેરાની જમીન ખેદતાં મળી આવેલી છે. આ મંદિરની ચારે દિશા અને ખૂણામાં શ્રી આનંદવિમલસૂરિ, શ્રી વિજયદાનસૂરિ શ્રી હીરવિજયસૂરિ, શ્રી વિજ્યસેનસૂરિ .
Page #415
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો શ્રી મેહનસૂરિ, શ્રી તવકુશલમુનિ અને ઉપાધ્યાય શ્રી વિદ્યાસાગર મહારાજની પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. અહીંનું વાતાવરણ ઘણું શાંત અને આહૂલાદક છે.
[ ] શ્રી અમીઝરા પાર્શ્વનાથ મધ્ય પ્રદેશમાં મહુથી ૫૦ માઈલ દૂર અમીઝરા ગામમાં આવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તીર્થસ્વરૂપ છે. આ અગાઉ અહીં રાઠેડોનું રાજ્ય હતું, ત્યારે એ કુંદનપુર, નામે ઓળખાતું હતું. પરંતુ અહીંના રાજાએ અંગ્રેજો સામે માથું ઉચક્તાં અંગ્રેજોએ તેને બેહાલ બનાવી મૂકયું હતું, પછી સિંધિયા નરેશના કબજામાં આવતાં ફરી આબાદ થયું અને કબાતી શહેર બન્યું. તે શ્રી અમીઝરા પાર્શ્વનાથના ભવ્ય મંદિર પરથી અમીઝરા તરીકે ઓળખાવા લાગ્યું. તેની આસપાસને જિલ્લે પણ અમીઝરા જીલ્લા તરીકે જ ઓળખાય છે.
* શ્રી અમીઝરા પાર્શ્વનાથનું મંદિર ઘણું ભવ્ય છે અને તે શહેરના મધ્ય ભાગમાં આવેલું છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ હાથ મટી શ્વેત મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ પરથી એક વાર લાગલગાટ ત્રણ દિવસ સુધી અમી ઝર્યું હતું, તેથી તે અમીઝરા પાર્શ્વનાથ તરીકે વિખ્યાત થયેલી છે.
' : ' . કાવી પાસે ગંધારમાં, અમદાવાદ પાસે સાણંદમાં, તથા
Page #416
--------------------------------------------------------------------------
________________
300
ઉવસગ્ગહર સ્તાત્ર
ખેડામાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથનાં ખાસ માિ છે. આ નામની મૂર્તિ તા અનેક સ્થળે છે, જેમાં ગિરનાર પહાડ પર ભોંયરામાં આવેલી મૂતિ ઘણી ચમત્કારિક છે. [3] શ્રી અહિચ્છત્રા પાર્શ્વનાથ
કુરુજા’ગલ દેશમાં અહિચ્છત્રા નામે નગર આવેલું હતું. તેની પાશ્ર્વતી તરીકે ભારે ખ્યાતિ હતી. એમ કહેવાય છે કે મેઘમાળીએ પાર્શ્વનાથ ભગવાનને જે સ્થાને ઉપસ કર્યાં હતા અને જ્યાં ધરણેદ્ર નાગરાજે આવીને તેમના માથે છત્ર ધર્યું" હતુ, તે સ્થાન અહિચ્છત્રા નામે પ્રસિદ્ધ થયું અને ત્યાં જે નગરી વસી તે અહિચ્છત્રા નામે ઓળખાવા લાગી. પુરાતત્ત્વવિદોના અભિપ્રાયથી ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં આવેલા એએનાલા ગામથી ઉત્તરમાં ૮ માઈલ દૂર રામનગર શહેર છે. ત્યાંથી દક્ષિણમાં સાડાત્રણ માઈલના ઘેરાવામાં જે ખંડેરો પડેલાં છે, તે જ પ્રાચીન કાલની અહિચ્છત્રા નગરી છે.
અહીથી થાડે દૂર કટારીખેડા નામની જગા છે, ત્યાંથી કેટલીક જૈન મૂર્તિ અને સ્તૂપા મળી આવ્યાં છે. ત્યાં આજે ઇંટનુ' અનાવેલું એક નાનુ જૈન મંદિર છે, પરંતુ જૈન સ ંઘે આ સ્થાનનું ઐતિહાસિક મહત્ત્વ પિછાણી ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણુ કરવુ જોઈ એ તથા ત્યાં યાત્રાળુઓનુ આગમન થતું રહે એવી વ્યવસ્થા પણ કરવી જોઈ એ.
Page #417
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
[ ૪ ] શ્રી અવંતિ પાર્શ્વનાથ
૩૦૧.
મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં શ્રી અવંતિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર આવેલુ છે. તેમાં શ્રી અવ ંતિ પાર્શ્વનાથની અતિ પ્રાચીન મૂર્તિ વિરાજે છે, તેથી તેની ગણના તીમાં થાય છે.
શ્રી અવંતિ સુકુમાલે શ્રી આર્ય સુહસ્તિ મહારાજ પાસે દીક્ષા લીધા પછી તરત જ અનશનની રજા માગી અને કચેરીના વનમાં જઈ અનશન શરૂ કર્યુ તથા પેાતે કાચાત્સર્ગાવસ્થાએ ઊભા રહ્યા. એ વખતે તેમના પગમાં કથેરીના કાંટો વાગવાથી લેાહી નીકળ્યું હતું, તેની વાસથી એક શિયાળણુ પાતાના અચ્ચાં સાથે ત્યાં આવી પહોંચી. તેણે મુનિવરના શરીરને કરડવા માંડયું, છતાં તેએ ધ્યાનથી ચન્યા નહિ. એમ કરતાં તેમનું આખું શરીર પેલી શિયાળણુ તથા તેનાં બચ્ચાંઓ ખાઈ ગયાં. આ સ્થળે તેમની સ્મૃતિમાં એક ભવ્ય મદ્ઘિર બ ંધાયું હતુ અને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્મૃતિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી, તે શ્રી અવંતિ પાર્શ્વનાથના નામે વિખ્યાત થઈ હતી. કાલાંતરે એ સ્થાન અન્ય લોકોના હાથમાં ગયું અને ત્યાં મહાદેવની પિંડીકા બેસાડવામાં આવી. પરંતુ શ્રી સિદ્ધસેનદિવાકર સૂરિજીએ કલ્યાણમ ક્રિરસ્તાત્રની રચના કરતાં અગિયારમા શ્ર્લાકે મહાદેવની એ પિ’ડીકા ફાટી અને તેમાંથી ધરણેન્દ્રસહિત શ્રી અવતિ પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ થઈ. આથી તેના મહિમા ચારે બાજુ વિસ્તયે.
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ઉવસગ્ગહર સ્તાત્ર
આવેલું હતું, પણ આવેલુ છે, એટલે એમ ધ્વશ થયા હશે અને લાવીને આ મંદિરમાં
આ મંદિર ક્ષિપ્રા નદીના કિનારે
આજનું મ ંદિર શહેરની મધ્યમાં લાગે છે કે કાલાંતરે એ મંદિરનો તેમાંની ચમત્કારિક મૂર્તિને શહેરમાં પ્રતિષ્ઠિત કરી હશે.
ઉજ્જૈનની સાથે જૈન ઇતિહાસનાં અનેક સુવર્ણ પૃષ્ઠો જોડાયેલાં છે, એટલે આ સ્થાનની યાત્રા કરતાં એ પૃષ્ઠો તાજા થાય છે અને પુનરુત્થાનની પવિત્ર પ્રેરણા કરી જાય છે.
[4]
શ્રી અતરીક્ષ પાર્શ્વનાથ
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં વર્તમાન સર્વ તીર્થાંમાં શ્રી શખેશ્વર અને શ્રી અંતરીક્ષજી અગ્રગણ્ય સ્થાન ભોગવે છે. અન્ય શબ્દોમાં કહીએ તેા આજે પણ આ બંને તીર્થોમાં અવારનવાર ચમત્કારિક ઘટનાએ મન્યા કરે છે અને તેથી ભક્તવતુ તેના તરફ ભારે આકર્ષણ થાય છે.
વરાડ દેશ આજના મહારાષ્ટ્ર રાજ્યની અંતર્ગત છે. તેમાં આકોલાથી ૪૪ માઈલ દૂર સિરપુર નામનું ગામ છે, તેમાં આ તીધામ આવેલુ છે.
એક વાર લંકાપતિ રાવણે પેાતાના માલી અને સુમાલી નામના બે વિદ્યાધરાને કોઈ અગત્યનું કામ સોંપ્યું, એટલે તે વિમાનમાં સવાર થઈ ને ઉડવા લાગ્યા. એમ કરતાં મધ્યાહ્ન વેળા થઈ, એટલે તેમણે વિમાનને નીચે ઉતાર્યું. તે
Page #419
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
૩૦૩
વખતે તેમની સાથે રહેલા સેવકને યાદ આવ્યું કે જિનમૂર્તિ તા ઘેર રહી ગઈ છે અને મારા સ્વામી તેની પૂજા કર્યાં વિના ભાજન કરશે નહિ, એટલે છાણુ અને વેળુની મૂર્તિ નિપજાવી. માલી-સુમાલીએ તેનું પૂજન કર્યા પછી ભાજન લીધું અને આગળ જતાં પહેલાં એ મૂર્તિ શયમાં પધરાવી દીધી. અધિષ્ઠાયક દેવે આ ડિત રાખી.
પાસેના જલામૂર્તિને અખ
આ વાતને તેા હજારે વર્ષ વીતી ગયાં. તે પછી વિક્રમની ખારમી સદીમાં બીંગલપુરના રાજા શ્રીપાળ ફરતા ફરતા ત્યાં આવ્યા અને તૃષાતાર થયેલા હેાવાથી તેણે એ જલાશયના જળવડે હાથ-પગ-મ્હોં ધેાઈ ને યથેચ્છ જળ પીધું. પછી તે પેાતાના નગરમાં પાછે ાં. રાત્રે તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
હવે બન્યું હતુ. એવું કે પૂર્ણાંક ના ઉદ્ભયથી આ રાજાના આખા શરીરે કોઢ થયા હતા અને અનેક વૈદ્યો, મંત્રવાદીઓ, તંત્રવાદીએ, ગારુડીઓ વગેરેએ ઉપચાર કરવા છતાં તે મળ્યો ન હતા. એટલું જ નહિ પણ તેના શરીરમાં ભારે બેચેની રહેતી હતી અને નિદ્રા પણ બરાબર આવતી ન હતી.
આ સ્થિતિ-સચેાગમાં રાજાને ભર ઊધમાં દેખી રાણી આશ્ચર્ય પામી તથા રાજાના હાથ, પગ, મ્હોં વગેરે રોગરહિત જોઈ અતિ પ્રસન્ન થઈ.
બીજા દિવસે રાજારાણી પેાતાના સેવકો સાથે એ
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૪
ઉવસગ્ગહર તેાત્ર
'
જલાશય પર ગયાં, ત્યાં રાજાએ સર્વાંગસ્નાન કર્યું કે તેની આખીયે કાયા કંચનવરણી બની ગઈ. આથી સ કોઈ ને આશ્ચર્ય થયું. પછી રાણીએ એ સ્થાનની પૂજા કરીને ખલી આકળા ઉછાળવાપૂર્વક કહ્યું કે હું જળાશયના અધિષ્ઠાયક દેવા ! હે ક્ષેત્રદેવતાઓ ! તમે ગમે તે હે। પણ મને દર્શન આપે.’ અને રાજારાણી અન્નજળનો ત્યાગ કરી પ્રાથના કરતાં બેસી જ રહ્યાં. ત્રીજા ઉપવાસની રાત્રે સ્વપ્નમાં ક્ષેત્રદેવતાએ કહ્યુ કે હે રાજન્ ! માલી અને સુમાલી નામના વિદ્યાધરને માટે તેમના સેવકે અનાવેલું અને અહીં પધરાવેલુ શ્રી પાર્શ્વનાથનું બિંબ આ જળમાં વિદ્યમાન છે. તેના પ્રભાવથી તારો કોઢ દૂર થયા છે. ખીજા પણ અનેક પ્રકારના અસાધ્ય રાગા આ મૂર્તિના પ્રભાવે શમી જાય છે. હું નાગરાજ ધરણેન્દ્રના સેવક છું અને તેમના હુકમથી અહીં રહીને સેવા કરું છું.”
'
તે પછી રાજાએ સ્વપ્નમાં એ પ્રતિમાની માગણી કરી અને આખરે ધરણેન્દ્રે તેના સ્વીકાર કર્યાં તથા જણાવ્યું કે કમળનાલની ગાલ્લી બનાવી કાચા સૂતરના તાંતણે બાંધી તમે તેને કૂવામાં ઉતારો, એટલે તેમાં હું પ્રતિમા મૂકીશ, પછી બહાર કાઢી કમળનાળીના રથમાં (ગાડામાં) પધરાવી સાત દિવસના ગાયના વાછરડા જોડી તમે આગળ ચાલજો. ગાડી તમારી પાછળ તમે જ્યાં જશે ત્યાં ચાલી આવશે, પણ તમે પાછળ જોશે નહિ. જે વખતે પાછળ જોશે કે તરત પ્રતિમાજી ત્યાં અટકી જશે. આ પંચમકાલમાં પણ
Page #421
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
૩૦૧
હે રાજન ! જે કોઈ પ્રાણી આ પ્રતિમાનું આરાધન કરશે, તેની સર્વ ઈચ્છાએ અમે અંતરીક્ષમાં રહીને પૂરી કરીશું.
પ્રાતઃકાલમાં રાજાએ નાગરાજના કહેવા મુજબ ભગવાનની પ્રતિમા પ્રાપ્ત કરી અને તેને નાલીના રથમાં બેસાડી સાત દિવસના વાછરડાએ જોતર્યાં તથા પાતે આગળ ચાલવા લાગ્યા. એમ કરતાં કેટલીક ભૂમિ આળગી ગયા, ત્યારે રાજાને શંકા થતાં વાંકી નજરે જરા પાછળ જોયુ, એટલે ભગવાન ત્યાં અટકી ગયા અને રથ નીચેથી નીકળી ગયા. ત્યાં વડલાનુ ઝાડ હતું, તેની નીચે ભગવાન જમીનથી સાત હાથ ઊંચા રહ્યા. આથી રાજા આશ્ચર્ય પામ્યા અને ઘણા ખેતુ કરવા લાગ્યા. ફરીને નાગેન્દ્રને સંભાર્યાં, ત્યારે નાગેન્દ્રે કહ્યું કે ૮ ભાવિભાવ મિથ્યા થતા નથી. હવે અહી જ ચૈત્ય-મધાવે. ભગવાન આગળ જશે નહિ.'
રાજાએ ત્યાં આગળ મંદિર બંધાવ્યું, પણ એથી રાજાને કંઈક અભિમાન આવતાં પ્રતિમાજીએ તેમાં પ્રવેશ કર્યાં નહિ. છેવટે શ્રી અભયદેવસૂરિએ સ. ૧૧૪૨ના માહ સુદિ ૫ ને રવિવારે વિજય મુહૂર્તે ત્યાં પ્રતિષ્ઠા કરી અને તેને મહિમા સારાયે ભારતવર્ષમાં પ્રસર્યાં. વિક્રમની અઢારમી શતાબ્દીમાં શ્રી ભાવિજયજી મહારાજે પાતાની ખાવાઈ ગયેલી ચક્ષુની રાશની આ પ્રતિમાના પ્રભાવથી પ્રાપ્ત કરી અને સ, ના ચૈત્ર સુદ્ધ ૬ ને રવિવારે મંદિરને થાડું માટુ બનાવી પુનઃ પ્રતિષ્ઠા કરી.
૧૭૧૫
હાલ નીચેથી એક અગલુછણું પસાર થાય તેટલ
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ઉવસગ્ગહરે તેત્ર પ્રતિમાજી અદ્ધર રહે છે. દિગમ્બરેએ પણ આ તીર્થમાં પિતાની કેટલીક પ્રતિમાઓ બેસાડી છે અને એ રીતે પિતાને હકક સાબીત કરવા પ્રયત્ન કર્યો છે, પણ તે અંગે રાજ્યના ફેંસલાઓ શ્વેતામ્બરેની તરફેણમાં છે.
આ તીર્થની યાત્રા દરેક જૈને અવશ્ય કરવા જેવી છે.
શ્રી કરેડા પાર્શ્વનાથ મેવાડની ભૂમિ અનેક જૈન તીર્થોથી વિભૂષિત છે. શ્રી કરેડા પાર્શ્વનાથ તેમાંનું એક છે. શિલાલેખમાં તેને ઉલ્લેખ
કહેડા” તરીકે આવે છે, તે “ગુર્નાવલિમાં તેને કહેટક કહેવામાં આવ્યું છે. ઉદયપુર-ચિતોડ રેલ્વેના પાલસાગર સ્ટેશનથી પણ માઈલ દૂર આ તીર્થ આવેલું છે.
અહીં પ્રાચીન બાંધણુનું, શ્વેત પાષાણુનું બાવન જિનાલય છે. તે મૂળ ગભારે, ગૂઢમંડપ, ચેકીએ, ભમતીની દહેરીઓ, વિશાળ સભામંડપ, શૃંગાર ચેકી અને શિખર સાથેની રચનાવાળું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. તેમની મૂર્તિ શ્યામવરણી છે અને તેના ઉપર સં. ૧૬૫૬ ને લેખ છે. આ મૂર્તિ જીર્ણોદ્ધાર પ્રસંગે પ્રતિષ્ઠિત કરવામાં આવી હશે, એમ લોનું માનવું છે. અહીંના એક મંદિરમાં સં. ૧૩૨૬ના ચિત્ર વદિ અમાવાસ્યા અને સોમવારનો લેખ મળી આવે છે.
સુકૃતસાગર ગ્રંથમાં લખ્યું છે કે “માંડવગઢના
Page #423
--------------------------------------------------------------------------
________________
૩ce
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો મહામંત્રી પેથડકુમારના પુત્ર ઝાંઝણકુમાર મોટા સંઘ સાથે તીર્થયાત્રાએ નીકળ્યા. શ્રી ધર્મઘોષસૂરિ આદિ અનેક સુરિ. પુગવે તેની સાથે હતા. સંઘ અનેક તીર્થોની યાત્રા કરતા ચિતોડ આવ્યું અને ત્યાંના અનેક જિનમંદિરનાં દર્શન કરી કરહેડા આવ્યા. ત્યાં ઉપસર્ગનું હરણ કરનારી શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર શ્યામવર્ણ મૂર્તિનાં દર્શન કર્યા. સંઘપતિને તિલક કરવામાં આવ્યું, તે પછી સૂરિજીએ ઉપદેશ આપતાં
સંઘપતિએ અહીંના નાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેિના પર સાત માળનું ભવ્ય મંદિર બંધાવ્યું. પરંતુ આજે
એ મંદિરમાં સાત માળ નથી, એટલે એ સાતમાળનું શું થયું? તે વિચારવાનું રહે છે.
મુસલમાનોના આક્રમણથી બચવા આ મંદિરના એક ભાગ પર મરજીદ જે આકાર કરવામાં આવ્યું છે.
એમ કહેવાય છે કે જ્યારે આ મંદિર બંધાયું, ત્યારે તેની સામેની દિવાલમાં એક એવું છિદ્ર રાખવામાં આવ્યું હતું કે જેથી પિષ વદિ ૧૦ (ગુજરાતી મિતિ પ્રમાણે માગસર વદિ ૧૦)ને દિવસે તેમાંથી સૂર્યનું કિરણ સીધું મૂળનાયકના મુખ પર પડે. આ દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મ થયે હતે, એ કહેવાની જરૂર છે ખરી ? પરંતુ આ મંદિરને જીર્ણોદ્ધાર થયે, ત્યારે ઉક્ત દિવાલની કરામત અસ્ત પામી.
કરેડા સ્ટેશનથી માત્ર અઢી માઈલના અંતરે દયાલશાહને કિલ્લે આવેલું છે. તેની સાથે ચિતેડના ઈતિહાસની એક મહાન ઘટના જોડાયેલી છે. મેવાડના રાણા રાજસિંહે
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ઉવસગ્ગહર સ્તોત્ર રાજસાગર તળાવની પાલ બંધાવવી શરૂ કરી, પણ તે ટકતી ન હતી. જ્યોતિષીઓએ કહ્યું કે સતી સ્ત્રીના હાથે પાયે નંખાય તે જ આ પાળ ટકશે, એટલે મંત્રી દયાલશાહની પુત્રવધૂએ પાયે નાખ્યું અને કામ આગળ ચાલ્યું. આના બદલામાં દયાલ શાહને પહાડ પર મંદિર બંધાવવાની મંજૂરી મળી.
દયાલશાહ રાણા રાજસિંહના મુખ્ય મંત્રી હતા. તેમણે ઔરંગજેબ બાદશાહના સૈન્ય સામે લડીને વિજ્ય મેળવ્યો હતે. વળી તેઓ ધર્મના પણ દઢ અનુરાગી હતા, એટલે આ મંદિરની પાછળ અઢળક નાણું કર્યું અને તેને નવ માળથી સુશોભિત કર્યું. પાછળથી બાદશાહે તેને કિલ્લે સમજીને તેડાવી નાખ્યું. હાલ તેના બે માળ વિદ્યમાન છે. તે અંગે મેવાડી ભાષામાં એક દુહો પ્રચલિત છે :
કે તે રાણું રાજસિંહ, કે તે શાહ દયાલ; વણે બંધાયે દેવરે, વણ બંધાઈ પાલ.
[ ૭] શ્રી કાપરડા પાર્શ્વનાથ જોધપુરથી ૨૨ માઈલ, પીપાડ સીટી સ્ટેશનથી ૮-૯ માઈલ અને ત્યાંથી બીલાડા જતી રેલ્વેના શેલારી સ્ટેશનથી ચાર માઈલ દૂર કાપરડા નામનું ગામ છે. તેનું પ્રાચીન નામ કર્યટહેડક, કાપડહેડા વગેરે મળે છે. એક વખત એ સારી આબાદીવાળું મોટું શહેર હતું, પણ આજે ત્યાં મામુલી વસ્તી છે.
આ તીર્થમાં શ્રી સ્વયંભૂપાર્શ્વનાથનું ચાર માળનું
Page #425
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૦૦ વિશાળ ગગનચુંબી ભવ્ય મંદિર છે, જે તારંગાજીના ભવ્ય જિનપ્રાસાદની યાદ આપે છે. ૯૮ ફીટની ઊંચાઈવાળું આ મંદિર હાલમાં કંઈક જીર્ણ થયેલું છે, પણ તેની ભવ્યતા જરાયે ઓછી થઈ નથી. સં. ૧૬૭૮ માં જૈતારણવાસી ઓસવાલ શેઠ ભાણજી ભંડારીએ આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી, એ શિલાલેખ મૂળનાયકની પ્રતિમા પર મૌજુદ છે. ભાણજી ભંડારીએ આ મંદિર કેવા સગોમાં બંધાવ્યું, તે જાણવા જેવું છે.
રાવ જોધાજીના સમયથી ભંડારી મહાજન મારવાડમાં આવ્યા અને પિતાની કુશલતાથી રાજ્યના અધિકારી પદે નિમાયા. જોધપુરના રાવ ગજસિંહે અમર ભંડારીના પુત્ર ભાણજી ભંડારીને જૈતારણના અધિકારી નિમ્યા હતા. તેઓ પિતાની કામગીરી બરાબર બજાવતા હતા, પણ કઈ ઈર્ષાળુએ રાજાના કાન ભંભેર્યા, એટલે રાજાએ તેમને જોધપુર તેડાવ્યા. માર્ગમાં તેમણે કાપરડામાં મુકામ કર્યો.
જમવાને સમય થતાં સાથેના માણસોએ તેમને ભેજન કરવા બોલાવ્યા, પણ તેમને શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનાં દર્શન કર્યા વિના ભેજન ન લેવાની પ્રતિજ્ઞા હતી, તેથી તેમણે ના પાડી અને સાથેના માણસને જમી લેવા જણાવ્યું. પણ સાથેના માણસને ચેન ન પડ્યું. તેઓ જિનમૂર્તિની શોધ કરવા લાગ્યા, એવામાં એક યતિજી પાસે જિનમૂતિ હેવાની ભાળ મળી, એટલે ભંડારીજી દર્શનાર્થે એ યતિજીને ત્યાં ગયા. એ વખતે યતિજીએ ભંડારીની ઉદાસીનતા પારખી
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ઉવસગ્ગહર સ્તોત્ર લીધી અને કારણ પૂછ્યું તે ભંડારીજીએ રાજાના હુકમની વાત કરી. યતિજી નિમિત્તશાસ્ત્રના જાણકાર હતા. તેમણે કહ્યું: “તમને કંઈ થશે નહિ. નિર્દોષ પાછા આવશે.”
ભંડારી જોધપુર ગયા અને રાજાને મળ્યા. તે વખતે તેમના મનમાં પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ ચાલુ હતું. રાજાને તેમની મુખમુદ્રા જોતાં જ સદ્ભાવ ઉત્પન્ન થયે અને તેઓ કદી પણ ખોટું કામ કરે નહિ” એવી ભાવના જોરદાર થતાં તેમને સન્માન આપ્યું.
જોધપુરથી પાછા ફરતાં ભંડારીજી કાપરડા આવ્યા અને પેલા યતિજીને મળ્યા. યતિજીએ આ ખુશાલીના બદલામાં કાપરડામાં એક જિનમંદિર બંધાવવા જણાવ્યું અને ભંડારીજીએ એ યતિશ્રીની મદદથી ત્યાં ભવ્ય મંદિર બંધાવ્યું, જે આજ સુધી એક તીર્થધામની ખ્યાતિ ભેગવી રહ્યું છે. - મંદિરના ત્રણ માળમાં ચમુખજી છે, જેમાં પહેલા માળે ઉત્તરસન્મુખ મૂળનાયક શ્રી સ્વયંભૂપાર્શ્વનાથ, પૂર્વમાં શ્રી શાંતિનાથ, દક્ષિણમાં શ્રી અભિનંદન અને પશ્ચિમમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાઓ છે.
આ મંદિરને વિસ્તાર તારંગા કરતાં વધારે છે. એને ફરતી વિશાળ ધર્મશાળા છે, તે અમદાવાદનિવાસી શેઠ માણેકલાલ મનસુખભાઈએ બંધાવેલી છે. આ મંદિરનું શિખર પાંચ માઈલ દૂરથી દેખાય છે.
આ મંદિરને છેલ્લો જીર્ણોદ્ધાર આચાર્ય શ્રીમદ્ વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૭૫ માં કરાવેલ છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
શ્રી પાનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૧૧ [૮]
કાશી (વારાણસી) વીશ જિનેશ્વરદેવનાં ૧૨ કલ્યાણકમાંથી ૧૬ કલ્યાણકે કાશી અને તેની આસપાસના વિભાગમાં થયેલાં છે, એટલે તે આપણે માટે એક મહાન તીર્થભૂમિ છે. વળી પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એ ચાર કલ્યાણકો અહીં થયેલાં હેવાથી તેની મહત્તા વિશેષ છે.
એક કાળે આ નગરીમાં જૈનોનું પ્રભુત્વ હતું, પણ કાલકમે અહીં વૈદિક મતાનુયાયીઓનું વર્ચસ્વ જામ્યું અને કેટલેક સમય બૌદ્ધોએ પણ આ નગરીમાં સારી એવી સત્તા ભેગવી, એટલે આપણું કઈ પ્રાચીન સ્મારક આ સ્થળે રહ્યું નથી. આજથી બે-ત્રણ વર્ષ ઉપર તે એવી સ્થિતિ હતી કે અહીં કેઈ જૈન મંદિર બાંધવાની રજા મળતી નહિ અને કદાચ રજા મળે તે પણ એ મંદિર બીજા દિવસે જ જમીન દોસ્ત થાય.
આ વખતે ભેલપુર કે જ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ થયે મનાય છે, ત્યાં કેટલાક ભાટ લેકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ રાખતા અને તેને વડના એક ઝાડ નીચે પધરાવી યાત્રાળુઓને તેની પૂજા કરાવતા. પરંતુ ધર્મઝનુનને એ યુગ ઓસરી જતાં જૈનેએ ધીમે ધીમે ત્યાં પિતાનાં મંદિર બાંધવા માંડ્યાં અને આજે ત્યાં નીચે પ્રમાણે મંદિરો નજરે પડે છે : - . .
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૧૨
ઉવસગ્ગહર સ્તાત્ર
(૧) ભેલુપુર-ધમ શાળાની વચ્ચે ધાબામાંધી શ્વેતામ્બર જૈન મંદિર આવેલું છે. ઊંચી બેઠકની છત્રીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્મૃતિ વિરાજમાન છે અને બીજી પણ પ્રતિમાઓ છે. આની લગોલગ દિગમ્બરોનુ મદિર પણ છે.
(૨) અંગ્રેજી કાઠીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનુ’ ઘર દહેરાસર છે.
(૩) સુતાતાલામાં શ્રી ગાડીપાર્શ્વનાથનું શિખરબંધી દહેરાસર છે.
(૪-૭) નયાઘાટ ઉપર શ્રી પાર્શ્વનાથ, શ્રી આદિનાથ, શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી આદિનાથનાં એમ ચાર મદરા છે. (૮) રામઘાટ ઉપર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનુ મદિર છે.
(૯) બાલુજીકા ફેરસમાં શ્રી આદિનાથજીનુ મંદિર છે. (૧૦) ઠંડેરી બજારમાં શ્રી કેશરિયાજીનુ મંન્નુિર છે, જેમાં સ્ફટિકનાં બિંબ અને પાદુકાઓ છે.
(૧૧) ભદૈની ઘાટ ઉપર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં મદિરા વિદ્યમાન છે. છેલ્લું સુંદર મદિર વચ્છરાજઘાટના મથાળે ગંગાની સપાટીથી લગભગ ૨૫૦ ફીટ ઊંચે આવેલુ છે. આગળ વિશાળ ચાક છે. તેમાં આરસની છત્રીમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કલ્યાણક એ ચાર કલ્યાણકાનું સ્મરણ આપતી સ્થાપના કરેલી છે. અહીંનુ વાતાવરણ ઘણું જ શાંત અને પ્રભાવશાળી છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૧૩ કાશી નજીક સિંહપુરીમાં અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનનાં ચાર કલ્યાણક થયેલાં છે. અહીં સુંદર મંદિર છે. બાજુમાં બાગ અને ધર્મશાળા છે. અહીંથી બૌદ્ધોનું પ્રખ્યાત સારનાથ તીર્થ માત્ર અધ માઈલના અંતરે આવેલું છે. આધુનિક સારનાથ એ પ્રાગ ઐતિહાસિક કાલના શ્રેયાંસનાથને જ અપભ્રંશ હોય એમ કેટલાકનું માનવું છે.
કાશીથી ૧૪ માઈલ અને કાદીપુર સ્ટેશનથી ૨ માઈલ દૂર ચંદ્રપુરી નામનું ગામ છે. અહીંના લેકે આ ગામને ચંદ્રાવતી કે ચંદ્રૌટી તરીકે ઓળખે છે. આ ગામમાં ચાર વીઘા જેવડા વિશાળ ચોગાનમાં કિલ્લાથી ઘેરાયેલું અને આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરનાં અવન, જન્મ, દીક્ષા અને કેવળ એ ચાર કલ્યાણુકેની યાદ આપતું નાનું છતાં મનહર મંદિર આવેલું છે. મંદિરથી થોડે દૂર શ્વેતામ્બર જૈન ધર્મ શાળ છે. ગામમાં જેનેનું એક પણ ઘર નથી.
* ભારતની અતિ પ્રાચીન નગરીઓમાં કાશીની ગણના થાય છે. વારણ અને અસિ નામની બે નદીઓના સંગમની સ્મૃતિ તરીકે તેને “વારાણસી” એવું નામ પણ પ્રાપ્ત થયેલું છે. અંગ્રેજોના સમયમાં વારાણસી શબ્દને અપભ્રંશ બનારસ તરીકે થયે, પણ આજે ભારતના લેન્ગણતંત્રમાં રાષ્ટ્રીય અસ્મિતાને ઉદય થતાં ફરી તેનું નામકરણ વારાણસી તરીકે થયું છે. તેના એક ભાગને આજે કાશી કહેવામાં આવે છે, પણ ભલુપુર અને ભદેની બંને વારાણસીમાં જ આવેલાં છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ઉવસગ્ગહર સ્તોત્ર
[ ૯ ] શ્રી કુડેશ્વર પાર્શ્વનાથ
શ્રી પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી વગેરેમાં શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથનુ નામ આવે છે, તેમજ શ્રી જિનપ્રભસૂરિજીએ વિવિધ તીર્થંકલ્પમાં તે અંગે ખાસ એક કલ્પ પણ લખેલા છે.
આ સ્થાન મધ્ય પ્રાંતમાં નીમચથી ૨૪ માઈલ દૂર આવેલુ છે કે જ્યાં આજે પણ શ્રી સ ંઘનું બંધાવેલું અતિ પ્રાચીન મંદિર વિદ્યમાન છે અને જેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્મૃતિ વિરાજમાન છે,
ઈશ્વર રાજાને શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં કૂકડાના ભવે પોતે જાતિસ્મરણ જ્ઞાન પામ્યા હતા અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને રાજપુર નગરમાં ઈશ્વર નામે રાજા થયા હતા, તેને જે સ્થળે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દર્શીન થયાં હતાં, તે સ્થળે તેણે ભવ્ય જિનપ્રાસાદ બંધાવી તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં બિની સ્થાપના કરી અને તેમને કૂકડાનું ચિહ્ન કરાવ્યું, એટલે તે કુકટેશ્વરકુકડેશ્વર પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયું.
[ ૧૦ ]
શ્રી ગાડી પાર્શ્વનાથ
વિક્રમની પંદરમી સદીમાં શ્રી ગેાડી પાર્શ્વનાથના મહિમા શરૂ થયા અને તે દિન-પ્રતિદિન વધવા લાગ્યા. આજે પણ જૈન. સધ શ્રી ગેાડી પાર્શ્વનાથ પરત્વે અત્યંત શ્રદ્ધા ધરાવે
Page #431
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૫. છે અને તેમનાં દર્શન-પૂજન–સેવા-ભક્તિથી પોતાના જીવનની કૃતાર્થતા માને છે. ભારતવર્ષમાં શ્રી ગોડી પાર્શ્વનાથનાં નીચે પ્રમાણે ૧૯ મંદિરે હોવાનું અમારા જાણવામાં આવ્યું છે અને હજી કદાચ કઈ મંદિર રહી જતું હોય તે એ બનવા જેમ છે પરંતુ આ યાદી આજથી છ વર્ષ પહેલાં શ્રી ગેડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથના સંપાદન વખતે ઘણા સંશોધનપૂર્વક તૈયાર કરી હતી અને તેમાં “જૈન તીર્થ સર્વસંગ્રહને પણ ઉપયોગ કર્યો હતો, એટલે શ્રી ગેડી પાર્શ્વનાથનું કઈ મંદિર રહી જવાની શક્યતા બહુ ઓછી છે. ક્રમાંક ગામનું નામ ઠેકાણું
મહારાષ્ટ્ર ૧ મુંબઈ પાયધુની ૨ )
મહાજન એસોસીએશન,
પટવા ચાલ ૩ )
નારાયણ દાભોલકર રોડ,
જીવનનિવાસ. ૪ પૂના સીટી વેતાલપેઠ, મેટું દહેરાસર ૫ સિનેલી
બજારમાં ૬ માળુંગા ૭ શાહપુર
ગુજરાત ગલી | ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ ૮ અમદાવાદ શાહપુર, મંગળપારેખને ખાંચે
લ્યાણ સંસાયટી, એલીસબ્રીજ
له
s
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૧૬
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
રાજ
વડાદરા
સુરત
""
,,
""
""
૧૭ થરાદ
૧૮ તેરવાડા
૧૯
રાધનપુર
૨૦ મુજપુર
૨૧ નાડા
૨૨ ઈડર
૨૩
૨૪ રિટ્રોલ
૨૫
૨૬
વીજાપુર
જામનગર
ભાવનગર
૨૭ રાપર (ગઢવાળી) ૨૮ ફ્લેાધિ
૨૯. જેસલમેર
૩૦
,,
ઉવસગ્ગહર સ્તાન્ન
ગામમાં
દેરાપાળ, ખાવાજીપુરા માલીફળિયા
કાયસ્થ મહેલ્લા
નાનપરા, રાણીબાગના નાકે વડાચૌટા, નગરશેઠની પાળ
ગાળશેરી
સેાનારની શેરી
બજારમાં
ગાડીજીની શેરીમાં
બજારમાં
બજારમાં
કોઠારીવાડા
દોશીવાડા
ગામવચ્ચે
લાલબાગ, ડેન્રી ફળિયામાં વારાણજારમાં
મારવાડે ( રાજસ્થાન )
અજારમાં
પાર્શ્વ પુરા
ખરતર ગચ્છના ઉપાશ્રય
સુપાર્શ્વનાથનું દહેરાસર,
ઉપલા માળ
Page #433
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૧૭ ૩૧ પાલી
સેવકને વાસ ૩ર જાલેર
બજારમાં ૩૩ આહિર
ગામ બહાર ૩૪ કેસાણું
બજારમાં ૩૫ બીકાનેર
ગેત્રા દરવાજા બહાર ૩૬ ગઢસીવાના કિલ્લાના દરવાજાની બહાર ૩૭ કોટડી
બજારમાં ૩૮ અજમેર
લાખણ કેટલી ૩૯ સેજત સીટી સદર બજાર ૪૦ બડા વિઠોડા ગામ બહાર ૪૧ નાડલાઈ
જેબલ પર્વતની તળેટીમાં ૪૨ પીંડવાડા
બજારમાં ૪૩ શિરેહી
જન મંદિરની ગલીમાં ૪૪ મંડવારિયા
બજારમાં ૪૫ મેટા ગામ ગામ બહાર ૪૬ જશવંતપુરા ગામ બહાર માઈલ દૂર
માલવા ૪૭ તાલનપુર
જંગલમાં
મેવાડ ૪૮ ઉદયપુર
માલદાસકી શેરી ૪૯ )
સીંગવાડીઓંકી શેરી ૫૦ કેસર કેર)
બજારમાં ૫૧ કેલવા
બજારમાં
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ઉવસગ્ગહરે તેત્ર
મધ્ય પ્રદેશ પર મલકાપુર
મોટા બજાર ૫૩ બાલાપુર
ગુજરાતી પેઠ યુક્તપ્રાંત, બિહાર, બંગાળ ૫૪ વારાણસી
સુતાતેલા પપ આગરા
મેતી કટરા પ૬ અજીમગંજ
મહાજન પટ્ટી
દક્ષિણ ભારત પ૭ હૈદરાબાદ
કેઠી ૫૮.
બેગમ બજાર ૫૯ પરભણી
સદર બજાર શ્રી ગેડી પાર્શ્વનાથની ઉત્પત્તિ કેવી રીતે થઈ? અને તેને મહિમા કેવી રીતે પસ, તે હવે જોઈએ.
અણહિલપુરપાટણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ત્રણ પ્રતિમાઓ કેઈ શ્રાવકે ભેંયરામાં રાખી મૂકી હતી. આ શ્રાવકના ઘરની નજીક એક “તુક એટલે મુસલમાનનું ઘર હતું. તેણે ભેય બેદીને તેમાંની એક પ્રતિમા મેળવી લીધી અને તેને પિતાના ઘરમાં ખાડો ખોદી તેમાં રાખી દીધી. પછી તે રેજ રાત્રે તેના પર સૂઈ રહેવા લાગ્યો. એક રાત્રે આ પ્રતિમાના અધિષ્ઠાયક દેવચક્ષે તેને સ્વપ્નમાં આવીને કહ્યું: “હવે તું આ પ્રતિમાને બહાર કાઢજે અને પારકર (સિંધ) થી મેઘાશા નામને એક શ્રાવક અહીં આવે તેને પાંચ ટકા લઈને આપી દેજે, નહિ તે હું તને મારી
Page #435
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૧૯ નાખીશ.” આ સ્વપ્નથી મુસલમાન ભય પામ્યા અને તેણે એ પ્રતિમાને ખાડામાંથી કાઢી એક સારી જગાએ રાખી મૂકી. પછી તે મેઘાશાની રાહ જોવા લાગે.
આ સમયે પારકર દેશમાં ભૂદેશર નામનું નગર હતું. ત્યાં ખેંગાર નામને રાજા રાજ્ય કરતો હતો અને અનેક શેઠ-શાહુકારે તથા વ્યાપારીઓ વસતા હતા. તેમાં કાજળશા નામને એક મેટો વ્યાપારી હતા. તેણે પિતાની બહેનને મેઘાશા સાથે પરણાવી હતી. આ સાળા-બનેવી વચ્ચે પ્રીતિ હતી, એટલે એક દિવસ કાજળશાએ મેઘાશાને કહ્યું કે તમે ગુજરાત દેશમાં જઈ વેપાર કરે. જે ધન જોઈશે, તે હું આપીશ. તેમાં અમુક ભાગ મારે રાખજો.” મેઘાશા તે માટે સમંત થયા અને કાજળશા પાસેથી ધન તથા કેટલાંક ઊંટો લઈને વેપાર કરવા અર્થે પાટણ શહેરમાં આવ્યું.
ત્યાં રાત્રે સ્વપ્ન આવ્યું કે આ ગામમાં એક મુસલમાન તને પ્રભુની પ્રતિમા આપશે, તે પાંચ ટકા આપીને તું લઈ લેજે. એથી તારી બધી ચિંતા દૂર થશે.”
અનુક્રમે તે મુસલમાનને ભેટો થયો અને મેઘાશાએ પાંચ ટકા આપીને તેની પાસેથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી લઈ લીધાં. પછી તે જ તેની સેવાપૂજા કરવા લાગે.
કેટલાક દિવસ બાદ મેઘાશા પિતાના વતનમાં પાછો ફરવા તૈયાર થયે, ત્યારે પિતાની સાથેના ૨૦ ઊંટ ઉપર રૂ ભર્યું અને તેમાં પેલાં પ્રતિમાજી મૂકી દીધાં. રાધનપુર આગળ દાણીએ-દાણુ ઉઘરાવનારે પૂછ્યું કે “તમારી સાથે
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ઉવસગ્ગહર સ્તાત્ર
કેટલાં ઊ'ટ છે?' મેઘાશાએ કહ્યું: ‘વીશ.' પણ દાણીએ ગણ્યાં તે ઓગણીશ થયાં. ફરી દાણીએ પૂછ્યું કે ‘તમારી સાથે કેટલાં ઊંટ છે ? ’મેઘાશાએ કહ્યું : વીશ. ” પણુ દાણીએ ગણ્યાં તે ઓગણીશ જ થયાં.
6
મેઘાશાના સમજવામાં આવી ગયુ કે આ ચમત્કાર પેલાં પ્રતિમાજીના છે. જે ઊંટ ઉપર તેમને મૂકવામાં આવ્યાં છે, તે ઊંટ તેને દેખાતા નથી. તે ખાખત તેણે દાણીને ખુલાસા કર્યાં, એટલે દાણીએ તે પ્રતિમાજીનાં દન કરવાની ઇચ્છા પ્રકટ કરી અને મેઘાશાએ તે પ્રતિમાજીનાં દન કરાવ્યાં. આથી દાણી ઘણા પ્રસન્ન થયા અને તેણે દાણ માફ કર્યું.
અનુક્રમે મેઘાશા પેાતાના વતન ભૂદેશરમાં આવ્યા અને તેમણે પેલાં પ્રતિમાજી પેાતાના ઘરમાં સારા સ્થાનમાં પધરાવ્યાં. પછી કાજળશા મળવા આવ્યા, ત્યાં વેપાર-વણજની તથા હિસાબની વાત થઈ. તેમાં મેઘાશાએ પાંચસે ટકા પ્રતિમાજીના ગણાવ્યા. આથી કાજળશાએ ચીડાઇને કહ્યું : ‘તમે આ શું કર્યુ. ? એક પથ્થરના પાંચસો ટકા ? તે મને પોસાશે નહિ.’મેઘાશાએ કહ્યું: તા એ પૈસા મારા માથે રહ્યા, હવે આ પ્રતિમાજીમાં તમારા ભાગલાગ નહિ.'
મેઘાશાને મૃગાદે નામની સ્ત્રી હતી. તેનાથી બે પુત્ર થયા હતા: એક મહિયા અને બીજો મહેરો. તે બંને પુત્રો
રત્નસમાન હતા.
હવે મેઘાશાએ પેલાં પ્રતિમાજી ધનરાજ નામના પેાતાના
Page #437
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩ર. એક સંબંધીને ખ્યા અને તે એ પ્રતિમાજીની નિત્ય સેવાપૂજા કરવા લાગ્યા. આ રીતે બાર વર્ષો વહી ગયા પછી યક્ષે સ્વપ્ન આપ્યું કે “તું કાલે પ્રભાતે વહેલે તયાર થજે અને ભાવલ ચારણ પાસેથી વેલ માગી લઈને તેને બે નાના બળદો જેજે અને તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવીને તું જાતે જ એ વેલને હાંકજે અને થલવાડી તરફ લઈ જજે. રસ્તામાં પાછું વાળીને જઈશ નહિ.”
બીજા દિવસે મેઘાશાએ તેમ કર્યું, પરંતુ ઉજજડ, ગામ આવ્યું, ત્યાં તેણે પાછું વાળીને જોયું, એટલે વેલ ત્યાંજ થંભી ગઈ અને આગળ ચાલી નહિ. આથી મેઘાશાને ઘણો પસ્તાવો થયો. રાત્રે સ્વપ્નમાં યક્ષે કહ્યું કે “આ ગોડીપુર નામનું ગામ છે. અહીંથી થોડે દૂર તાજું છાણું પડેલું છે, ત્યાં કૂવે છેદાવીશ તે મીઠું પાણી નીકળશે. તેની નજીકમાં એક આકડે છે, ત્યાં ચોખાને સાથિયે પૂરેલ છે. તેની નીચે ધન દટાએલું છે, તે તું લઈ લેજે. વળી નજીકમાં પથ્થરની ખાણ છે, તેમાંથી પથ્થરો મંગાવી શિરોહીના સલાટો પાસે સારા સ્થાને એક સુંદર મંદિર બંધાવજે અને તેમાં આ પ્રતિમાજી પધરાવજે.
મેઘાશાએ તે પ્રમાણે કર્યું તથા પિતાને સગાંસંબંધીઓને તેડાવી એ ગામને વસ્તીવાળું કર્યું. પછી શિહીથી સલાટો તેડાવીને શુભ મુહૂર્તે સારા સ્થાને મંદિર બંધાવવાનું શરૂ કર્યું. હવે ધનની ખોટ ન હતી, એટલે તેને બને તેટલું સુશોભિત બનાવ્યું. તેની કીતિ ચારે બાજુ ફેલાવા ૨૧
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ઉવસગ્ગહર સ્તાત્ર
લાગી. આથી એક દિવસ કાજળશાએ આવીને કહ્યું : ‘તમે જે મંદિર બંધાવા છે, તેમાં અર્ધો ભાગ મારે રાખજો.’
મેઘાશાએ કહ્યું : હાલ તા આ પ્રતિમાજીના પ્રભાવે મારી પાસે પૂરતું ધન છે. વળી તે પ્રતિમાજીના મેં પાંચ સેા ટકા આપેલા, તે પણ તમે મારી પાસેથી વસુલ કર્યાં હતા, એટલે હાલ તા મારું કામ મને જ કરવા દે.’ આથી કાજળશાને ઘણું ખોટુ લાગ્યું અને તેણે કોઈ પણ ઉપાયે મેઘાશાને ઠેકાણે પાડી દેવાના નિ ય કર્યાં.
અનુક્રમે કાજળશાની નાની પુત્રીના લગ્નના અવસર આવ્યા, ત્યારે તેણે પોતાના બહેન-બનેવીને આમંત્રણ આપ્યું. તેમાં બહેન ગઈ અને અનેવી એટલે મેઘાશા ગયા નહિ; કારણકે તેને દૈવી ઈશારા થઈ ગયા હતા કે ‘તારે આ લગ્નમાં જવા જેવુ નથી. છતાં જવાનુ થાય તેા સાથે ભગવાનનુ નમણુ લેતે જજે.’
(
મેઘાશા નહિ જવાથી કાજળશા તેમને તેડવા માટે જાતે આવ્યા અને તમે નિહ આવે તે મારા આખા પ્રસ’ગ અગડશે ’ વગેરે અનેક વચના ખેાલતાં મેઘાશા લગ્નમાં જવા તૈયાર થયા, પણ નીકળતી વખતે ભગવાનનું ન્હવણ લેવાનુ ભૂલી ગયા. આનું નામ ભવિતવ્યતા !
લગ્નમાં પૂર્વાંસંકેત અનુસાર મેઘાશાને વિષમિશ્રિત દૂધ પીરસવામાં આવ્યું. આ વખતે મેઘાશાને પેલે દેવી ઈશારા ચાદ આવ્યા, પણ ભાણામાં પીરસાયેલુ એઠું નહિ મૂકવાના
Page #439
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
૩૧૩
નિયમ હાવાથી તેઓ એ દૂધ પી ગયા અને થાડી જ વારમાં તેમનું પ્રાણપ’ખેરૂ' ઉડી ગયું.
સત્ર હાહાકાર મચી ગયા અને નક્કી કાજળશાએ ઢગેા કર્યાં, એ વાત સહુના સમજવામાં આવી ગઈ, એટલે લેાકે તેમના પ્રત્યે તિરસ્કાર વરસાવવા લાગ્યા. આખરે કાજળશાએ ગેડીપુર આવી સક્રિનું અધૂરું' રહેલું કા પૂરું કરાવ્યું અને વિ. સ. ૧૪૮૨માં તેની પ્રતિષ્ઠા થઈ. તે વખતે મેઘાશાના પુત્ર મહેરાએ તેને ધ્વજદંડ ચડાવ્યો. ત્યારઆદ્ય આ પ્રતિમાજીના અનેકવિધ ચમત્કારા લેાકેાના જોવામાં આવ્યા. તેથી તેના મહિમા ખૂબ પ્રસર્યાં અને તે પ્રતિમાજી શ્રી ગાડીપાર્શ્વનાથ તરીકે ઓળખાવા લાગ્યાં.
'
આ સ્થળે અનેક સંઘા યાત્રાર્થે ગયેલાના હેવાલે મળે છે. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે ‘મારી સિંધયાત્રા’ માં આ તીર્થ અંગે નીચેની નોંધ કરી છે : · કદાચિત્ કોઈ ને ખબર નહિ હાય કે આજે ગાડીપાર્શ્વનાથના નામે જે પ્રસિદ્ધિ થઈ રહી છે, એ ગાડીજીનું મુખ્ય સ્થાન સિંધમાં જ હતુ –છે. નગરપારકરથી લગભગ ૫૦ માઈલ દૂર · ગાડી મંદિર ’ નામનું એક ગામ છે. અત્યારે ત્યાં માત્ર ભીલેાની જ વસ્તી છે, શિખરઅંધ મંદિર છે, મૂર્તિ વગેરે કંઈ નથી. મ ંદિર જીણુ શી થઈ ગયું છે. આજથી ૨૦ વર્ષ પહેલાં નગરઠઠાના આસી. એન્જીનિયર શ્રીયુત્ ફત્તેચંદજી ખી, ઈનાણી ત્યાં આવેલા અને સરકારી હુકમથી તેમાં શું સુધારો-વધારો કરવા આવશ્યક છે, તેનુ એસ્ટીમેટ કરી આવેલા. મંદિરની પાસે એક ભોંયરૂ’
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૨૪
ઉવસગ્ગહરે તેત્ર છે. તેમાં ઉતરવાની તેમણે કેશીશ કરેલી, પણ ભલેએ ભય બતાવવાથી તેઓ ઉતર્યા નહિ. ગેડીજીના મંદિરના કેટ વગેરેના પથ્થરે ઉમરકોટમાં એક સરકારી બંગલાના વરંડા વગેરેમાં લાવવામાં આવ્યા છે.”
આ અંગે વધારે જાણવા ઈચ્છનારે, “શ્રી ગેડી પાર્શ્વનાથ સાધશતાબ્દી સ્મારક ગ્રંથમાં અમારે લખેલે “શ્રી ગેડી પાર્શ્વનાથ” નામને વિસ્તૃત લેખ અવશ્ય અવલક.
આ તીર્થને ઉદ્ધાર થાય, એ અતિ જરૂરનું છે. તે માટે જૈનસંઘે કટિબદ્ધ થવું જોઈએ.
[૧૧] શ્રી ધૃતકèલ પાર્શ્વનાથ કચ્છના અબડાસા તાલુકામાં (૧) સુથરી, (૨) કોઠારા, (૩) જખો, () નળિયા અને (૫) તેરા, આ પાંચ ગામે તીર્થરૂપ મનાય છે. આ પંચતીર્થીમાં સુથરીનું મહત્ત્વ સહુથી વધારે છે, કારણ કે ત્યાં શ્રી કૃતકલૅલ પાર્શ્વનાથની ચમત્કારિક મૂતિ વિરાજમાન છે.
સુથરીમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોનાં ૨૦૦ ઘરે છે, ૬ ઉપાયો છે અને ૪ ધર્મશાળાઓ છે, જેમાંની ૩ સાર્વજનિક ઉપગ માટે છે અને એક ખાસ જૈન યાત્રાળુઓ માટે છે.
ગામની મધ્યમાં આવેલ શિખરબંધી મંદિરની બાંધણી
Page #441
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનના મુખ્ય તીર્થો
૩૨૫ અને રંગકામ ભવ્ય છે. તેમાં ૪૮ પાષાણુની, ૨૩ ધાતુની તથા ૨૬ ચાંદીની મળી કુલ ૯૭ જિનમૂર્તિઓ વિરાજમાન છે. આ સિવાય ૯૫ ચાંદીના તથા ૧૪ સર્વ ધાતુના સિદ્ધચકો છે. દહેરાસરના પ્રવેશદ્વારની જમણી બાજુએ ચકેશ્વરીરી દેવી અને ડાબી બાજુએ મહાકાલી દેવીની આરસની મૂર્તિઓ દર્શનીય છે.
મૂળ તે ઉદ્દેશી નામના એક શ્રાવકને કેઈ વ્યક્તિ પાસેથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મળેલી, તે ખાદ્યપદાર્થના ભંડકિયામાં મૂકતાં આખું ભંડકિયું ખાદ્યપદાર્થોથી ભરાઈ ગયેલું. આ ઘટનાથી તે અતિ આશ્ચર્ય પામ્યું. તેણે આ વાત ગામના યતિઓને કરી, એટલે યતિજીએ ગામમાં એક નાની દહેરી બંધાવી તે મૂર્તિ એમાં પધરાવી. પ્રતિષ્ઠાના સમયે સંઘવાત્સલ્ય રાખવામાં આવ્યું, ત્યારે ઘીના એક કુલ્લામાંથી ઘી નીકળ્યા જ કર્યું. પાંચ મણના કુલ્લામાંથી પચીશ મણ ઉપરાંત ઘી નીકળે એટલે સહુને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. તપાસ કરી તે દહેરીમાં પધરાવેલા પ્રતિમાજી એ કુલામાં હતા. પછી એ કુલ્લ તોડી નાખી તેમાંથી પ્રતિમાજીને બહાર કાઢ્યો અને ફરી મોટું મંદિર કરાવી તેમાં તેની પ્રતિષ્ઠા કરી, ત્યારથી તે શ્રી શ્રુતલેલ પાર્શ્વનાથના નામથી ઓળખાય છે. કચ્છ પ્રદેશમાં આ મૂર્તિને ઘણે મહિમા છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર [૧૧] શ્રી ચારૂપમંડન પાર્શ્વનાથ પાટણથી ત્રણ ગાઉ દૂર આવેલા ચારૂ૫ ગામમાં ભવ્ય શિખરબંધી જિનાલય છે. તેમાં મૂળનાયક શામળા પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય અને પ્રાચીન મૂર્તિ વિરાજમાન છે, તે શ્રી ચારૂપમંડન પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે. - પ્રાચીનકાળમાં ચારૂપ મહાતીર્થ હતું. ત્યાં આષાઢી શ્રાવકે ભરાવેલી ત્રણ પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા સ્થાપન કરેલી હતી. સં. ૧૨૯૬માં નાગરનિવાસી શેઠ દેવચંદે ચારૂપમાં શ્રી આદીશ્વર ભગવાનને ગૂઢ મંડપ અને ચેકીઓ સાથે એક જિનપ્રાસાદ બંધાવેલે ને તેમાં ભવ્ય બિંબની પ્રતિષ્ઠા કરાવેલી, એ ઉલ્લેખ આબુમાંના શિલાલેખોથી પ્રાપ્ત થાય છે.
દહેરાસરની આજુબાજુ કોટ છે. કાર્તિક વદિ એકમના દિવસે પાટણને શ્રીસંઘ ત્યાં દર્શન કરવા જાય છે. સ્થાન
ઘણું ભવ્ય અને શ્રી રાજુ કોટ છે કે,
[ ૧૩ ] શ્રી જીરાવલા પાર્શ્વનાથ આબૂ રેડથી મટર રસ્તે અણુદરા થઈને જીરાવલા જવાય છે. જૈન ગ્રંથમાં તેને ઉલ્લેખ જીરાવલી કે છરિકાપલ્લી તીર્થ તરીકે આવે છે. અહીં ગામ બહાર બાવન જિનાલયનું ભવ્ય મંદિર, ચેક અને ધર્મશાળા છે. ગામની ચારે તરફ
Page #443
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
૩૨૭
પહાડી છે. તેમાંથી વહેતાં ઝરણાને લીધે આ પ્રદેશ ખારે માસ લીલેાછમ રહે છે.
પ્રથમ અહી` મૂલનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજતા હતા, પણ જદ્ધિાર સમયે શ્રી અરિષ્ટનેમિ ભગવાનની મૂલનાયક તરીકે પ્રતિષ્ઠા થયેલી છે અને તેની અને માજી સહસ્રા પાર્શ્વનાથની મૂર્તિ બિરાજે છે.
મારવાડમાં બ્રાહ્મણુપુર નગરમાં ધાંધલ નામના શેઠ હતા. તેની ગાય હુંમેશા સાહીલી નદીની પાસે રહેલા પહાડની ગુફામાં જઈને દૂધ ઝરી જતી. આથી શેઠને આશ્ચર્ય થયું. એક વાર તેમને સ્વપ્ન આવ્યુ કે જ્યાં ગાય દૂધ ઝરે છે, ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ રહેલી છે. તેની તુ પ્રભાવના કર.'
સવારે શેઠે ત્યાં જઈ જમીન ખાદાવી તેા મૂર્તિ મળી આવી. એવામાં ત્યાં જીરાપલ્લી ગામના લાકે આવી પહાંચ્યા. તેમણે એ મૂર્તિ પેાતાને ત્યાં લઈ જવાની ઈચ્છા પ્રકટ કરી. તેમાંથી વિવાદ થયા અને આખરે એવા નિર્ણય કરવામાં આવ્યા કે રથને એક બળદ બ્રાહ્મણપુરના જોડવા અને બીજો જીરાપલ્લીના જોડવા. પછી એ મળદ્ર જ્યાં રથને લઈ જાય, ત્યાં પ્રભુજીને પધરાવવા. બળદો એ રથને જીરાપલ્લી તરફ લઈ ચાલ્યા, એટલે ત્યાંના મહાજને વાજતે-ગાજતે પ્રભુજીને નગરમાં પ્રવેશ કરાવ્યે.
એક વાર મુસલમાનેાની સેના ચડી આવી, તેને અધિષ્ઠાયક દેવની કૃપાથી પરાજય થયા, પરંતુ એ વખતે
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ઉવસગ્ગહરે તેત્ર કેટલાક મૌલવીઓ ગુપ્ત વેશે મંદિરમાં દાખલ થઈ ગયા અને લેહી છાંટીને એ મંદિરને અપવિત્ર કર્યું તથા મૂર્તિને ખંડિત કરી. બીજા દિવસે સવારે તેઓ પકડાઈ જતાં રાજાએ તેમને પ્રાણદંડ દીધે.
પવિત્ર પ્રાચીન મૂર્તિ ખંડિત થતાં ધાંધલ શેઠ વગેરેને પારાવાર દુઃખ થયું અને ઉપવાસ કર્યા. દેવે સ્વપ્ન આપ્યું કે એ મૂર્તિના નવ ટુકડા નવશેરની લાપસીમાં મૂકે અને નવમા દિવસે દરવાજા ઉઘાડજો એટલે તે સંધાઈ જશે, પણ સાતમા દિવસે કઈ સંઘ દર્શને આવતાં બારણું ઉઘાડ્યાં. એ વખતે મૂર્તિને ટુકડા તે જોડાઈ ગયા હતા, પણ રેખાઓ દેખાતી હતી. ત્યારથી મૂર્તિ એ હાલતમાં જ રહી.
આ મૂર્તિના ચમત્કારની બીજી પણ અનેક વાત પ્રચલિત છે. મહામંત્રી પેથડકુમાર, ઝાંઝણકુમાર, ચાહડ વગેરેએ આ સ્થાનની યાત્રા કર્યાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
- પ્રાતઃકલની તીર્થગંદનામાં “જીરાવલે ને થંભણ પાસ” એ શબ્દોથી આ તીર્થનું નામ લેવાય છે. વળી દરેક દહેરાસરમાં પ્રતિષ્ઠા વખતે જીરાવલા પાર્શ્વનાથને મંત્ર આલેખાય છે, તે એને મહિમા સૂચવે છે.
ઓરિસામાં જગન્નાથપુરી, મારવાડમાં ઘણેરાવ, નાડલાઈ નાંદોલ, બલેલ, શિરેહી અને મુંબઈમાં ઘાટકેપર ખાતે શ્રી જીરાવાલા પાર્શ્વનાથની સ્થાપના થયેલી છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
[ ૧૪ ]
શ્રી નાકોડા પાર્શ્વનાથ
૩૯
શ્રી સમયસુંદર ઉપાધ્યાયે એક સ્તવનમાં કહ્યું છે કે— જાગતા તી પાર્શ્વ પહુ,
જ્યાં યાત્રી આવે જગત સહે;
મુજને ભવદુઃખ થકી છેડા,
નિત નામ જપા નાકાડો. એ પરથી આ પ્રાચીન તીર્થીના મહિમા સમજી શકાશે.
પ્રથમ અહીં જૈનોનાં ૨૭૦૦ જેટલાં ઘર હતાં, પણ કાલક્રમે તેમાં ઘટાડા થતા ગયા અને આજે તે ત્યાં જનાનું એક પણ ઘર રહ્યું નથી.
મારવાડમાં આલેાતરા સ્ટેશનથી દક્ષિણ દિશામાં છ માઈલ દૂર મેવાનગર આવેલુ છે. ત્યાં પ્રથમ વીરમપુર નામનું નગર વસેલુ હતું અને તેનાથી દશ ગાઉના અંતરે નાકાર નગરની આબાદી હતી, એટલે વીરમપુર-નાકારા તરીકે તેની પ્રસિદ્ધિ હતી. પરંતુ તેરમા સૈકામાં આલમશાહે નાકાર નગર ભાંગ્યું, ત્યારથી આ સ્થાન જ વીરમપુર-નાકારા કે નાકોડા તરીકે ઓળખાવા લાગ્યું અને લેાકમાં આજે એ નામથી જ તેની ખાસ પ્રસિદ્ધિ છે.
અહીં ડુંગરની વચ્ચે ત્રણ મદિરે આવેલાં છે. તેમાં મુખ્ય મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે, તે ઘણું પ્રાચીન તે વિશાળ અને મનેાહર છે. તેમાં ૨૩ ઈંચની ભગવાનની ભવ્ય
Page #446
--------------------------------------------------------------------------
________________
330
ઉવસગ્ગહર સ્તાત્ર
પ્રતિમા બિરાજે છે. બંને તરફની મૂર્તિઓ પણ ૨૦ ઇંચનું કદ ધરાવતી હાવાથી અનુપમ દૃશ્ય ખડું કરે છે.
કેટલાક વૃદ્ધોનુ એમ કહેવુ છે કે નાકોડા પાસેની નદીના કિનારે એક પ્રાચીન ખડેર છે, તેમાંથી આ પ્રતિમાએ મળી આવી છે. મંદિરના દક્ષિણ ભાગમાં પાસે પાસે જ એ મજબૂત ભોંયરાં છે. તેમાં વિક્રમની બારમી સદીથી સત્તરમી સદીની મૂર્તિ વિરાજમાન છે.
ધશાળા સુંદર છે. અહી ઘેાડા દિવસની સ્થિરતાપૂર્વક આરાધના કરવામાં આવે તે અનુપમ શાંતિના અનુભવ
થાય છે.
[ ૧૫ ]
શ્રી નાગફણા પાર્શ્વનાથ
ઈડરથી કેશરિયાજી પગરસ્તે જતાં મેવાડની હદમાં એ ડુંગરો વચ્ચે આ તીસ્થાન આવેલું છે. તેની ચારે તરફ ડુંગરો ફેલાયેલા છે. નજીકમાં કોઈ ગામડુ નથી.
આ તીંમાં એક નાનુ જિનાલય છે. તેમાં બે હાથની નાગરાજ ધરણેદ્રની ફાવાળી શ્યામ મૂર્તિ છે. તેના ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છ ઇંચ ની પ્રતિમા વિરાજે છે. મંદિરની નીચેના ભાગમાંથી પાણીનાં ઝરણા વહે છે, તે આ સ્થાનની પ્રકૃતિક શે।ભામાં ઘણા ઉમેરો કરે છે.
આ તીથ ચમત્કારિક છે. અહીં શ્રી ગુણુદેવાચાયે આસવાલ વીરમશાહને ધરણે દ્રની આરાધના કરાવી હતી અને
Page #447
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો ૩૩.
જ્યારે મેવાડનું રાજ્ય અકબર બાદશાહે જીતી લીધું, ત્યારે રાણા પ્રતાપને નાસી છૂટવું પડ્યું હતું અને જંગલમાં આશ્રય લે પડે હતા, તે વખતે તેમને એક જૈન સાધુને સમાગમ થયો. તેમને રાણાએ પૂછ્યું કે “આપ મને મારું રાજ્ય પાછું મળે તે કઈ ઉપાય બતાવો.” ત્યારે એ સાધુ મહાત્માએ કહ્યું કે “ધરણેન્દ્ર-પદ્માવતી સહિત શ્રી પાર્શ્વ નાથજીની પ્રતિમાનું આરાધન કરવાથી તમારે મને રથ સલ થશે.” પછી તેમણે અહીં આવી શ્રી નાગફણા પાર્શ્વનાથનું આરાધન કર્યું હતું. ત્યાર બાદ થોડા જ વખતે તેમને ભામાશાહ તરફથી અનર્ગત ધનની મદદ મળી હતી અને તેનાથી સજ્જ થઈને લડાઈ કરતાં મેવાડના બાવન કિલ્લા તથા ઉદયપુર જીતી લીધું હતું.
આ તીર્થમાં કઈ રાત રહી શકતું નથી. આશાતના થાય તે ભમરા ઉડે છે. પામોલને સંઘ ત્યાં દર્શને ગયે, ત્યારે એક અડચણવાળી બાઈ મંદિરમાં દાખલ થઈ કે તરત જ ભમરા ઉડ્યા હતા.
જે સંઘ ઈડરથી પગરસ્તે કેશરિયાજીની યાત્રાએ જાય છે, તે અવશ્ય અહીં યાત્રા કરવા આવે છે. જે વધારે યાત્રાળુ હોય તે ઝરણુમાંથી વધારે પાણી વહે છે.
અમે વિ. સં. ૧૯૭૦ ના શિયાળામાં પગરસ્તે કેશરિયાજીની યાત્રા કરી, ત્યારે આ સ્થાનની યાત્રા કરી હતી અને તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. આરાધના માટે આ સ્થાન. ઘણું ઉત્તમ છે, પણ બધી સગવડ કરીને ત્યાં રહેવું જોઈએ.
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૩ર
ઉવસગ્ગહરં સ્તવ [ ૧૬ ] શ્રી પંચાસરા પાર્શ્વનાથ પંચાસર ગામ આજે ગુજરાતમાં મેજૂદ છે. તેમાં એક કાળે શ્રી પાર્શ્વનાથ ભગવાનની અતિ પ્રભાવશાળી મૂર્તિ વિરાજમાન હતી, પણ કલ્યાણના રાજા ભુવડે પંચાસર પર ચડાઈ કરી, તેમાં પંચાસરને રાજા જયશિખરી માર્યો ગયો અને પંચાસર ભાંગ્યું, તે વખતે આ મૂર્તિને કઈ સુરક્ષિત સ્થળે રાખી દેવામાં આવી.
જ્યશિખરીને પુત્ર વનરાજને નાગેન્દ્ર ગચ્છના શ્રી શીલગુણસૂરિએ આશ્રય આપ્યો અને સર્વ પ્રકારની વિચિત તાલીમ આપી. પરિણામે વનરાજ મહા પરાક્રમી નીવડે. તેણે વિજયી બની અણહિલપુર પાટણ શહેર વસાવ્યું અને તેને પિતાની રાજધાની બનાવી. એ વખતે ભવ્ય મંદિર નિર્માણ કરી વિ. સં. ૮૦૨ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે શ્રી પંચાસરા પાર્શ્વનાથની મૂર્તિ તેમાં પ્રતિતિ કરી. આ મંદિરમાં વનરાજની મૂર્તિ પ્રભુના સેવક તરીકે ખડી છે. વનરાજ ચાવડા વંશને હવાથી ઈતિહાસમાં તેને વનરાજ ચાવડા તરીકે ઓળખવામાં આવ્યું છે.
[ ૧૭ ] શ્રી ધિ પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રાચીન તીર્થોમાં શ્રી ફધિ પાર્શ્વનાથની પણ ગણના થાય છે. ફધિ ગામ મારવાડમાં
Page #449
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૩૩. જોધપુરથી બિકાનેર જતી રેલ્વેમાં મેડતારેડ સ્ટેશનની પાસે આવેલું છે. તે સામાન્ય રીતે મેડતા-ફધિ તરીકે ઓળખાય છે. તેનું પ્રાચીન નામ ફલવધિ કે ફલવર્ધિક છે.
ફલવધિ કાતીર્થ પ્રબંધ'માં જણાવ્યું છે કે શ્રી વાદિદેવસૂરિ શાકંભરી નગરી તરફ વિહાર કરી રહ્યા હતા, ત્યારે વચમાં મેડતા પાસે ફધિ ગામમાં એક માસ રહ્યા હતા. એ વખતે પારસ નામના શ્રેષ્ઠિને એક ટીંબામાંથી જિનપ્રતિમા મળી આવી હતી, એટલે તેણે એક વિશાળ મંદિરની રચના કરી. તેને વહીવટ અજમેર તથા નાગપુર (નાગોરી)ન શ્રાવકને સેંયે હતો. સં. ૧૧૯૮ન્ના ફાગણ. સુદિ ૧૦ ના રોજ એ મૂતિની મંદિરમાં સ્થાપના કરવામાં આવી અને સં. ૧૨૦૪ના માહ સુદ ૧૩ ને શુક્રવારે તેના કલશ–ધ્વજનું આરોપણ કરવામાં આવ્યું.
શ્રી જિનપ્રભસૂરિએ વિવિધતીર્થકલપમાં આ તીર્થ સંબંધી એક કલ્પ લખે છે. તેને સાર એ છે કે
સપાદલક્ષ દેશના મેડતા નગરની પાસે શ્રી વીરમંદિર અને બીજા નાના–મેટાં મંદિરેથી શોભતું ફલેધિ નામે નગર છે. ત્યાં ફલવર્ધિ દેવીનું એક ઊંચા શિખરવાળું મંદિર છે. એક વાર ધંધલ શ્રાવકે આ નગરની પાસે ચમત્કારભરી રીતે જિનબિંબ જોયું અને અધિષ્ઠાયક દેવની સહાયથી અહીં પાંચ મુખ્ય મંડપ તથા બીજા નાના મંડપો સાથેનું એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું. સં. ૧૧૮૧માં રાજગ૭ના શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ધર્મષસૂરિ કે જેમણે દિગમ્બર
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ઉવસગ્ગહર સ્તાત્ર
વાદી શ્રી ગુણચંદ્રને વાઢમાં હરાવી વિજયપતાકા મેળવી હતી, તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રતિષ્ઠા કરી. કાળાંતરે સુલતાન શાહબુદ્દીને આ મંદિરની મૂર્તિના અંગભંગ કર્યાં. આવા અપકૃત્યથી શાહબુદ્દીનને શરીરપીડાના વિચિત્ર અનુભવ થયા, તેથી તેણે આ મંદિર અખંડિત રાખવાનું ફરમાન કર્યું. તેમાં બીજી મૂર્તિ સ્થાપન ન કરતાં એ ખ ંડિત અંગવાળી મૂર્તિ જ ફરી સ્થાપન કરી. આ તીમાં આવનારાએએ ઘણા ચમત્કારો જોયા છે અને આ તીનાં દર્શનમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં સમગ્ર તીર્થાંનાં દર્શીનનુ ફળ મળે છે. '
અહી એ મેટાં જિનમંદિર વિદ્યમાન છે. તેમાં મેટા વડાથી ઘેરાયેલું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. તેમની શ્યામવર્ણી પ્રાચીન પ્રતિમા દનીય છે. મંદિરમાં જીર્ણોદ્ધાર સમયે મીનાકારી કામ કરેલુ છે. નંદીશ્વર દ્વીપ અને અષ્ટાપદ્મના એ મનેાહર પટ્ટો આ મંદિરમાં સ્થાપન કરેલા છે. મંદિરની આસપાસ ૨૪ દેવકુલિકાઓ છે.
બીજું` મ`રિ ઉપર્યુÖક્ત મરિની સામે શ્રી શાંતિનાથ ભગવાનનુ છે, તે કોટવાળું અને ઘુમટબંધી છે. આ મંદિર પ્રથમનાં દ્વિર કરતાં નાનું છે.
•
અહીં ધર્મશાળા અને દાદાવાડી છે. દર વર્ષે આસા સુદિ ૧૦ અને પાષ સુઢિ ૮ થી ૧૦ સુધી મેાટા મેળા ભરાય છે.
'
Page #451
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૧૮ ] શ્રી બલેજા પાર્શ્વનાથ સૌરાષ્ટ્રમાં માંગરોલ અને રિબંદરની વચ્ચે બેલેજા ગામ આવેલું છે. ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે, તે તીર્થરૂપ છે. કેટલાક લોકે દરિયામાં વહાણમાં બેસીને જતા હતા, તે વખતે વહાણ થંળ્યું અને પ્રતિમાજી પ્રગટ થયાં. તેને બલેજા ગામમાં પધરાવવામાં આવ્યાં. લોકોને આ પ્રતિમાજી પર ઘણું આસ્થા છે. ઊના-અજારા પંચતીર્થીની યાત્રા કરનારા ઘણે ભાગે આ તીર્થની યાત્રા પણ કરે જ છે.
[ ૧૮ ]
શ્રી મક્ષી પાર્શ્વનાથ માલવપ્રદેશમાં ઉજૈનથી પાલ જતાં મક્ષી નામનું સ્ટેશન આવે છે. તેની નજીકમાં મક્ષી નામનું ગામ છે. ત્યાં લાખો રૂપિયાના ખર્ચે બંધાયેલું ભવ્ય દહેરાસર છે, તે એક તીર્થની ખ્યાતિ ભોગવે છે.
સંગ્રામ સેની વઢિયારમાંથી માંડવગઢ આવ્યા અને પુષ્કળ દ્રવ્ય તથા ઉજજવલ કીતિ કમાયા. તેમણે પિતાના એ દ્રવ્યની સાર્થકતા ૧૭ જિનમંદિરો બંધાવીને તથા અનેક ગ્રંથભંડારે સ્થાપીને કરી. આ જિનમંદિરે પિકી એક મંદિર તેમણે મગસીમાં બંધાવ્યું હતું અને તેમાં શ્રી પાર્શ્વ નાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી, તે મગસી પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થઈ હતી. આ
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ઉવસગ્ગહરં સ્તોત્ર શ્રી કલ્યાણસાગરે પાર્શ્વનાથત્યપરિપાટીમાં કહ્યું છે કેઅંતરીક કુકડેસરઈ અવંતી હે શ્રી મગસી પાસ; રામપુરઈ રળિયામણ, મંડલિગઢ ( રાયાણ દાસ.
શ્રી મેઘવિજય ઉપાધ્યાયે પણ શ્રી પાર્શ્વનાથ નામમાલામાં તેની નીચે પ્રમાણે નેધ લીધી છે: મહિમાંહિ મહિમામંદિર શ્રી મગસીશ,
સુરનરનાયકપદ આપે છે જે બગસીશ. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હાટ બજારમાં આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક બાજુએ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને બીજી બાજુએ શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ મૂર્તિ છે. મૂળ મંદિરમાં બે પ્રાચીન પ્રતિમાઓ દશમા સૈકાની છે ને બીજી મૂર્તિઓ પર ૧૫૪રના લેખો વિદ્યમાન છે. મૂળ મંદિરની ચારે બાજુ મળી કર દેવકુલિકાઓ છે. મંદિરની આગળ એક ચૌમુખ દહેરી છે, તેની આગળ રાયણવૃક્ષ છે. દહેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. મંદિરની પાછળ આવેલા બગીચામાં પાંચ દહેરીઓ છે, તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી અભયદેવસૂરિ અને દાદાજી વગેરેનાં પગલાં પધરાવેલાં છે. અહીં બે ધર્મશાળાઓ છે. આ તીર્થને વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળે છે.
[ ૨૦ ] શ્રી લોદ્રા પાર્શ્વનાથ જેસલમેરથી દશ માઈલ દૂર શ્રી દ્વવા પાર્શ્વનાથનું
Page #453
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૩૭ તીર્થ આવેલું છે. ત્યાં હજાર ફેણવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂતિ વિરાજે છે. તેની પાસે અષ્ટાપદજીનું દહેરાસર છે, તેમાં પણ ઘણી મનહર પ્રતિમાઓ છે. તેની બાજુમાં કલ્પવૃક્ષની અદ્ભુત રચના કરેલી છે. આ દહેરાસરમાં પેસતાં જે ઊંચું તારણ છે, તેનું શિલ્પ ખાસ જોવા લાયક છે.
એમ કહેવાય છે કે પ્રથમ દ્રવા મોટું નગર હતું અને તેમાં ઓસવાળનાં ૩૦૦૦ ઘર હતાં, પણ લડાઈમાં આ નગર ભાંગ્યું અને ઓસવાળ અન્યત્ર ચાલ્યા ગયા. સં. ૧૬૪પમાં ભણશાળી થીરૂશાહે આ જીર્ણોદ્ધાર કરાવેલ છે.
અહીં યાત્રાળુઓ જેસલમીરથી બસમાં આવે છે અને સેવા-પૂજા કર્યા પછી બસમાં પાછા ચાલ્યા જાય છે. ધર્મ, શાળાની વ્યવસ્થા સારી છે.
[૨૧] | શ્રી લેઢણુ પાર્શ્વનાથ વડેદરા નજીક ડઈ ગામમાં આઠ જૈન મંદિર છે. તેમાંનું એક મંદિર શ્રી લઢણ પાર્શ્વનાથનું છે, તે તીર્થરૂપ છે. તેમાં અર્ધપદ્માસને શ્રી પાર્શ્વનાથ ભગવાનની અતિ ચમત્કારિક પ્રતિમા વિરાજે છે.
સાગરદત્ત નામને એક સાવાડ ફરતો ફરતો દર્ભો વતીમાં આવ્યું. (ડભેઈનું પ્રાચીન નામ દર્ભાવતી છે. આ સાર્થવાહને જ પ્રભુપૂજા કરવાને નિયમ હત; પણ પ્રતિમાજી વિસરી જવાથી તેણે ભજન કર્યું નહિ. પછી વેલની પ્રતિમા
૨.
Page #454
--------------------------------------------------------------------------
________________
:૩૩૮
ઉવસગ્ગહરે તેત્ર બનાવી પૂજન કર્યું અને એ રીતે પિતાને નિયમ સાચવીને ભેજન કર્યું. પશ્ચાત્ એ પ્રતિમાજીને કૂવામાં પધરાવી દીધાં, પણ તે પીગળ્યાં નહિ, અખંડ રહ્યાં. પાછે સાર્થવાહ ફરતો ફરતે ત્યાં આવ્યું. તે વખતે રાત્રે અધિષ્ઠાયક દેવે સ્વપ્ન આપ્યું, એટલે સૂતરના તાંતણે બાંધી પ્રભુજીને બહાર કાઢ્યા.
અનુકમે ત્યાં મોટું દહેરાસર બંધાવી તેમાં આ પ્રતિમા જીને પધરાવ્યા. તે લેહ સમાન કઠણ હેવાથી લઢણ - પાર્શ્વનાથ નામ પડ્યું. અહીંના લોકોને તેની ઘણી આસ્થા છે.
[૨૨] શ્રી વરકાણુ પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પ્રસિદ્ધ તીર્થોની ગણનામાં વરકાણાતીર્થને સમાવેશ થાય છે. “સક્લતીર્થ વંદનામાં
અંતરિક વકાણે પાસ' એ શબ્દો વડે તેનું સૂચન થયેલું છે. આ તીર્થ રાજસ્થાનમાં રાણી સ્ટેશનથી બે માઈલ દૂર આવેલું છે.
પ્રથમ અહીં વરકનક નામનું એક મોટું નગર હતું અને તેમાં અનેક જિનમંદિરે શેભી રહ્યાં હતાં, પરંતુ રાજકીય કાંતિમાં એ બધું ભૂગર્ભમાં ભળી ગયું અને તેના પર હાલનું ગામ વસ્યું. અહીં મેવાડના રાણુ કુંભાના સમયમાં શ્રી માલપુરના એક ધનાઢય ગૃહસ્થ બાવન દેવકુલિકાવાળું ભવ્ય જિનમંદિર નિર્માણ કરાવ્યું, તે આજે વિદ્યમાન છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જે બિંબ છે, તે ઘણું પ્રાચીન
Page #455
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય ત્તીર્ઘા
૩૩૯
છે. ઘણા ભાગે સંપ્રતિ રાજાના સમયનુ છે. તેનુ પરિકર પીત્તળનું છે, જે પાછળથી અનેલું છે, પરંતુ તેમાં ૨૩ તી કરાની મૂર્તિઓ છે; એટલે મૂળનાયક મળીને ચાવીશી થાય છે.
મેવાડના અધિપતિ મહારાણા જગતસિંહૈ તપાગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના ઉપદેશથી વરકાણાતી માં પાષ વિદ્વ ૮–૯–૧૦ના ભરાતા મેળાના દિવસેામાં લેવાતા કર માફ કરેલા છે.
યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીના પ્રયાસથી અહીં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય તથા હાઈસ્કૂલ શરૂ થયેલ છે. અને તે આજે સારી સ્થિતિમાં ચાલી રહેલ છે.
[ ૨૩ ] શ્રી શખેશ્વર પાથનાથ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના મહિમા ભૂતકાલમાં ઘણે વિસ્તરેલા હતા અને આજે પણ ઘણા વિસ્તરેલા છે. ઘણા ભાવિક પ્રાતઃકાલમાં તેમનું સ્મરણ કરે છે તથા સ્તવના ગાય છે. વળી દરેક વર્ષે અનેક સ્થળે અટ્ટમની તપશ્ચર્યાપૂર્વક શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની સમૂહઆરાધના કરવામાં આવે છે, તે એમના પ્રત્યક્ષ પ્રભાવનું પુષ્ટ પ્રમાણ છે.
શ્રી શ ંખેશ્વર તી ગુજરાતના રાધનપુર જિલ્લામાં આવેલું છે. પ્રાચીન લેખા વગેરેમાં આ ગામના ઉલ્લેખ
Page #456
--------------------------------------------------------------------------
________________
3४०
ઉવસગહર સ્તોત્ર શંખપુર તરીકે થયેલું છે. આ શંખપુર ગામ કેમ વસ્યું ? તેની કથા જાણવા જેવી છે.
| નવમાં પ્રતિવાસુદેવ જરાસંધે શ્રીકૃષ્ણ ઉપર ચડાઈ કરી અને તેના પ્રચંડ સિને સરસ્વતી નદી નજીક સેનાપલ્લી ગામે પડાવ નાખે. આ વખતે ભગવાન અનિષ્ટનેમિ કુમાર અવસ્થામાં શ્રી કૃષ્ણના સૈન્યમાં હતા. તેમણે પંચજન્ય શંખ કું કે જરાસંધનું સૈન્ય ક્ષોભ પામ્યું. આથી જરાસંધે પિતાની કુલદેવી જરાનું આરાધન કર્યું અને તેના પરિણામે શ્રીકૃષ્ણનું સિન્ય શ્વાસરોગથી પીડાવા લાગ્યું.
' આ વખતે શ્રીકૃષ્ણ અઠમની તપશ્વર્યાપૂર્વક પન્નગરાજ ધરણેન્દ્રની આરાધના કરી અને તેણે ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી આપ્યાં. શ્રીકૃષ્ણ તેની પૂજા કરી અને તેમાં ન્હવણનું જળ સિન્ય પર છાંટતાં સિન્ય રોગરહિત થયું તથા જરાસંધને પીછેહઠ કરવી પડી. પછી તે સ્થળે શંખપુર નામનું ગામ વસાવી, તેમાં ભવ્ય મંદિર નિર્માણ કરી, આ અલૌકિક પ્રતિમાજીની સ્થાપના કરી.
એમ કહેવાય છે કે નવમા તીર્થંકરના વારામાં આષાઢી શ્રાવકે આ પ્રતિમા ભરાવેલી, તે દેવેલેક વગેરેમાં પૂજાતી પૂજાતી છેવટે અહીં આ રીતે ધરણેન્દ્ર દ્વારા પ્રકટ થઈ
આ મંદિરને ઉદ્ધાર અનેક વાર થતો રહ્યો છે અને આજ સુધીમાં તેના અનેક ચમત્કારે જોવામાં આવ્યા છે. આજે પણ ઘણાને ત્યાં ચમત્કારિક અનુભવ થાય છે, તેથી
Page #457
--------------------------------------------------------------------------
________________
કુંડ
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા જ શ્રી પાર્શ્વનાથ ભગવાનના અન્ય કોઈ પણ તીથ કરતાં અહી આરાધનાનું પ્રમાણ વિશેષ રહે છે.
શ્રી શ ખેશ્વર પાર્શ્વનાથનું મંદિર ગામની મધ્યમાં આવેલુ છે. તે એઠી બાંધણીનુ પણ દેખાવમાં ઘણું સુંદર છે. મૂળ ગભારો, ગૂઢ મંડપ, એ સભા મંડપા, મૂળ ગભારાની અને બાજુ એક એક શિખરબંધી ગભારા, બાવન જિનાલયની દહેરી, શ્રૃગાર ચોકી અને વિશાળ ચાક યાત્રાળુના મન પર ભવ્યતાની છાપ અંક્તિ કરે છે.
આ મંદિરની દિવાલેમાં મનહર ચિત્રકામ થયેલુ છે અને તેમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુના દશેય ભવનાં દૃશ્ય બતાવ
વામાં આવ્યાં છે.
આ તીમાં છ ધર્માંશાળાઓ છે અને ભાજનાલય, પુસ્તકાલય, ઔષધાલાય વગેરેની પણ સુંદર વ્યવસ્થા છે. અમદાવાદ, વીરમગામ, સુરેન્દ્રનગર, હારીજ વગેરે સ્થળેથી ત્યાં સુધી ખસે જાય છે.
[ ૨૪ ]
શ્રી સમેતશિખર યાને પારસનાથના પહાડ
જૈન ધમના મહાન તીર્થાંમાં શ્રી સમેતશિખરની ગણના થાય છે, કારણ કે અહીં વીશ તીર્થંકરે નિવાંછુ પદ્મને પ્રાપ્ત થયેલા છે. X પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન પાતાને
× શ્રી આદિનાથ, શ્રી વાસુપૂજય, શ્રી અરિષ્ટનેમિ અને શ્રી મહાવીરસ્વામી અન્યત્ર નિર્વાણુ પામેલા છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
૩૪૨
ઉવસગ્ગહર સ્તાત્ર
નિર્વાણુસમય નજીક જાણીને અહી પધાર્યાં હતા અને તેમણે બીજા તેત્રીશ મુનિવરશ સાથે અનશન ગ્રહણ કર્યું હતું. શ્રાવણ સુઢિ આઝમના રાજ વિશાખા નક્ષત્રમાં તેઓ નિર્વાણુપદ્મને પ્રાપ્ત થયા હતા.
શ્રી સમેતશિખર ગિરિરાજની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૪૪૮૮ ફીટની છે. તે બધા વખત લીલાછમ રહે છે અને તેમાં જાતજાતની ઔષધિઓ થાય છે, જેવી કે હરડે, ભીલામા ધેાળી મુસળી, વછનાગ વગેરે. અહીં વનપશુએ પણ સારા પ્રમાણમાં છે, પરંતુ યાત્રાળુઓને હરકત પહોંચતી નથી.
આ ગિરિરાજ પર જવાના બે મુખ્ય માગે છે. તેમાંના એક માર્ગ પારસનાથ હીલ યાને ઈસરી નામના સ્ટેશન પરથી જાય છે અને બીજો મધુવનથી જાય છે. તેમાં બીજો માગ વધારે ઉપયોગમાં છે. ઈસરીમાં સ્ટેશનની નજીક જૈન ધર્મશાળા છે અને ત્યાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી છે, જે પહાડ વગેરેની દેખરેખ રાખે છે.
મધુવનમાં શ્વેતામ્બર જૈનેામાં ૧૧ મદિરે લગાલગ આવેલાં છે, તેમાંનાં અર્ધા ઉપરાંત મદિરા તા શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં જ છે. શ્વેતામ્બર ધમ શાળામાં પ્રવેશ કરતાં કોટની અહાર ભામિયાજીનુ મંદિર છે.
સવારે ચાર વાગ્યે ચડવાની શરૂઆત કરવામાં આવે તે સાંજના પાંચ-છ વાગતાં પાછા મધુવન આવી શકાય છે. આ ગિરિરાજ પર રાત્રિ રહી શકાતી
નથી. છ માઈલ
Page #459
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૪૩ ચડતાં છ માઈલ ઉપર ફરતાં અને છ માઈલ નીચે ઉતરતાં તેની એક યાત્રામાં અઢાર માઈલને પ્રવાસ થાય છે. આ ત્રણેક માઈલ ઉપર જતાં ગંધર્વનાળું આવે છે, તેમાં બધો વખત શીતળ મીઠું પાણી વહ્યા કરે છે. અહીં ધર્મશાળા અંધાયેલી છે, તેમાં ઉતરતી વખતે ભાતું અપાય છે.
અહીં કુલ ૨૮ ટૂંકની યાત્રા છે. તેમાં અઢારમી ટૂંક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર છે. આ ગિરિરાજ પર આ એકજ મૂર્તિવાળું મંદિર છે, બીજા બધાં સ્થળે ચરણપાદુકાઓ છે
છેલ્લી ટૂંક મેઘાડંબર કહેવાય છે, તે સહુથી ઊંચી છે અને ઘણે દૂરથી દેખાય છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નિર્વાણકલ્યાણક થયેલું છે. જે અહીં શાંત-સ્વસ્થ મને શ્રી પાર્શ્વનાથ ભગવાનને મંત્રજપ કરવામાં આવે તે સર્વ કષ્ટોનું નિવારણ થાય છે તથા પરમ શાંતિ અનુભવી શકાય છે.
[૨૫] શ્રી સેરિસા પાર્શ્વનાથ અમદાવાદથી પાલણપુર તરફ જતી ગાડીમાં કલેલ નામનું સ્ટેશન આવે છે. ત્યાંથી પાંચ માઈલના અંતરે શેરિસ કે સેરિસા નામનું ગામડું આવેલું છે. એક કાળે ત્યાં સેનપુર નામનું સુંદર નગર વસેલું હતું અને સેરિસા તેને એક નાનકડે મહોલ્લો હતું, પરંતુ કાળને કરાળ ઝપાટો લાગતાં સેનપુર નામશેષ થયું અને સેરિસા એક ગામડા રૂપે અવશિષ્ટ રહ્યું.
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૪
ઉવસગ્ગહર સ્તોત્ર
* વિવિધતાથ કપ * : ‘ નાભિનન્દન જિનાદ્વાર પ્રખય વગેરે પરથી જણાય છે કે નાગેન્દ્રગચ્છના શ્રી દેવેન્દ્રસૂરિજીએ ચૌદમા સૈકામાં આ તીર્થની સ્થાપના કરી હતી. કવિવર શ્રી લાવણ્યસમયે આ તીની યાત્રા કરીને સ. ૧૫૬૨માં ‘સેરિસાતી સ્તવન ' રચ્યુ છે, એટલે સોળમી સદી સુધી આ તી જાહેાજલાલીમાં હતુ એવા નિશ્ચય થાય છે. સેરિસાના મંદિરની સ’. ૧૪૨૦ના લેખવાળી શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ આજે અમદાવાદ પાસે નરાડા ગામમાં વિદ્યમાન છે, જે સ. ૧૪૨૦ પછીના કટોકટીના સમયે ત્યાં લઈ જવામાં આવી હશે, એમ લાગે છે.
આજે અહીં વિશાળ સુંદર મદિર ખડું છે, તે અમદાવાદ– નિવાસી શેઠ સારાભાઇ ડાહ્યાભાઈ એ બંધાવેલું છે. તેમાં મૂળ ગભારા જોધપુરી લાલ પથ્થરના અને રંગમંડપ મકરાણાના પથ્થરથી બનાવેલા છે. આ મંદિરની પ્રતિષ્ઠા સ. ૨૦૦૨ના વૈશાખ સુઢિ ૧૦ ના રાજ આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી મારફત થયેલી છે.
અહીંના ભગ્ન મદિર તરફ સંવત્ ૧૯૫૫માં નાનુ ધ્યાન ખેંચાયુ' અને ખાદ્યકામ શરૂ થયું. તેમાંથી ૬ મૂર્તિ આ તથા કોતરણીવાળા અનેક પથ્થરો, થાંભલાઓ વગેરે મળી આવ્યાં. ત્યારબાદ અહીં મંદિર બંધાવવાના નિર્ણય થયેા.
અહીંના મૂળનાયકજી ‘ લાડણપાર્શ્વનાથ’ કહેવાય છે. તે અંગે કોઈકનુ કહેવુ એમ છે કે આ પ્રતિમાને ડોલતી
Page #461
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
૩૪૫ ૨
જોઈને લોકોએ તેનું નામ લાડણપાર્શ્વનાથ' રાખ્યું, તે બીજો મત એવો છે કે આ મૂર્તિના એક પગ છૂટો હોવાથી તેને આવુ નામ પ્રાપ્ત થયેલુ છે. એક મત એવા પણ છે કે મૂળ આ ક્રૂતિ વેળુની બનાવેલી હાવા છતાં લેાઢા જેવી કિઠન બની ગઈ, તેથી લાઢણ પાર્શ્વનાથ તરીકે ઓળખાવા લાગી. પરંતુ ‘ લખ લોક દેખે, સહુ પેખે, નામ લેાડણ સ્થાપના’ વગેરે પ`ક્તિ ઉપરથી તેનું નામ લાડણપાર્શ્વનાથ ’ જ ખરાખર લાગે છે.
(
અહીં ધર્મશાળા તથા ભેાજનશાળાના પણ પ્રબ ધ છે. [૨૬]
શ્રી સ્થંભન પાશ્ર્વનાથ
ખંભાત નગર અનેક જિનમદ્વિરાથી સુશૅાભિત છે. તેમાં ખારવાડે શ્રી સ્થંભનપાર્શ્વનાથનુ જે મદિર આવેલુ છે, તે તીર્થં રૂપ છે અને તેમાં વિરાજમાન મૂળનાયકની મૂતિ પાછળ એક મેટા ઇતિહાસ છૂપાયેલા છે.
વિક્રમના બારમા સકામાં શ્રી અભયદેવસૂરિ એક મહાવિદ્વાનની ખ્યાતિને પ્રાપ્ત થયા. તે એક વખત ગુજરાતની યાત્રા કરવા નીકળ્યા, પરંતુ કમસયેાગે કુષ્ટરોગ ઉત્પન્ન થયા અને તેની પીડા દિનપ્રતિદ્દિન વધવા લાગી. અનુક્રમે તે સભાણક (થાંભા) ગામે આવ્યા, ત્યારે તેમને અનશન કરવાની ઈચ્છા થઈ. હવે ચેાદશીની રાત્રિએ શાસનદેવીએ સ્વપ્નમાં કહ્યું : - ભગવન જાગેા છે કે ?'
Page #462
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ઉલ્લેા.’
આચાર્ય શ્રીએ ધીમા સ્વરે કહ્યુ :
દેવીએ કહ્યુ' : ‘ ભગવન્ !
ઉવસગ્ગહર સ્તોત્ર
હા જાગું છું.’
આ નવ કાકડાં છે, તે તમે
આચાર્યે કહ્યું : ' હું હવે જીવી શકીશ નહિ, તે
કાકડાં કેવી રીતે ઉકેલું ?
દેવીએ કહ્યું : · એ તમે ઉકેલી શકશેા, હજી તમે નવ અંગની વૃત્તિઓ રચીને શ્રી વીરપ્રભુના શાસનને શાભાવી શકશો.’
આચાર્યે કહ્યું : ‘ પણ એ બધું શી રીતે બની શકશે ? હું તે। અનશનની ઈચ્છાવાળા ’
દેવીએ કહ્યું : ‘ ભગવંત!” નિરાશ થશે નહિ. શેઢી નદીના કિનારે હાલ જ્યાં સ્થંભનપુર નગર છે, ત્યાં ખાખરાના ઝાડ નીચે જમીનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે, તે તમારા પ્રભાવથી પ્રકટ થશે અને તેનાં દર્શન માત્રથી તમારા કુષ્ટરોગ નાશ પામશે.’
6
પ્રભાતમાં સંઘ વંદન કરવા આળ્યે, ત્યારે આચાર્ય શ્રીએ સ્થંભનપુર જવાની ઈચ્છા દર્શાવી. શ્રાવકે વિચારમાં પડયા કે અશક્ત શરીરે એટલે બધે દૂર શી રીતે પહોંચાશે ?’પણ છેવટે તેઓ આચાર્યશ્રીને લઈ સેઢી નદીના કિનારે આવ્યા અને પ્રતિમાજીની શોધ કરવા લાગ્યા, પણ પ્રતિમાજી મળ્યા નહિ. એવામાં ખાખરાના એક ઝાડ નીચે એક ગાયને દૂધ ઝરતી જોઈ. તેમણે આ વાત આચાર્યશ્રીને કહી. એટલે
Page #463
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૪૭ આચાર્યશ્રીએ ત્યાં આવીને “જયતિહુઅણ” તેત્ર વડે ભગવાનની સ્તુતિ કરવા માંડી. એ સ્તુતિના પ્રભાવે જમીન માંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રકટ થઈ. ત્યાં આચાર્યશ્રીએ સંઘસહિત ભક્તિપૂર્વક ચૈત્યવંદન કર્યું. પછી ત્યાં શ્રાવકેએ મંદિર બંધાવી એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને તે શ્રીસ્થંભન પાર્શ્વનાથ તરીકે ઓળખાવા લાગી.
આ મૂર્તિનાં દર્શનથી શ્રી અભયદેવસૂરિ રેગરહિત થયા અને તેમણે આ શહેરમાં રહીને અતિ કઠિન એવી નવ અંગેની વૃત્તિઓ રચી.
આ શહેર હાલના ખંભાત શહેરથી પાંચ માઈલ દૂર આવેલું હતું. તેમાંની શ્રી સ્થભનપાર્શ્વનાથની મૂર્તિને સં. ૧૩૬૦ની આસપાસ ખંભાત શહેરમાં લાવવામાં આવી એમ શ્રી મેરૂતુંગરચિત “Úભનકપાર્શ્વનાથ ચરિત” પરથી સમજાય છે.
ખંભાતને ઈતિહાસ ઘણો ઉજજવલ છે. જૈન ઇતિહાસની અનેક ઘટનાઓ તેની સાથે જોડાયેલી છે. આજે પણ સંખ્યાબંધ મંદિરો, ઉપાશ્રયે, પિષધશાળાઓ વગેરેથી તે શોભી રહેલ છે અને તેના શ્રાવક-શ્રાવિકાઓ વિરતિના પંથે વિચરવામાં અગ્રણી રહેલાં છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ જુદાં જુદાં અનેક નામેથી જુદા જુદા શહેરોમાં વિદ્યમાન છે. તે બધાની યાદી કરીએ તથા તેની પાછળને ઇતિહાસ એકઠો કરીએ તે એક
Page #464
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ઉવસગ્ગહર સ્તોત્ર મેટો ગ્રંથ રચાય. અહીં તે આરાધકોને ખાસ ઉપયોગી નીવડે એવાં મહત્વપૂર્ણ વિદ્યમાન તીર્થોનો જ ઉલ્લેખ કરેલ છે. તેના પરથી પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અચિંત્ય પ્રભાવ જાણી શકાશે.
સહુ કોઈ તેમની આરાધનમાં ઉન્જમાળ બને, એવી આંતરિક અભિલાષા સાથે આ ગ્રંથ પૂરો કરીએ છીએ.
Page #465
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્ગહરે તેત્ર
યંત્રાવલી
૧-જગદ્વલ્લભકર યત્ન છે
wwwhi
-
( દ
જ :
Page #466
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્ગહર તેત્ર
યંત્રાવલી ૨-સૌભાગ્યેક યંત્ર સર
दवदत
Page #467
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્ગહરે તેત્ર
યંત્રાવલી ૩- લક્ષ્મીકર યંત્ર એક
अआ
ॐऋऋल
बस ह । लक्षा
गर लव श षस
IIIMIUMP
पर्व
देवदत्त
पफ ब भमय
PERATIMUMMMEND
औअ
-
-
Wild
त थ दधन
JD
PRAMANAPA
करख
घडचजअ
Page #468
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્ગહરે તેત્ર
યંત્રાવલી
જ-ભૂતનિગ્રહકર યંત્ર પર
अषसह अआइई
यरल वशषस
कबभमयर
ल ए ऐ
व
श्रदध नपफ
दवदत्त
ओ और
2225
EIrr
Page #469
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગહરં સ્તોત્ર
યંત્રાવલી પ-જવનિગ્રહકર યંત્ર
अआ
ववववव
अं
पा
औ
विवववव
वववववव.
प्रर्व
देवक
वववववव
वववववव
वववववव
MOTI
वववववव
ववववव
Page #470
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્ગહરે તેત્ર
યંત્રાવલી
- શાકિનીનિગ્રહકર યંત્ર
अ)
अ:
आइ
)
अ
वववववव
वववववव
ओ
वववववव
/
ओ
ववववववव
ववववववव
ऐ
ववववव
ना)
का
ववववव
वववववव
6.
Page #471
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્ગહરં સ્તોત્ર
યંત્રાવલી ૭-વિષમવિષનિગ્રહક્કર યંત્ર
OTUTO latice
4
28
Ohuck
thuc
srca
0
स्वा
જન્મ
૫૯
larot/ ત્રિાde
nhck
2c ||
orch
II
-
• કે
नाथा
Page #472
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્ગહર સ્તોત્ર
યંત્રાવલી ८- क्षुद्रोपनिन यंत्र
%
-
.
-
BASV
S: य:
नमः
नमः यय्य
ते
यः
नमः युकुमाया
यः
स
यः
का
तय नमः बिह
यः
गण
a
नि
ॐ नमः ।
हा.
दू
नमः
णी
शौ नमः । चामुंह
हाँ आँ कॉम
CRIMINAL
- लाल
त
मा
न
Page #473
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્રહર તેત્ર
યંત્રાવલી ૧૧- વંથાશબાપ યંત્ર
**=
=
देवदत्त
Page #474
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્ગહર' તેંત્ર યત્રાવલી
૧૨-મૃતવત્સાદોષનિવારણ યંત્ર
6183)
क्ष ही दूँ
के कच्
ट्री श्री
दक्ष ही हूँ
3in
देवदर
ER
您器
Cal
最
""
डी श्री
क्षू ही हूँ
बाद मंडी
ॐ
רו.
श्री श्री
Page #475
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્ગહર' હ્તાત્ર ચત્રાવલી
૧૩- કાકવંધ્યાદોષનવારણ યંત્ર
Dur
•
Du
»
re
Stur
देवदत्त
最
tuf
K
தபு
કપ
પ
૫૯
Page #476
--------------------------------------------------------------------------
________________
મહા પ્રાભાવિક ઉવસગ્ગહેર સ્તાત્ર · યત્રાવલી
૧૪- બાલગ્રહપીડાનિવારણ યંત્ર
१ चामुंडेस्वाहा हा. चामुडेस्वाहा | उद्भागी चामुडेस्वाहा |
हा हाँ ही चामु स्वाहा द्वाद्वी चामुंडेस्वाद्य मुद्रादी चामुंडेस्वाहा
अः अ
आ
देवदत्त
商
A4
काँ
102
4
CUOUS
ि
Page #477
--------------------------------------------------------------------------
________________
જ્યારે જ્યારે અમારી પાસે કોઈ વ્યક્તિ પોતાનાં દુઃખ કે દારિદ્રની ફરિયાદ કરતી આવે છે, ત્યારે તેને અમે આ સ્તંત્રની શ્રદ્ધાપૂર્વક ગણના કરવાનું કહીએ છીએ અને તેનાં પરિણામે પ્રાયઃ સુંદર જ આવ્યાં છે.”
–લેખક
1. Inivt
Page #478
--------------------------------------------------------------------------
________________ I 7 છે ] કરી [. છે S છે = . કે 0 . . છે 0 . જે 0 શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહની મનનીય કૃતિઓ જેન સાહિત્ય અકાદમી રૂા. પૈસા * જૈન શિક્ષાવલી : પ્રથમ શ્રેણી * જૈન શિક્ષાવલી : બીજી શ્રેણી 6-00 * જૈન શિક્ષાવલી : ત્રીજી શ્રેણી * શ્રી વીર-વચનામૃત છ વીર-વચનામૃત (હિંદી) જિનોપાસના * જીવવિચારપ્રકાશિકા 4 નવતત્વદીપિકા નમસ્કારમંત્રસિદ્ધિ (બીજી આવૃત્તિ) મહા પ્રાભોવિક ઉવસગ્ગહરં સ્તોત્ર [ સર્વોપયેગી ] ગણિત-ચમત્કાર (બીજી આવૃત્તિ) ગણિત-રહસ્ય (બીજી આવૃત્તિ ) ગણત-સિદ્ધિ (બીજી આવૃત્તિ ) મંત્રવિજ્ઞાન મંત્રચિંતામણિ સંક૯૫સિદ્ધિ યાને ઉન્નતિ સાધવાની અદ્ભુત કલા 5-00 સ્મરણકલા પ્રાપ્તિસ્થાન : આ શી કી શાન હિર લધાભાઈ ગુણપત બીડીંગ, ચીંચબંદર મુંબઈટ * નિયાનીવાળાં પુસ્તકે હાલ મળતાં નથી. 7-50 પ-છ 0 0 5-00 5-0 0 7-50 7 5e પ-૦૦