SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી ગાથાના યંગે અને મને - પછી સેળ પાંખડીઓમાં ૪ થી ૭ સુધીના સળ સ્વરની સ્થાપના કરવી અને તેના ફરતું આઠ પાંખડીવાળું કમલ કરીને તેમાં અનુક્રમે નીચેનાં આઠ મંત્રપદો લખવાં : (૧) 3 નમો હૂિંતા દૂો નમઃ (૨) 8 નમો સિદ્ધાળ ફ્રી નમઃ | ॐ नमो आयरियाणं हो नमः । ॐ नमो उवज्झायाणं ही नमः । ॐ नमो लोए सब्बसाहूणं ही नमः । (૬) હું જ્ઞાનાય દૂધ નમઃ | (૭) છે નાચ ટ્રી નમઃ | (૮) % વારિત્રાવ ટ્રી* નમઃ | તેના ફરતી “ કવરમાં વર્ષ, પર્વ વૈવામિ कम्मघणमुकं । विसहरविसनिन्नासं मंगलकल्लाणआवासं स्वाहा' એ પ્રમાણે પૂરી ગાથા વટવી. પછી અનન્ત, કુલિક, વાસુકિ, શંખપાલ, તક્ષક, કર્કોટક, પદ્મ અને મહાપદ્મ એ આઠ નાગાધિપતિઓના નામ આઠ પાંખડીઓમાં લખવાં. તેની શરૂઆતમાં કાર તથા અંતમાં નમઃ શબ્દ લખે. (બહુશ્ચકમાં આ પદ જણવેલાં છે, તે મુજબ લખવાં) આ પછી તેના ફરતી “ વિનર ઉર્જિામંત, વધારે जो सया मणुओ। तस्स गह-रोग-मारी-दुटुजरा जंवि હવામં સ્વાહા” એ પ્રમાણે બીજી ગાથા વીંટવી.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy