________________
બીજી ગાથાના યંગે અને મને - પછી સેળ પાંખડીઓમાં ૪ થી ૭ સુધીના સળ સ્વરની સ્થાપના કરવી અને તેના ફરતું આઠ પાંખડીવાળું કમલ કરીને તેમાં અનુક્રમે નીચેનાં આઠ મંત્રપદો લખવાં :
(૧) 3 નમો હૂિંતા દૂો નમઃ (૨) 8 નમો સિદ્ધાળ ફ્રી નમઃ |
ॐ नमो आयरियाणं हो नमः । ॐ नमो उवज्झायाणं ही नमः ।
ॐ नमो लोए सब्बसाहूणं ही नमः । (૬) હું જ્ઞાનાય દૂધ નમઃ | (૭) છે નાચ ટ્રી નમઃ | (૮) % વારિત્રાવ ટ્રી* નમઃ |
તેના ફરતી “ કવરમાં વર્ષ, પર્વ વૈવામિ कम्मघणमुकं । विसहरविसनिन्नासं मंगलकल्लाणआवासं स्वाहा' એ પ્રમાણે પૂરી ગાથા વટવી.
પછી અનન્ત, કુલિક, વાસુકિ, શંખપાલ, તક્ષક, કર્કોટક, પદ્મ અને મહાપદ્મ એ આઠ નાગાધિપતિઓના નામ આઠ પાંખડીઓમાં લખવાં. તેની શરૂઆતમાં કાર તથા અંતમાં નમઃ શબ્દ લખે. (બહુશ્ચકમાં આ પદ જણવેલાં છે, તે મુજબ લખવાં) આ પછી તેના ફરતી “ વિનર ઉર્જિામંત, વધારે जो सया मणुओ। तस्स गह-रोग-मारी-दुटुजरा जंवि હવામં સ્વાહા” એ પ્રમાણે બીજી ગાથા વીંટવી.