SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ઉવસગ્ગહર સ્તોત્ર સંબંધી કઈ માહિતી ઉપલબ્ધ નથી, પણ તેઓ મહામાંત્રિક હશે, એમ જણાય છે. અહીં એટલે ખુલાસે આવશ્યક છે કે જે યંત્રમાં અનેક વલ હોય તેને ચક કહેવામાં આવે છે. જેમકે સિદ્ધચક, પરમેષ્ઠિચક, વદ્ધમાનચક વગેરે. ૧૦, ચિંતામણિચક પ્રથમ યંત્રની મધ્યમાં ધરણેન્દ્રની ફણાસહિત શ્રી પાર્શ્વ-. નાથ પ્રભુની ચિત્રાકારે સ્થાપના કરવી. તેની નીચે હી કાર લખવે અને તેની બહાર ચાર પાંખડીઓમાં પાર્શ્વનાથ નામને એક એક અક્ષર લખે. તેની બહાર આઠ દિશાઓની આઠ પાંખડીઓમાં અનુક્રમે નીચેનાં મંત્રપદો લખવાં – (૧) જે દર | (૨) ગ્રહને નમઃ | (૩) % દર્જુ" | (૪) ૐ ધરણેન્દ્રાય નમઃ | છે જ ! (૬) છે નાય નમઃ | () » ! (૮) છે પદ્માવ:નમઃ તેની બહાર વલયાકારે ફ્રી* * દૂ દેવ ! રાચર त्रायस ॐ ही इवी हं सं यः यः यः क्षिप ॐ स्वाहा ही સૌ ના એ મંત્ર લખવે.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy