SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજી ગાથાના યંત્રા અને મંત્રા ૨૪૩ ' પાર્શ્વ ટીકામાં નીચે પ્રમાણે મત્ર આપ્યા છે : ‘ફ્રી શ્રી” ફ્રી કો પ્રો રહે વ્યૂ અર્ફે નમઃ । U આજે સત્ર ॐ हृीँ श्रीँ अर्ह नमिऊण पास विसहर वसह નળ સ્ટિંગ (૩) ઢો” શ્રી (મદ્) નમઃ । અહી ટીકાકારોએ એક રોગનાશક વિદ્યા આપેલી છે, તે આ પ્રમાણે : રોગનાશક વિદ્યા ॐ नमो भगवओ अरहओ पासस्स सिज्जउ मे भगवइ महाविज्जा उग्गे महाग्गे जसे पासे पासे सुपासे पासंमालिणी ૩ : સ્વાહા । શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મનક્ષત્રના ૪ યોગ જોઇને, ઉપવાસ કરવાપૂર્વક ૧૦૦૮ જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે. આ વિદ્યા સિદ્ધ થયા પછી ગામ-નગર–પુર-પાટણમાં મરકી વગેરેના ઉપદ્રવ વખતે પ્રથમ ધ્રુપ, અલિક વગેરે કરીને આ વિદ્યાને જાપ કરવાથી એ ઉપદ્રત્રના નાશ થાય છે. ટીકાકારેએ જણાવ્યુ છે કે આ ચક્રના ઉદ્ધાર શ્રી ચંદ્રસેન ક્ષમાશ્રમણના વચનાનુસાર કરવામાં આવ્યે છે. શ્રી ચદ્રસેન ક્ષમાશ્રમણ કયારે થયા ? કઈ પરંપરામાં થયા વગેરે × શ્રી પાર્શ્વનાથ ભગવાનનેા જન્મ વિશાખા નક્ષત્રમાં થયેલા છે. 4
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy