SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ગ્રંથે! પણ નિહાળ્યા છે. તેઓશ્રીને પુસ્તકસંગ્રહને જબ્બર શાખ હાવાથી આમ બનવું સ્વાભાવિક છે. આ ગ્રંથનું સમર્પણુ તેમને શા માટે ? તેઓશ્રી વર્ષાથી અમારી સાહિત્યપ્રવૃત્તિમાં હાર્દિક રસ લેતા આવ્યા છે અને સહાયક પણ બન્યા છે. ગત વર્ષે અમારા તરફથી પ્રકટ થયેલ ‘નમસ્કારમત્રસિદ્ધિ' ગ્રંથને તેએશ્રીની વિદ્વતાપૂર્ણ મનનીય પ્રસ્તાવના પ્રાપ્ત થઈ હતી અને આ ગ્રંથને પણ તેએાશ્રીની મનનીય પ્રસ્તાવનાનેા લાભ મળ્યા છે. વળી તેઓશ્રી પાર્શ્વનાથ અને પદ્માવતીદેવીના ખાસ આરાધક છે, એટલે આ ગ્રંથ તેમને સમર્પણુ કરવાની અમારી ભાવના થઈ. અને તેએશ્રીએ કૃપાવંત થઈ ને તેને સ્વીકાર કર્યાં, તે માટે અમે તેમના પ્રત્યે વિશિષ્ટ કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ. અંતિમ અભિલાષા : તેઓશ્રીના હાથે શાસનસેવાનાં વધુ ને વધુ કાર્યાં થાય અને નામ પ્રમાણે તેમના યશસ્વી જીવનને વિજય ઇતિહાસનાં પૃષ્ઠોમાં સુવર્ણાક્ષરે અંકિત થાય, એવી હાર્દિક ભાવના પ્રકટ કરી, આ જીવનપરિચય સમાપ્ત કરીએ છીએ.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy