SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી ગાથાનું' અ –વિવરણ ' એટલે અ કલ્પલતામાં કહ્યું છે કે અનુસ્વારસ્વાઈત્વાયુજાક્ષનિષ્ઠઃ ' યથા‘ફૈવંનામુવળ કૃતિ । આત્વને લીધે અહી અનુસ્વારને અલાક્ષણિક માનવું, જેમ રેવાનુવળ ' એ પંક્તિમાં ૬ ઉપરના અનુસ્વારને અલાક્ષણિક માનવામાં આવ્યુ છે તેમ. શ્રી સિદ્ધચન્દ્રગણિકૃત વ્યાખ્યામાં કહેવાયું છે કે પ્રાતસ્ત્રાવનુĂાર: ।' અહીં પ્રાકૃત ભાષાના ધેારણે અનુસ્વાર આવેલું છે. એટલે કે અસંગતિ કરતી વખતે એ અનુસ્વારને લક્ષમાં લેવાનું નથી, શ્રી હકીતિસૂરિએ પણ ‘ પ્રારૢવાર વિન્તુરજીાક્ષળિઃ–પ્રાકૃત ભાષાને કારણે અહીં બિંદુને –અનુસ્વારને અલાક્ષણિક માનવું' એમ જણાવેલું છે. C સામાન્ય અને વિશેષ અથ ( ૧૯૭ : વસાદનામું ( વસતંત્રવાર્ધન )–ઉપસગાંને દૂર કરનાર પા યક્ષ જેમના સેવક છે એવા; ઉપસગેને દૂર કરનાર પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી આદિ જેની સમીપમાં રહેલા છે, એવા. જે ઉપસને હરે-દૂર કરે તે ઉપસ ંહર. એવા પા નામના યક્ષ જેમના સેવક છે એવા. અહીં પાના અથ સમીપ કરતાં બીજો અર્થ ઉત્પન્ન થાય છે. ઉપસગેને દૂર કરનાર દેવા શ્રી પાર્શ્વયક્ષ, શ્રી ધરણેંદ્ર, શ્રી પદ્માવતી આદિ જેમની સમીપે રહેલા છે એવા. આ અને અર્થા ટીકાકારોએ કરેલા છે અને તે ગાથાના સમગ્ર ભાવ જોતાં યથાથ લાગે છે. ૧. પુ વરવીવઅે સૂત્રની ચેાથી ગાથામાં આ પંક્તિ આવે છે — देवनागसुवन्नकिन्नरगणस्सब्भुअभावच्चिने । ' ૧૨
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy