________________
૩૫
સ્થાવસ્થામાં કમઠે કરેલા વૃષ્ટિના ઉપસČપ્રસંગે, નાગકુમારનિકાયના ધરણેન્દ્ર, સતુ રૂપ લઈને ભગવાનના શરીરના રક્ષણ માટે પાછળ રહીને મસ્તક ઉપર ફણા ફેલાવી દીધી હતી. તેની સ્મૃતિમાં આ પ્રથા ચાલુ રાખવામાં આવી હોય; અને ખીજું કારણ પણ છે, પણ તે અહી નેાંધતા નથી. આ ફાને ભગવાનના અગરૂપે જ ગણી લેવામાં આવી છે, એમ સમજાય છે.
પાર્શ્વનાથ અને ફણાનું આલ્બમ:
પાર્શ્વનાથજીની વિશિષ્ટ મૂર્તિ કૃષ્ણાએના જ સંગ્રહનુ એક આલ્બમ અને કલાકારેને ઉપયાગી થઈ પડે.
અને માત્ર વિવિધ પ્રકારની જો પ્રગટ થાય તા ભક્તિવા
પાર્શ્વનાથની પ્રતિમાઓ :
આ ભગવાનની પ્રતિમાએ પદ્માસન, અર્ધ પદ્માસન અને ખડ્ગાસન ત્રણ પ્રકારે બનાવેલી મળે છે. તે પ્રતિમાએ ભૂખરા પથ્થર ઉપર, આરસ ઉપર, તેમજ સેાના—ચાંદી—પંચધાતુ અને કામાં બનાવેલી પણ મળે છે. તે શ્વેત, શ્યામ, ગુન્નાખી, પીળા પત્થરામાં કંડારેલી મળે છે. ભૂરા પત્થરમાં હજુ જોવા મલી નથી. એક તીથ, ત્રણ તી, પંચતી અને તેથી આગળ વધીને ચાવીશ તી પણ મળે છે. મૂર્તિએ પરિકરવાળી અને પરિકર વિનાની પણ હોય છે. વચલા અમૂક સમય દરમિયાન મૂળનાયક પાર્શ્વનાથ કે ગમે તે તીક હાય, પણ જો તે પરિકર સાથે હેાય તે પરિકરમાં યક્ષક્ષિણી તરીકે પા ( કે ધરણેન્દ્ર ) તથા પદ્માવતી, કે અત્યારના નિયમ મુજબ તે તે ભગવાનના તે તે યક્ષ યક્ષિણી જ મૂકાતા હતા,. એવું ન હતું. તે વખતે ભગવાનની જમણી બાજુએ પરિકરમાં મેટ્રા પેટવાળે! એક ૧. કાઈ એને સ્નાતસ્યાસ્તુતિમાં વર્ણ વેલ ‘ સર્વાનુભૂતિ ’ તરીકે સૂચિત કરે છે, પણ મારી ષ્ટિએ એ નિઃશંક નિય નથી.