SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬, અજ્ઞાત યક્ષ અને યક્ષિણ તરીકે બધાયમાં ૧ “અંબિકા જ બનાવવામાં આવતી હતી. એક જાણવા જેવી નવીન હકીક્ત : આ તેત્રની પાંચ ગાથાઓમાં તેમનો બહુમાએ સ્પષ્ટ પ્રભાવ વર્ણવ્યો છે. એમાં પહેલી જ ગાથામાં ભગવાનને મંત્ર અને જલ્લાના આવાસ જણાવ્યા છે, જ્યારે ચોથી ગાથામાં “ચિંતામળિqવાચવમહિg” આવો પાઠ છે. આમ તો આ વિશેષણો છે, વિશેષ્ય નથી.. પણ કોઈ વિદ્વાન મુનિ વ્યક્તિએ “પાર, વાળ, ચિંતામણિ, અલ્પા આ ચાર શબ્દોને વિશેષનામ તરીકે ગણીને આ નામની પાર્શ્વનાથજીની ચાર મૂર્તિઓ બનાવી ચતુર્મુખ, ચૌમુખજી, તરીકે આબૂ પહાડ ઉપર દેલવાડામાં ખરતરવસહીના પહેલા મજલામાં સ્થાપિત કર્યા છે; પૂર્વ દિશામાં મંજર પાર્શ્વનાથ, દક્ષિણ દિશામાં સ્થાવર પાર્શ્વનાથ પશ્ચિમ દિશામાં મનોરથmટુન પાર્શ્વનાથ અને ઉત્તર દિશામાં વિત્તામણિ પાર્શ્વનાથ છે. આ મૂર્તિઓ ઘણું મોટી અને ભવ્ય છે તથા નવ ફણાઓવાળી છે. અહીં એક વાતનું ધ્યાન ખેંચવું જરૂરી છે કે પાર્ષદેવ ગણિએ કરેલી ઉવસગ્ગહર સ્તોત્રની વૃત્તિમાં “ સ્ત્રાળ લાવા” આ શબ્દનો “પાર્શ્વનાથ જિનાલય” એવો માર્મિક અર્થ કર્યો છે. કોઈ ૧. આવી થોડી મૂર્તિઓ વઢવાણ શહેરના મંદિરની ભમતીમાં છે. એક જમાનામાં અંબિકાને જ જૈનસંઘે શ્રી સંઘની અધિષ્ઠાયિકા તરીકે સ્થાપિત કરી હતી, એ આ અને બીજા પ્રમાણથી સૂચિત થાય છે. ૨. આના પુરાવા માટે જૂઓ-મુનિશ્રી યંતવિજ્યજી લિખિત તીર્થરાજ આબૂ ” ભાગ ૧. પૃષ્ઠ ૧૭૧-૭૨. ૩. “અલ્યાણાર” શબ્દ ભૂંસાઈ ગયું છે, પણ સંદર્ભથી એ જ છે એમાં શંકા નથી.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy