________________
ભીંજી ગાથાનું અવિવરણ
૨. સંસ્કૃત છાયા
विषधरस्फुलिङ्गमन्त्रं, कण्ठे धारयति यः सदा मनुजः । तस्य ग्रह - रोग - मारी - दुष्ट ज्वरा यान्ति उपशामम् ॥
૩. અન્વય
जो मणुओ विसहर फुलिंगमंत सया कंठे धारेइ, તસ્સ દ્દ-રોગ-મારી—ઝુદના યસામે બંતિ । ૪. સામાન્ય અને વિશેષ અથ
વિસરાહિમંત ( વિષયમ્મુષ્ટિ મંત્રમ્ )- વિષધર સ્ફુલિંગ નામના મત્રને.
નમિળ પાસ વિત્ત ્ર વસદ્ ઝિળપુષ્ઠિત ' આ અઢાર અક્ષરની વિશિષ્ટ રચનાને વિષધર સ્ફુલિંગમંત્ર કહેવામાં આવે છે. શ્રી માનતુગસૂરિએ સ્વરચિત ‘નમિઊણુ * અપરનામ • ભયહરસ્તાત્ર* ની છેલ્લી ગાથામાં કહ્યું છે કે
•
'
૧૮૭
एयस्स मज्झयारे अहारस अक्खरेहिं जो मंतो । जो जाणइ सो झाय, परमपयत्थं फुडं पासं ॥ २३॥
• આ રસ્તેાત્રની અંદર અઢાર અક્ષરને જે મંત્ર છે, તેને જે જાણે છે, તે પરમપદમાં રહેલા પ્રકટ પાર્શ્વનાથનું ધ્યાન ધરે છે.’
તાત્પર્ય કે આ સ્તોત્રમાં રહેલા અઢાર અક્ષરવાળા મંત્રના જાપ કરવાથી પરમપદમાં રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનમાં પ્રત્યક્ષ થાય છે.