________________
૨૩૪
ઉવસગ્ગહર સ્તાત્ર
સવરનાશન મત્ર
અહી ટીકાકારોએ એક સર્વજ્વરનાશન મંત્ર પણ આપેલા છે, તે આ પ્રમાણે :
ॐ नमो भगवते श्री पार्श्वनाथाय [धरणेन्द्र ] पद्मावती सहिताय हिलि हिलि मिलि मिलि बिलि चिलि किलि किलि
U
-
ટ્રાદી છૂટો મોં કો ચાં ચાં ત હું ટ્ સ્વાહા ।
૮. દ્રોપદ્મનિર્નાશ યંત્ર
મધ્યમાં થર્વ્યૂ લખી, તેમાં દેવદત્ત એટલે સાધકના નામાક્ષર લખવા. તેના ફરતુ એક વર્તુલ દોરીને તેમાં આઠ પાંખડીએ કરવી અને તે દરેકમાં યૂં લખવું. તેનુ વલયાકારે સાળ સ્વરથી વેષ્ઠન કરવુ એટલે કે તેના પર વર્તુલ દોરીને અનુક્રમે લ થી ૭ઃ સુધીના ૧૬ સ્વરો લખવા. તેની અહાર આઠદલામાં અનુક્રમે &>" દયું " ટ્રર્યું
',
ર્યું" બ્લ્યૂ યર્યું ફર્યું અને બ્લ્યૂ એ પિડાક્ષરો લખીને તેના અહારના ભાગમાં અનુક્રમે બ્રહ્માયૈ નમ:, “ માર્ચે नमः, ॐ इन्द्राण्यै नमः, ॐ माहेश्वर्यै नमः, ॐ वैष्णव्य नमः, ॐ वारायै नमः, ॐ चामुण्डयै नमः तथा ॐ गणपतये નમઃ એ મત્રા લખવા અને તેની બહારના ભાગમાં પૂર્વોક્ત યક્ષયક્ષિણીના મંત્રો વીંટવા. શ્રી પાર્શ્વચંદ્રલઘુવૃત્તિના મતે નીચેનાં પદો લખવાં : ‘બ્લ્યૂ ચ : ચઃ ચઃ ચઃ હા હૂઁાઁ जाँ को हीँ क्षी की ब्लूँ द्राँ द्री पार्श्वयक्षिणी मातृब्रह्माणी दूतिका सहिते नमः ।
.