________________
ઉવસગ્ગહર સ્તાત્ર
ત્યાર પછી આ ગૃહસ્થે મુસલમાન સાથે ખૂમ સારે સબંધ રાખ્યા. એમ કરતાં એક દિવસ મંત્રદાતા ગુરુ તેના ગામમાં આવ્યા, ત્યારે તે મુસલમાને પેલા ગૃહસ્થને મેલાવી દૂથી તેમને બતાવ્યા. એ જોઇ પેલા ગૃહસ્થ તરત જ એલી ઉડેચા કે અલ્યા ! આ તે અમારા મહારાજ ! ’
6
૧૪૨
6
આ
મુસલમાને કહ્યું : ૮ એ તમારા મહારાજ પણ મારા તે મંત્રદાતા ગુરુ. તેમના ઉપકાર હું કદી નહિ ભૂલું. ' આ સાંભળી પેલા ગૃહસ્થ વિચારમાં પડી ગયા : મહારાજ પણ કેવા છે ને ! અમે આટઆટલી ભક્તિ કરીએ તે અમને કઈ આપતા નથી અને આ મુસલમાન કે જે તરકડાની જાત કહેવાય, તેને આવા ઉત્તમ મત્ર આપી દીધા. ’
પછી તેમણે અવકાશ જોઇને મહારાજને પૂછ્યું કે સાહેબ ! આપે આ ગામમાં કોઈ મુસલમાનને મત્ર શીખવ્યા છે ? કં
:
પ્રથમ તા મહારાજશ્રીને એના ખ્યાલ ન આવ્યા, પણ પછી યાદ આવતાં કહ્યું કે · હા, મેં આ ગામમાં એક મુસલમાનને નમસ્કારમંત્ર શીખવેલા છે અને તે એને ખૂબ શ્રદ્ધાથી ગણતા હતા. પણ તમારે આ પ્રશ્ન પૂછવા કેમ પડચો ? ’
પેલા ગૃહસ્થ તે આ ઉત્તર સાંભળીને બાઘા જ બની
(
ગયા. · શું ત્યારે પેલા મુસલમાને નમસ્કારમંત્ર ભણીને પાણી કાઢયું ? અને અમને તેના કઈ પ્રભાવ ન જણાયા ? ’
’
પછી તેમણે જે વાત મની હતી, તે મહારાજશ્રીને