SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ જૈન ધર્માંમાં સહુથી ઊંચું સ્થાન તીથ કરો એટલે જિના કે અ`તાનુ છે, તેથી જ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરતાં પ્રથમ નમસ્કાર અહું તેને–અરિતાને કરવામાં આવે છે. ભૂતકાળમાં આવા અરિડુ ંતા અન ત થઈ ગયા અને ભવિષ્યમાં પણ અનંત થશે, કારણ કે કાલ અનાદિ અનંત છે, પરંતુ એક કાલચક્રના ઉત્સર્પિણી અને અવર્પિણી એ એ વિભાગેા પૈકી દરેક વિભાગમાં ભરતક્ષેત્રમાં ચાવીશ તીર્થંકરો થાય છે. એ રીતે વમાન અવસર્પિણી કાલના ત્રીજા આરાના અંતભાગથી લઈ ને ચાથા આરાના અંત સુધીમાં ભરતક્ષેત્રમાં ચાવીશ તીથંકરો થયા છે અને તેમણે સમયે સમયે સત્ય ધર્મીની જ્યાત પ્રકટાવીને લાખો-ક્રાડા માનવીના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરેલ છે તથા તેમને સન્માગે પ્રવર્તાવીને મુક્તિસુખના અધિકારી બનાવેલ છે. અને તે જ કારણે
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy