SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭ ] ઉપસંહાર શ્રી પાર્શ્વનાથ પ્રભુના મન્ત્રા, યંત્રો અને સ્તોત્રો ઘણા છે. એક મહાવિદ્વાન્ જીવનભર અભ્યાસ કરે તે પણ એ સામગ્રી ખૂટે એમ નથી, એટલે સામાન્ય મનુષ્યનું તે એમાં ગજું જ શું ? આ સયાગામાં આપણે ઉવસગ્ગહરં સ્તોત્રને એક મહાપ્રાભાવિક સ્તેાત્ર માની તેનું નિત્ય-નિયમિત સ્મરણુ કરીએ, એ જ હિતાવહ છે. જો આ સ્તેાત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કે છષ્મીની સામે ગણાય તે શીઘ્ર ફળ આપે છે, પરંતુ એ રીતે ગણુના કરતાં પહેલાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની વાસક્ષેપ તથા શ્વેત પુષ્પવડે પૂજા કરવી અને આપણી ડાબી બાજુએ દીપક અને જમણી બાજુએ ધૂપ રહે એ રીતે દીપ અને ધૂપની વ્યવસ્થા રાખવી. અહીં ધૂપથી સુગંધી અગરબત્તી સમજવી. આ રીતે નિત્ય આ સ્તેાત્રની ૧૦૮ ગણના કરતાં વિપત્તિઓનાં વાદળ વિખરાઈ જાય છે, ધંધા-રોજગારમાં અરકત એટલે લાભ થાય છે અને લક્ષ્મી તથા કીતિ નિ— પ્રતિનિ વધતાં જાય છે. વળી તેનાથી મનને અદ્ભુત શાંતવન
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy