________________
[ ૨૧ ]
ચેાથી અને પાંચમી ગાથાના યંત્રો અને મંત્રો
'
અકલ્પલતામાં કહ્યું છે કે ‘ ચતુર્થાથાયાં પુનઃ સર્વાર્થસાપ ફેવકુસું 17મચન્દ્રન્યાસઃ પ્રીત :——ચાથી ગાથામાં સં અનુ સાધક એવું દેવકુલ અને કલ્પદ્રુમ યત્ર રહેલા છે. શ્રી પા દેવગણિ કૃત ટીકામાં તેનું વર્ણન નથી, પરંતુ શ્રી પૂર્ણ ચન્દ્રાચાર્યની વૃત્તિમાં સર્વાર્થ સાધક એવા લઘુદેવકુલનુ વિધાન છે, તે આ પ્રમાણે,
૧૫. લઘુદેવકુલ ત્ર
પ્રથમ પાર્શ્વનાથ પ્રભુની સ્થાપના કરીને તેમની જમણી ખા ધરણેન્દ્ર તથા ડાબી બાજુએ પદ્માવતી અને ઉપર બ્રહ્માણ તથા નીચે નાગની સ્થાપના કરીને વલય દેવું. તેની ઉપર આઠ પાંખડીમાં નીચે પ્રમાણે આઠ મત્રપદો લખવાઃनमिऊण पास विसहर वसह जिण फुलिंग ह्रीँ नमः ।
૧
૩ ૪
७
.
તેની બડાર ફરતી સાળ પાંખડીઓમાં સેાળ વિદ્યા