SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર રસ્તાત્ર 6 પ્રિયકરને વિચાર આવ્યા કે સંકટ પડયે ઉવસગ્ગપુર સ્તોત્રનું સ્મરણ કરવાનું ગુરુએ કહ્યુ છે, માટે તેનું સ્મરણ કરું.' અને તે સ્તોત્રનુ સ્મરણ કરવા લાગ્યો. સિદ્ધ થયેલા મંત્ર-સિદ્ધ થયેલું સ્તેાત્ર તરત જ ફળ આપે છે, તેથી તેનુ સ્મરણ કરતાંની સાથે જ સરદારને વિચાર આવવા લાગ્યા કે · પેલા વાણિયાના ોકરાને પૂરી મૂકવાથી શેા લાભ થવાના છે? એ ધમકીથી માને એવા નથી. માટે તેની સાથે મિત્રતા કરવી જ યાગ્ય છે. ’અને તેણે પ્રિય કરને બંદીખાનામાંથી તથા હેડમાંથી મુક્ત કરી પેાતાની પાસે લાવવાના હુકમ કર્યાં. સેવકોએ તરત જ તે પ્રમાણે કર્યું. ૧૦૮ તે વખતે કોઈ સિદ્ધપુરુષ ત્યાં આવ્યા. સરદારે તેનુ સ્વાગત કરીને પૂછ્યુ કે તમે શું શું જાણેા છે?’ ત્યારે સિદ્ધપુરુષે કહ્યું કે— 6 जीवितं मरणं नृणां गमनागमनं तथा । रोगं योगं धनं क्लेशं सुखं दुःखं शुभाशुभम् ॥ · મનુષ્યનું આયુષ્ય કેટલું છે? તેનુ મરણ કયારે અને કેવા સચાગેામાં થશે ? તેને અમુક સ્થળેથી જવાનું કે અમુક સ્થળેથી આવવાનું ક્યારે થશે? તેને રોગ થશે કે નહિ? થશે તેા કયારે થશે? જીવનમાં ઊંચે ચડવાના કોઈ મેટો ચેાગ છે કે નહિ ? ધન કયારે મળશે? કલેશ થશે કે નહિ ? થશે તેા કોની સાથે ? સુખ કયારે મળશે ? ? ? પડશે ? શુભ અને અશુભ કયારે થશે હું ઋણું છું. ' દુ:ખ કયારે વગેરે બધી બાબતો
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy