Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका - म्र. २ श्रुतज्ञानस्वरूपनिरूपणम्
३३
शिष्यं प्रति गुरोरुपदेशवचनम् । अनुयोगः - भगवदुक्तानुरूपता च प्रवर्त्तते । श्रुतज्ञानस्यैव उद्देशः समुद्देशः अनुज्ञा अनुयोगश्च भवति नान्येषामितिभावः ॥ ०२ ॥
मूलम् — जइ सुयनाणस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो यं पवत्तइ किं अंगपविटुस्स उद्देसो समुद्दे सो अणुग्णा अणुओगो य पवत्तइ ? किं अंगबाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो
में इनका धारणरूप संस्कार जमाओ, और दूसरों के लिये इन्हें पढाओं इस प्रकार का गुरु का उपदेशरूपवचन, (अणुओगो य) और अनुयोग भगवदुक्तानुरूपता (पवत्त) ये सब होते हैं । अन्य ज्ञानों के नहीं ।...
भावार्थ - श्रुतज्ञान के अतिरिक्त अवशिष्ट चार ज्ञानों में उद्देश, समुद्देश, अनुज्ञा और अनुयोग ये चार बातें नहीं होती हैं । क्यों कि इन ज्ञानों में गुरु के उपदेश से जन्यत्व की अपेक्षा नहीं हैं । ये तो अपने २ आवरणकर्मों के क्षय क्षयोपशम के अनुसार उत्पन्न होते हैं । यद्यपि तज्ञान भी अपने आवरणकर्म के क्षयोपशम से ही उत्पन्न होता है- फिर भी उस में गुरु पदेश की अपेक्षा से जन्यता मानी गई है। अतः उसमें उद्देश आदि होते हैं । ।०२।।
આ અધ્યયન આદિના તમારે અભ્યાસ કરવા જોઇએ, આ પ્રકારના ગુરુના ઉપદેશરૂપ વચનને ઉદ્દેશ કહે છે. આ પતિ સૂત્રાદિ ભૂલી ન જવાય તે મ ટે સ્થિર ચિત્તે તેમને પરિચય કરશ. વારંવાર તેના પાઠ કરે, આ પ્રકા । ગુરુના વચનને સમુદ્દેશ કહે છે.
હૃદયમાં આ સૂત્રને કદી પણ વિસ્મૃત ન થાય એવી રીતે ધારણ કરે। અને અન્યને તેનું અધ્યયન કરાવા, આ પ્રકારના ગુરુના ઉપદેશરૂપ વચનાને અનુજ્ઞા કહેછે. ભગવદુકતાનુરૂપતાને અનુયાગ કહે છે.
ભાવાથ –શ્રુતજ્ઞાન સિવાયના જે ચાર જ્ઞાના છે તેમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયાગના-(આ ચાર વાતના) સદૂભાવ હાતા નથી, કારણ કે તે જ્ઞાનાની ઉત્પત્તિ ગુરુના ઉપદેશને લીધે સંભવી શકતી નથી. તે ચાર જ્ઞાનાની ઉત્પત્તિ તા ત્યારે જ થાય છે કે જયારે તે પ્રત્યેક જ્ઞાનના આવારક કર્મોના ક્ષયે પશમ અથવા ક્ષય થઈ જાય છે. કેવળજ્ઞાનની ઊત્પત્તિ ત્યારે જ થાય છે કે જયારે જ્ઞાનવરણીય કમૅના સંપૂર્ણતઃ ક્ષયાપથમ થવાથી જ તે જ્ઞાન ઊત્પન્ન થાય છે. જો કે શ્રુતજ્ઞાન પણ તેનું આવરણ કરનારા કર્મના ક્ષયાપશમથી જ ઊત્પન્ન થતું હાય છે. છતાં પણ તેમાં ગુરુના ઉપદેશની અપેક્ષાએ જન્યતા માનવામાં આવી છે. તેથી જ શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશ સમૃદ્દેશ આદિના સદ્ભાવ રહે છે. ા સૂ. ૨,
For Private and Personal Use Only