Book Title: Stuti Chaturvinshatika Sachitra
Author(s): Hiralal R Kapadia
Publisher: Agmoday Samiti
Catalog link: https://jainqq.org/explore/006285/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोदयसमितिग्रन्थोद्धारे ग्रन्थाङ्कः ६२ શ્રીશોભન મુનિવર્યકૃત સ્તુતિ-ચતુર્વિશતિકા. (સચિત્ર) તથા ત્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયણિક્ત એન્દ્ર-સ્તુતિ. અનુવાદક ગોળ હીરાલાલ રસિકદાસ કાપડિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीशोभनमुनिवर्यविरचिता स्तुतिचतुर्विंशतिका (सचित्रा) महाकविश्रीधनपालकृतटीका-पूर्वमुनीश्वरप्रणीतावचूरिसमलङ्कृता न्यायविशारद-न्यायाचार्य-महामहोपाध्यायश्रीयशोविजयसंदृब्धैन्द्रस्तुतिरूपपरिशिष्टसमेता च । कापडियेत्युपाहश्रीसिकदासतनुजनुषा हीरालालेन गुर्जरभाषानुवादविवरणपरिष्कृता संशोधिता च । प्रकाशयित्रीशाह वेणीचन्द्र सूरचन्द्रद्वारा श्रीआगमोदयसमितिः। मुद्रितंमोहमय्यां 'चिन्तामण सखाराम देवळे' इत्यनेन मुंबईवैभवनाम्नि मुद्रणालये प्रकाशकस्य कृते मुद्रापितम् । प्रथमं संस्करणम् । विक्रमसंवत् १९८२ वीरसंवत् र इ. स. १९२६ प्रतिसंख्या १२५० । पण्यं रुध्यकषट्कमः Page #3 -------------------------------------------------------------------------- ________________ Printed by Chintaman Sakharam Deole, at the Bombay Vaibhav Press, Servants of India Society's Home, Sandhurst Road, Girgaon, Bombay. All rights are reserved by Prof. H. R. Kapadia, M. A., and the Secretary of Sri Agamodaya Samiti. Published by Shaha Venichand Surchand for Sri Agamodaya Samiti at the office of Sheth Devchand Lalbhai Jain Pustakoddhar Fund, 114, 116, Javeri Bazar, Bombay. - Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીશોભનમુનિવર્યવિરચિત સ્તુતિ-ચતુર્વિશતિકા. ( સચિત્ર ) મહાકવિ શ્રીધનપાલકૃત ટીકા અને પૂર્વમુનીશ્વરકૃત અવસૂરિ તથા પરિશિષ્ટ તરીકે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહેાપાધ્યાય શ્રીયશેાવિજયકૃત ઐન્દ્ર-સ્તુતિ. સંશોધન, ભાષાન્તર તથા વિવેચન કરનાર પ્રો॰ હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ., ન્યાયકુસુમાંજલિ, શૃંગાર-વૈરાગ્ય-તરંગિણી, ચતુર્વંશતિકા વિગેરેના અનુવાદક. 4.&e : '' વિક્રમ સંવત્ ૧૯૮ર. ] પ્રસિદ્ધકર્તા શાહ વેણીચંદ સૂચંદ, સેક્રેટરી, શ્રીઆગમદિય સમિતિ, મુંબાઈ, -- પ્રથમ આાત્ત-પ્રત ૧૨૫૦. વીર સંવત્ ૨૪૫૨. મૂલ્ય રૂ. ૬-૦-૦ [ ઇ. સ. ૧૯૨૬ Page #5 -------------------------------------------------------------------------- ________________ સર્વ હક શ્રીઆગમેદય સમિતિના સેક્રેટરી અને ભાષાન્તરક્ત પ્રઃ હીરાલાલ રસિકદાસ કાપડિયાને આધીન છે. શાહ વેણીચંદ સૂરચંદે શ્રીમતી આગમેદય સમિતિ માટે નં. ૧૧૪/૧૧૬, જવેરી બજાર મુંબાઈની શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદાર ફડની ઑફીસમાંથી પ્રસિદ્ધ કર્યું. ઈન્ડિયા મુકા–ચિંતામણ સખારામ દેવળે, “મુંબઈ વૈભવ પ્રેસ સર્વર્સ સોસાયટી બિલ્ડીંગ, સંડહર્ટ રેડ, ગીરગામ, મુંબઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરના પટ્ટધર શ્રીવિજયમેઘસૂરિના વડનગર સં૦ ૧૯૦૨ દ્વિતીય ચૈત્ર. અભિપ્રાય 149949 સ્તુતિનાં મૂળ કાવ્યા, અવસૂરિ, અન્વય, શબ્દ કાશ, ગુજરાતી ભાષાંતર, વિવેચન વિગેરે સહિત અનેક સામગ્રીયુક્ત આ પુસ્તક સંસ્કૃત ભાષાના સામાન્ય બાધવાળા તથા તે ભાષાના અનભ્યાસીઓને પણ વિશેષ ઉપકારક થઈ પડશે તેમજ અર્થવિહીન માત્ર સ્તુતિ ગાખવાની રૂઢીમાં પણ આનાથી સુધારા થવા સંભવ છે. ભાષાંતરકારના આ વિષયમાં પ્રથમ પ્રયાસ હોવા છતાં સ્તુતિનાં પ્રત્યેક અંગાને ફ્રુટ કરવા માટેના તેમના પ્રયાસ પ્રશંસાપાત્ર છે. લી. મેઘવિજય. Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા. પૂર્ણાંક, • ૫ વિષય. ૧ શ્રીવિજયમેવસૂરિને અભિપ્રાય - ૨ આમુખ . . . . . . ૭-૧૦ ૩ પ્રતિકૃતિઓનું સૂચી-પત્ર ૪ પ્રસ્તાવના... . . . . . ૧-૪ પ ઉપઘાત-કવીશ્વર શ્રીશેભન મુનિરાજનું જીવન ચરિત્ર, કાવ્ય-સમીક્ષા પ-૨૦ ૬ વિષય-પ્રદર્શન ... • • ૨૧-૨૮ ૭ સ્પષ્ટીકરણમાં સાધનરૂપ ગ્રન્થની સૂચી • • ૨૯-૩૨ ૮ મૂળ કાવ્ય ” .. ૨-૨૪ ૯ સ્તુતિ–ચતુર્વિશતિકા ટીકા, અન્વય, શબ્દાર્થ પ્લેકાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ૧-૩૦૭ ૧૦ શબ્દ-કેશ ... - ૩૦૮-૩૨૬ ૧૧ પદ્યાનુક્રમણિકા • ૩૨૭-૩૨૮ ૧૨ ઐન્દ્ર-સ્તુતિ • • • • • ૩૨–૩૪પ Page #8 -------------------------------------------------------------------------- ________________ છે, આ છે. 3 - આમુખ. - श्रीपरमात्मने नमः શેભનમુનિવર્યપ્રણીત સ્તુતિ ચતુર્વિશતિકા ગ્રન્થને કવિરાજ ધનપાલવિરચિત તથા પૂર્વમુનિવર્યકૃત અવસૂરિ સમેત બહાર પાડતાં અમને પરમ આહલાદ પ્રાપ્ત થાય છે, કેમકે કવિરાજ ધનપાલકૃત ટીકા પ્રથમજ અમારી તરફથી બહાર પાડવામાં આવે છે. આ સ્તુતિનું ભાષાંતર જૂની શૈલી મુજબ અગાઉ બહાર પડ્યું છે, જ્યારે અર્વાચીન પદ્ધતિ મુજબ બહાર પાડવાની પહેલી તક તે અમને જ પ્રાપ્ત થઈ છે. આ ગ્રંથમાં અમે સેળ વિદ્યા-દેવીઓ, શાંતિદેવી, શ્રુતદેવતા, તેમજ વીસ શાસનદેવીઓ અને બ્રહ્મશાંતિ યક્ષ વગેરે યક્ષરાજ પૈકીમાંથી બની શકી એટલી પ્રતિકૃતિઓ ભગવાન શ્રીપાદલિપ્તસૂરીશ્વરપ્રણીત શ્રીનિવણકાલિકા ગ્રન્થને આધારે આલેખાવીને આપવા પ્રયત્ન સેવ્યું છે. એમાંથી જેટલી પ્રતિકૃતિઓ આ ગ્રન્થમાં આપવાનું બની શક્યું છે તેટલાનું એક સૂચી–પત્ર આપ્યું છે. - જે પ્રતિકૃતિઓ અત્ર આપવામાં આવી છે તે જૈનશાસનાનુરાગી દેવ-દેવીઓની હોવાથી જેને તેઓ પ્રત્યે બહુમાન ધરાવે એ સ્વાભાવિક છે અને જેને આવી પ્રતિકૃતિની આશાતના ન થવા દે એ પણ સ્વાભાવિક જ છે. પરંતુ અન્યમતાવલંબીઓને પણ અમારી એ વિજ્ઞપ્તિ છે કે તેઓ પણ આ પ્રતિકૃતિઓ તરફ એગ્ય સદ્ભાવ ધારણ કરશે જેથી ભવિષ્યમાં આવી પ્રતિકૃતિઓ વગેરે પ્રસિદ્ધ કરતી વેળાએ અમારે સંકોચ રાખવું પડે નહિ. આ સર્વ પ્રતિકૃતિઓને લગતે સર્વ પ્રકારને હક અમોએ આધીન રાખેલે છે તેથી વાચકવર્ગનું આ તરફ ફરીથી ધ્યાન ખેંચીએ છિયે. વળી અમે આશા રાખીએ છિયે કે આની નકલ યા ઉતારો કરવા યા બીજી કઈ રીતે તેને પ્રસિદ્ધ કરવા અમારી રજા વિના જન–સમૂહ પ્રેરાશે નહિ. શ્રીમદ્ વિજયાનન્દ સૂરીશ્વર (આત્મારામજી મહારાજ)ના સન્તાનીય સતત વિહારી શ્રી વિજય મુનિરાજ તરફથી અમને જે મૂળ સ્તુતિની તેમજ ધનપાલ કવીશ્વરકૃત ટીકાની હસ્તલિખિત પ્રતિઓ પ્રાપ્ત થઈ હતી તે બદલ તેઓશ્રીને, શેઠ દેવચંદ લાલભાઈ જૈન Page #9 -------------------------------------------------------------------------- ________________ આમુખ. પુસ્તકોદ્ધાર ફંડની લાયબ્રેરીમાંથી ટમ્બા સહિતની પ્રતિ આપવા માટે તેઓના ટ્રસ્ટીઓને, તેમજ ભાષાન્તરકને શ્રીવિજયવલ્લભસૂરિએ શ્રીધનપાલત ટીકાની પ્રતિ મોકલી આપવા કૃપા કરી હતી તે બદલ તેમને તથા પડિંતવર્ય શ્રીરમાપતિમિર્થ “શ્રીમેહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી” (મુંબાઈ)માંથી અવચૂરિની હરત–પ્રતિ મેળવી આપી તે બદલ તેમને તથા સાદ્યન્ત પ્રેસ-કોપી તપાસી આપવા બદલ શ્રીમાણિયસાગરને તેમજ મુફ જઈ આપવા બદલ આગ દ્ધારક વ્યાખ્યાપ્રજ્ઞ જૈનાચાર્ય શ્રીમદ્ આનન્દસાગરસૂરિજીને તેમજ શુદ્ધિ-પત્ર તૈયાર કરવામાં સહાચ્ય કરનારા શ્રીવિજય મેઘસુરિને તેમજ પરિશિષ્ટરૂપે અત્રે આપેલી ઐન્દ્ર-સ્તુતિની એક પ્રતિ જૈનાનન્દ પુસ્તકાલયના કાર્યવાહક તરફથી મળેલી હોવાથી તેમને તથા તેની બીજી પ્રતિ શ્રીવિજય મેહનસૂરિ તરફથી મળેલી હોવાથી તેમને પણ અંતઃકરણપૂર્વક અમે આભાર માનીએ છિયે. આ અમૂલ્ય ગ્રંથનું સંશોધનાદિક કાર્ય સુરતવારત, પરમ જૈનધર્માવલંબી તેમજ શ્રીમદ્વિજયાનન્દસૂરીશ્વર (આત્મારામજી મહારાજ ) અને મુનિરાજ શ્રીહર્ષવિજયને ગુરૂ તરીકે પૂજનારા અને તેઓશ્રીના પાદસેવનથી જૈનધર્મના તીવ્ર અનુરાગી બનેલા સ્વર્ગસ્થ રા. રસિકદાસ વરજદાસ કાપડીયાના જયેષ્ઠ પુત્ર પ્રેફેસર હીરાલાલ રસિકદાસ એમ. એ. દ્વારા કરાવવામાં ચાવ્યું છે. એઓએ પ્રસ્તાવના અને ઉપદ્યાતમાં કર્તાના જીવન વગેરેના સંબંધમાં સ્પષ્ટ ઉલેખ કર્યો છે એટલે તત્સંબંધે વિશેષ ઉલ્લેખ કરવાને અમારે બાકી રહેતો નથી. આગમેદયસમિતિ દ્વારા અત્યાર સુધીમાં મેટે ભાગે મૂલ ગ્રંથે બહાર પડતા હતા પરંતુ સં. ૧૯૭૮ ની રતલામની સભામાં ભાષાન્તર આદિ છપાવવાનો ઠરાવ થયેલ હોવાથી તદનુસાર અમે વિશેષાવશ્યક ભાષાંતર ૧ લે ભાગ બહાર પાડ્યો હતો, જેને ર જે ભાગ પણ અમે થોડા સમયમાં બહાર પાડવાના છિયે. વિશેષાવશ્યકનું ભાષાંતર માત્ર ભાષાંતર તરીકેજ બહાર પાડવાનું બની શક્યું હતું, જ્યારે આ ગ્રન્થ તે જૈન તેમજ જૈનેતર બંનેને અતિઉપયોગી થાય તેવી રીતે તૈયાર કરાવવામાં આવ્યો છે. સંસ્કૃતના અલ્પ અભ્યાસીઓને સુગમતા થઈ પડે તેટલા માટે અન્વય અને શબ્દાર્થ તેમજ જિનસિદ્ધાંતથી અપરિચિત વર્ગને તે સમજવામાં સહાયભૂત થઈ પડે તેટલા માટે સ્પષ્ટીકરણ બનતી કાળજી પૂર્વક તૈયાર કરાવ્યાં છે. અમારા પ્રયાસની સફળતા પાઠક-વર્ગની પસંદગી ઉપર તેમજ આ ગ્રન્થના લેવાતા લાભ ઉપર રહેલી હોવાથી આ સંબંધે વિશેષ નિવેદન કરવાનું બાકી રહેતું નથી. પરંતુ જે આ પદ્ધતિ વિશેષ ઉમેગી માલૂમ પડશે તે ભવિષ્યમાં આવી પદ્ધતિથી ગ્રંથ બહાર પાડવા અમારી પ્રબળ ઈચ્છા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ ગ્રન્થ જે પદ્ધતિ મુજબ તૈયાર કરાવવામાં આવે છે તે પદ્ધતિ અનુસાર શ્રીઅપભકિસૂરિવર્ધકૃત ચતુર્વિશતિકા, શ્રીમેરૂવિજયગણિકૃત ચતુર્વિશતિજનાનન્દસ્તુતિ તથા ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કા એ ગ્રન્થ અમેએ ભાષાન્તરકર્તા પાસે તૈયાર કરાવ્યા છે અને તે ટુંક સમયમાં બહાર પાડી શકીશું એવી આશા રાખીએ છિએ. આવા ગ્ર સંબંધી કાંઈ ન્યૂનતા માલુમ પડે તેમજ બીજી કોઈ વિશેષ માહિતી દાખલ કરાવવી રહી ગયેલી માલૂમ પડે તેમજ અન્ય કોઈ સૂચના કરવી યોગ્ય લાગે તે તે પાઠક-વર્ગ તરફથી અમને જણાવવામાં આવતાં ભવિષ્યમાં તે સુધારો કરવા અમે અવશ્ય બનતું કરીશું. વિશેષમાં આ સ્તુતિ-ચતુર્વિશતિકાની આ પુસ્તકમાં આપેલી તેમજ પ્રતાવનામાં ભાષાન્તરકર્તાએ સૂચવેલી ટીકાઓ ઉપરાંત કેઈ અન્ય ટકાની પ્રતિ જોવામાં કે જાણવામાં હોય તે તે નિવેદન કરવા પાઠકવર્ગને અમે ભલામણ કરીએ છિયે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલા આગમાદિ ગ્રન્થને સુપરરૉયલ સાઈઝમાં ૧૨. પિજી પિથી આકારે બહાર પાડવામાં આવે છે, જ્યારે વિચારસાર–પ્રકરણને ડેમી ૮ પેજ પુસ્તક આકાર અને વિશેષાવશ્યક ભાષાંતરને સુપરૉયલ સાઈઝમાં ૮ પિજી પુસ્તકાકારે અને અંગ્રેજી ગ્રે ક્રાઉન ૧૬ પૈજી પુરતકાકારે બહાર પાડવામાં આવ્યા છે. આ ગ્રંથને ક્રાઉન ૮ પિજી સાઈઝમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવે અને એને માટે પાર્ચમેન્ટ ( Parchment) જાનના કાગળો વાપરવામાં આવ્યા છે. જે શ્રીમતી આગમાદય સમિતિ દ્વારા અપૂર્વ ને બહાર પડ્યા છે તેને સામાન્ય ઇતિહાસ આપ એ અસ્થાને લેખાશે નહિ. સ્થાપના આ સંસ્થાની સ્થાપના અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના ભોયણી ગામમાં સંવત ૧૯૭૧ના મહા સુદ ૧૦ (ઈ. સ. ૧૯૧૫ મી જાન્યુઆરીની ૨૫ મી તારીખ)ને સોમવારે કરવામાં આવી હતી. આ બેયણી ગામની ખ્યાતિ જૈનેના ઈતિહાસમાં ઘણું મશહુર છે, કારણકે આ ગામ ૧૯મા તીર્થંકર શ્રીમલ્લિનાથની યાત્રાનું ધામ છે. પંન્યાસ શ્રીઆનંદસાગર (આગમારક શ્રીઆનંદસાગરસૂરીશ્વર)ની સૂચનાથી સ્વર્ગથે પંન્યાસ શ્રીમણિવિજય, પંન્યાસ શ્રીમેધવિજય (આચાર્ય શ્રીવિજયમેવસૂરિ) અને બીજા પ્રસિદ્ધ જૈન સાધુઓ અને ગૃહરની હાજરીમાં આની સ્થાપના કરવામાં આવી હતી. ઉદેશ (૧) ગીતાર્થ મુનિરાજ પાસેથી અન્ય મુનિવર્યો આગમોની વાચના લઈ તેને અભ્યાસ કરી યથાર્થ સધ મેળવે તથા (૨) વિદ્વાન મુનિરાજોની દૃષ્ટિ હેઠળ શેધાવીને જોઈતી સંખ્યામાં શુદ્ધ પ્રતે છપાવી તેને પ્રચાર કરી શકાય એ ઉદેશ લક્ષ્યમાં રાખીને આ સંસ્થા રસ્થાપવામાં આવી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આમુખ મેસાણું કાર્ય-સિદ્ધિ પહેલા હેતુની પૂર્તિ કરવા માટે પાટણ (ઉત્તર ગુજરાત), (ખેડા જીલ્લામાં) કપડવંજ, અમદાવાદ, સુરત, પાલીતાણા અને (માળવામાં) રતલામમાં આગમની વાચનાને પ્રબંધ જવામાં આવ્યું હતું. આને લાભ ઘણાં સાધુ-સાધ્વીઓએ લીધે હતે. બીજા હેતુની પૂર્ણતા માટે આ સંરથાએ આગમ વગેરે જૈન ધર્મનાં પુસ્તકો છપાવી બહાર પાડ્યાં છે, જેની વિગત અંતમાં (જાહેરાતમાં) રજુ કરવામાં આવી છે. કાર્યવાહક મંડળ– આ સંરથાના સર્વસાધારણ મંડળમાં ઘણું સભાસદે છે. તેમાં કાર્યવાહક મંડળના સભાસદે નીચે મુજબ છે. ૧. શેઠ વેણીચંદ સૂરચંદ ૨. , મણીલાલ સુરજમલ જવેરી પાલણપુર , “હીરાલાલ બકેરદાસ રાધનપુર , ભેગીલાલ હાલાભાઈ પાટણ ૫, ઇ કુંવરજી આણંદજી કાપડિયા ભાવનગર ૬. ચુનીલાલ છગનલાલ શ્રેફ સુરત ૭. છ કમળશીભાઈ ગુલાબચંદ રાધનપુર ૮. ઇ જીવણચંદ સાકરચંદ જવેરી મુંબાઈ કાર્યાલય થોડા વખત સુધી આ સંરથાની ઑફીસ જ્યાં આગમ–વાચનાનું કાર્ય થતું હતું ત્યાં રાખવામાં આવતી હતી ને જરૂર પ્રમાણે બીજે સ્થળે સગવડ માટે ફેરવવામાં આવતી હતી. હમણાં આ સંસ્થાની મુખ્ય ઑફીસ મુંબાઈ જવેરી બજાર નં. ૧૧૪/૧૧૬ ના મકાનમાં રાખવામાં આવેલી છે, જયારે આ સંસ્થાની ગ્રાના વેચાણ માટેની શાખા સુરત ગોપીપુરા શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળામાં રાખેલી છે. આષાઢી પૂર્ણિમા ) વિકમ સંવત્ ૧૯૮૨. ઈ જીવણચંદ સાકરચંદ જવેરી, માનદ સેક્રેટરી. ૧ શ્રીયુત હીરાલાલ બકોરદ્ધાસના થયેલા અચાનક અવસાનની નોંધ લેતાં અને અત્યંત દિલગીરી થાય છે. અમે એઓશ્રીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાન્તિ એ એવું ઈચ્છીએ છિ સ્થાને અમદાવાદવાળા વકીલ શેઠ કેશવલાલ પ્રેમચંદ મેદીની નિમણુક કરવામાં આવી છે, Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૃતિઓનું સૂચ-પત્ર. પ્રતિકૃતિ શ્રુત-દેવતા માનસી (વિદ્યા-દેવી) વજશુંખલા (2) રહિણી (9) કાલી (9) ગાન્ધારી (9) મહામાનસી (9) વજાંકુશી (0) જવલનાયુધા (0) (સર્વસ્ત્રમહાવાલા) માનવી મહાકાલી શાન્તિ અયુતા (વિવા-દેવી) પ્રજ્ઞપ્તિ (9) બ્રહ્મશાન્તિ (યક્ષ) પુરૂષદત્તા ( વિદ્યા-દેવી) ચકધરા (2) (અપ્રતિચકા) ગૌરી (9) અમ્બા (શાસન–દેવી). વૈરોચ્યા (વિદ્યા–દેવી) સમવસરણું -o:-- - Page #13 -------------------------------------------------------------------------- ________________ 福安 晶錦659 油油 晶心油什錦稻稻品添 Page #14 --------------------------------------------------------------------------  Page #15 -------------------------------------------------------------------------- ________________ His Holiness JAINACHARYA ANANDSAGARSURI, आगमोद्वारक व्याख्याप्रज्ञ सिद्वान्तशिरोमणि जैनाचार्य श्रीमद् आनन्दसागरसूरीश्वर. जन्म सं. १९३१ कपडयंज दीक्षा सं. १९४७ लींबडी. पंन्यासपद सं. १९६० अमदावाद, आचार्यपद सं. १९७४ सुरत, Lakshmi Art, Bombay, 8. Page #16 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ. તપાગચ્છરૂપ ગગનને વિષે સૂર્યસમાન આગમારક વ્યાખ્યામા સિદ્ધાંતશિરોમણિ શ્રી ૧૦૦૮ આનન્દસાગરસૂરીશ્વર, ઉદયપુર આધુનિક મુદ્રણકળા વડે પ્રગતિશીલ બનેલા જગતમાં શ્રીઆગોદય સમિતિની સ્થાપના કરીને શ્રીજિન-સિદ્ધાન્તરૂપ અમૃતથી પરિપૂર્ણ તેમજ અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનારા એવા જે અનેક સર્વોત્તમ ગ્રન્થ આપની કૃપાથી પ્રસિદ્ધિમાં આવ્યા છે તેની અભિજ્ઞ જન સમુચિત પ્રશંસા કરે છે. આપના અત્યત આણી એવા અમારા જેવા જ અતિશય મન્દ મતિવાળા હઈ સમિતિના જનકરૂપ આપના અર્ચનાર્થે શું નૈવેદ્ય અપે? આ સમર્પણથી અમે કંઈ આપના કર-કમલમાં આ ગ્રન્થ-રત્ન અર્પણ કરતા નથી, પરંતુ પ્રકાશનાદિક જ્ઞાન-સેવાથી આશાતનાદિક પાપથી અપૃષ્ઠ એવું જે કિંચિત્ પુણ્ય અમે ઉપાર્જન કર્યું હોય, તે આપને સમપને અંશતઃ અમે અનુણિત્વની અભિલાષા રાખીએ છિયે. મુંબઈ, તા. ૨૭-૯-૨૭. ) આશ્વિન શુકલ પ્રતિપદા લેમ, વિક્રમ સં. ૧૯૮૩. ) આપના ચરણે--મર જીવનચંદ સાકરચંદ વેરી તથા શ્રીઆગમાદય સમિતિના અન્ય માનદ મન્નાઓ. Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ समर्पणम् । तपागच्छनभोनभोमणि-आगमोद्धारक-व्याख्याप्रज्ञ-सिद्धान्तशिरोमणिजैनाचार्यश्री १००८ श्रीआनन्दसागरसूरिपादाः ! प्रतिदिनं प्रगति सिषाधिषाने आधुनिके मुद्रणकलाविधाने जगति संस्थाप्य . यथार्थाभिधानां श्रीआगमोदयसमितिं भवत्पादैः प्रब टीकृतान् श्रीजिनागमामृतदीधितेः भव्यकुमुदोल्लासिनः तमोध्वंसिनः अनेकान् अनुत्तरान् किरणान् समुचितं श्लाघतेतराम् अभिज्ञजनवृन्दः मुक्तकण्ठः सानन्दम् । भवदुपकृतिभारभङ्गुरा अपि अस्मादृशो मन्दातिमन्दशत यनुवादकसङ्कल्पानुसारेण अत्याः समित्या भवादशजनकपूजायां किं विदधतेतमाम् ? भवत्करकमले न वयमस्य ग्रन्थरत्नस्थापणं कुर्महे, किन्तु केवलं प्रकाशनादिरूपज्ञानसेवया आशातनादिपापविश्लिष्टं यदर सुकृतमर्जयामहे तदेवोपढौक्य किञ्चिदनृणित्वं कामयामः। ) आश्विनशुक्लप्रतिपदि १९८३ तमे वैक्रमाब्दे. मोहमयीगनर्याम् । ) भवदीयचरणचञ्चरीकाः साकरचन्द्रात्मजजीवनचन्द्रादयः श्रीआगमोदयसमितिकार्यवाहकाः Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જૈન સાહિત્ય-વાટિકામાં પ્રસંગે પાત્ત ફરતાં ફરતાં મારું મન સ્વાભાવિક રીતે તેના સુંદર, રસિક અને મનોરંજક કાવ્ય-કુંજ તરફ આકર્ષાયું. તેમાં પણ વળી મધુરમાં મધુર દ્રાક્ષ-લતાને પણ તિરહિત કરનારી, સુન્દરમાં સુન્દર સુન્દરીના સૌન્દર્યને પણ શરમાવનારી, કુશળ કવીશ્વરોને પણ પિતાની ચમત્કૃતિ વડે ચકિત કરનારી એવી આ સ્તુતિચતુવિંશતિકારૂપી લતા તરફ મારી દષ્ટિ પડતાં તે મને અપૂર્વ આનન્દ થયે. વિશેષમાં એકેક જિનેશ્વરની મુખ્યતાવાળી સ્તુતિરૂપ ચાર ચાર પદ્ય-કલિકાના ગુચ્છકથી શોભતી આ લતાના વીસ ગુચ્છકોના અનુપમ રસને આસ્વાદ લેતાં મને એ સહજ વિચાર થયે કે કાવ્ય-રસિક જનેએ તે આવી લતાને જરૂરજ પરિચય કર જોઈએ. પરંતુ જેણે સંસ્કૃત સાહિત્યને યથેષ્ટ અભ્યાસ ન કર્યો હોય તેને માર્ગ દશવવારૂપ સાધનની આવશ્યકતા રહેલી છે એ તરફ પણ મારું ધ્યાન ખેંચાયું. આથી કરીને તેવું સાધન પૂરું પાડવા મેં વિચાર કર્યો. આ પુસ્તક તે આ વિચારનું પરિણામ છે તે વાત હવે નિવેદન કરવાની બાકી રહેતી નથી. આ કાવ્યનું પ્રાથમિક દર્શન અને કાવ્ય-માલાના સમ ગુચછકમાં થયું. ત્યાં આપેલી આ કાવ્યની અવચૂરિ તરફ દષ્ટિપાત કરતાં આ કાવ્ય સમજી શકાય તેમ છે એમ મને લાગ્યું. આટલું સાધન મળતાં મ આ કાવ્યને ગુર્જર ગિરામાં અનુવાદ કરવા માંડશે. પ્રસંગતઃ જર્મન ભાષામાં લખાયેલાં જૈન સ્તુતિ, સ્તોત્ર આદિનાં ભાષાંતરે સંબંધી જર્મન માસિકમાં તપાસ કરતાં આ કાવ્યનું ડૉ. યાકેબી (Jacobi)એ જર્મન ભાષામાં કરેલું ભાષાંતર મારા જોવામાં આવ્યું. આ વાત મેં એનેસ્લેવાકીયા ( Czechoslovakia)ના પ્રતિનિધિ ( Consul) તરીકે અહિં પધારેલા ૧ આ અવસૂરિના કર્તા સંબંધી કંઈ ખબર નથી, પરંતુ તેઓ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યના સમકાલીન કે ઉત્તર કાલીન, નહિ કે પૂર્વકાલીન હોવા જોઈએ એમ લાગે છે; કેમકે આ વાત શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસન અને શ્રી બભિધાન-ચિન્તામણિમાંથી અવચૂરિકારે ટાંચણ (quotation) રૂપે લીધેલા પાઠ ઉપરથી પૂરવાર થાય છે. જૈનગ્રન્થાવલી (પૃ. ૨૮૨) ઉપરથી આ સ્તુતિ-ચતુર્વિશતિકાને લગતી એક અવચૂરિ હેવાનું જોઈ શકાય છે. પરંતુ તે આજ છે એમ કહી શકાતું નથી, કારણ કે શ્રીમાન્ હેમચન્દ્રાચાર્યને જન્મ વિક્રમ સંવત ૧૧૪પ માં (કાર્તિક પૂર્ણિમાને દિવસે ) અને તેમનો દેહોત્સર્ગ વિસં. ૧રર૮ માં થયાની વાત સુપ્રસિદ્ધ છે. આથી કરીને વિ૦ નં૦ ૧૧૫૧માં અર્થાત છ વર્ષની નાની ઉમરે તેઓએ ઉપર્યુક્ત પ્રૌઢ ગ્રન્થ રહ્યા હોય એમ માની શકાતું નથી. આ ઉપરથી જૈનગ્રન્થાવલીમાં જે અવચૂરિના સંબંધમાં સં. ૧૧૫૧માં ધર્મચન્દ્રના શિષ્ય રાજમુનિએ રચેલી હેવાને ઉલ્લેખ છે તે અવસૂરિ આનાથી જૂદી હોવી જોઇએ અથવા તે સાલ આપવામાં ત્યાં ભૂલ થઈ હશે. આ નિર્ણય કરવા એ પ્રતિ જેવી જોઈએ. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અને સ્વદેશમાં વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કામ કરતા મારા મિત્ર ડૉ. પેટલ્ડ (Partold)ને જણાવી. તેમની સંમતિ મળતાં હું તેમની પાસે જર્મન શીખવાને સારૂ અન્ય પુસ્તક વાંચતે હતું તે મૂકી દઈને આ કાવ્યનો અનુવાદ વાંચવા લાગે અને સમય મળતાં તે અનુવાદનું મેં અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરવું પણ શરૂ કર્યું.' ગુર્જર ગિરામાં હું આ કાવ્યને અનુવાદ કરી રહ્યું હતું તેવામાં શૃંગાર-વૈરાગ્ય-તરગિણીના ભાષાંતરને માટે “પ્રકરણ–રત્નાકર માં શોધ કરતાં આ કાવ્યને પણ અનુવાદ મારા જેવામાં આવ્યો. આ કાવ્યનું પ્રકરણ–રત્નાકર (તૃતીય વિભાગ, પૃ. ૭૬૦-૮૧૨) માં આપેલું ભાષાંતર માત્ર વાંચવાથી સંસ્કૃતના અલ્પ અભ્યાસીઓને જેવી જોઈએ તેવી સરલતા નહિ થાય એમ ભાસવાથી તેમજ આવું કાવ્ય પાઠ્ય-પુસ્તક તરીકે ઉપયોગી નીવડે એ હેતુથી આ કાવ્યના અન્વય અને શબ્દાર્થ પણ આપવા મેં વિચાર કર્યો. સાથે સાથે આ કાવ્યમાં આવતા જૈન પારિભાષિક શબ્દ ઉપર પણ ટુંકમાં વિવેચન કરવું ઇષ્ટ છે, એમ લાગવાથી તે કાર્ય પણ મેં હાથમાં લીધું. વિશેષમાં મેં કલેક, બ્લેકાર્થ અને સ્પષ્ટીકરણના વિષયનાં શીર્ષકને પણ ઉલ્લેખ કરવા ઉપરાંત સ્પષ્ટીકરણમાં શ્રીભટ્ટકેદારે રચેલ વૃત્ત-રત્નાકર તથા મહાકવિ કાલિદાસે રચેલ શ્રતધમાંથી છંદોનાં લક્ષણોને તેમજ શ્રીવર્ધમાનસૂરિકૃત આચાર-દિનકરમાંથી અને ખાસ કરીને શ્રીપાદલિપ્તસૂરિકૃત નિર્વાણું-કલિકામાંથી દેવીઓનાં સ્વરૂપને તથા શ્રીમતિલકસૂરિકૃત સર્વજ્ઞ-સ્તંત્રને તથા શત્રુંજય-મંડન શ્રીષભદેવની સ્તુતિને પણ સમાવેશ કરવાનું કાર્ય પણ શરૂ કર્યું. એક વખત શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરી સાથે આ કાવ્ય આ રૂપમાં પ્રસિદ્ધ કરવા સંબંધી વાતચિત નીકળતાં તેમણે સૂચવ્યું કે શ્રીમતી આગોદય સમિતિ આવું પુસ્તક છપાવી શકશે. પ્રસંગ મળતાં આ સંબંધમાં તેમણે આગમેદ્ધારક જૈનાચાર્ય સાગરાનંદસૂરિજીને પૂછાવ્યું. તેમની સંમતિ મળતાં આ કાવ્યને લગતી ટીકાઓ પ્રાપ્ત કરવા મેં પ્રયત્ન કર્યો. આ કાવ્ય ઉપર કેટલી ટીકાઓ છે અને તે કયા કયા ભંડારમાં છે તે વાતની મેં જૈનગ્રન્થાવલીમાંથી ૧ આ કાવ્યના જર્મન અનુવાદ ઉપરથી અંગ્રેજીમાં વીસ પ સુધીનું ભાષાંતર હું કરી રહેવા આવ્યો હતે એટલામાં મારા મિત્ર ડ. પેર્ટોલ્ડ પિતાને દેશ ચાલ્યા ગયા, એટલે મને તેમની મદદને પૂરેપૂરે લાભ મળી શકે નહિ ૨ આ પુસ્તક છપાયેલું નહિ હોવાથી (જોકે હાલમાં તે છપાય છે અને થોડા સમયમાં બહાર પડનાર છે એમ મારા સાંભળવામાં આવ્યું છે, તેની એક પ્રતિ મેં શ્રીમાન્ જીવણચંદ દ્વારા મેળવીને આ કાર્ય કર્યું છે. આ મતિ મળી તેવામાં તે તેનું સંશોધન કરી તે બહાર પાડવાને મારો વિચાર હતું, પરંતુ હાલમાં તે મોકુફ રાખે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના માહિતી મેળવીને તે વાત મેં શ્રીમાન જીવણચંદને જણાવી. એટલે તેમણે સ્વર્ગસ્થ ન્યાયામ્ભનિધિ વિજયાનંદસૂરીશ્વરજીના શિષ્યન્વર્ય મુનિરાજશ્રી હંસવિજયજી ઉપર પત્ર લખીને મને ચાર પ્રતિ મેળવી આપી. તેમાંની બે પ્રતિઓમાં તો ફક્ત મૂળ કાવ્યજ આપેલું હતું, જ્યારે બાકીની બે પ્રતિએ એક એકની પ્રતિકૃતિરૂપ હતી. આ બંને પ્રતિ મહાકવિ ધન પાલકૃત એક હજાર શ્લેક પ્રમાણુક ટીથી અલંકૃત હતી. વિશેષમાં આ ટીકાના સંબંધમાં મેં પણ સ્વર્ગવાસી આચાર્ય શ્રીવિજયાનંદસૂરિજીના પ્રશિષ્ય-રત્ન અને મારા સદ્દગત પિતાશ્રીના ધર્મ-નેહી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના ઉપર પત્ર લખ્યો અને તેઓશ્રીએ મારા ઉપર ટુંક સમયમાં ધનપાલકવિકૃત ટીકાવાળી એક પ્રતિ મોકલી આપી. આ પ્રતિ શુદ્ધ હવાથી મને તે ઘણી ઉપયેગી થઈ પડી. એ કહેવું વધારે પડતું નહિ ગણાય કે મોટે ભાગે તેને જ આધાર લઈને તે આ પુસ્તકમાં કવિવર ધનપાલકૃત ટીકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ વિબુધવએ લખેલી ટીકાઓની હસ્તલિખિત પ્રતિ મેળવવા મેં બનતે પ્રયાસ કર્યો, પરંતુ ચાતુર્માસ (વર્ષ હતુ) દરમ્યાન ભંડારેમાંથી પ્રતિઓ નહિ મળી શકે તેમ હોવાથી ન છટકે આ કાવ્ય સતમગુચ્છકમાં પ્રસિદ્ધ થયેલી અવરિ અને ઉપર્યુક્ત ટીકા સહિત છપાવવા મેં વિચાર કર્યો. છપાવવાનું કાર્ય ઈ. સ. ૧૯૨૩ ના ડીસેમ્બર માસમાં શરૂ થયા બાદ એકાદેક મહિના પછી “મુનિશ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીમાંથી પતિરાજ શ્રીરમાાતિમિત્રની મારફતે આ કાવ્યને લગતી અવસૂરિ મેળવવાને હું ભાગ્યશાળી થશે. તદનંતર ૧ જનગ્રન્થાવલી (પૃ. ર૮ર) માં નીચે મુજબને ઉલેખ છે – શનિ-સ્તુતિ (સ્તુતિ-ચતુર્વિશતિકા) કાંક કયાં છે? રસ્થાને સંવત વૃત્તિ ૨૩૫૦ જયવિજય ૫. ૩. ૨૨૧૦ સિદ્ધચન્દગણિ રિ. ૬ ૧૦૦૦ ધનપાલ વૃ૦ પા. ૩-૪ પત્ર ૫૮ અ. ૧ સૌભાગ્યસુરિ ભાનુચન્દ્ર અવચૂરિ લે ૪૮૫ ધર્મચન્દ્ર-શિષ્ય ૫, ૩-૪-૫ ૧૧૫૧ રાજમુનિ શિયલ એશિયાટિક સાયટિ (બોમ્બે બ્રાન્ચ)માં શ્રી હેમચન્દ્રકૃત ટીકા છે એમ ત્યાંનાં પુસ્તકોની યાદી ઉપરથી જોઈ શકાય છે, પરંતુ એ વાતને જૈનગ્રન્થાવલીમાં ઉલ્લેખ નથી. ૨ આ પ્રતિ વિબુધકુશળગણિએ કચ્છ દેશમાં સંવત્ ૧૬૮૮ માં લખ્યા ઉલ્લેખ છે, કેમકે ત્યાં કહ્યું છે કે _ "संवत् १६९९ वर्षे वैशाखशुदि ५ गुरौ। लेखकपाठकयोः शुभं भवतु । पण्डितश्रीपश्रीसूर कुशलगणिशिष्यगणिविबुधकुशलेन लिपीकृतं स्ववाचनाय श्रीकच्छदेशे वहिंदिनगरमध्ये लिखितम् ।" ૩ આ અવચરિ લગભગ છપાઈ રહેવા આવી હતી, તેવામાં મને અમદાવાદના વિદ્યાશાળાના ભંડારમાંથી આ અવચૂરિની સંવત્ ૧૫૧૭ માં લખાયેલી એક પંચપાટી પ્રતિ મળી. પરંતુ તે ઘણું ઝીણું અક્ષરમાં લખાયેલી હોવાથી તેમજ કેટલેક સ્થળે તે અક્ષર પણ ભૂસાઈ ગયેલા હોવાથી એ પ્રતિને હું ઉપયોગ કરી શક્યો નથી. કર્તા દેવચન્દ્ર છે ૬૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના એક માસ પછી શ્રીમાન છવણચંદ દ્વારા આ કાવ્યને લગતી જયવિજયગણિએ, મુનિરાજ દેવચ, સૌભાગ્યસાગરસૂરિએ અને સિદ્ધચન્દ્રમણિએ રચેલી ચાર ટીકાઓની એક એક પ્રતિ અમદાવાદના ડહેલાના ભંડારમાંથી મને મળી શકી. આ પ્રતિઓ કાર્ય શરૂ થઈ ગયા પછી મળી તેથી ઉપર્યુક્ત અવચુરિ અને ટીકાની સાથે તેને છપાવવાને મારે મને રથ ફલીભૂત થયે નહિ. આથી મેં તેને પૃથફ છપાવવા વિચાર રાખે. આ પુસ્તક છપાતું હતું તે દરમ્યાન શબ્દ-કેષ, પદ્યાનુક્રમણિકા, પ્રસ્તાવના, ઉપદુઘાત, પરિશિષ્ટ ઈત્યાદિ તૈયાર કરી આ પુસ્તકને બને તેટલે અંશે પરિપૂર્ણ બનાવવા મેં પ્રયાસ કર્યો. મારે વિચાર આમાં સમાસ-પ્રકરણ પણ આપવાનું હતું, પરંતુ ઉપર્યુક્ત ચાર ટકાઓ પ્રસિદ્ધ કરવાનું નક્કી થવાથી અને એથી કરીને શ્રીજયવિજયે તેમજ શ્રી સૌભાગ્યસાગરે રચેલી ટીકાઓ દ્વારા એ વિષય ઉપર પ્રકાશ પડે તેમ હોવાથી મેં આ વિચાર માંડી વાળે. આ પ્રસ્તાવના પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે એટલું તે મારે જરૂર કહેવુંજ પડશે કે આ કાર્યમાં મને કેટલેક સ્થળેથી સહાય મળી છે. તેમાં ખાસ કરીને તે હું સાગરાનંદસૂરિજીને ત્રાણું છું કેમકે તેઓશ્રીએ આ પુસ્તક મેં છાપવા આપ્યું તે પૂર્વે તપાસી જવાની કૃપા કરી હતી એટલું જ નહિ, પણ કેટલાક સુધારા-વધારા પણ સૂચવ્યા હતા. વિશેષમાં આ કાવ્યનાં બધાં યુફે જે કે જાતે તપાસત હતું, તે પણ પહેલી વારનું ધ્રુફ જોવામાં તે તેઓશ્રી પણ સહાય કરતા હતા. એ પણ નિવેદન કરવું અપ્રાસંગિક નહિ ગણાય કે આ કાવ્ય પરત્વે મને મારી ધર્મપત્ની તરફથી પૂર્ણ પ્રોત્સાહન મળતું હતું અને કેટલીક વાર તે પ્રફે તપાસવામાં પણ તેની તરફથી મને મદદ મળતી હતી. વળી મારા લઘુ બધુ છે. મણિલાલ તરફથી છેવટનું મુફ જોવામાં મને ઘણી વાર સહાય મળી છે એ વાત પણ મારે અત્ર ઉમેરવી ભુલી જવી જોઈએ નહિ. વિશેષમાં શ્રીયુત જીવણચંદની વિજ્ઞપ્તિ—અનુસાર શ્રીવિજયસિદ્ધિસૂરિજીના શિષ્યવર્ય શ્રી વિજય મેઘસૂરિએ આ પુસ્તકનું શુદ્ધિ-પત્ર તૈયાર કરવામાં મને જે સહાય કરી છે તેને પણ મારે અત્ર આભાર માનવો જોઈએ. અંતમાં આ પ્રમાણે જે જે વ્યક્તિઓએ આ કાર્યમાં મને સહાય કરી છે તેને ફરીથી ઉપકાર માનવાપૂર્વક શાસન-દેવતા તેમનું કલ્યાણ કરે એમ ઈચ્છી હું વિરમું છું. ભગતવાડી, ભુલેશ્વર, ). મુંબાઈ હીરાલાલ રસિકદાસ કાપડિયા સંવત્ ૧૯૮૨, કાર્તિક શુક્લ પંચમી). ૧ આ પરિશિષ્ટમાં ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીયશવિજયે રચેલી અને આ સ્તુતિ-ચતુવિંશતિકાની પ્રતિકૃતિરૂ૫ ઐન્દ્ર-સ્તુતિ અન્વયસૂચક આંક સહિત આપવામાં આવી છે. ' Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત 2 WAILE કવીશ્વર શ્રીશાલન મુનિરાજનું જીવન-ચરિત્ર આ સ્તુતિ–ચતુર્વિંશતિકારૂપ કાન્ય યથાર્થ રીતે સમજાય તેટલા માટે તેના ક શ્રીશાભનમુનિરાજનાં જન્મ-દાતા, જન્મભૂમિ, જન્મ-સમય ઇત્યાદિ પરત્વે વિચાર કરવા આવશ્યક હાવાથી તે દિશામાં પ્રયાણ કરવામાં આવે છે, તેમાં એ ધ્યાનમાં રાખવું કે એમના જીવનના સંબંધમાં એમના વડીલ ખંધુ કવિવર ધનપાલે રચેલી આ કાવ્ય ઉપરની ટીકાનું અવતરણ તેમજ તેમણે રચેલી તિલકમંજરીનાં પ્રાથમિક પદ્યો, શ્રીચન્દ્રપ્રભસૂરિપ્રણીત પ્રભાવક–ચરિત્રમાંના શ્રીમહેન્દ્રસૂરિઝમન્ધ, શ્રીમાન્ મેરૂતુંગે રચેલ પ્રમન્ધ-ચન્તામણિ, શ્રીહરિભદ્રસૂરિષ્કૃત સમ્યક્ત્વ-સપ્તતિ ઉપર શ્રીસંધતિલકસૂરિએ રચેલી વૃત્તિ તથા શ્રીવિજયલક્ષ્મીસૂકૃિત ઉપદેશ-પ્રાસાદ, શ્રીજિનલાભસૂરિષ્કૃત આત્મપ્રધ ઇત્યાદિ સાધના આછા વત્તો પ્રકાશ પાડે છે. સૌથી પ્રથમ તે આપણે પણ્ડિતરાજ ધનપાલકૃત ટીકા તપાસીએ. આ ટીકાના અવતરણમાંના શ્લોકા ( ૧–૩ ) ઉપરથી જોઇ શકાય છે કે શાલન મુનીશ્વરના પિતામહુનું આ કાવ્ય ૧ શ્રીશાભન કવીશ્વરના વડીલ બંધુ ધનપાલ પણ એક અસાધારણ કવિરાજ હતા, કેમકે શ્રીમાન્ હેમચન્દ્રસૂરિજી જેવા પ્રખર વિદ્વાને પણ તિલકમ જરીતેા મંગલાચરણના બ્લેક કાવ્યાનુશાસનમાં વચન– શ્લેષના ઉદાહરણ તરીકે લીધા છે તેમજ પોતાના અભિધાન-ચિન્તામણિ નામના કાશની ટીકાના પ્રારંભમાં દ્યુત્તિધનપાતઃ ' એવે ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે ઋષભ-૫'ચાશિકા - ધનપાલ–પ ંચાશિકા 'ના નામથી પણ એળખાય છે અને તે કાવ્ય-માલાના સપ્તમ ગુચ્છકમાં છપાયેલું છે), તિલક-મજરી અને પાઇલચ્છીનામમાલા ( આ પુસ્તકા પણ મુદ્રિત છે ) અને વીર–સ્તવ ( વિરૂદ્ધ વચન ) અને સાવયવિહી ( શ્રાવક-વિધિ ) એમ પાંચ પુસ્તકો રચ્યાં છે. એ ઉપરાંત તેમણે આ કાવ્યની ટીકા પણ લખી છે એ તે દેખીતી વાત છે. આ કવિરાજના સંબંધમાં વિશેષ માહિતી માટે જીએ ઋષભ-પંચાશિકાનો ઉપોદ્ઘાત, વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે ‘ ધનપાલ ' એ નામના એક ખીજા કવિ પણ થઇ ગયા છે અને તેમણે · અપભ્રંશ ' ભાષામાં ભવિસયત્તકહા નામનું પુસ્તક લખ્યું છે. આ ધનપાલ અન્ય કવિ છે એ વાતના સમનમાં કહેવાનું કે તે તે ‘ ધક્કડ' વણિક જ્ઞાતિના હતા અને ધણસર અને માએસર એ તેમનાં માતાપિતા થતાં હતાં ( સરખાવા વિસયત્તકહા સં૦ ૨૨, ૩૦ ૯). વિશેષમાં તેઓ દિગંબર હાય એમ લાગે છે, કારણ કે તેઓએ અચુત દેવલાકના સોળમા (નહિ કે બારમા ) દેવલાક તરીકે ઉલ્લેખ કર્યાં છે તેમજ તેમના ગ્રન્થમાં ‘ માન્નાવ નેળ ચિત્તિ' એવા ઉલ્લેખ છે. આ ઉપરાંત ભવિસયત્તકહામાં આવતા દેશી શબ્દો પાઈઅલચ્છીનામમાલામાં મળતા પણ નથી, Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીશેભન મુનિજીનું જીવન-ચરિત્ર નામ દેવર્ષિ હતું અને તેઓ મધ્ય-દેશને વિષે સૂર્યસમાન એવા સંકાશ્ય નગરની પાસે રહેતા હતા. વિશેષમાં આ વિપ્રવર દેવર્ષિને સર્વદેવ નામનો પુત્ર હતો અને તે સમરત શાસ્ત્રમાં પ્રવીણ તેમજ સર્વ કલામાં કુશલ હ. સર્વદેવને ધનપાલ અને શોભન નામના બે પુત્ર હતા. આ વાતની શ્રી મહેન્દ્રસૂરિ–પ્રબન્ધના ૮થી ૧૧ શ્લેકે પણ સાક્ષી પૂરે છે. શોભન મુનિજીના પિતાશ્રીનું નામ સર્વદેવ હતું એ વાત પ્રબન્ધ-ચિન્તામણિ (પૃ. ૮૮) ઉપરથી પણ દૃષ્ટિ–ગોચર થાય છે. વળી એ ગ્રન્થના આધારે એ વાતની પણ માહિતી મળે છે કે શ્રીશોભન મુનિ કાશ્યપ ગોત્રના હતા અને તેમના પિતાશ્રીને જન્મ મધ્ય-દેશમાં થયે હતું અને તેઓ વેવિશાલા નગરીમાં વસતા હતા. આ ઉપરથી સમજી શકાય છે કે શેભન મુનિજીના પિતાશ્રીનું નામ તે સર્વદેવ હતું, પરંતુ તેમની નિવાસ-ભૂમિ તરીકે સંકાશ્ય નગરની સમીપને ભાગ સમજવો કે વિશાલા નગરી સમજવી કે આ બંને એક જ નિવાસસ્થાનના જુદાં જુદાં નામે છે કે કેમ તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.. પરંતુ આ પ્રશ્ન પર વિચાર કરીએ તે પૂર્વે આ હકીકત ઉપર પ્રકાશ પાડનારાં અન્ય સાધને તરફ પણ દૃષ્ટિ–પાત કરી લઈએ. તેમાં ધનપાલ (આ કવીશ્વરના બંધુ નહિ પરંતુ અન્ય કવિ) વિરચિત ભવિયત્તકહાની પ્રસ્તાવનામાં મહૂમ ડૉ. ગુણેએ લખ્યું છે કે શ્રીશોભન મુનિને સુન્દરી (ત્યાં સુનદ્રી લખ્યું છે, પરંતુ આ મુદ્રણદેષ હોય એમ લાગે છે, કેમકે ખરૂં નામ સુન્દરી” છે એ વાત પાઇએલચ્છીનામમાલા ઉપરથી પણ જોઈ શકાય છે) નામની બેન હતી અને તેમના પિતાજીનું નામ સર્વદેવ હતું અને તેઓ “ધારા' નગરીમાં રહેતા હતા. આ ઉપરથી જે કે શેભન મુનિજીના પિતાશ્રીનું નામ સર્વદેવ હોવાની વાતને પુષ્ટિ મળે છે, તે પણ તેમની નિવાસ-ભૂમિ પર પ્રશ્ન ઉભું રહે છે. આ સંબંધમાં પાઈઅલચ્છીનામમાલાના અન્તિમ ભાગમાં આપેલી નિમ્નલિખિત ગાથા વિચારી લઈએ. બધાના રિgિણ મને કિબાજુ લાવો. कजे कणिबहिणीए सुंदरीनामधिज्जाए ॥१॥" [ ધારાના રહિતેન મા સ્થિતાથા નવા कार्ये कनिष्ठभगिन्याः सुन्दरीनामधेयायाः ॥] ૧ આનું ખરૂં નામ “શંકાસ્ય' ન દેતાં “સંકાશ્ય હોવું જોઈએ એમ મને લાગે છે. જુઓ સિદ્ધાન્તકૌમુદી પૃ. ૧૪૪. વળી આ વાતની પ્રભાવક–ચરિત્ર પણ સાક્ષી પૂરે છે. ૨ આ હકીકત તે તિલકમંજરીમાંના એકાવનમા અને બાવનમા પધા ઉપરથી પણ જોઈ શકાય છે આજ પદ્ય શોભન-સ્તુતિની શ્રીધનપાલકૃત ટીકામાં પણ દષ્ટિગોચર થાય છે. ૩ “સદ્ધિવિરાછા વિરાછા પુરિ એવો પ્રબન્ધ-ચિતામણિમાં સ્પષ્ટ ઉલ્લેખ હેવાથી અત્ર વિશાળા નામની નગરી જ નહિ કે વિશાલ-વિસ્તૃત નગરી એ અર્થ થઈ શકે છે, Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત આ ઉપરથી જોઈ શકાય છે કે ધનપાલને સુન્દરી નામની કનિષ્ઠ બેન હતી અને તેઓ ધારા નગરીમાં રહેતા હતા. આ કવીશ્વરની નિવાસ-ભૂમિ ધારા હતી એમ ઉપદેશ–પ્રાસાદ (ભા. ૧, વ્યા ૨૩) ઉપરથી પણ જોઈ શકાય છે; કિન્તુ તેમાં વળી એરજ રંગ જણાય છે અને તે એ છે કે ત્યાં તો શેભન મુનિજીના પિતાજીનું નામ “લક્ષ્મીધર' હોવાનો ઉલ્લેખ છે. આથી કરીને તે શ્રીશેભન મુનિના પિતાશ્રીનું નામ સર્વદેવ હવા વિષે પણ કંઈક શંકા ઉદ્દભવે છે. આવી પરિસ્થિતિમાં આ કવિરાજના સંબંધમાં સમ્યકત્વ-સપ્તતિના ટીકાકાર શ્રીસંઘતિલકાચાર્ય શું કહે છે તે તરફ ઉડતી નજર ફકીએ. આ ટકામાં તે એ ઉલ્લેખ છે કે માલવ' દેશમાં ઉજ્જયની નગરીમાં ભેજ રાજા રાજ્ય કરતા હતા, ત્યારે તે નગરીમાં -કર્મમાં તત્પર એવો સેમચન્દ્ર નામને બ્રાહ્મણ રહેતો હતો અને તેને સમશ્રી નામની પત્ની હતી તેમજ તે દમ્પતી ધનપાલ અને શેભન નામના બે પુત્રોથી વિશેષતઃ શોભતા હતા. ૧ ભણવું, ભણાવવું, યજ્ઞ કર તેમજ કરાવો અને દાન દેવું તેમજ લેવું એ કર્મ છે. આ વાતની નીચેને બ્લેક પણ સાક્ષી પૂરે છે – “અધ્યાપનનશ્ચયન, ચા ચાગને તથા दानं प्रतिग्रहश्चैव, षट् कर्माण्यग्रजन्मनः ॥१॥" ૨ સરખા સમ્યક્ત્વ-સપ્તતિની વૃત્તિ (પત્રાંક ૭૪-૭૫)– मालवमण्डलविलयाविसालभालयलतिलयसरिसत्थि । उज्जेणी वरनयरी सुरवरनयरीव्व सारसिरी ॥१॥ [मालवमण्डलवनिताविशालभालतलतिलकसदृशाऽस्ति । उज्जयिनी वरनगरी सुरवरनगरीव सारश्रीः॥१॥] तत्थ समत्थिमविन्भमपम(मि)लियबलिराय जायजसपसरो। सिरिभोयरायराया, पुरिसुत्तमसत्तमो हुत्था ॥३॥ [તત્ર સમસ્તવમશ્રિતટરાગનાત રાખવા श्रीभोजराजराजः पुरुषोत्तमसत्तम आसीत् ॥३॥] तस्सासि वेयवेई, छक्कम्मपरो परीवयारकई। विउससहपत्तलीहो, दीहगुणो सोमचंददिओ॥५॥ [ तस्यासीद् वेदवेदी षट्कर्मपरः परोपकारकविः। विद्वत्समप्राप्तरेखो दीर्घगुणः सोमचन्द्रद्विजः ॥ ५॥] Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીશેભન મુનિજીનું જીવનચરિત્ર શ્રીજિનલાભસૂરિએ રચેલા આત્મ-બેધના પ્રથમ પ્રકાશમાં તે વળી એ ઉલ્લેખ છે કે અવન્તી નગરીને ભેજ રાજાને સર્વધર નામને પુરોહિત હતું અને તેને ધનપાલ અને શેભન નામે બે પુત્રો હતા. આ વિવેચન ઉપરથી જોઇ શકાય છે તેમ કીશોભન મુનિના પિતાશ્રીનું નામ સર્વદેવ હતું એ વાતને ધનપાલકૃત ટીકા, તિલક-મંજરી, પ્રભાવક-ચરિત્ર, પ્રબન્ધ-ચિતામણિ અને ભવિયત્તકહાની મન ડૉ. ગુણેએ લખેલી પ્રસ્તાવના ટકે આપે છે, જ્યારે સમ્યકત્વ-સપ્તતિ પ્રમાણે તે નામ સેમચન્દ્ર હેવાનું અને ઉપદેશ–પ્રાસાદ પ્રમાણે લક્ષ્મીધર હેવાનું અને આત્મ-પ્રબોધ પ્રમાણે સર્વધર હેવાનું જોઈ શકાય છે. (કેટલીક વાર એક જ વ્યક્તિને જુદાં જુદાં કારણેને લઈને જુદાં જુદાં રથાનમાં જુદાં જુદાં નામથી ઓળખવામાં આવે છે તેવું અત્ર કદાચ બન્યું હેય.) આથી કરીને કવિરાજના પિતાશ્રીનું નામ સર્વદેવ માનવું વધારે યુકિત-યુક્ત લાગે છે.) આ કવીશ્વરની જન્મભૂમિ સંબંધી હકીકત વિચારતાં તે તે સબંધમાં નિર્ણય કર વધારે મુશ્કેલી ભરેલું લાગે છે, કેમકે ધનપાલકૃત ટીકા તેમજ પ્રભાવક–ચરિત્ર પ્રમાણે વિચારતાં તે તેમના પિતામહની અને એથી કરીને કદાચ તેમની પણ જન્મભૂમિ सोमसिरी से भज्जा, निरवज्जा वज्जिभज्जसमरूवा। जुण्हुव्व जीह वयणं, आणंदइ तिहुयणं सयलं ॥६॥ [सोमश्रीः तस्य भार्या निरवद्या वज्रिभार्यासमरूपा। ज्योत्स्नेव यस्या वदनं आनन्दयति त्रिभुवनं सकलम् ॥ ६॥ ] तक्कच्छिसरसि हंसा सवयंसा गुणाण आवासा । दो तणया बुहपणया, संजाया जायरूवपहा ॥७॥ [तत्कुक्षिसरसि हंसौ वंशवतंसौ गुणानामावासी। द्वौ तनयो बुधप्रणतो संजातौ जातरूपप्रभौ ॥७॥] पढमो सिरिधणपालो, बालुव्व विभाइ जस्स मइपुरओ। बिंदारयवरसचिवुत्तमोऽवि स बुहप्पई नूणं ॥८॥ [प्रथमः श्रीधनपालो बाल इव विभाति यस्य मतिपुरतः । वृन्दारकवरसचिवोत्तमोऽपि स बृहस्पतिर्नूनम् ॥ ८॥] बीओ सोहणनामा, जस्स कवित्तं विचित्तयं सुणिउं। केहि न विम्हियहियएहि पंडिपहिं सिरं धुणियं ? ॥९॥ | द्वितीयः शोभननामा यस्य कवित्वं विचित्रकं श्रुत्वा । कैर्न विस्मितहृदयैः पण्डितैः शिरो धूतम् ? ॥९॥] ૧ કદાચ કહેવાનું કારણ એ છે કે દેવર્ષિનો જન્મ સંકાશ્ય નગરમાં થયા બાદ તેઓ અથવા તે તેમના પણ સઈદવ જીવન-નિર્વાહને લઈને કે તેવા કોઈ કારણસર ઉજજયની કે ધારા નગરીમાં આવી રહ્યા હોય. Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત. મધ્યદેશને વિષે આવેલા સંકાશ્ય નગરની સમીપને ભાગ હવે જોઈએ, જયારે પ્રબધ-ચિન્તામણિ પ્રમાણે મધ્યદેશમાં આવેલી વિશાલા નગરી હેવી જોઈએ અને ડૉ. ગુણેના કથન મુજબ તેમજ ઉપદેશ-પ્રાસાદ અનુસાર તથા પાઈએલચ્છીનામમાલા પ્રમાણે તે ધારા નગરી હેવી જોઈએ અને સમ્યકત્વ-સંતતિની ટીકા તેમજ સૌભાગ્યસાગરસૂરિકૃતિ ટીકા પ્રમાણે તે ઉજજયની નગરી અને આત્મ-પ્રબોધ પ્રમાણે અવતી નગરી હોવી જોઇએ. આવી પરિસ્થિતિમાં પ્રથમ તે મધ્યદેશથી શું સમજવું એને વિચાર કરે જોઇએ. આ સંબંધમાં શ્રી હેમચન્દ્રસૂરિકૃતિ અભિધાન–ચિન્તામણિના ચતુર્થ કાષ્ઠના ૧૭ મા લેક તરફ દૃષ્ટિ-પાત કરે અનાવશ્યક નહિ ગણાય. ત્યાં કહ્યું છે કે “ हिमवद्विन्ध्ययोर्मध्यं, यत् प्राम् विनशनादपि । प्रत्यगेव प्रयागाच्च, मध्यदेशः स मध्यमः ॥१॥" સમ્યકત્વ–સન્નતિની ટીકાના ૭૫ માં પત્રકમાંની ૧૧ મી ગાથા ઉપરથી જોઈ શકાય છે તેમ “મધ્યદેશમાં “સંયુકત પ્રાંતને સમાવેશ થાય છે. મધ્યદેશ તેમજ સંકાશ્યના સંબંધમાં મેં સ્વર્ગસ્થ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીના શિષ્યવર્ય ઈતિહાસતવમહેદધિ વિજયેન્દ્રસૂરિજીના ઉપર ઈ. સ. ૧૯૨૪ના પ્રારંભમાં પત્ર લખ્યું હતું. તેના ઉત્તર તરીકે તેમણે ૮-૧૨૪ ના પત્રમાં લખી જણાવ્યું હતું કે મધ્યદેશથી મધ્યપ્રાંત કે મધ્ય હિંદુસ્તાન સમજવા ભૂલ કરવી નહિ અને સંકાશ્ય નગર તે સંયુક્ત પ્રાંતમાં આવેલા કુખાબાદ જિલ્લાના શંસાબાદ પરગણામાં આવેલું છે. અને તે કનોજથી પચાસ માઈલ દૂર છે. આ સંબંધમાં તેમણે નીચે મુજબના ગ્રન્થને ઉલેખ ર્યો હતે (a) On Yuan Chwang's Travels in India Vol. I. pp. 335, 360. 0) » છ છ ક છ છ II. p. 338. The Ancient Geography of India by Alexander Cunningham p. 369. d) The Geographical Dictionary of Ancient Medicevel India by Nandalal pp. 35, 82 (e) A record of Buddhistic Kingdoms by Dr. J. Legge. (f) The travels of Fabien by H. A. Giles p. 24. (g) Indian Antiquary, March 1922, p. 92. ૧ વિચારે –“ક નવપરિમૂar વારલીફ નથી” ૨ “મધ્યદેશનો વિકાસ” એ મથાળાવાળે એક લેખ “નાગરી પ્રચારિણી પત્રિકા ' (ભા. ૩, અ. ૧)માં છપાયે છે. એને સાર પુરાતત્વના પ્રથમ વર્ષના પ્રથમ ત્રિમાસિકના પૃ. ૮૫-૮૭ માં છપાયો છે. ૨ ઉ. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીશૈભન મુનિજીનું જીવન-ચરિત્ર આ ઉપરથી મારું મન કવિરાજની અને તેમ ન હોય તે પણ ખાસ કરીને તેના વડીલેની જન્મભૂમિ તરીકે સંકાશ્ય નગરની સમીપને ભાગ માનવા અને કવિરાજની નિવાસ-ભૂમિ તરીકે ધાર નગરી માનવા વધારે લલચાય છે. અન્ય જે નગરને અન્ય ગ્રન્થોમાં ઉલ્લેખ કરવામાં આવે છે, તેમાંથી કેટલાંક તો નામાન્તરે હોય એમ લાગે છે. કેમકે અભિધાન-ચિન્તામણિ (કા. ૪, શ્લ૦ ૪૨)માંના નીચે મુજબના– “લુઝાયની સ્થા વિરાછા-ડરતી પુewafaની” –ઉલેખ ઉપરથી જોઈ શકાય છે તેમ ઉજજ્યની, વિશાલા અને અવન્તી એ નામાન્તરો છે. આથી કરીને શેભન મુનિરાજની જન્મભૂમિ ઉજયની, ધારા કે સંકાશ્ય ગણવી તેને નિર્ણય કર બાકી રહે છે. આ કાર્ય ઈતિહાસત્તાઓનું હેવાથી એ વાત હું આટલેથી પડતી મૂકું છું. શ્રીશોભન મુનિવરને વિદ્યાભ્યાસ નામથીજ શોભન (સુશોભિત) એમ નહિ, પરંતુ દેહ-લાવણ્યથી તેમજ ગુણથી પણ શોભન એવા શ્રીશેભન મુનિના વિદ્યાભ્યાસના સંબંધમાં શ્રીધનપાલકૃત ટીકા (લે. ૪) ઉપરથી જોઈ શકાય છે તેમ તેઓ સાહિત્ય-સમુદ્રના પારગામી હતા એટલુંજ નહિ, પરંતુ તેઓ કવિઓમાં આદર્શરૂપ હતા. વિશેષમાં તેમણે કાતન્ન તથા ચન્દ્ર વ્યાકરણને પણ રૂડી રીતે અભ્યાસ કર્યો હતો. તેઓ બ્રાહ્મણ ધર્મનાં તત્ત્વથી પરિચિત હતા એમાં તે કહેવું જ શું? વળી દીક્ષા લીધા પછી જૈન ધર્મનાં તનું તેમણે વિશેષ જ્ઞાન મેળવ્યું એ તે સ્વાભાવિક વાત છે. આશ્ચર્ય પામવા જેવી વાત તે એ છે કે સમસ્ત દર્શનેને અભ્યાસ કરવાને જાણે તેમને લેભ ન લાગ્યું હોય તેમ તેમણે બૌદ્ધ દર્શનને પણ યથેષ્ટ રીતે અભ્યાસ કર્યો હતે. ( આ પણ જૈન સાધુની અને તદંશે જૈન દર્શનની ઉદાર–દૃષ્ટિ સૂચવે છે.) આ પ્રમાણે અનેક શાસ્ત્રનું સારી રીતે અધ્યયન કરીને તેઓ વિદ્વાન બન્યા. શ્રીભને લીધેલી દીક્ષા શ્રીશેભન બ્રાહ્મણ હોવા છતાં તેમણે જૈન દીક્ષા કેમ અંગીકાર કરી તે હવે વિચારી લઈએ. આ હકીકતના સંબંધમાં પણ કેટલેક મત-ભેદ હેવાથી પ્રથમ તે પ્રભાવક-ચરિત્ર પ્રમાણે તેને ઉલ્લેખ કરવામાં આવે છે. ૧ બ્રાહ્મણ જૈન બને એમાં કંઈ ખાસ નવાઈ જેવું નથી, કેમકે મહાવીર પરમાત્માના અગ્યારે ગણધરે શું બ્રાહ્મણ ન હતા કે? વળી વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ તથા શ્રીહરિભદ્રસૂરિ જેવા ધુરંધર આચાર્યો પણ જન્મથી તે બ્રાહ્મણ હાઈ કરીને જૈન બન્યા હતા. અરે હમણું થોડાં વર્ષોની જ વાત વિચારતાં શું એ નથી જોઈ શકાતું કે સ્વર્ગસ્થ પ્રભાવશાળી મુનિરાજશ્રી મેહનલાલજી કે જેઓ સુરતમાં વિ. સં. ૧૮૬૩ માં કાળ કરી ગયા તેઓ પણ બ્રાહ્મણ હતા ? Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉદ્દઘાત. - એક દિવસ વિહાર કરતા કરતા ચાન્દ્રગથ્વીય શ્રી મહેન્દ્રસૂરિ ભેજ રાજાના નગરમાં આવી ચડ્યા. તેમની પ્રશંસા સાંભળીને સર્વદેવ તેમની પાસે ગયે. તે ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સમાધિપૂર્વક ત્યાં રહ્યો. સૂરિજીએ તેને પૂછ્યું કે શું તું મારી પરીક્ષા કરવા અહીં રહ્યો છે કે તારે કંઈ કામ છે? મારે ખાનગી કામ છે એમ એ બ્રાહ્મણે જવાબ આપે એટલે સૂરિજી તેને એકાંતમાં લઈ ગયા અને પિતાનું કાર્યો નિવેદન કરવા કહ્યું. તે બ્રાહ્મણે કહ્યું કે મારા પિતાને રાજ્ય તરફથી ઘણું દ્રવ્ય મળ્યું હતું અને તે તેમણે કોઈ સ્થલે દાટ્યું હોય એમ મને લાગે છે, વાતે તે સ્થાન બતાવો. આ સાંભળીને સૂરિજીએ તેની પાસેથી ઉત્તમ શિષ્યને લાભ થશે એમ જોઇને તે વાત અંગીકાર કરી. આ વખતે સર્વસ્વને અડધો ભાગ આપવાની આ બ્રાહ્મણે પ્રતિજ્ઞા લીધી અને તે બદલ ત્યાં બેઠેલા જનને સાક્ષી રાખ્યા. શુભ દિવસે એ બ્રાહ્મણ સૂરિજીને પિતાને ઘેર લઈ ગયે અને તેમણે બતાવેલ સ્થલે ખાડે ખેડ્યો. તેમ કરતાં તેને સુવર્ણના ચાળીસ લાખ ટંક મળ્યા. આ દ્રવ્ય જેવા છતાં પણ સૂરિજી તે ઉપાશ્રયે પાછા ફર્યા. સર્વદેવ બ્રાહ્મણ અને મહેન્દ્ર સૂરિજી વચ્ચે દાન-ગ્રહણની બાબતમાં એક વર્ષ સુધી વાદ ચાલ્ય. સુરિજીએ કહ્યું કે જે તે પ્રતિજ્ઞા પાળવા માંગતો હોય, તો તારા બે પુત્રોમાંથી એક પુત્ર મને આપ, નહિ તો તું તારે ઘેર જા. કર્તવ્યમૂઢ બનેલા તે બ્રાહ્મણે મહાક તે વાત સ્વીકારી અને પોતે ઘેર આવ્યું અને ખાટલા ઉપર નિદ્રા લીધા વિના સૂતે. એટલામાં રાજ્ય-મહેલમાંથી ધનપાલ આવ્યો અને પિતાના પિતાને શોકનું કારણ પૂછવા લાગ્યો અને કહ્યું કે આપને મારા જેવા બે પુત્ર છે તે પછી શેક શાને સાફ કરે પડે છે? તમે જે કહેશે તે હું કરીશ. આથી સર્વદેવે તેને સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યું અને કહ્યું કે મને ત્રણમાંથી મુક્ત કરવાને માટે તું તે સૂરિજીને શિષ્ય થા. આ સાંભળીને ક્રોધાતુર બનેલે ધનપાલ કહેવા લાગે કે આવી અનુચિત વાત કઈ ન કરે તે તમે કેમ કરે છે? આપણે વર્ણમાં સર્વોત્તમ, ચાર વેદના જાણકાર અને સર્વદા ચાંગ અને પારાયણને ધારણ કરનારા છીએ. વળી હું મુંજ રાજાના પ્રતિપન્ન પુત્ર ભેજરાજાને મિત્ર છું, તેથી જે હું દીક્ષા લઉં તે તેના પૂર્વજોનું શું થાય ત્યારૂ? શું આપને એકલાને જણ–મુક્ત કરવાની ખાતર આ સમત પૂર્વજોનું પતન કરવું? આવું અનુચિત કાર્ય હું તે નહિ કરું એમ કહી તે ચાલતો થયે. આથી સર્વદેવના નેત્રમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. તેવામાં તેને બીજો પુત્ર શોભન ત્યાં આવી ચડે. તેણે પિતાની આ દશા જોઈ તેનું કારણ પૂછ્યું એટલે તેણે. કહ્યું કે ધનપાલે મારું કહ્યું માન્યું નહિ તેથી હું દુઃખી થયે છું. આ સાંભળીને શોભને તેમને કહ્યું કે ભલે વેદાદિકમાં નિપુણ એવા મારા મોટા ભાઈએ આપને યથારૂચિ ઉત્તર આપે, પરંતુ હું તે સરલ હેવાને લીધે પિતાની આજ્ઞાથી અધિક કઈ ધર્મ નથી Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીશેભન મુનિજીનું જીવન-ચરિત્ર એમ માનું છું, તેથી આ૫ જે કહેશે તે કરવા હું તૈયાર છું. આ સાંભળીને સર્વદેવે શોભનને કહ્યું કે તું શ્રી મહેન્દ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કર અને તેમ કરી મને કણમાંથી મુકત કર. આ વાતની શેભને હા પાડી એટલે તેને પિતા શાન્ત થયો અને તેણે ભોજન કર્યું. પછીથી શેભનને સાથે લઈને આ બ્રાહ્મણ સૂરિજી પાસે આવ્યું અને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. સૂરિજીએ શુભ મુહુર્ત શેભનને દીક્ષા આપી. પ્રબધ-ચિન્તામણિમાં આ સંબંધમાં ભિન્નતા જોવામાં આવે છે, કેમકે ત્યાં તે મહેન્દ્રસૂરિજીને બદલે વર્ધમાનસૂરિજી અને પિતાના નિધાનને બદલે પૂર્વજોના નિધાનને ઉલ્લેખ છે. વિશેષમાં નિધાન પ્રાપ્ત થતાં બન્ને ભાઈઓએ તે દ્રવ્ય વહેંચી લીધું. મેટે ભાઈ ધનપાલ જન માર્ગને દ્વેષી હતું એટલે તે વાંક બેલ્લે અને અર્ધ ભાગ ન આપતાં નાના ભાઈને પણ તેમ કરતાં ર. શેભને તેને ઘણો સમજાવ્યું પણ તે સમયે નહિ, પરંતુ પ્રતિજ્ઞાભંગના પાપથી મુકત થવાને માટે તે તીર્થમાં ગયે. શોભને તે પિતૃભક્તિથી વૈરાગ્ય પામી તેજ સૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી. સમ્યત્વ-સપ્તતિની ટીકામાં તે વળી જુદે જ ઉલ્લેખ છે અને તે એ છે કે એકદા શ્રી જિનેશ્વરસૂરિ વિહાર કરતા કરતા ઉજયની નગરીમાં આવી ચડ્યા. શ્રીશેભનના પિતાશ્રી સેમચન્દ્ર આ સૂરિ પાસે આવવા લાગ્યા. અરપરસ વાર્તાલાપ થતાં તે બંને વચ્ચે ગાઢ પ્રીતિ ઉદ્દભવી. સમય મળતાં એક દિવસે સેમચન્દ્ર પિતાના પૂર્વજોએ દાટેલા નિધાનનું રથાન બતાવવા સૂરિજીને વિજ્ઞપ્તિ કરી અને તે કાર્ય બદલ સર્વ સર્વસ્વને અર્ધ ભાગ આપવા ઈચ્છા દર્શાવી. શ્રુતજ્ઞાનના બળથી સૂરિજીએ તે સ્થાન કહી બતાવ્યું. તદનુસાર આ નિધાન મળતાં તે બ્રાહ્મણે પિતાની કબુલાત પ્રમાણે સૂરિજીને અર્ધ ભાગ આપવા માંડ્યો, પરંતુ તેમણે તે લીધે નહિ અને કહ્યું કે સાધુને દ્રવ્ય કલ્પ નહિ. આ બનાવથી આ બ્રાહ્મણ તે આજ બની ગયું અને અપૂર્ણ નયને તે સૂરિજીને અનેક રીતે વિનવવા લાગે, પરંતુ તેમણે તે દ્રવ્ય સ્વીકાર્યું નહિ. આ બ્રાહ્મણે ઘણું કહ્યું, ત્યારે તેમણે આ બદલ સરવરૂપ તેના બે પુત્રોમાંથી એકની માગણી કરી. આ વાત સાંભળીને તે બ્રાહ્મણ મૂળે રહ્યો એટલે સૂરિજી અન્યત્ર વિહાર કરી ગયા. ૧ ઉપદેશ-પ્રાસાદમાં પણ જિનેશ્વરસૂરિ હેવાને ઉલેખ છે. ૨ સરખા " यतिने काञ्चनं दत्त्वा, ताम्बूलं ब्रह्मचारिणे । चौरेभ्योऽप्यभयं दत्त्वा, स दाता नरकं व्रजेत् ॥ –પારાશર-સ્મૃતિ અ૧, ૦ ૬૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત. સેમચન્દ્રની અંત અવરથા પાસે આવતાં તેણે પિતાના પુત્રોને પિતાની સમીપ બોલાવ્યા અને સૂરિજીની સાથે થયેલી વાતચિત કહી બતાવી. વિશેષમાં તેણે કહ્યું કે ઋષિગણમાંથી હું મુકત નહિ થયેલે હેવાને લીધે સુખે મરી શકીશ નહિ. આ સાંભળીને તેના પુત્રએ અંજલી જોડી તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તેને વચન આપ્યું. આથી સોમચન્દ્ર શાંત થયે. તેના મરણ પછી ધનપાલ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને માટે સુરિજી પાસે જવા તૈયાર થયે, પરંતુ શેભને તેને સમજાવીને પોતેજ ત્યાં જવા રજા માંગી. આ કવિ સૂરિજીની પાસે આવીને કહ્યું કે મારા પિતાને ત્રણમુકત કરવાની ખાતર, નહિ કે જૈન ધર્મે ઉપર પ્રીતિ હોવાને લીધે, હું આપની પાસે દીક્ષા લેવા આવ્યો છું. આના પ્રત્યુત્તરમાં સૂરિજીએ કહ્યું કે જેને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તેને હું દીક્ષા આપતું નથી, વાતે જો તારી ઈચ્છા થતી હોય, તે તું એક વાર જૈન સિદ્ધાન્તનું શ્રવણ કર અને તેના વારતવિક અર્થેનું મનન કર. એમ કરવાથી જે તને તે પ્રતિ રૂાચ થશે, તે હું તને દીક્ષા આપીશ. સૂરિજીની પાસે યથાવિધિ અભ્યાસ કરતાં શોભનનું મન જૈન ધર્મ તરફ રાગી બન્યું અને તેના ઉપર તેનું ચિત્ત ચુંટયું. આથી કરીને સૂરિજીએ તેને પોતાનો શિષ્ય બનાવ્યું. આ પ્રમાણે હકીકતમાં ભિન્નતા હોવા છતાં પણ એટલી વાત તો સુસ્પષ્ટ માલૂમ પડે છે કે શેભન મુનિજીના પિતાજી કઈ જૈનાચાર્યના સમાગમમાં આવ્યા હતા અને તે જૈનાચાર્યને પૂછવાથી તેઓ પિતાના ઘરમાં દાટેલું નિધાન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા હતા. વિશેષમાં આ નિધાનની માહિતી આપવા બદલ હું આપને મારા સર્વસ્વને અડધે ભાગ આપીશ એમ તેમણે સૂરિજીને કહ્યું હતું અને નિધાન પ્રાપ્ત કર્યા બાદ સૂરિજીએ તેમના એક પુત્રની માંગણી કરી હતી. પોતાના પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે શોભન મુનિજીએ તેમની પાસે દીક્ષા લીધી હતી. શ્રીશેભન સુનિરાજે પોતાના જયેષ્ટ બંધુ ધનપાલને પમાડેલે પ્રતિબોધ પિતાના લધુબંધુ શેભનના જૈન સાધુ બની ગયાના સમાચાર સાંભળીને રાજમાન્ય ધનાઢ્ય તેમજ વિદ્વાન એ ધનપાલ જૈન સાધુઓને કહો દુશ્મન બની ગયે. જૈન મુનિ તરફના પિતાના દ્વેષને લઈને તે તેણે “માલવી દેશમાં મુનિ-વિહાર બંધ કરાવ્યો. આ પ્રમાણે બાર વર્ષ મહાકષ્ટ વ્યતીત કર્યા બાદ ધારા નગરીના સંઘે જિનેશ્વરસૂરિને તેમનું દુઃખ નષ્ટ કરવા વિનતિ કરી એટલે તેમણે શ્રીશેભન મુનિને તે નગરીમાં જવા આજ્ઞા કરી. શ્રીશેભન મુનિએ પોતાના વડીલ બંધુને પ્રતિબંધ પમાડવાના ઉદ્દેશથી તે તરફ વિહાર કર્યો. ધારા નગરીમાં તેઓ પ્રવેશ કરતા હતા તેવામાં તેમને તેમને જયેષ્ઠ બંધુ ધનપાલ પાન ચાવ ૧ ધનપાલને પ્રતિબંધ પમાડયાના સંબંધની હકીકતમાં કેટલેક સ્થલે ભિન્નતા જોવામાં આવે છે, પરંતુ મુખ્ય બાબતમાં તે સમ્યકત્વ-સંતતિની ટીકા અને ઉપદેશપ્રાસાદ (વ્યા. ૨૩) મળતાં આવે છે. અત્ર મેં સમ્યક્ત્વ-સપ્તતિની ટીકા પ્રમાણે હકીકત આપી છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીશેભન મુનિજીનું જીવન-ચરિત્ર અને અશ્વ-કીડા કરતે સામે મળે. મુનિજીએ તે પિતાના ભાઈને ઓળખે. પરંતુ ધનપાલ તેમને ઓળખી શક્યો નહિ. જૈન મુનિ પ્રતિ તેની અરૂચિ હોવાને લીધે તેણે તેમની મશ્કરી કરતાં કહ્યું કે “હે મન્ત ! મા! નમસ્તે” અર્થાત હે ગધેડાના જેવા દાંત વાળા ! તને નમરકાર. આના ઉત્તરમાં તે મુનિશ્રી તેના વચનને એગ્ય પ્રતિવચન બેલ્યા કે “પિતૃપા ! વય ! સુર્વ તે” અર્થાત્ હે વાનરના વૃષણના જેવા વદનવાળા વયસ્ય! તને સુખ છે? આ સાંભળીને પિતે પરાજિત થયેલું હોવાથી ધનપાલ ઝાંખો પડી ગયે, પરંતુ તે બે કે “પુત્ર અવે મુવીનિવાસ: ” અર્થાત્ તમારે નિવાસ ક્યાં થશે? આના પ્રત્યુત્તરમાં શોભન મુનિજીએ કહ્યું કે “ચત્ર મદ્ મવહીનિવાસ: ?” અર્થાત જયાં તમારે નિવાસ છે ત્યાં. આ વચન સાંભળીને ધનપાલ સમજી ગયો કે આ મારે લધુ બન્યુ છે. પછીથી તે તેમને પિતાને ઘેર તેડી ગયે. એકદા એ પ્રસંગ બને કે શેભન મુનીશ્વરની સાથે આવેલા એક સાધુ ધનપાલને ઘેર ગોચરીએ ગયા. ત્યાં તે મુનિએ ત્રણ દિવસનું દહીં લેવા ના કહી. આથી ધનપાલે મશ્કરીમાં કહ્યું કે શું એમાં જીવડાં પડ્યાં છે? તે મુનિએ જવાબ આ કે આવું દહી ખાવાને જૈન શાસ્ત્રમાં નિષેધ છે. આથી ધનપાલ તે દહીંનું પાત્ર લઈ શોભન મુનિરાજની પાસે આવ્યો એટલે ઉપર્યુક્ત વાત શ્રીશેભન મુનિવરે નીચે મુજબ પ્રયોગ કરી સિદ્ધ કરી આપી. તેમણે દહીંના પાત્રનું મુખ બરાબર બંધ કરાવી, બાજુમાં એક છિદ્ર પડાવી તે છિદ્રની આસપાસ અળતો ચોપડા અને તે પાત્રને તડકે મૂકાવ્યું, એટલે તે છિદ્રમાંથી દહીંના વર્ણના સમાન વર્ણવાળા જંતુઓ બહાર નીકળીને અળતા ઉપર આવવા લાગ્યા. આ જોઈને ધનપાલ જૈન તત્ત્વને અને જૈન ધર્મને પરમ રાગી બન્યો અને તેણે શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કર્યું. તે પણ ઘણી ઊંચી હદનું હેવું જોઈએ, કેમકે હેમચન્દ્રચાર્ય જેવા પ્રખર પડિતે પણ એક વખત તેની બનેલી હષભ-પંચાશિકા નામની સ્તુતિથી જિન-વન્દના કરી છે. કવિ-સમય શેભન મુનિજ ધનપાલ કવીશ્વરના અનુજ બન્ધ થતા હોવાથી તેમને જન્મ શ્રાદ્ધવર્ય ધનપાલના જન્મ બાદ થયે હતે એ તે દેખીતી વાત છે. વિશેષમાં તેમનું વર્ગ–ગમન ધનપાલના સ્વર્ગ–ગમન પૂર્વે થયું એ વાત શ્રી મહેન્દ્રસુરિબન્ધનાં નિમ્ન–લિખિત પ– “તીરંદા, તરક્ષ રોમનો કવર ! आससाद परलोकं, सङ्घस्याभाग्यतः कृती ॥१॥ तासां जिनस्तुतीनां च, सिद्धसारस्वतः कविः । टीकां चकार सौन्दर्य-स्नेहं चित्ते वहन् दृढम् ॥ २॥" Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપદુવાત –ઉપરથી જોઈ શકાય છે તેમ શ્રીશેભન મુનીશ્વર આ સ્તુતિ-ચતુર્વિશતિકા રચ્યા બાદ ટુંક સમયમાં સ્વર્ગે ગયા અને ત્યાર બાદ ધનપાલે તેની ટીકા રચી, આ વાતની શ્રીધનપાલકૃત ટીકાના અવતરણને અન્તિમ લેક પણ સાક્ષી પૂરે છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે શેભન મુનિજીના સમય તરીકે વિક્રમની અગ્યારમી શતાબ્દીને ઉલ્લેખ કરે અસ્થાને નથી. આ કવિરાજના સંપૂર્ણ જીવન ઉપર પ્રકાશ પાડનારું કોઈ સાધન મારા જેવામાં આવ્યું નથી. આથી કરીને કવીશ્વર શેભન મુનિવર્યે કેટલાં વર્ષ પર્યત દીક્ષા પાળી, તેમજ તેમને કેટલા શિષ્ય હતા તથા વળી તેઓ કયા વર્ષમાં કેટલી ઉમરે સ્વર્ગવાસી બન્યા તે હું કંઈ કહી શકતું નથી. આથી કરીને હું છંદશાસ્ત્ર, શબ્દ-શાસ્ત્ર અને કવિ-કુશલતાથી વિભૂષિત અનેક સદ્ગુણસંપન્ન એવા આ મુનિરાજને પ્રણામ કરવા પૂર્વક આ પ્રકરણ અત્ર પૂર્ણ કરું છું. કાવ્ય–સમીક્ષા વિષય આ સ્તુતિ-ચતુર્વિશતિકા કાવ્ય ૯૬ પોથી શોભે છે અને ગ્રેવીસ જિનેશ્વરની મુખ્યતાવાળી સ્તુતિ એ આ કાવ્યને વિષય છે. “સાધારણ રીતે એક જિનેશ્વરની મુખ્યતાવાળી સંપૂર્ણ સ્તુતિ ચાર લેકની રચવામાં આવે છે અને ચાર કે દ્વારા અનુક્રમે કોઈ અમુક તીર્થંકર, સમરત તીર્થંકરો, આગમ અને શાસન-રક્ષક દેવ કે દેવીની સ્તુતિ કરવામાં આવે છે, તે પ્રમાણેની હકીકત અહીં પણ જોઈ શકાય છે. કેમકે અત્ર પ્રથમતઃ પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભ પ્રભુની મુખ્યતાવાળી સ્તુતિ કરવામાં આવી છે અને અંતમાં અંતિમ જિનેશ્વર વીર પ્રભુની મુખ્યતાવાળી સ્તુતિ કરાયેલી છે. દરેક સ્તુતિના ચતુર્થ પધમાં દેવીની જ સ્તુતિ કરવામાં આવી છે એમ નથી, પરંતુ ૬૪મા અને ૭૬મા પદ્યમાં યક્ષની સ્તુતિ કરવામાં આવી છે. વિશેષમાં કવિરાજે પ્રથમ સ્તુતિના ચતુર્થ પદ્યમાં શ્રુત-દેવતાની સ્તુતિ કરી છે, જ્યારે તેમણે બાકી બધી ત્રેવીસ સ્તુતિના ચતુર્થ પઘમાં ઘણે ભાગે વિદ્યા-દેવીઓની સ્તુતિ કરેલી છે પરંતુ વિશેષતા એ છે કે તેમણે રોહિણી, કાલી અને અબિકા દેવીની બબ્બે વાર સ્તુતિ કરી છે (આનું કારણ સમજાતું નથી). ૧ કેટલીક વાર એકજ લેકના ચાર ચરણેથી પણ સ્તુતિ સંપૂર્ણ થયેલી જોવામાં આવે છે. જેમકે– “वीरं देवं नित्यं वन्दे, जैनाः पादा युष्मान् पान्तु । ___जैनं वाक्यं भूयाद् भूत्यै, सिद्धा देवी दद्यात् सौख्यम् ॥' પરંતુ આ છંદને વિધુમ્માલા ન ગણતાં તેના પ્રત્યેક ચરણને બબ્બે દીર્ધ અક્ષરના એક એક પાદવાળે સ્ત્રી ” છંદ ગણવામાં આવે તે આ પણ ચાર શ્લોક દ્વારા જ સ્તુતિ ગણાય. ૨ આ વિદ્યા દેવીઓ પૈકી અમ્યતા દેવીની શોભન મુનિજીએ રચેલી સ્તુતિ આચાર દિનકરના ૧૫૦–૧૫૧ મા પત્રાંકમાં નજરે પડે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય-સમીક્ષા આ ઉપરથી જોઈ શકાય છે કે આ કાવ્યના ચેથા, આઠમા, બારમા ઈત્યાદિ પદ્યમાં શ્રુત-દેવતાની તેમજ ૧૪ વિદ્યા-દેવીઓની, અમ્બિકા દેવીની, શાંતિ દેવીની તેમજ કપર્દી અને બ્રહ્મશાન્તિ યક્ષની સ્તુતિ નજરે પડે છે, જયારે એના પહેલા, પાંચમા, નવમા ઇત્યાદિ પદ્યમાં પ્રથમ તીર્થંકરથી માંડીને તે અંતિમ જિનેશ્વરની સ્તુતિ અને બીજા, છઠા, દશમા ઈત્યાદિ પદ્યમાં સમસ્ત જિનેશ્વરની અને ત્રીજા, સાતમા, અગ્યારમા ઈત્યાદિ પોમાં આગમની સ્તુતિ જોવામાં આવે છે. પદ્ય-પ્રરૂપણું– કવીશ્વરે આ સ્તુતિ-ચતુર્વિશતિકા વિવિધ જાતના છંદમાં રચી છે. આથી તેમનું છંદ-શાસ્ત્રનું પાણ્ડિત્ય પ્રકટ થાય છે. આ કાવ્યમાં “વૃત્ત' અને જાતિ” એમ બન્ને પ્રકારનાં પડ્યો દૃષ્ટિગોચર થાય છે, જે કે આમાંનાં ઘણાં ખરાં પશે તે વૃત્તમાં રચાયેલાં છે. આઠ અક્ષરવાળા એ કેક ચરણથી યુકત અનુટુપ જેવા નાના વૃત્તથી માંડીને તે છેક ૩૩ અક્ષરવાળા પ્રત્યેક ચરણથી અલંકૃત અર્ણવ-દડક” જેવા મોટા વૃત્ત પણ આ કાવ્યમાં નજરે પડે છે, એ આ કાવ્યની ખૂબી છે. એકંદર રીતે આ કાવ્યમાં ૧૮ જાતનાં છેદે છે. (૧) અતુટ્ટ, (૨) અર્ણવ-દણ્ડક, (૩) ઈન્દ્રવજા, () ઉપજાતિ, (૫) દ્રતવિલંબિત, (૬) નર્કટક, (૭) પુષિતાચા, (૮) પૃથ્વી, (૯) મન્દાક્રાન્તા, (૧૦) માલિની, (૧૧) રૂચિરા, (૧૨) વસંતતિલકા, (૧૩) શાર્દૂલવિક્રીડિત, (૧૪) શિખરિણી, (૧૫) સ્ત્રગ્ધરા અને (૧૬) હરિણી એ સોળને વૃત્ત' તરીકે અને આગીતિ અને દ્વિપદી એ બે છંદેને “જાતિ' તરીકે ઓળખી શકાય છે. આ કાવ્યના વિવિધ છંદ સંબંધી માહિતી. છન્દનું નામ પઘાંક ૧ અનુણ્યમ્ પ૭-૬૦ (૪) ૨ અર્ણવ-દડક ૯૩-૯૬ (૪) ૩ આય–ગીતિ ૯–૧૨, ૧૭–૨૦ (૮) ૪ ઇન્દ્રવજા ૩૪, ૩૬ (૨) ૫ ઉપજાતિ ૩૩,૩૫ (૨) ૬ કૂતવિલંબિત ૧૩-૧૬,૩૭–૪૦, ૫૩–૫૬ (૧૨) ૭ દ્વિપદી ૬૯-૭૨ (૪) ૭૭-૮૦ (૪) ૧ આ ઉપરથી અમુક છંદમાં રચાયેલાં પોની સંખ્યા જોઈ શકાય છે. ૨ આને “સ્કન્ધકના નામથી પણ ઓળખવામાં આવે છે. જુઓ શ્રી સિદ્ધચન્દ્રકૃત ટીકા. Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉદઘાત ૯ પુષિતાગા ૫-૮ (૪) . ૧૦ પૃથ્વી ૪૯-૫૨ (૪) ૧૧ મન્દાક્રાન્તા ર૯-૩૨ (૪) ૧૨ માલિની ૨૫-૨૮, ૬૫-૬૮ (૮) ૧૩ રૂચિરા ૭૩–૭૬ (૪) ૧૪ વસંતતિલકા ૨૧-૨૪ (૪) ૧૫ શાર્દૂલવિક્રીડિત ૧-૪,૬૧-૬૪, ૮૫-૮૮ (૧૨) - ૧૬ શિખરિણી ૮૧-૮૪ (૪) ૧૭ સ્ત્રગ્ધરા ૪૫–૪૮, ૮૯-૯ર (૮) ૧૮ હરિણી ૪૧-૪૪ (૪) વ્યાકરણ-વિચાર– આ સંપૂર્ણ કાવ્યમાં કોઈ પણ સ્થળે વ્યાકરણના નિયમને ભંગ થયેલું જોવામાં આવતું નથી એ કવિરાજની નિપુણતા સૂચવે છે. વિશેષમાં મહુમ ડૉ. ભાગ્ડારકરકૃત માર્ગો પદેશિકમાં આવતા વ્યાકરણના નિયમો ઉપરાંત વધારે વ્યાકરણથી અપરિચિત જનેને આશ્ચર્યાંકિત કરે તેવી બે સંધિઓ છઠ્ઠા તેમજ અગ્યારમાં પદ્યમાં જોઈ શકાય છે. આની વાસ્તવિકતાના સંબંધમાં સિદ્ધાન્ત-કૌમુદી તેમજ સિદ્ધહેમ એ બંને વ્યાકરણે સાક્ષી પૂરે છે. શબ્દ-કેશ કવિરાજે જેમ બને તેમ પ્રચલિત શબ્દોને ઉપગ કર્યો છે. એકાક્ષરી કેશ જાણવાની ખાસ જરૂર ન પડે એવી તેમની શબ્દ-રચના છે. આ વાતની અંતમાં આપેલ શબ્દકોશ સાક્ષી પૂરે છે. કાવ્ય-ચમત્કૃતિ– આ સ્તુતિ-ચતુર્વિશતિકા નામનું કાવ્ય અનેક પ્રકારના શબ્દાલંકારથી વિભૂષિત છે. તેમાં ખાસ કરીને ચરણની સમાનતારૂપી યમક અત્ર વિશેષતઃ દૃષ્ટિગોચર થાય છે. આ કાવ્યના પ્રથમ પદ્ધ તરફ દૃષ્ટિ–પાત કરતાં જોઈ શકાય છે કે તેનું દ્વિતીય ચરણ તેના ચતુર્થ ચરણને તદ્દન મળતું આવે છે, આથી કરીને સંરકૃતના અનભિજ્ઞ જને તે તે બન્ને ચરણેને સરખાં જઈને તેને અર્થ પણ એકજ હશે એમ ધારે, પરંતુ અર્થતક તે બંને જૂદ છે. આવી ચમત્કૃતિથી અલંકૃત એવા અનેક પધો આ કાવ્યમાં નજરે પડે છે અને તેની સંખ્યા ૮૦ - ૧ પદ્દમાંના જેવી સંધિનું દષ્ટાંત શ્રીબપ્પભદિસરિત ચતુર્લંશતિકાના પ૮ મા પધમાં પણ દષ્ટિગોચર થાય છે, Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કાવ્ય-સમીક્ષા (પઘાંક ૧-૧૬, ૨૧-૪૮, ૫-૮૮ અને ૯૩-૯૬)ની થવા જાય છે. તેમાં પણ વળી ૯ થી ૧૨ સુધીનાં પડ્યો છે આ ઉપરાંત લોટાનુપ્રાસ નામના અન્ય પ્રકારની ચમત્કૃતિથી ઝળકી રહ્યાં છેતેમાં એકના એક પેદને ત્રણ વાર જુદા જુદા અર્થોમાં પ્રયોગ કરવામાં આવે છે. વિશેષમાં કવિરાજે પ્રથમ અને ચતુર્થ ચરણે સમાન હેય એવાં પણ ચાર પળે (૫૩–૫૬) રચ્યાં છે. ચરણ-સમાનતાથી વિભૂષિત પદ્ય રચવામાં હજી કંઈ કચાસ રહી ગઈ હોય તે તે પૂર્ણ કરતા હોય તેમ તેમણે ૪૦ થી ૫ર સુધીનાં પદ્યમાં પ્રથમ અને તૃતીય ચરણે તેમજ દ્વિતીય અને ચતુર્થ ચરણે સમાન રચ્યાં છે. આમ કરીને તે કવિરાજ પિતાની કુશલતાની ઓરજ પ્રભા પ્રદર્શિત કરી છે, કેમકે ચાર ચરણેના પદ્ય હોવા છતાં તે જાણે બેજ ચરણનાં હેય એમ ભાસે છે. આ ઉપરાંત એક વિશિષ્ટ પ્રકારના યમથી અલંકૃત ચાર પદ્ય (૮૯-૯ર) રચીને તેમણે શબ્દાલંકાર પરત્વેનું પિતાનું પાણ્ડિત્ય સિદ્ધ કરી બતાવ્યું છે. આ અપૂર્વ કાવ્યને તેની ચમત્કૃતિમાં સર્વોગે મળતું આવતું એક કાવ્ય મારા જેવામાં આવ્યું છે અને તેના રચનારા બીજા કોઈ નહિ પણ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય યશવિજયેજી છે. આ કાવ્ય “એન્દ્ર-સ્તુતિ ના નામથી ઓળખાય છે અને તે પજ્ઞ ટીકાથી અલંકૃત છે. હાલમાં સાગરાનંદસૂરિજીએ તેની એક અવચૂરિ તૈયાર કરી છે અને તે છપાઈ ગઈ છે. ટુંક સમયમાં તે બહાર પડશે એમ લાગે છે. ઈ. સ. ૧૯૨૪ ના ઔોબર માસમાં આની એક પ્રતિ મને તેમની તરફથી જવાને મળી હતી. બે એક મહિના ઉપર મને એ કાવ્યનાં મૂળમાત્રની એક પ્રતિ વિજય મેહનસૂરિજી તરફથી મળી છે. (એ કાવ્યને પણ આ કાવ્યની માફક તૈયાર કરી પ્રસિદ્ધ કરવા મેં વિચાર રાખે છે.) ચરણની સમાનતારૂપ ચમત્કારથી ચતુરેના ચિત્તને પણ ચરી લેનારું એક બીજું કાવ્ય શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી ઈ. સ. ૧૯૧૪ માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ કાવ્યને “ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ”એવા નામથી ઓળખવામાં આવે છે અને તેના કર્તા મુનિશ્રી મેરવિજયજી છે. આ સંપૂર્ણ કાવ્ય “વસંતતિલકા નામના એકજ વૃત્તિમાં રચાયેલું છે અને તેના પ્રત્યેક શ્લેકમાં દ્વિતીય અને ચતુર્થ ચરણની સમાનતા નિહાળી શકાય છે. આ કાવ્યની જેમ ચરણ-સદૃશતારૂપી યમકથી અલંકૃત અને ફક્ત એક જ જાતના છંદમાં રચાયેલું પરંતુ વીસ જિનેશ્વરોની જ સ્તુતિરૂપ અને તે પણ વળી ૨૪ પોનું એક કાવ્ય હાલમાં મારા જોવામાં આવ્યું છે. તે હજી સુધી અપ્રસિદ્ધ છે. પદ-સમાનતારૂપી યમકથી થેડે ઘણે અંશે પરિપૂર્ણ એવું એક બીજું કાવ્ય શ્રી બપ્પભસિરિએ રચેલું છે અને તે શ્રીયશવિજય જૈન સંસ્કૃત પાઠશાલા (મહેસાણા) તરફથી ૧ આ છંદનું નામ શાલવિક્રીડિત છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉદઘાત ૧૯ ઈ. સ. ૧૯૧૨ માં પ્રસિદ્ધ થયેલું હતું. આ તેમજ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ એ બે કા અનુવાદ સહિત મેં તૈયાર કર્યા છે અને તે ટુંક સમયમાં છપાઈ બહાર પડશે એવી આશા રહે છે. આ ઉપર્યુકત વિશિષ્ટતાથી અલંકૃત કઈ બીજું કાવ્ય હોય, તે તેની મને ખબર નથી, જોકે અન્ય જાતનાં યમકમય કાવ્યો તે મેં કેટલાંક જોયાં છે. સમય મળતાં તેને પણ અનુવાદ કરવા અભિલાષા રહે છે. કાવ્ય-ઉત્પત્તિ આ સ્તુતિચતુર્વિશતિકા શ્રીશેભન મુનીશ્વરે કયા પ્રસંગે રચી તેના સંબંધમાં નીચેની હકીકત રજુ કરવામાં આવે છે. આની સત્યતા ઉપર ભરોસો રાખી શકાય તેમ છે, પરંતુ આ દાથા કવિરાજના અદ્વિતીય કાવ્ય-ચાતુર્યને તથા અસાધારણ ઉપગને સૂચવવા જોડવામાં આવી હોય એમ પણ સંભવી શકે છે. એકદા શેભન મુનિરાજ ગોચરી માટે ગયા હતા, તેવામાં તેમને જિનેશ્વરની સ્તુતિ રચવાને વિચાર થઈ આવ્યું અને તે કાર્યમાં તેઓ તલ્લીન બની ગયા. આ પ્રમાણે વ્યગ્ર ચિત્તવાળા તેઓ એક શ્રાવકને ઘેર જઈ ચડ્યા અને ત્યાં આહાર લઈને ભરેલું પાત્ર ઝોળીમાં મૂકવાને બદલે તેની સમીપમાં પડેલું પાષાણનું પાત્ર તેમણે છળીમાં મૂકી દીધું. આહાર કરતી વેળાએ તેમની ઝોળીમાંથી પાષાણનું પાત્ર નીકળતાં તેમની સ્પર્ધા કરનારા બીજા મુનિઓ બોલી ઊઠ્યા કે અહે! આજે શેભનને તમે લાભ થ! ગુરૂજીએ શેભન મુનિને આ બાબતને ખુલાસો કરવા કહ્યું ત્યારે તેમણે સત્ય હકીકત નિવેદન કરી અને પોતે જિન–સ્તુતિનાં જે પદ્ય રચ્યાં હતાં તે કહી બતાવ્યાં. આ સાંભળીને તેમના ગુરૂજી અતિશય ખુશી થઈ ગયા. ગોચરીએ નીકળીને ઉપાશ્રયે પાછા ફરતાં સુધીમાં આવાં અપૂર્વ પદ્ય જે કવીશ્વરે રચ્યાં હોય, તે તે હકીકત આ કવીશ્વરની અપૂર્વ કુશલતા સૂચવે છે. સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્થાન આ કાવ્યની સમાલોચના કરવાનું કાર્ય તે હું સુજ્ઞ પાઠક–વર્ગને સારું છું, પરંતુ તેની સમીક્ષા અંગે નીચેની બાબતોને ઉલ્લેખ કર હું ઉચિત સમજું છું, (૧) પ્રથમ તે આ કાવ્ય ઉચ્ચ કેટિનું હોવું જોઈએ એ વાતને એ કાવ્યને અંગે રચવામાં આવેલી વિવિધ ટીકાજ સિદ્ધ કરી આપે છે. ખાસ કરીને સૌભાગ્યસુરિજીએ આના સંબંધમાં નીચે મુજબના ઉદ્ગારો કાઢયા છે એ ભુલવા જેવું નથી. તેઓશ્રી કહે છે કે તુતિવહપ વિવિધાર્થરિત્ર- . . ऽलङ्कारसारा सरसाऽप्रमेया ॥" Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કાવ્ય-સમીક્ષા (૨) શ્રીમાન સંવતિલકસૂરિજીએ આ કવિરાજના સંબંધમાં નીચે મુજબને અભિપ્રાય આપે છે – “बीओ सोहणनामा, जस्स कवित्तं विचित्तयं सुणिउं । केहि न विझियहियपहिं पंडिएहि सिरं धुणियं ॥ बहुपरियणपरियरिया, अखंडपंडिच्चदप्पदुप्पिच्छा । सिरिभोयरायरायं, गणस्स मुहमंडणं जाया ॥" -સમ્યક્ત્વ-સપ્તતિની ટીકા (પત્રાંક ૭૫) અર્થાત્ (સર્વધરને) બીજો શોભના નામે પુત્ર હતું. એની વિચિત્ર કવિતાનું શ્રવણ કર્યા બાદ હૃદયમાં વિસ્મય પામેલા એવા કયા કયા પણ્ડિતએ મસ્તક ધુણાવ્યું નથી? શેભન અને ધનપાલ એ બંને ઘણા સેવકથી સેવિત હતા, અખડિત વિદ્વત્તાના ગર્વથી દુકપ્રેક્ષ્ય (દુખે કરીને જોઈ શકાય તેવા) હતા તેમજ તેઓ શ્રીભેજ રાજેશ્વરના મુખ–મડન બન્યા હતા, (૩) સાહિત્ય-રસિક ડૉ. યાકોબી જેવા વિદ્વાને પણ એની મુક્ત કંઠે પ્રશંસા કરી છે, આ વાત તેમણે જર્મન ભાષામાં લખેલી પ્રસ્તાવના ઉપરથી જોઈ શકાય છે. - (૪) આ કાવ્યની શેભન મુનિજીના ગુરૂએ પણ પ્રશંસા કરી છે એમ પ્રભાવકચરિત્રમાંના શ્રી મહેન્દ્રસૂરિપ્રબન્ધના નીચે આપેલા ૩૧૯ મા પદ્ય ઉપરથી જોઈ શકાય છે – સ કાદ જ સ્તુતિધ્યાન-નાનેડrો ગુણા. तत्काव्यान्यथ हर्षेण, प्राशंसत् तं चमत्कृतः ॥ १॥" . (૫) આ કાવ્યથી જૈન સમાજ વિશેષતા પરિચિત છે એ વાત પણ તેની ગેરવતા જાહેર કરે છે. - હવે હું આ ઉદ્દઘાત પૂર્ણ કરું તે પૂર્વે મારી અ૯૫ બુદ્ધિને લઈને આ કાવ્ય ઉપર યોગ્ય પ્રકાશ પાડી ન શકાયો હોય તે તેથી આ કાવ્યમાં ન્યૂનતા છે એમ ન માનવું એટલી પાઠક-વર્ગને ખાસ ભલામણ કરો તેમજ મતિ–ષકે મુદ્રણ દેષને લીધે જે કંઈ ખામીઓ આ પુસ્તકમાં નજરે પડે તે બદલ સાક્ષર વર્ગ ક્ષમા કરશે એવી આશા રાખતે હું વિરમું છું, કેમકે તઃ સાઇનં કપિ, મવભેર પ્રાતઃ. - દુનિત દુર્જનાતત્ર, તમારુતિ સન્નના ? ” - ભૂલેશ્વર, મુંબઈ વીર સંવત ૨૪૫ર, હીરાલાલ રસિકદાસ કાપડિયા માર્ગશીર્ષ શુક્લ એકાદશી. ] " " Page #40 -------------------------------------------------------------------------- ________________ વિષય–પ્રદર્શન વિષય શ્રીઋષભ જિનેશ્વરની સ્તુતિ .... .... રભવ્યાદિક વિભાગા, નિગેાદ, ભષ્યની સંખ્યા, અનંતને અર્થ, અભભ્યને પ્રતિધિત નહિ કરી શકવાનું કારણ, કર્મ, છ દ્રવ્યો, નાભિ નરેશ, કાલના વિભાગા, યુગલિક, ત્રણ પ્રકારની નીતિઓ, ઋષભદેવ, સખ્યાત અને પૂર્વની સમજ, પદ્ય–વિચાર, શાર્દૂલવિક્રીડિતનું અન્ય લક્ષણ, કાવ્ય-ચમત્કાર. જિનવરાની સ્તુતિ જિનવર, જ્ઞાનના પાંચ પ્રકારા, તીર્થંકર અને સામાન્ય-કેવલીમાં રહેલા તફાવત, કેવલીનાં પ્રકારો, તીર્થના અથ, મન્દાર કુસુમ .. જૈન આગમની પ્રશંસા 6000 નય, તેના સાત પ્રકારો, અંગ, સિદ્ધાન્ત-રચના, મહાવીર સ્વામીની દેશના, ગણુધર, પદાર્થાંના ત્રણ ધર્યાં, કદનું સ્વરૂપ. .... .... .... શ્રુત-દેવતાનું સ્મરણુ.... શ્રુત-દેવતાનું સ્વરૂપ. શ્રીઅજિતનાથને નમસ્કાર પચ—કલ્યાણક, તીર્થંકરનું ચ્યવન, જન્મ-કલ્યાણક, સમય, અંતમુહૂત, વૈજ્ઞાનિક દેવેાના પ્રકારો, ચેાસડ ઇન્દ્રો, ભદ્રશાળ વિગેરે વને, દ્વીપ–સમુદ્રો, ચાર શિલા, લોકપાલ, તિગ્– જુમ્ભક, મેરૂ ગિરિરાજ, શ્રીઅજિતનાથ, પદ્મ-પરીક્ષા—પ્રથમનાં એ ચરણાના અક્ષરો તથા ગણા સંબધી ખુલાસા. .... .... .... જિન–સમૂહની પ્રાર્થના.... વસ્તુ છંદ, વ્યાકરણ–વિચાર; તીર્થંકરોની સંખ્યા, ૩૫ ક્ષેત્ર, કમ’-ભૂમિ, જમ્મૂદ્વીપ, છ પવ તા. જૈન શાસનના વિચાર ત્રૈલાયનું દિગ્દર્શન, ગમ પરત્વે વિચાર, મુક્તિ-માર્ગ, સિદ્ધના અર્થ. પાંક ૧ 3 ૪ ૧-૩ અત્ર ત્રણ જજૂદી જાતના ટાઇપ વાપરીને અહીં વિષયના ત્રણ પ્રકારે સૂચવવામાં આવ્યા છે. જેમકે સૌથી મોટા ટાઇપમાં પદ્યાંકના વિષય, તેનાથી નાના ટાઇપમાં સ્પષ્ટીકરણમાં આપેલા વિષયે અને સૌથી નાના ટાઇપમાં માટે ભાગે ટિપ્પણીમાં આપેલા વિષયે આપ્યા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ स्तुतिचतुर्विंशतिका માનસી દેવીને પ્રાર્થના - • • • • માનસી–સ્વરૂપ, સોળ વિદ્યા-દેવીઓનાં નામે. શ્રીશંભવનાથની સ્તુતિ • • શંભવનાથ, સંસારને અરણ્યની ઉપમા, વીતરાગની પ્રાર્થનાનું ફળ, પદ્ય સમીક્ષા, પદ્ય પરત્વે માત્રા-ગણત્રી, આર્યાનું અન્ય લક્ષણ, કાવ્ય-ચમત્કૃતિ. જિનેશ્વરેને આશ્રય કરવાથી પ્રાપ્ત થતું ફળ જિનેશ્વરનાં લક્ષણે, માન અને મદમાં તફાવત, મદનું સ્વરૂપ અને તેના પ્રકારો. જૈન મતનું પ્રાધાન્ય ..” જૈન સિદ્ધાન્તમાંના નયેની અનુપમતા, સાંખ્ય દર્શનની ઉત્પત્તિ, સિદ્ધાન્તને પ્રયત્ન કરનારે એવું વિશેષણ લગાડવાનું કારણ, કાલની મહત્તા, સ્વભાવની પ્રબળતા, કર્મની પ્રૌઢતા,નિયતિની પ્રભુતા, ઉદ્યમની પ્રધાનતા,વ્યાકરણ-વિચાર,પ૦-પરીક્ષા. શ્રીવજશૃંખલાને પ્રણામ - - - - - વજશૃંખલા દેવીનું સ્વરૂપ, અભિનન્દનનાથને પ્રાર્થના - - - - - ગુણ અને ગુણને ભેદભેદ, શ્રીઅભિનન્દન, તીર્થકરને ધ્વનિ, શ્રીઅભિનન્દનને આપેલી સિંહની ઉપમા, વૃત્ત-વિચાર, કુતવિલંબિતનું અન્ય લક્ષણ. સમસ્ત જિનેશ્વરને પ્રાર્થના . . જિનેશ્વરોનું વિશ્વબંધુત્વ, તીર્થંકરનું અલૌકિક ગુરૂત્વ, ગુરૂ-ચતુર્ભાગી, અહિંસાદિક મહાવતે-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, ધર્મ–ચક. આગમની પ્રશંસા ... ... ... .... ... .... આગમ, ઉપચાર, ૪૫ આગમે. શ્રીરહિણી દેવીને નમસ્કાર . . . . ” શ્રીરહિણીનું સ્વરૂપ, પદ્ય-વિચાર. શ્રીસુમતિનાથની સ્તુતિ શ્રીસુમતિનાથ, દમ (ઉપશમ) વિચાર, ભય અને તેના પ્રકારે, પદ્ય-ચમત્કાર, સમસ્ત જિનેશ્વરેને વિનતિ ... ... ... ... ... જિનેશ્વરનું લક્ષણ, ઈશ્વરની મુક્તતા, મુક્ત ઓના પુનરાગમનને અસંભવ, સાંવત્સરિક દાન, સુવર્ણ સિકો, ઘાતવર્જિત પાપને અર્થ, પદ્યચમત્કૃતિ. સર્વજ્ઞના સિદ્ધાન્તનું સ્મરણ . • તીર્થંકરની ગર્ભ-જ્ઞાનિતા, પદ્ય-ચમક, Page #42 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન કાલી દેવીને પ્રાર્થના.... .... ... • • • કાલી દેવીનું સ્વરૂપ, અભયને અર્થ, પદ્ય-ચમત્કાર-મીમાંસા. શ્રીપદ્મપ્રભુને વિનતિ .... પદ્મપ્રભ પ્રભુ, સામાયિકને અર્થ, પંચમ ગતિ, વૃત્ત-વિચાર–પ્રથમાદિચરણના ગણે પરત્વે સમજ, વસન્તતિલકાનું અન્ય લક્ષણ, કાવ્ય-ચમત્કાર. સમગ્ર જિનેશ્વરની સ્તુતિ જિન-ઍણિ પરત્વે વાપરેલાં વિશેષણ સંબંધી વિચાર, જિનેશ્વરને મહિમા. શ્રીસિદ્ધાન્તનું સ્વરૂપ ” ... લેક ચમત્કૃતિ. ગાધારી દેવીની સ્તુતિ • • ગાધારી દેવીનું સ્વરૂપ, વૃત્ત-ચમત્કાર. શ્રી સુપાર્શ્વનાથનું સ્મરણ સુપાર્શ્વનાથ, માલિની વૃત્તનાં લક્ષણે. જિનેશ્વરેનું ધ્યાન . જિનેશ્વરની દેવકૃત ભક્તિ,તીર્થંકરનું સાન્નિધ્ય કરનારા દેવેની સંખ્યા, સમ્યક્ત્વ. જિન-મતની પ્રશંસા .. જન્મ-મરણની વેદના. મહામાનસી દેવીની સ્તુતિ ... • • • • • મહામાનસી દેવીનું સ્વરૂપ. શ્રીચન્દ્રપ્રભ પ્રભુને પ્રણામ ... ... ... ... ... ચન્દ્રપ્રભ-ચરિત્ર, દાંતને અર્થ, હેતુની સમજ, 'ઊહ અર્થાત તકે, અને કાન્તવાદ-મીમાંસા, અંધભુજંગ ન્યાય, ચન્દ્રપ્રભ પ્રભુને અસમાન કહેવાનું કારણ, પદ્ય-પ્રરૂપણ, મન્દાક્રાન્તાનું લક્ષણ. જિનેશ્વરની સ્તુતિ ... " કલેક-ચમત્કૃતિ. સિદ્ધાન્તની સ્તુતિ ... વજાકશી દેવીની સ્તુતિ શ્રીવજકુશીનું સ્વરૂપ શ્રીસુવિધિનાથને પ્રાર્થના .... .... સુવિધિનાથ ચરિત્ર, પદ્ય-પરિચય, ઇન્દ્રવજા, ઉપેન્દ્રવજા, અને ઉપજાતિનાં લક્ષણે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જિનેશ્વરાને વિનતિ ... પદ્ય–વિચાર. જિન–વાણી.... ઘ-વિચાર. જ્વલનાયુધા ( સર્વાશ્ત્રા મહાજ્વાલા ) દેવીની પ્રાર્થના કટિ, જ્વલનાયુધા દેવીનું સ્વરૂપ, પદ્ય-વિચાર. શ્રીશીતલનાથની સ્તુતિ શીતલનાથ-ચરિત્ર. જિનેશ્વરાનુ સ્મરણુ પદ્ય–વિચાર. .... સિદ્ધાન્તનું સ્વરૂપ ૫-વૃક્ષ. માનવી દેવીની સ્તુતિ स्तुतिचतुर्विंशतिका 9000 શ્રીવાસુપુજ્યને વન્દન ... મહાકાલી દેવીનું સ્વરૂપ, પદ્ય–વિચાર. માનવી દેવીનું સ્વરૂપ. શ્રીશ્રેયાંસનાથની વીતરાગ દશા શ્રીશ્રેયાંસનાથ—ચરિત્ર, કંદર્પ–વિજય, પદ્ય–મીમાંસા, હરણીનું લક્ષણ. જિનેશ્વરાની તેમનાં લક્ષણાથી અંકિત સ્ત્રાત જિનાગમની સ્તુતિ સ'સારની સમુદ્ર સાથે સરખામણી, શ્રીમહાકાલી દેવીના વિજય .... .... 1000 .... જિન-શ્રેણિને પ્રાર્થના.... જિન–વાણીનું સ્વરૂપ શ્રીશાન્તિ દેવીની સ્તુતિ શાન્તિ દેવીનું સ્વરૂપ, ક્ષમાના પ્રભાવ. શ્રીવિમલનાથને વન્દન શ્રીવિમલનાથ-ચરિત્ર, પદ્યમીમાંસા, પૃથ્વીનું લક્ષણું, .... .... ... .... ... શ્રીવાસુપૂજ્ય--ચરિત્ર, શ્રીવાસુપૂજ્યના લગ્ન, પદ્મ-પરિચય, સ્ત્રગ્ધરાનું લક્ષણુ, 9880 0000 .... .... .... .... .... .... 1000 .... .... ... 0000 0000 0000 .... .... www. ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ × ૪૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન , સમસ્ત જિનેશ્વરની સ્તુતિ - - - - - “સદાનવસુરાજિતા પદ પર વિચાર, શ્રીમતિલકસૂરિકૃત સર્વજ્ઞ-તેત્ર અને તેને અનુવાદ. જિન-પ્રવચનને પ્રણામ . શ્રીરહિણી દેવીને પ્રાર્થના ... ... રોહિણી દેવી સંબંધી વિચાર. શ્રીઅનન્તનાથની સ્તુતિ અનન્તનાથ ચરિત્ર, પદ્ય-ચમત્કાર. જિન-સમૂહને વિજ્ઞપ્તિ - અજ્ઞાન. આગમની સ્તુતિ . . પદ્ય-વિચાર. શ્રીઅગ્રુતા દેવીની સ્તુતિ ... અય્યતા દેવીનું સ્વરૂપ શ્રીધર્મનાથને પ્રણામ... શ્રીધર્મનાથ-ચરિત્ર, પદ્ય-વિચાર. જિનસમૂહની સ્તુતિ ભારતીની સ્તુતિ ... શ્રી પ્રજ્ઞપ્તિ દેવીની સ્તુતિ પ્રજ્ઞપ્તિ દેવીનું સ્વરૂપ શ્રીશાન્તિનાથની સ્તુતિ શ્રીશાન્તિનાથ-ચરિત્ર, મેરૂનાં સેળ નામે, “પાદ” સંબંધી વિચાર, પદ્ય વિચાર, શ્લેષાલંકાર. જિનવરેનો વિજય ... ... ... જિન-મતની સ્તુતિ • • પદ્ય-વિચાર. શ્રી બ્રહશાતિ યક્ષની રસુતિ . . ” બ્રહ્મશાન્તિ યક્ષનું સ્વરૂપ. ૪ ઉ Page #45 -------------------------------------------------------------------------- ________________ તા स्तुतिचतुर्विंशातका શ્રીકુન્થનાથને વજન ' શ્રીકુન્થનાથ-ચરિત્ર, ભરતક્ષેત્ર અને ચક્રવર્તીનું સ્વરૂપ, શલાકાપુરૂની સંખ્યા, ' શલાકા” શબ્દને અર્થ. સકલ તીર્થકરોને પ્રણામ સિદ્ધાન્તનું મરણ - - - શ્લેક–સમીક્ષા. શ્રીપુરૂષદત્તા દેવીને પ્રાર્થના ઈતિ-વિચાર, પુરૂષદત્તા દેવીનું સ્વરૂપ, શ્રીઅરનાથને પ્રણામ ... ... ... અરનાથ-ચરિત્ર, નવ નિધિ, ભુવનપતિના દશ પ્રકારે, ચૌદ રત્નનાં નામ તથા માપ, - ચૌદ રત્નના પૂર્વ અને ઉત્તર ભ, ચૌદ રત્નનું કાર્ય, ચકવર્તીની છ ખંડની સાધના, પિષધને અર્થ, ચકવર્તીના પૂર્વ અને ઉત્તર ભવ, ચકવર્તીની સંખ્યા, સર્વાર્થસિદ્ધ, અનુત્તર વિમાન, માન અને મદ સંબંધી વિચાર, પદ્ય-મીમાંસા. જિનવરેને વન્દન • • પદ્ય-વિચાર. જિન-આગમને નમસ્કાર - " . પદ્ય-વિચાર. શ્રીચધરા દેવીની સ્તુતિ ... ચક્રધરા દેવીનું સ્વરૂપ. શ્રીમલિનાથની સ્તુતિ ... શ્રીમલ્લિનાથ-ચરિત્ર, મલ્લિનાથને સ્ત્રી-વેદ, પદ્ય-વિચાર જિન-પતિઓની સ્તુતિ ડા. જીવ-વિચાર, સ્થાવર અને ત્રસ. સિદ્ધાન્તની પ્રશંસા .... ... ... ... ' જૈન સિદ્ધાન્તમાં તર્કનું સ્થાન. શ્રીકપર્દી યક્ષનું સમરણ • • • યક્ષ-વિચાર, કપદી યક્ષરાજની સ્તુતિ, શ્રીઋષભદેવની સ્તુતિ અને તેને અનુવાદ, કપદ યક્ષરાજનું જીવન–વૃત્તાન્ત, પ્રત્યાખ્યાનને અર્થ. શ્રીમુનિસુવ્રતનાથની સ્તુતિ . ” . મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર, પદ્ય-મીમાંસા. ૭૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન જિન-સમુદાયને પ્રણામ સિદ્ધાન્તની સ્તુતિ .. અનુમાન. શ્રીગૌરી દેવીની સ્તુત ગૌરી દેવીનું સ્વરૂપ શ્રી નમિનાથનું સંકીર્તન શ્રી નમિનાથ-ચરિત્ર, પદ્ય-વિચાર, શિખરિણીનું અન્ય લક્ષણ. જિનેશ્વરેને જય ... " દાનના પાંચ પ્રકારે. સિદ્ધાન્તને પરિચય ... કાલી દેવીની સ્તુતિ - - - કાલી દેવીનું સ્વરૂપ, લક્ષ્મી વિગેરે ચૌદ રત્ન. શ્રીનેમિનાથને નમરકાર . નેમિનાથ-ચરિત્ર, મહાસતી રાજમતી, નેમિનાથે યુદ્ધમાં લીધેલે ભાગ. જિન-શ્રેણિની સ્તુતિ પદ્ય-વિચાર. જિન-વાણીનું ગૌરવ પદાર્થ-વિચાર. અમ્મા દેવીની સ્તુતિ અમ્બા દેવીનું સ્વરૂપ શ્રી પાર્શ્વનાથને પ્રાર્થના શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર, પદ-વિચાર. જિનેશ્વરેની સ્તુતિ . ૦ જન્મ-મરણનાં સ્થાને. જિન-વાણી પરત્વે વિચાર • • પદ્ય-ચમત્કાર વરેચા દેવીની સ્તુતિ • • ધરણેન્દ્ર-વિચાર, વૈરોટટ્યા દેવીનું સ્વરૂપ. soo Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • ૯૩ ૯૪ स्तुतिचतुर्विंशतिका શ્રીવીર પ્રભુને વિનતિ ... ... ... ... ... વીર પ્રભુનું ચરિત્ર, વીર શબ્દ સંબંધી વિચાર, વીર પ્રભુની વીરતા, વીરનું તપ, વીર પ્રભુનાં અન્ય નામ, પદ્ય-વિચાર. જિન–સમૂહની સ્તુતિ . . . . . . સમવસરણનું સ્વરૂપ, પુષ્પવૃષ્ટિ, ત્રણ ગઢ, વર્તુલાકાર સમવસરણને વિકલ્પ, ચતુષ્કણાકાર સમવસરણ, ગઢનાં દ્વારે, અશેક વૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર ઈત્યાદિ, સમવસરણની રચના, સમવસરણમાં તીર્થંકરનું સ્વરૂપ, તીર્થંકરની દેશના, તીર્થંકરની પર્ષદા, દશ આશ્ચયે, જૈન દર્શનમાં વિનયનું સ્થાન, પ્રમાણભુલા દિકને વિચાર. ભારતીને પ્રાર્થના અમ્બિકા દેવીની સ્તુતિ ... ... ... ... અમ્બિકા દેવીનું સ્વરૂપ, ૯૫ ૯૬ , કા A B ' 9 Page #48 -------------------------------------------------------------------------- ________________ स्पष्टीकरणसाधनीभूतग्रन्थसूची । (स्पष्टी२६४ मा साधन३५ अन्यानी सूची) कर्तारः कलिकालसर्वज्ञश्री हेमचन्द्र 'सूरिः गणधरः मलधारगच्छीयश्री हेमचन्द्र 'सूरिः जैनग्रन्थ : त्रिषष्टिशलाकापुरुषचरित्रम् सिद्धहेमशब्दानुशासनम् अभिधानचिन्तामणिः अभिधानचिन्तामणिपरिशिष्टम् अनेकार्थसङ्ग्रहः वीतरागस्तोत्रम् छन्दोऽनुशासनम् योगशास्त्रम् अयोगव्यवच्छेदद्वात्रिंशिका अनुयोगद्वाराणि अनुयोगद्वारवृत्तिः शीलोपदेशमाला पुष्पमाला भवभावना प्रवचनसारोद्धारः प्रवचनसारोद्धारवृत्तिः प्रमाणनयतत्त्वालोकालङ्कारः स्याद्वादरत्नाकरः रत्नाकरावतारिका (प्रमाण० वृत्तिः) न्यायकुसुमाञ्जलिः अध्यात्मतत्त्वालोकः तत्त्वार्थाधिगमसूत्रम् तत्त्वार्थाधिगमसूत्रभाष्यम् तत्त्वार्थाधिगमसूत्रसम्बन्धकारिकाटीका तत्त्वार्थाधिगमसूत्रटीका कर्मप्रकृतिः (कम्मपयडी) कर्मग्रन्थः पञ्चसङ्ग्रहः श्री' नेमिचन्द्र 'सूरिः श्री सिद्धसेन 'सूरिः श्री वादिदेव 'सूरिः श्री रत्नप्रभ'सूरिः न्यायविशारदन्यायतीर्थमुनिश्री न्यायविजयः' वाचकवर्यश्री उमास्वातिः श्री देवगुप्त 'सूरि श्री सिद्धसेन 'गणिः श्री शिवशर्म 'सूरिः श्री देवेन्द्र 'सूरिः श्री चन्द्रर्षि 'महत्तरः Page #49 -------------------------------------------------------------------------- ________________ 80 स्तुतिचतुर्विंशतिका गणधरः श्री शान्तिचन्द्रः' श्री भद्रबाहु 'स्वामी क्षमाश्रमणश्री जिनभद्र 'गणिः । श्री मलयगिरिः' गणधरः तार्किकचक्रवर्तिश्री सिद्धसेनदिवाकरः' श्री देवचन्द्रः' श्री ‘मल्लवादि 'सूरिः न्यायाचार्य-न्यायविशारद-श्री' यशोविजयः। जम्बूद्वीपप्रज्ञप्तिः जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तिः आवश्यकनियुक्तिः विशेषावश्यकम् बृहत्सङ्ग्रहिणी प्रज्ञापनावृत्तिः जीवाजीवाभिगमवृत्तिः भगवतीसूत्रम् योगबिन्दुः सम्मतितर्कः कल्याणमन्दिरस्तोत्रम् आगमसारः नयचक्रम् नयामृततरङ्गिणी द्वात्रिंशद्वात्रिंशिका मयप्रदीपः नयरहस्यः अध्यात्मोपनिषद् नयोपदेशः स्याद्वादकल्पलता ज्ञाताधर्मकथा समवायायः नन्दीसूत्रम् कल्पसूत्रम् सुबोधिका (कल्पसूत्रवृत्तिः) लोकप्रकाश धर्मबिन्दुः अनेकान्तजयपताका आवश्यकटीका अर्थदीपिका (श्रीश्राद्धप्रतिक्रमणसूत्रम् ) आवश्यकचूर्णिः स्थानाङ्गम् आचाराम चैत्यवन्दनमहाभाष्यम् गणधरः क्षमाश्रमणश्री 'देववाचक' सूरिः श्री 'भद्रबाहुस्वामी' उपाध्यायश्री विनयविजयः' श्री हरिभद्र 'सूरिः श्री रत्नशेखर' सूरिः श्री जिनदास'महत्तरः गणधरः श्री शान्ति 'सूरिः Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટીકરણસાધનીભૂતગ્રન્થસૂચી अक्षी (अर्थरत्नावली ) आचारदिनकरः निर्वाणकलिका उपदेशरत्नाकरः ! दशवैकालिकम् सिद्धान्तागमस्तवः चतुर्विंशतिका भक्तामर स्तोत्रम् नमिऊणम् अध्यात्म कल्पद्रुमटीका जैनस्तोत्रसग्रहस्य द्वितीयो विभागः श्रीचतुर्विंशतिंजिनानन्दस्तुतयः वैराग्यशतकम् वाग्भटालङ्कारः संवेगदुमकन्दली लघुशान्तिस्तोत्रम् स्तुतिचतुर्विंशतिकाटीका " 39 आचाराङ्गवृत्तिः शत्रुञ्जयमाहात्म्यम् उपदेशतरङ्गिणी धर्मसङ्ग्रहः वीरभक्तामरम् शान्तिनाथचरित्रम् सेनप्रश्नम् जीवसमासः भक्तामरसमस्या ( शान्तिभक्तामरम् ) सुपाहनाहचरियं नमु भरहे सरसज्झाय उपाध्यायश्री ' समयसुन्दरः श्री वर्धमान' सूरिः श्री ' पादलिप्त' सूरिः सहस्रावधानाप्रतिमप्रतिमाधुरन्धरश्री ' मुनिसुन्दर' सूरिः श्री ' शय्यम्भव 'सूरिः श्री जिनप्रभ' सूरिः श्री भट्ट ' सूरिः श्री' मानतुङ्ग' सूरिः در श्री धनविजयगणिः ' प्रकाशयित्री - श्रीयशोविजय जैनग्रन्थमाला श्री विजय 'गणिः श्री' पद्मानन्द 'कविः श्री ' वाग्भटः श्री ' विमल 'सूरिः श्री ' मानदेवः 'सूरिः श्री सिद्धिचन्द्रगणिः ' श्री ' सौभाग्यसागर 'सूरिः मुनिराज श्री जयविजयः ' ܕ शीला 'सूरिः श्री ' धनेश्वर' सूरिः श्री ' रत्नमन्दिर ' गणिः 1 श्री ' मानविजयः ' उपाध्यायश्री' धर्मवर्धन 'गणिः श्री शुभविजयः ' मुनिश्री ' लक्ष्मीविमलः ' श्री ' लक्ष्मण 'गणिः 'सौधर्मेन्द्रः " ૩૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ . स्तुतिचतुर्विंशतिका કત જેને ગુજરાતી ગ્રન્થ પ્રકરણ-રત્નાકર વીર-સ્તવન બ્રહ્મચર્યદિગ્દર્શન સૂકતમુકતાવલી નેમિનાથ-સ્તવન श्रालीमसी मा Sपाध्याय श्री विनयविन्य શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી “વિજ્યધર્મ સૂરિજી मुनिश्री स२ विमस ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહેપાધ્યાયશ્રી याविश्य ન્યાયવિશારદ ન્યાયતીર્થ ઉપાધ્યાયશ્રી भविस्या તત્ત્વાખ્યાન (ઉત્તરાર્ધ) कर्ता शास्त्रविशारद श्री विजयधर्म'सूरि कर्तारः महाकवि 'भारविः' कविराज कालिदासः' जैन हिन्दी ग्रन्थ अहिंसादिग्दर्शन अजैनसंस्कृतग्रन्थाः किरातार्जुनीयम् श्रुतबोधः कुमारसम्भवः वृत्तरत्नाकरः सिद्धान्तकौमुदी (अष्टाध्यायीटीका) शिशुपालवधः महाभारतम् मनुस्मृतिः भगवद्गीता मृच्छकटिकम् काव्यमाला (सप्तमगुच्छकः) मालतीमाधवनाटकम् | ગુજરાતી નાટક લૌપદી-નાટક श्रीभट्टकेदारः महामहोपाध्याय श्रीभट्टोजिदीक्षितः' कविवर 'माघः' आद्यकवीश्वर' वाल्मीकि भगवान् 'मनुः' श्री कृष्णः ' श्री' शूद्रक' कविः महाकवि 'भवभूतिः' કત મહૂમ સાક્ષર ડાહ્યાભાઈ ધોળશાજી Page #52 -------------------------------------------------------------------------- ________________ नमः परमात्मने। सुविहितपुरन्दरश्रीशोभनमुनिवर्यविहिता ॥ स्तुतिचतुविशतिका ॥ १ श्रीऋषभजिनस्तुतयः अथ श्रीनाभिनन्दननुतिः भव्याम्भोजविबोधनकतरणे ! विस्तारिकर्मावली रम्भासामज ! 'नाभि'नन्दन ! महानष्टापदाभासुरैः । भत्त्या वन्दितपादपद्म ! विदुषां सम्पादय प्रोज्झितारम्भासाम ! जनाभिनन्दन ! महानष्टापदाभासुरैः ॥ १॥ -शार्दूलविक्रीडितम् ( १२,७) समस्तजिनवराणां स्तुतिः ते वः पान्तु जिनोत्तमाः क्षतरुजो नाचिक्षिपुर्यन्मनो ___ दारा विभ्रमरोचिताः सुमनसो मन्दारवा राजिताः। यत्पादौ च सुरोज्झिताः सुरभयाञ्चक्रुः पतन्त्योऽम्बरा दाराविभ्रमरोचिताः सुमनसो मन्दारवाराजिताः ॥२॥ -शार्दूल० जिनप्रवचनप्रशंसा शान्ति वस्तनुतान् मिथोऽनुगमनाद् यन्नैगमाद्यैर्नयै रक्षोभं जन ! हेऽतुलां छितमदोदीर्णाङ्गजालं कृतम् । तत् पूज्यैर्जगतां जिनैः प्रवचनं दृप्यत्कुवाद्यावली_ रक्षोभञ्जनहेतुलाञ्छितमदो दीर्णाङ्गजालङ्कतम्॥३॥ --शार्दूल. Page #53 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विशतिका श्रुतदेवतास्मरणम् शीतांशुत्विषि यत्र नित्यमदधद् गन्धाढ्यधूलीकणा नाली केसरलालसा समुदिताऽऽशु भ्रामरीभासिता । पायाद् वः श्रुतदेवता निदधती तत्राब्जकान्ती क्रमौ नालीके सरलाऽलसा समुदिता शुभ्रामरीभासिता ॥ ४ ॥१॥-शार्दूल. २ श्रीअजितजिनस्तुतयः । अथ अजितनाथप्रणामः त'मजित'मभिनौमि यो विराजद वनघनमेरुपरागमस्तकान्तम् । निजजननमहोत्सवेऽधितष्ठावनघनमेरुपरागमस्तकान्तम् ॥ १ ॥ -पुष्पिताग्रा जिनकदम्बकाभिनुतिः स्तुत जिननिवहं तमर्तितप्ता ध्वनदसुरामरवेण वस्तुवन्ति । यममरपतयः प्रगाय पार्श्व ध्वनदसुरामरवेणवः स्तुवन्ति ॥ २॥ -पुष्पि जिनमतविचार: प्रवितर वसतिं त्रिलोकबन्धो ! गमनययोगततान्तिमे पदे हे । जिनमत ! विततापवर्गवीथी गमनययो ! गततान्ति मेऽपदेहे ॥ ३॥ -पुष्पि० १'भ्रामरी भासिता' इत्यपि पदच्छेदः । २ 'गम | नय.' इत्यपि संभवति । Page #54 -------------------------------------------------------------------------- ________________ ... या. .. श्रीशोभनमुनीश्वरकृता मानसीदेव्याः प्रार्थना सितशकुनिगताऽऽशु मानसीद्धा-- ऽऽत्तततिमिरम्मदभासुराजिताशम्। वितरतु दधती पविं क्षतोद्यत् तततिमिरं मदभासुराजिता शम् ॥ ४ ॥२॥ --पुष्पि० १३ श्रीशम्भवजिनस्तुतयः अथ श्रीशम्भवस्याभ्यर्थना निर्भिन्नशत्रुभवभय ! शं भवकान्तारतार ! तार ! ममारम् । वितर त्रातजगत्रय ! 'शम्भव !' कान्तारतारतारममारम् ॥१॥ -आर्यागीतिः जिनवराणामाश्रयालक्ष्मी: आश्रयतु तव प्रणतं विभया परमा रमाऽरमानमदमरैः । स्तुत ! रहित ! जिनकदम्बक ! विभयापरमार ! मारमानमदमरैः ॥ २ ॥----आर्या० जिनमतस्य प्राधान्यम्--- जिनराज्या रचितं स्ता दसमाननयानया नयायतमानम् । शिवशर्मणे मतं दध दसमाननयानयानया यतमानम् ॥ ३ ॥ --आर्या० १०मा सुरा०' इत्यपि पदच्छेदः । २' भासुराऽजिता' इत्यपि संभवति। Page #55 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विंशतिका . वज्रशृङ्खलायै प्रणामः शृङ्खलभृत् कनकनिभा या तामसमानमानमानवमहिताम् । श्री वज्रशृङ्खलां' कजयातामसमानमानमानवमहिताम् ॥ ४ ॥ ३ ॥ -आर्या० ४ श्रीअभिनन्दनजिनस्तुतयः । अथ अभिनन्दनस्य प्रार्थना त्वमशुभा न्यभिनन्दन'! नन्दिता सुरवधूनयनः परमोदरः। स्मरकरीन्द्रविदारणकेसरिन् ! सुरव ! धूनय नः परमोऽदरः॥ १॥ --द्रुतविलम्बितम् समग्रजिनेश्वराणामभ्यर्थना जिनवराः ! प्रयतध्वमितामया मम तमोहरणाय महारिणः । प्रदधतो भुवि विश्वजनीनता ममतमोहरणा यमहारिणः ॥ २॥ -द्रुत० आगमस्तुति: असुमतां मृतिजात्यहिताय यो जिनवरागम ! नो भवमायतम् । प्रलघुतां नय निर्मथितोद्धताजिनवरागमनोभवमाय ! तम् ॥ ३ ॥ --द्रुत. १०मावतम्' इत्यपि संभवति । Page #56 -------------------------------------------------------------------------- ________________ श्रीशोभनमुनीश्वरकृता श्रीरोहिण्यै नम: विशिखशङ्खजुषा धनुषाऽस्तसत् सुरभिया ततनुन्नमहारिणा। परिगतां विशदामिह 'रोहिणीं। सुरभियाततनुं नम हारिणा ॥ ४ ॥ ४ ॥ द्रुत० ५ श्रीसुमतिजिनस्तुतयः । अथ श्रीसुमतिनाथस्य स्तुतिः मदमदनरहित ! नरहित ! 'सुमते !' सुमतेन ! कनकतारेतारे ! । दमदमपालय ! पालय दरादरातिक्षतिक्षपातः पातः ! ॥१॥-आर्यागीतिः समग्रजिनेश्वराणां विज्ञप्ति: विधुतारा ! विधुताराः ! सदा सदाना ! जिना ! जिताघाताघाः !। तनुतापातनुतापा! हितमाहितमानवनवविभवा ! विभवाः ! ॥२॥ --आर्या सर्वज्ञसिद्धान्तस्य स्मरणम् मतिमति जिनराजि नरा हितेहिते रुचितरुचि तमोहेऽमोहे । मतमतनूनं नूनं स्मरास्मराधीरधीरसुमतः सुमतः ॥३॥ -आर्या० Page #57 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विशतिका कालीदेव्यै प्रार्थना नेगदाऽमानगदा मा महो महोराजिराजितरसा तरसा। घनघनकाली काली बतावतादूनदूनसंत्रासत्रा ॥ ४ ॥५॥—आर्या० ६ श्रीपद्मप्रभजिनस्तुतयः । अथ श्रीपद्मप्रभाय विनति: पादद्वयी दलितपद्ममृदुः प्रमोद मुन्मुद्रतामरसैदामलतान्तपात्री। ‘पाद्मप्रभी' प्रविदधातु सतां वितीर्णमुन्मुद्रतामरसदा मलतान्तपात्री ॥ १॥ -वसन्ततिलका समग्रजिनेश्वराणां स्तुतिः सा मे मतिं वितनुताज्जिनपतिरस्त मुद्राऽऽगताऽमरसभाऽसुरमध्यगाऽऽद्याम् । रत्नांशुभिर्विदधती गगनान्तराल मुद्रागतामरसभासुरमध्यगाद् याम् ॥ २॥ -वसन्त० श्रीसिद्धान्तस्वरूपम् श्रान्तिच्छिदं जिनवरागममाश्रयार्थ माराममानम लसन्तमसनमानाम् । धामाग्रिमं भवसरित्पतिसतुमस्त माराममानमलसन्तमसंगमानाम् ॥ ३ ॥–वसन्त० १'नगदामान.' इति पाठान्तरम् । २ 'सत्रा सत्रा' इत्यपि पदच्छेदः। ३ 'सदाऽऽमलता०' इत्यपि पाठः। ४'मुद्रा गताऽमरसभा सुरमध्यगाद्याम् ' इत्यपि संभवति। Page #58 -------------------------------------------------------------------------- ________________ श्रीशोभनमुनीश्वरकृता गान्धारीदेवीस्तुतिः 'गान्धारि !' वज्रमुसले जयतः समीर पातालसत्कुवलयावलिनीलभे ते । कीर्तीः करप्रणयिनी तव ये निरुद्ध पातालसत्कुवलया बलिनी लभेते ॥ ४ ॥ ६ ॥–वसन्त० 1. ७ श्रीसुपार्श्वजिनस्तुतयः अथ श्रीसुपार्श्वजिनस्मरणम् कृतनति कृतवान् यो जन्तुजातं निरस्त स्मरपरमदमायामानबाधायशस्तम् । सुचिरमविचलत्वं चित्तवृत्तेः 'सुपार्श्व " स्मर परमदमाया मानवाधाय शस्तम् ॥ १॥ -मालिनी (८, ७) जिनराज्या ध्यानम् बजतु जिनततिः सा गोचरे चित्तवृत्तेः सदमरसहिताया वोऽधिका मानवानाम् । पदमुपरि दधाना वारिजानां व्यहार्षीत् सदमरसहिता या बोधिकामा नवानाम् ॥२॥ -मालिनी जिनमतप्रशंसा दिशदुपशमसौख्यं संयतानां सदैवो रु जिनमतमुदारं काममायामहारि । जननमरणरीणान् वासयत् सिद्धिवासे ऽरुजि नमत मुदाऽरं काममायामहारि ॥३॥--मालिनी Page #59 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विशतिका महामानस्याः स्तुतिः दधति ! रविसपत्नं रत्नमाभास्तभास्वन् नवधनतरवार वा रणारावरीणाम् । गतवति ! विकिरत्याली 'महामानसीटा नव धनतरवारिं वारणारावरीणाम् ॥ ४ ॥ ७ ॥ -मालिनी । ८ श्रीचन्द्रप्रभजिनस्तुतयः । Gooo-Joon-dao-Jano-fooo-Japa-pooo-Paneares अथ चन्द्रप्रभप्रभवे प्रणामः तुभ्यं 'चन्द्रप्रभ ! जिन ! नमस्तामसोज्जृम्भितानां हाने कान्तानलसम ! दयावन् ! दितायासमान !। विद्वत्पश्या प्रकटितपृथुस्पष्टदृष्टान्तहेतूहानेकान्तानलसमदया वन्दितायासमान ! ॥ १॥ -मन्दाक्रान्ता ( ४, ६, ७) जिनेश्वराणां नुति: जीयादू राजी जनितजननज्यानिहानिर्जिनानां सत्यागारं जयदमितरुक् सारविन्दाऽवतारम् । भव्योवृत्या भुवि कृतवती याऽवहद् धर्मचक्र सत्यागा रञ्जयदमितरुक् सो रविं दावतारम् ॥ २॥ -मन्दा० सिद्धान्तस्तुतिः सिद्धान्तः स्तादहितहतयेऽख्यापयद् यं जिनेन्द्रः सद्राजीवः स कविधिषणापादनेऽकोपमानः । दक्षः साक्षाच्छ्रवणचुलुकैयं च मोदाद् विहायः सद्राजी वः सकविधिषणाऽपादनेकोपमानः ॥३॥-मन्दा० १'राजिः' इत्यपि पाठः। २ 'सारविन्दा बतारम्' इति पाठान्तरम् । Page #60 -------------------------------------------------------------------------- ________________ श्रीशोभनमुनीश्वरकृता वज्राङ्कुश्याः स्तुतिः 'वज्राङ्कुश्य'कुशकुलिशभृत् ! त्वं विधत्स्व प्रयत्न स्वायत्यागे ! तनुमदवने हेमताराऽतिमत्ते । अध्यारूढे ! शशधरकरश्वेतभासि द्विपेन्द्र स्वायत्याडगेऽतनुमदवने हेऽमतारातिमत्ते !॥ ४॥८॥ --मन्दा० ९ श्रीसुविधिजिनस्तुतयः । अथ श्रीसुविधिनाथाय प्रार्थना तवाभिवृद्धि ‘सुविधिविधेयात् __स भासुरालीनतपा दयावन् ! | यो योगिपतया प्रणतो नभःसत सभासुरालीनतपादयाऽवन ॥ १ ॥ जिनेश्वरेभ्योऽभ्यर्थना या जन्तुजाताय हितानि राजी सारा जिनानामलपद् ममालम् । दिश्यान्मुदं पादयुगं दधाना सा राजिनानामलपद्ममालम् ॥ २॥ --उपजातिः --इन्द्रवज्रा जिनवाणी जिनेन्द्र ! भङ्गैः प्रसभं गभीरा ऽऽशु भारती शस्यतमस्तवेन । निर्नाशयन्ती मम शर्म दिश्यात् __ शुभाऽरतीशस्य तमस्तवेन ! ॥ ३ ॥ -उप० १'शुभा रतीश.' इत्यपि पाठः। Page #61 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विशतिका ज्वलनायुधायै विज्ञापना दिश्यात् तवाशु ' ज्वलनायुधा'ऽल्प मध्या सिता कं प्रवरालकस्य । अस्तेन्दुरास्यस्य रुचोरु पृष्ठ मध्यासिताऽकम्प्रवरालकस्य ॥ ४ ॥ ९॥–इन्द्र० १० श्रीशीतलजिनस्तुतयः । अथ श्रीशीतलजिनस्तुतिः जयति 'शीतल तीर्थकृतः सदा चलनतामरसं सदलं घनम्। नवकमम्बुरुहां पथि संस्पृशचलनतामरसंसदलङ्घनम् ॥ १ ॥ -द्रुतविलम्बितम् जिनानां स्मरणम् स्मर जिनान् परिनुन्नजरारंजो___ जननतानवतोदयमानतः । परमनिर्वृतिशर्मकृतो यतो जर्ने ! नतानवतोऽदयमानतः ॥ २॥-द्रुत० सिद्धान्तस्वरूपम् जयति कल्पितकल्पतरूपमं मतमसारतरागमदारिणा । प्रथितमत्र जिनेन मनीषिणा मतमसा रतरागमदारिणा ॥ ३ ॥ -द्रुत० १ रुपृष्ठ- ' इत्यपि संभवति । २ 'जयतु' इति पाठान्तरम्। ३ ' जो-' इति पाठान्तरम् । ४ 'जननता.' इत्यपि संभवति। Page #62 -------------------------------------------------------------------------- ________________ श्रीशोभनमुनीश्वरकृता मानवीदेव्याः स्तुतिः घनरुचिर्जयताद् भुवि 'मानवी गुरुतराविहतामरसङ्गता । कृतकराऽस्त्रवरे फलपत्रभा गुरुतराविह तामरसं गता ॥ ४ ॥१०॥-द्रुत० । ११ श्रीश्रेयांसजिनस्तुतयः । अथ श्रीश्रेयांसजिनस्य परमं वैराग्यम् कुसुमधनुषा यस्मादन्यं न मोहवशं व्यधुः कमलसदृशां गीतारावा बलादयि तापितम् । प्रणमततरां द्राक् ‘श्रेयांसं न चाहत यन्मनः कमलसदृशाङ्गी तारा वाऽबला दयिताऽपि तम् ॥ १ ॥ -हरिणी ( ६, ४, ७) जिनवराणां तल्लक्षणगर्भितस्तुति: जिनवरततिर्जीवालीनामकारणवत्सला____ऽसमदमहिताऽमारा दिष्टासमानवराऽजया । नमदमृतभुपतया नृता तनोतु मतिं ममा ऽसमदमहितामारादिष्टा समानवराजया ॥२॥ -हरिणी जिनागमस्य स्तुतिः भवजलनिधिभ्राम्यजन्तुबजायतपोत ! हे तनु मतिमतां सन्नाशानां सदा नरसम्पदम् । समभिलषतामहन्नाथागमानतभूपतिं तनुमति मतां सन्नाशानां सदानरसं पदम् ॥ ३ ॥-हरिणी १.तराऽविहता. ' इत्यपि पाठः । २ 'प्रणमततमा' इत्यपि पाठः । ३ '०माराऽऽदिष्टासमानवरा जया' इत्यपि पाठः। Page #63 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विंशतिका श्रीमहाकालीदेव्या विजयः धृतपविफलाक्षालीघण्टैः करैः कृतबोधित प्रजयतिमहा कालीमाधिपङ्कजराजिभिः । निजतनुलतामध्यासीनां दधत्यपरिक्षतां प्रजयति महाकाली' माधिपं कजराजिभिः ॥॥११॥-हरिणी १२ श्रीवासुपूज्यजिनस्तुतयः । अथ श्रीवासुपूज्यवन्दनम् पूज्य ! श्री वासुपूज्या 'वृजिन ! जिनपते ! नूतनादित्यकान्ते___ऽमायासंसारवासावन ! वर ! तरसाली नवालानबाहो !। आनम्रा त्रायतां श्रीप्रभवभवभयाद् बिभ्रती भक्तिभाजामायासं सारवाऽसावनवरतरसालीनवाला नवाऽहो ! ॥ १॥ -स्रग्धरा( ७,७,७) जिनराज्य प्रार्थना पूतो यत्पादपांशुः शिरसि सुरततेराचरच्चूर्णशोभां या तापत्राऽसमाना प्रतिमदमवतीहारता राजयन्ती । कीर्तेः कान्त्या ततिः सा प्रविकिरतुतरां जैनराजी रजस् ते यातापत्रासमानाऽप्रतिमदमवती हारतारा जयन्ती ॥२॥-खग्० जिनवाण्याः स्वरूपम् नित्यं हेतूपपत्तिप्रतिहतकुमतप्रोद्धतध्वान्तबन्धा ऽपापायाऽऽसाद्यमानाऽमदन ! तव सुधासारहृया हितानि । वाणी निर्वाणमार्गप्रणयिपरिगता तीर्थनाथ ! क्रियान्मे ऽपापायासाद्यमानामदनत ! वसुधासार ! हृद्याहितानि ॥३॥- खग. Page #64 -------------------------------------------------------------------------- ________________ श्रीशोभनमुनीश्वरकृता श्रीशान्तिदेव्याः स्तुतिःरक्षःक्षुद्रग्रहादिप्रतिहतिशमनी वाहितश्वेतभास्वत् सन्नालीका सदा तापरिकरमुदिता सा क्षमालाभवन्तम् । शुभ्रा श्री शान्ति देवी जगति जनयतात् कुण्डिका भाति यस्याः सन्नालीका सदाप्ता परिकरमुदिता साक्षमाला भवन्तम् ॥ ४ ॥१२॥ -लग्० । १३ श्रीविमलजिनस्तुतयः । अथ श्रीविमलनाथाय प्रणाम: अपापदमलं धनं शमितमानमामो हितं नतामरसभासुरं विमलमालयाऽऽमोदितम् । अपापदमलङ्घनं शमितमानमामोहितं न तामरसभासुरं 'विमल-मालयामोदितम् ॥ १॥ -पृथ्वी ( ८, ९) समस्तजिनेश्वराणा नुतिः सदानवसुराजिता असमरा जिना भीरदाः क्रियासु रुचितासु ते सकलभारतीरा यताः । सदानवसुराजिता असमराजिनाभीरदाः क्रियासुरुचितासु ते सकलभा रतीरायताः ॥ २॥ -पृथ्वी जिनप्रवचनप्रणाम: सदा यतिगुरोरहो ! नमत मानवैरञ्चितं मतं वरदमेनसा रहितमायताभावतः । सदायति गुरोरहो न मतमानवैरं चितं मतं वरदमेन सारहितमायता भावतः॥ ३॥ -पृथ्वी Page #65 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विशतिका श्रीरोहिण्यै विनति: प्रभाजि तनुतामलं परमचापला 'रोहिणी' सुधावसुरभीमना मयि सभाक्षमालेहितम् । प्रभाजितनुताऽमलं परमचापलाऽऽरोहिणी सुधावसुरभीमनामयिसभा क्षमाले हितम् ॥ ४ ॥ १३ ॥-पृथ्वी १४ श्रीअनन्तजिनस्तुतयः । ta अथ श्रीअनन्तनाथस्य स्तुतिः सकलधौतसहासनमेरव- स्तव दिशन्त्वभिषेकजलप्लवाः । मत मनन्तजितः स्नापतोल्लसत्सकलधौतसहासनमेरवः ॥ १॥ -द्रुतविलम्बितम् जिनसमुदायस्य विज्ञप्तिः मम रतामरसेवित ! ते क्षण प्रद ! निहन्तु जिनेन्द्रकदम्बक ! । वरद ! पादयुगं गतमज्ञता-- ममरतामरसे विततेक्षण ! ॥ २ ॥ -द्रुत० आगमस्तुतिः परमतापदमानसजन्मनः प्रियपदं भवतो भवतोऽवतात् । जिनपतेर्मतमस्तजगत्रयी परमतापदमानसजन्मनः ॥ ३ ॥ -द्रुत० Page #66 -------------------------------------------------------------------------- ________________ श्रीशोभनमुनीश्वरकृता श्रीअच्युतायाः स्तुतिः रसितमुच्चतुरं गमनाय के दिशतु काञ्चनकान्तिरिताऽच्युता'। धृतधनुःफलकासिशरा करै रसितमुच्चतुरङ्गमनायकम् ॥ ४ ॥१४॥ -दुत० 1 १५ श्रीधर्मजिनस्तुतयः अथ श्रीधर्मनाथाय प्रणामः नमः श्रीधर्म ! निष्कर्मो-दयाय महितायते ! । मामरेन्द्रनागेन्द्र-दयायमहिताय ते ॥१॥ . -अनुष्टुप्. जिनसमूहस्य स्तुतिः जीयाज्जिनौघो ध्वान्तान्तं, ततान लसमानया । भामण्डलत्विषा यः स. ततानलसमानया ॥ २ ॥ - अनु० भारत्याः संकीर्तना भारति ! द्राग् जिनेन्द्राणां, नवनौरक्षतारिके। संसाराम्भोनिधावस्मा--नवनौ रक्ष तारिके ! ॥ ३ ॥ --- अनु० श्रीप्रज्ञप्तिदेव्याः स्तुतिः केकिस्था वः क्रियाच्छक्ति-करा लाभानयाचिता । 'प्रज्ञप्तिनूतनाम्भोज-करालाभा नयाचिता ॥४॥१५॥ -अनु० Page #67 -------------------------------------------------------------------------- ________________ १६ अथ श्री शान्तिनाथस्य स्तुतिः - स्तुतिचतुर्विंशतिका १६ श्रीशान्तिजिनस्तुतयः Sensensens राजन्त्या नवपद्मरागरुचिरैः पादैर्जिताष्टापदा sala ! द्रुतजातरूपविभया तेन्वाऽऽर्य ! धीर ! क्षमाम् । बिभ्रत्याऽमरसेव्यया जिनपते ! श्री ' शान्तिनाथास्मरो जिनवराणां विजय: - जिनमतस्य स्तुति: कोपद्रुत ! जातरूप ! विभयातन्वायेधी ! रक्ष माम् ॥ १ ॥ - शार्दूलविक्रीडितम् ते जीयासुरविद्विषो जिनवृषा मालां दधाना रजोराज्या मेदुरपारिजातसुमनःसन्तानकान्तां चिताः । कुन्दसमत्विषेषदपि ये न प्राप्तलोकत्रयी - राज्या मेदुरपारिजातसुमनःसन्तानकान्ताञ्चिताः ॥२॥ -- शार्दूल० जैनेन्द्र मतमातनोतु सततं सम्यग्दृशां सद्गुणालीलाभं गमहारि भिन्नमदनं तापापहृद् यामरम् | दुर्निर्भेदनिरन्तरान्तरतमो निर्नाशि पर्युल्लस लीलाभङमहारिभिन्नमदनन्तापापहृयामरम् ॥ ३॥ - शार्दूल • श्रीब्रह्मशान्तियक्षस्य स्तुतिः - दण्डच्छत्रकमण्डलूनि कलयन् स ' ब्रह्मशान्तिः ' क्रियात् सन्त्यज्यानि शमी क्षणेन शमिनो मुक्ताक्षमाली हितम् । तप्ताष्टापद पिण्डपिङ्गलरुचिर्योऽधारयन्मूढतां संत्यज्यानिशमीक्षणेन शमिनो मुक्ताक्षमालीहितम् ॥४॥१६॥ —शार्दूल ० १ ' तन्वाऽर्य ! ' इत्यपि संभवति । २ प्रथमान्तं पदं वा । Page #68 -------------------------------------------------------------------------- ________________ अथ श्रीकुन्थुनाथाय वन्दनम् सकलतीर्थपतिभ्यः प्रणतिः -- भवतु मम नमः श्री कुन्थु' नाथाय तस्मायमितशमितमोहायामितापाय हृद्यः । सकलभरतभर्ताऽभूज्जिनोऽप्यक्षपाशायमितशमितमोहायामितापायहृद्यः ॥ १ ॥ सिद्धान्तस्मरणम् श्रीशोभनमुनीश्वरकृता [000/-01-01-000/ १७ श्री कुन्थुजिन स्तुतयः सकलजिनपतिभ्यः पावनेभ्यो नमः सन्नयनरवरदेभ्यः सारवादस्तुतेभ्यः । समधिगतनतिभ्यो देववृन्दादू वरीयो - नयनरवरदेभ्यः सारवादस्तु तेभ्यः ॥ २ ॥ -- मालिनी श्रीपुरुषदत्तायै प्रार्थना --- ——मालिनी ( ८,७ ) स्मरत विगतमुद्रं जैनचन्द्रं चकासत्-कविपद्गमभङ्गं हेतुदन्तं कृतान्तम् । द्विरदमिव समुद्यद्दानमार्गे धुता - कविपद्गमभङ्गं हे तुदन्तं कृतान्तम् ॥ ३ ॥ -- मालिनी प्रचलदचिररोचिश्चारुगात्रे ! समुद्यत सदसिफलकरामेऽभी महासेऽरिभीते ! । सपदि 'पुरुषदत्ते !' ते भवन्तु प्रसादाः सदसि फलकरा मे भी महासेरिभीते ॥ १ 'गतनुतिभ्यो देववृन्दाद् गरीयो -' इत्यपि पाठः । ३ ४ ॥ १७ ॥ — मालिनी १७ Page #69 -------------------------------------------------------------------------- ________________ अथ श्रीअरनाथाय प्रणिपात: जिनवरेभ्यो वन्दना । व्यमुचच्चक्रवर्तिलक्ष्मीमिह तृणमिव यः क्षणेन तं सन्नमदमरमानसंसारमनेकपराजितामरम् द्रुतकलधौतकान्तमानमतानन्दितभूरिभक्तिभाक्सन्नमदमरमानसं सारमनेकपराजितामरम् ॥ १ ॥ — द्विपदी - स्तुतिचतुर्विंशतिका १८ श्रीअरजिन स्तुतयः जिनागमाय नमः - स्तौति समन्ततः स्म समवसरणभूमौ यं सुरावलिः सकलकलाकलापकलिताऽपमदाऽरुणकरमपापदम् । तं जिनराज विसरमुज्जासितजन्मजरं नमाम्यहं सकलकला कलाऽपकलितापमदारुणकर मपापदम् ॥ २ ॥ — द्विपदी भीम महाभवाब्धिभवभीतिविभेदि परास्त विस्फुरत्परमतमोहमानमत नूनमलं घनमघेवते हितम् । जिनपतिमतमपारमर्त्यामरनिर्वृतिशर्मकारणं परमतमोहमानमत नूनमलङ्घन मघवतेहितम् ॥ ३ ॥ -द्विपदी श्रीचक्रधरायाः स्तुतिः— याऽत्र विचित्रवर्णविनतात्मज पृष्ठमधिष्ठिता हुतात् समतनुभाग विकृतधीरसमदुवैरिव धामहारिभिः । तडिदिव भाति सान्ध्यघनर्मूर्धनि 'चक्रधरा' ऽस्तु सा मुदेसमतनुभा गवि कृतधीरसमदवैरिवधा महारिभिः ॥ ४ ॥ १८ ॥ - द्विपदी १०वतेऽहितम्' इत्यपि संभवति । २ ' मूर्ध्नि ' इत्यपि पाठः । Page #70 -------------------------------------------------------------------------- ________________ श्राशोभनमुनीश्वरकृता I. १९ श्रीमल्लिजिनस्तुतयः । अथ श्रीमल्लिनाथस्य स्तुतिः नुदंस्तनुं प्रवितर 'मल्लिनाथ ! मे प्रियङ्गुरोचिररुचिरोचितां वरम् । , विडम्बयन् वररुचिमण्डलोज्ज्वलः प्रियं गुरोऽचिररुचिरोचिताम्बरम् ॥१॥ -रुचिरा जिनपतीनां स्तुतिः जवाद् गतं जगदवतो वपुर्व्यथा___ कदम्बकैरवशतपत्रसं पदम् । जिनोत्तमान् स्तुत दधतः स्रजं स्फुरत् ... कदम्बकैरवशतपत्रसम्पदम् ॥ २॥ -रुचिरा सिद्धान्तश्लाघनम् स सम्पदं दिशतु जिनोत्तमागमः शमावहन्नतनुतमोहरोऽदिते । स चित्तभूः क्षत इह येन यस्तपः शमावहन्नतनुत मोहरोदिते ॥ ३ ॥ --रुचिरा श्रीकंपर्दिस्मरणम् द्विपं गतो हृदि रमतां दमश्रिया ___ प्रभाति मे चकितहरिद्विपं नगे। वटाये कृतवसतिश्च यक्षराट प्रभातिमेचकितहरिद् विपन्नगे ॥ ४ ॥१९॥ _ --रुचिरा १'प्रवितनु' इति पाठान्तरम् । Page #71 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विंशतिका ooooooooooooooooooooooooccooooA २० श्रीमुनिसुव्रतजिनस्तुतयः । 3000000000000000000000000000000 अथ श्रीमुनिसुव्रतनाथस्य संस्तवनम् जिन मुनिसुव्रतः समवताज्जनतावनतः समुदितमानवा धनमलोभवतो भवतः। अवनिविकीर्णमादिषत यस्य निरस्तमनः. समुदितमानबाधनमलो भवतो भवतः॥१॥ -नर्कुटकम् ( ७, १०) जिनसमुदायप्रणामः-- प्रणमत तं जिनवजमपारविसारिरजो दलकमलानना महिमधाम भयासमरुक् । यमतितरां सुरेन्द्रवरयोषिदिलामिलनो दलकमला ननाम हिमधामभया समरुक् ॥ २॥ -न'. सिद्धान्तस्तवनम् त्वमवनताञ्जिनोत्तमकृतान्त ! भवाद् विदुषो ऽव सदनुमानसङ्गमन ! याततमोदयितः। शिवसुखसाधकं स्वभिदधत् सुधियां चरणं वसदनुमानसं गमनयातत ! मोदयितः ! ॥३॥-नर्कु० श्रीगौरीसंस्तव:--- अधिगतगोधिका कनकरुक् तव 'गौयुचिता कमलकराजि तामरसभास्यतुलोपकृतम् । मृगमदपत्रभङ्गतिलकैर्वदनं दधती कमलकरा जितामरसभाऽस्यतु लोपकृतम् ॥ ४ ॥२०॥-न'० .१स मुदिता इत्यपि पदच्छेदः समीचीनः । २"बृहतिका' इति सौभाग्यसागराः। Page #72 -------------------------------------------------------------------------- ________________ श्रीशोभनमुनीश्वरकृता २१ 1 २१ श्रीनमिजिनस्तुतयः अथ श्रीनमिनाथस्य सङ्कीर्तनम् स्फुरद्विद्युत्कान्ते ! प्रविकिर वितन्वन्ति सततं ममायासं चारो ! दितमद ! 'नमे'ऽघानि लेपितः !। नमगव्यश्रेणीभवभयभिदा हृद्यवचसाममायासञ्चारोदितमदनमेघानिल ! पितः !॥१॥ ___--शिखरिणी (६, ११) जिनेश्वराणां जयः नखांशुश्रेणीभिः कपिशितनमन्नाकिमुकुटः सदा नोदी नानामयमलमदारेरततमः। प्रचक्रे विश्वं यः स जयति जिनाधीशनिवहः सदानो दीनानामयमलमदारेरिततमः ॥२॥-शिख० सिद्धान्तपरिचयः-- जल-व्याल-व्याघ्र-ज्वलन-गज रुग्-बन्धन-युधो गुरुर्वाहोऽपातापदघनगरीयानसुमतः । कृतान्तस्त्रासीष्ट स्फुटविकटहेतुप्रमितिभा गुरुर्वाऽहो ! पाता पदघनगरीयानसुमतः ॥ ३ ॥ -शिख. कालीदेव्याः स्तुतिः विपक्षव्यूहं वो दलयतु गदाक्षावलिधरा-- ऽसमा नालीकालीविशदचलना नालिकवरम् । समध्यासीनाऽम्भोभृतघननिभाऽम्भोधितनया-- समानाली 'काली' विशदचलनानालिकबरम् ॥ ४ ॥२१॥-शिख० १ प्रथमान्तं पदं वा। Page #73 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विशतिका । २२ श्रीनेमिजिनस्तुतयः । अथ श्रीनेमिनाथाय नमस्कार: चिक्षेपोर्जितराजकं रणमुखे योऽलक्ष्यसङ्ख्यं क्षणा__ दक्षामं जैन ! भासमानमहसं 'राजीमतीतापदम् । तं 'नेमि' नम नम्रनिर्वृतिकरं चक्रे यदूनां च यो दक्षामञ्जनभासमानमहसं राजीमतीतापदम् ॥ १॥ -शादूलविक्रीडितम् जिनश्रेण्याः स्तुतिः प्राब्राजीजितराजका रज इव ज्यायोऽपि राज्यं जवाद् ___ या संसारमहोदधावपि हिता शास्त्री विहायोदितम् । यस्याः सर्वत एव सा हरतु नो राजी जिनानां भवायासं सारमहो दधाव पिहिताशास्त्रीविहायोऽदितम् ॥२॥ -शार्दूल. जिनवाणीगौरवम् कुर्वाणाऽणुपदार्थदर्शनवशाद् भास्वत्प्रभायास्त्रपा मानत्या जनकृत्तमोहरत ! मे शस्ताऽदरिद्रोहिका । अक्षोभ्या तव भारती जिनपते ! प्रोन्मादिनां वादिनां मानत्याजनकृत् तमोहरतमेश ! स्तादरिद्रोहिका ॥ ३ ॥ -शार्दूल. अम्बादेव्याः स्तुतिः हस्तालम्बितचूतलुम्बिलतिका यस्या जनोऽभ्यागमद् _ विश्वासेवितताम्रपादपरतां वाचा रिपुत्रासकृत् । सा भूतिं वितनोतु नोऽर्जुनरुचिः सिंहेऽधिरूढोल्लसद्विश्वासे विततानपादपरताऽम्बा' चारिपुत्राऽसकृत् ॥४॥२२॥ -शार्दूल० १'यो लक्ष्य.' 'यो लक्षसंख्यं ''योऽलक्षसंख्यं ' इत्यपि पाठाः। २ 'जनभासमान०' इति पाठोऽपि समीचीनः। Page #74 -------------------------------------------------------------------------- ________________ श्रीशोभनमुनीश्वरकृता । २३ श्रीपार्थजिनस्तुतयः ।। अथ श्रीपार्श्वनाथाय प्रार्थनामालामालानबाहुर्दधदधदरं यामुदारा मुदाऽऽरा ल्लीनाऽलीनामिहाली मधुरमधुरसा सूचितोमाचितो मा . पातात पातात् स 'पार्थो ' रुचिररुचिरदो देवराजीवराजी पत्राऽऽपत्रा यदीया तनुरतनुरवो नन्दको नोदको नो ॥१॥ -स्त्रग्धरा जिनेश्वराणा स्तुतिः राजी राजीववक्त्रा तरलतरलसत्केतुरङ्गत्तुरङ्ग व्यालव्यालमयोधाचितरचितरणे भीतिहृद् याऽतिहृद्या । सारा साऽऽराजिनानामलममलमतेर्बोधिका माऽधिकामा दव्यादव्याधिकालाननजननजरात्रासमानाऽसमाना ॥२॥-नग्० जिनवाण्या विचारःसद्योऽसद्योगभिद् वागमलगमलया जैनराजीनराजी नूता नूतार्थधात्रीह ततहततमःपातकाऽपातकामा । शास्त्री शास्त्री नराणां हृदयहृदयशोरोधिकाऽबाधिका वा ऽदेया देयान्मुदं ते मनुजमनु जरां त्याजयन्ती जयन्ती ॥ ३ ॥ स्रग्. श्रीवरौव्यायाः स्तुतिः याता या तारतेजाः सदसि सदसिभृत् कालकान्तालकान्ता ऽपारि पारिन्द्रराजं सुरवसुरवधूपूजिताऽरं जितारम् । सा त्रासात् त्रायतां त्वामविषमविषभृद्भूषणाऽभीषणा भी हीनाऽहीनाग्यपत्नी कुवलयवलयश्यामदेहाऽमदेहा ॥ ४ ॥ २३॥ स्त्रम् १' शास्त्रीशा स्त्रीनराणां ' इत्यपि पदच्छेदः Page #75 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विशतिका २४ श्रीवीरजिनस्तुतयः । अथ श्रीवीरनाथाय विज्ञप्तिः MERHIHEIHIRITURE नमदमरशिरोरुहस्रस्तसामोदनिर्निद्रमन्दारमालारजोरञ्जितांहे ! धरित्रीकृता वन ! वरतमसङ्गमोदारतारोदितानङ्गनार्यावलीलापदेहेक्षितामोहिताक्षो भवान् । मम वितरतु 'वीर!' निर्वाणशर्माणि जातावतारो धराधीश सिद्धार्थ धाम्नि क्षमालङ्कता. वनवरतमसङ्गमोदारतारोदितानङ्गनार्याव! लीलापदे हे क्षितामो हिताक्षोभवान् ॥१॥ -अर्णवदण्डकम् जिनसमूहस्य स्तुतिःसमवसरणमत्र यस्याः स्फुरत्केतुचक्रानकानेकपनेन्दुरुक्चामरोत्सर्पिसालत्रयी सदवनमदशोकपृथ्वीक्षणप्रायशोभातपत्रप्रभागुर्वराराट् परेताहितारोचितम् । प्रवितरतु समीहीतं साहितां संहतिर्भक्तिभाजां भवाम्भोधिसम्भ्रान्तभव्यावलीसेविता ऽसदवनमदशोकपृथ्वीक्षणप्रा यशोभातपत्रप्रभागुर्वराराट्परेताहितारोचितम् ॥ २॥ भारत्यै प्रार्थनापरमततिमिरोग्रभानुप्रभा भूरिभङ्गैर्गभीरा भृशं विश्ववर्ये निकाय्ये वितीर्यात्तरा___ महतिमतिमते हि ते शस्यमानस्य वासं सदाऽतन्वतीतापदानन्दधानस्य सौंऽमानिनः। जननमृतितरङ्गनिष्पारसंसारनीराकरान्तर्निमज्जज्जनोत्तारनौ रती तीर्थकृत् ! महति मतिमतेहितेशस्य मानस्य वा संसदातन्वती तापदानं दधानस्य सामानिनः३ --अर्णव० श्रीअम्बिकायाः स्तुतिः-.. सरभसनतनाकिनारीजनोरोजपीठीलुठत्तारहारस्फुरद्रश्मिसारक्रमाम्भोरुहे ! परमवसुतराङ्गजाऽऽरावसन्नाशितारातिभाराऽजिते! भासिनी हारतारा बलक्षेमदा । क्षणरुचिरुचिरोरुचञ्चत्सटासङ्कटोत्कृष्टकण्ठोद्भटे संस्थिते! भव्यलोकं त्वमम्बा'ऽम्बिके!' परमव सुतरांगजारावसन्ना शितारातिभा राजिते भाँसिनीहारतारावलक्षेऽमदा॥४॥२४॥ -अर्णव० -अर्णव० १'वरतम | तमो.' इत्यपि पाठः।२ 'शालत्रयी-- इत्यपि पाठः। ३ मति मते' इत्यपि पदच्छेदः। ४ 'सामानिनः' इत्यपि संभवति । ५ मतिमते हिते. इति पदच्छेदान्तरम् । ६ सप्तम्यन्तं पदं वा । ७ ' भासि नौहा.' इत्यपि पदच्छेदः । Page #76 -------------------------------------------------------------------------- ________________ नमः परमात्मने। सुविहितपुरन्दरश्रीशोभनमुनिवर्यप्रणीता स्तुतिचतुर्विंशतिका श्राद्धवर्यश्रीमद्धनपालपण्डितविरचितवृत्तिश्रीपूर्वमुनिपुङ्गवविहितावचूरिसमेता च । १ श्रीऋषभजिनस्तुतयः अथ श्रीनाभिनन्दननुतिःभव्याम्भोजविबोधनैकतरणे ! विस्तारिकर्मावली रम्भासामज ! नाभिनन्दन ! महानष्टापदाभासुरः। . भक्या वन्दितपादपद्म ! विदुषां सम्पादय प्रोज्झितारम्भासाम ! जनाभिनन्दन ! महान्, अष्टापदाभासुरैः ॥ १॥ ____-शार्दूलविक्रीडितम् ( १२,७) टीका अवतरणम् आसीद् द्विजन्माऽखिलमध्यदेश-प्रकाशशङ्कास्य(१)निवेशजन्मा। अलब्ध देवर्षिरिति प्रसिद्धिं, यो दानवर्षित्वैविभूषितोऽपि ॥१॥ उपजातिः शास्त्रेष्वधीती कुशलः कलासु, बन्धे च बोधे च गिरां प्रकृष्टः । तस्यात्मजन्मा समभून् महात्मा, देवः स्वयम्भूरिव सर्वदेवः॥२॥ इन्द्रवज्रा अब्जायताक्षः समजायतास्य, श्लाघ्यस्तनूजो गुणलब्धपूजः। यः शोभनत्वं शुभवर्णभाजा, न नाम नाम्ना वपुषाऽप्यत्ति ॥३॥ उप० कातन्त्रचन्द्रोदिततन्त्रवेदी, यो बुद्धबौद्धार्हततत्त्वतत्त्वः । साहित्यविद्यार्णवपारदर्शी, निदर्शनं काव्यकृतां बभूव ॥४॥ उप० १ यद्यपि श्रीमतोऽवचूरिकारस्य नामधेयमामूलाग्रं तस्यानुल्लेखान्न ज्ञायते, तथाप्येतस्यामवर्यो कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यप्रणीत सिद्धहेमाभिधानचिन्तामणि'गतपाठोल्लेखादवधार्यते यदयं श्रीहेमचन्द्राचार्यसमकालीनस्तदुत्तरकालीनो वेति । २ नहि दानवर्षिर्देवर्षिर्भवितुमर्हतीति विरोधः; 'दान+वर्षि' इति छेदेन तत्परिहारः । Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિંશતિકા कौमार एवं क्षतमारवीर्य-श्रेष्ठां चिकीर्षन्निव रिष्टनेमेः । यः सर्वसावद्यनिवृत्तिगुर्वी, सत्यप्रतिज्ञो विदधे प्रतिज्ञाम् ॥ ५ ॥ इन्द्र० अभ्यस्यता धर्ममकारि येन, जीवाभिघातः कलयाऽपि नैव । चित्रं चतुःसागरचक्रकाश्चि - स्तथापि भूर्व्यापि गुणस्वनेन ॥ ६ ॥ उप० एतां यथामति विशृश्य निजानुजस्य तस्योज्ज्वलं कृतिमलंकृतवान् स्ववृत्त्या । अभ्यर्थितो विदधता त्रिदिवप्रयाणं तेनैव साम्प्रतकविर्धनपालनामा ॥ ७ ॥ वसन्ततिलका [ १ श्री ऋष भव्याम्भोजेति । 'भव्याम्भोजविबोधनैकतरणे " भव्या-मुक्तियोग्या जन्तवः त एवाम्भोजानि तेषां विबोधने - बोधजनने एकतरणे - अद्वितीयभास्वन् ! | 'विस्तारिकर्मावली रम्भासामज !' विस्तारिणी या कर्मावली - कानावरणादिमलमाला सैव रम्भा - कदली तस्याः ममर्दन हेतुत्वात् सामज - द्विरद ! | 'नाभिनन्दन !' नाभेय ! | 'महानष्टापत् !' महत्यो नष्टा आपदो यस्य तस्य सम्बोधनम् । ‘आभासुरैः' आभासनशीलैः । ' भक्त्या भावेन । ' वन्दितपादपद्म !" स्तुतचरणारविन्द ! | 'विदुषां सम्पादय' ज्ञानवतां वितर । 'प्रोज्झितारम्भ !" त्यक्तप्रारम्भ ! | असाम !' असरोग ! | 'जनाभिनन्दन !' लोकप्रल्हादन ! | 'महान् ' उत्सवान् । 'अष्टापदाभ !' सुवर्णद्युते । 'असुरैः' दानवैः । हे नाभिनन्दन ! आभासुरैरसुरै: ( भक्त्या वन्दितपादपद्म ! त्वं विदुषां ) महान् सम्पादयेति समुदायार्थः ॥ १ ॥ " अवचूरिः धनपाल पण्डितबान्धवेन शोभनाभिधानेन मुनिचक्रवर्तिना विरचितानां प्रतिजिनं चतुष्कभावात् षण्णवतिसंख्यानां शोभनस्तुतीनामवचूरिः किंचिल्लिख्यते । तत्रादौ युगादिस्तुतिमाह । नाभिनन्दन ! (हे) नाभिनरेन्द्रपुत्र ! त्वं महानुत्सवान् विदुषां संपादयेति संबन्धः । भव्या एवाभोजानि कमलानि तेषां विबोधन एकोऽद्वितीयस्तरणिः सूर्यस्तस्य संबोधन हे भव्याम्भोजविबोधनैकतरणे ! | सूर्षो यथा स्वगोसंभारैस्तमो विधूय पद्मखण्डानि विकासयत्येवं भगवानषि मिथ्यात्वादितमस्तोमं ध्वंसयित्वा निजगोसंभारैर्भव्यजन्तूनां बोधं विधत्ते । ननु भव्यानामेव स प्रबोधं विधत्ते न त्वभव्यानां तर्हि तस्य तद्बोधनेऽसामर्थ्यमायातमिति नैवम् । नहि भानवीया भानवो विश्वं विश्वमवभासयन्तोऽपि कौशिककुले आलोकमकुर्वाणा उपलम्भास्पदं स्युः । एवं भगवतो वाणी विश्वविश्वस्य प्रमोद विधायिन्यपि यद्यभव्यानां केषांचिन्निवि डकर्मनिगडनियन्त्रितानां प्रबोधाय न प्रभवति, तर्हि तस्या नसामर्थ्यम् । किन्तु तेषामेवाभाग्यं येषां ता न रोचयन्ते (सा न रोचते)। नहि जलदो जलं प्रयच्छन्नूषरक्षेत्रे तृणान्यनुत्पादयन्नुपालम्भसंभावनामर्हतीत्यलं विस्तरेण । विस्तारिणी विस्तारवती कर्मणां ज्ञानाचरणादिनेभियनामावली माला सैव रम्भा कदली तस्याः प्रमर्वहेतुत्वात् सामजो हस्ती तस्य संबोधनम् । हे नाभिनन्दन ! (हि नाभि नरेन्द्रपुत्र ) । तथा महत्यो नहा आपदा यस्य स महानष्टापत्, संबोधनं बा । तथा आभासुरैः कान्तिसंभारेण समन्ताद् देदीप्यमानैरा सुरैर्देवविशेषैर्भक्त्या आन्तरचित्तप्रतिबन्धेन Page #78 -------------------------------------------------------------------------- ________________ જિતુય ] स्तुतिचतुर्विंशतिका हे वन्दितपाइपन ! हे स्तुतचरणकमल !। प्रोज्झिताः प्रकर्षेण त्यक्ता आरम्भाः सावधव्यापारा येन तस्य संबोधनम् । तथा सह आमै रोगैवर्तते सामः । न तथा असामोऽरोगस्तस्य संबोधनम् । जनानभिनन्दयति तस्य संबोधनम् । तथा अष्टापदं सुवर्ण तद्वदासमन्ताद् भा दीप्तिर्यस्य तस्य संबोधनम् । तप्तजात्यतपनीयसमवर्णत्वाद् भगवतः॥१॥ अन्वयः (હે) મા-ભોગ-વિલોપન-g-તર ! વિતરિ-માન-શાસ્ત્રી -આસામ! મહત-ન-બાપત! મા-માનું શાક (થવા બg) મા વન્દિત-વ-વ ! શિતિઆમ! -રામ ! નન-મનન્ન! ગgiv –ામ ! નામિ-જનન! (જં) વિગુણ મહાર सम्पादय। શબ્દાર્થ મહા=ભાવિક, મેક્ષે જનારા, માર=દેદીપ્યમાન, પ્રકાશિત. અમોન =કમળ. ગામા (ગા+માર)=અત્યંત દેદીપ્યમાન, વિવધન વિકાસ. મવા (મૂઠ મ)િ=ભક્તિ વડે. gf=અદ્વિતીય, અસાધારણ, વનિત (પ૦ વર્)=પ્રણામ કરેલા. તળિસૂર્ય. પાચરણ, પગ. મથreગાવવોપનૈવતને !=હે ભવિક(જન) | પન્ન=સૂર્ય-કમલ. રૂપી કમલના વિકાસ પ્રતિ અદ્વિતીય સૂર્ય ! તિપા!િ=પ્રણામ કર્યો છે ચરણ-કમલને વિરતારિ=વિસ્તીર્ણ, વિશાળ, જેનાં એવા ! (સં.). કર્મન=કર્મ.. વિદુit (મૂળ વ )=પડિતોના. શાસ્ત્રી શ્રેણિ, પંક્તિ, હાર, પ્પા ( પા પ૬)=સંપાદન કરાવ.. (મા=કદળી, કેળ. કન્વિત (ધારા )=સર્વથા ત્યજી દીધેલ, સામગ=ગજ, હાથી. આમ=આરમ્ભ, પાપમય આચરણ. વિરસારિકાછીમારગ ! હે વિસ્તીર્ણ mતારમ!=સર્વથા ત્યજી દીધો છે આ કર્મની શ્રેણિરૂપી કેળ પ્રતિ હાથી(સમાન) જો જેણે એવા! (સં.). નામ નાભિ (રાજા), ૨ષભદેવના પિતા, મ- ગ. વ =પુત્ર, સામ-રોગસહિત. નામનનન !=હે નાભિ (રાજાના) પુત્ર! હે =અવિદ્યમાન છે ગજેને વિષે એવા! રાષભદેવ ! | (સં.), હે રોગરહિત, મહત-મેટી. કનક્લેક, મનુષ્ય. નE (ધાતુ નર)=નાશ થયેલી. ગમનનનન (વાવ નર્)=આનંદ આપનાર, બાપ=આપત્તિ, કષ્ટ, નામિનન્જન =હે મનુષ્યને આનંદ મહાનEાપત્ત (૧) નાશ પામી છે મેટી આપ પમાડનાર ! ત્તિઓ જેનાથી (અથવા જેની) એવા ! મહાન (મૂળ મદ)=ઉત્સવને. (સંધનાર્થે); (૨) પ્રથમાર્થે. બાપ જુવર્ણ, કાંચન. ગા=મર્યાદાવાચક અવ્યય. સામા=કાન્તિ, પ્રભા, १ 'अम्भसि जायते' इति अम्भोजम् । Page #79 -------------------------------------------------------------------------- ________________ તુતિચતુર્વિશતિકા [૧ શ્રી ઋષભઅgવામ!= સુવર્ણના જેવી કાંતિવાળા! | નાગુ (મૂહગાણુ)=અસુરે દેવ-વિશેષ)ના સમૂહ વડે | ગge (મૂળ ગર)=અસુરે વડે. બ્લેકાર્થ શ્રીગડવભજિનેશ્વરની સ્તુતિ– “હે ભવ્ય(જીવ)રૂપી કમલને વિકાસ કરનારા અદ્વિતીય સૂર્ય ! હે વિરતીર્ણ (જ્ઞાનાવરણીયાદિક) કર્મોની શ્રેણિરૂપી કદલીનું મર્દન કરનારા) ગજ (રાજ ) ! જેનાથી અથવા જેની નષ્ટ થઈ છે મોટી મોટી આપત્તિઓ એવા હે (નાથ)! (કાન્તિ-સમૂહ વડે) સમન્વતઃ દેદીપ્યમાન એવા અસુરના સમુદાયે ભક્તિપૂર્વક વન્દન કર્યું છે જેનાં ચરણકમલને એવા હે (વીતરાગ) ! સર્વથા ત્યજી દીધા છે. આરબ્બો જેણે એવા હે (પરમેશ્વર ) ! હે રોગરહિત (પ્રમો). હે મનુષ્યને આનંદ પમાડનારા (પ્રથમ જિનેશ્વર) ! હે સુવર્ણના જેવી સમગ્ર પ્રભાવાળા (ગીશ્વર) ! હે નાભિ( નરેશ)ના નન્દન (ઋષભદેવ) ! (મેટી આપત્તિઓ નષ્ટ થઈ છે જેની એ) તું પણ્ડિતેને ઉત્સવ સંપાદન કરાવ.”—૧ સ્પષ્ટીકરણ ભવ્યાદિક વિભાગ જૈન શાસકારે સમસ્ત સંસારી જીના “ભવ્ય, “જાતિભવ્ય” અને “અભવ્ય” એવા ત્રણ વર્ગો પાડે છે. જે જીવે વહેલા કે મોડા પણ અંતે ખશ્ચિત મોક્ષે જવાનાજ છે–મુક્તિપુરીના વાસી બનવાના જ છે, તેઓ “ભવ્ય” કહેવાય છે, જે છ મોક્ષે જવાને અર્થાત્ સંસારપરિભ્રમણથી મુક્ત થવાને લાયક હોવા છતાં–તે પ્રકારનું તેમનામાં સામર્થ્ય હોવા છતાં પણ, તદનુકૂલ સામગ્રી નહિ પ્રાપ્ત કરી શકવાને લીધે કદાપિ કાલે મેક્ષે જશે નહિ-નિર્વાણ પામશે નહિ તે જેને “જાતિ-ભવ્ય” કહેવામાં આવે છે, અને જે જીવો મોક્ષે જવાને માટે કઈ પણ જાતની લાયકાત નહિ ધરાવતા હોવાને લીધેજ હમેશને માટે સંસારરૂપી કેદખાનામાં સંડ્યાજ કરે છે અને કરશે, તે જીવેને “અભવ્ય” સંબોધવામાં આવે છે. ૧ આ જીવને જૈન શાસ્ત્રમાં “સૂક્ષ્મ-નિગોદ” તરીકે ઓળખાવવામાં આવ્યા છે. અર્થાત્ સમસ્ત સંસારી જીવન એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી એમ જે પાંચ વિભાગો પાડવામાં આવ્યા છે, તેમાંના એકેન્દ્રિયના પૃથ્વી-કાય, જલ-કાય, અગ્નિ-કાય, વાયુ-કાય અને વનસ્પતિ-કાય એમ પાછા પાંચ પ્રકારો પડે છે. આમાંના વળી વનસ્પતિ-કાયના સાધારણ” અને પ્રત્યેક એમ બે ભેદો પડે છે. તેમાં સાધારણ વનસ્પતિકાયને “નિગોદ કહેવામાં આવે છે. વળી આ નિગેદના “સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદે છે. તેમાંના સૂક્ષ્મ–સાધારણ–વનસ્પતિકાય છે કે જે “સૂક્ષ્મ-નિગેદીને નામે પણ ઓળખાય છે, તેમાંથી જે છો આ દશામાંથી અન્ય કોઈ પણ દશામાં કદાપિ પરિત થનાર નથી, ત અવ્યવહાર રાશિમાંથી કદાપિ વ્યવહાર રાશિમાં અત્યાર સુધીમાં આવ્યા પણ નથી અને આવશે પણ નહિ જ, તે જાતિ-ભવ્ય કહેવાય છે. જે છે આ સંસારમાં આપણી નજરે પડે છે તે ક્યાં તે ભવ્ય કે અભવ્ય છે, પરંતુ જાતિ-ભવ્ય તે નહિ; કેમકે તેને તે વનસ્પતિકાયના પૂર્વોક્ત ભેદના વર્ગમાં સમાવેશ થાય છે અને આવી વનસ્પતિ આપણી દષ્ટિ-ગેચર થાય તેમ નથી, Page #80 -------------------------------------------------------------------------- ________________ જિનતુતયા ] स्तुतिचतुर्विंशतिका જાતિભવ્ય મેક્ષે કેમ ન જાય એ અત્ર પ્રશ્ન રજુ કરનારાએ એ ધ્યાનમાં રાખવું કે જેમ સમસ્ત મૃત્તિકા ઘટ બનવાને લાયક હોવા છતાં પણ તે તમામ મૃત્તિકા ઘટરૂપે કદાપિ પરિણમતી નથી, તેમ મેક્ષ મેળવવાને લાયક એવા સર્વ પ્રાણીઓ મેક્ષ-નિર્વાણ પામતા નથી. ભવ્યની સંખ્યા આ જગતમાં અભવ્ય છે કરતાં ભવ્ય ની સંખ્યા વિશેષ છે એટલું જ નહિ, પરંતુ તે અનન્તર છે, એ વાત ભૂલવા જેવી નથી. કેમકે અનન્ત કાલ થયાં સંસારમાંથી પ્રતિસમય જો નિવણ-પદને પ્રાપ્ત કરી રહ્યા છે, આમ હેવા છતાં પણ કઈ પણ કાલે સંસારમાં ભવ્ય-જીવ રહેશે જ નહિ એવું બનનાર નથી; અર્થાત્ અનંત કાલ વીતી જાય તો પણ આ સંસાર ભવ્ય-જીવ-રહિત બનશે નહિ 9 9 % 8- . . . . અભવ્યને પ્રતિબંધિત નહિ કરી શકવાનું કારણ– - હવે આ શ્લોકમાં ઋષભ પ્રભુને સૂર્યની ઉપમા આપી છે તે યથાર્થ છે. કેમકે જેમ સૂર્ય પિતાનાં કિરણે વડે અંધકારને નાશ કરી, સૂર્ય-કમલને વિકસ્વર કરે છે, તેમ આ પ્રભુ પણ પિતાની અમૃતમય દેશના વડે ભવ્ય જીના મિથ્યાત્વ–અજ્ઞાનરૂપી અંધકારને અંત લાવી, તે જીને પ્રતિબંધ પમાડે છે. પરંતુ અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પ્રભુને ભવ્યજીવરૂપી– જ કમલના પ્રતિબંધક તરીકે કેમ ઓળખાવ્યા છે? શું તેમનામાં સર્વ જીને પ્રતિબંધિત કરવાની શક્તિ નથી વારૂ ? અને તેમ હોય તે એથી કરીને તેમની અસમર્થતા પ્રકટ થતી નથી કે? આના સમાધાનમાં સમજવું કે પ્રભુ અભવ્ય પ્રાણીઓને પ્રતિબંધિત કરી શકતા નથી, તેથી તેઓ અસમર્થ છે, એમ માનવું યુક્તિ-યુક્ત નથી. કારણકે સમસ્ત જગતને પ્રકાશિત કરવામાં સમર્થ એ સૂર્ય પણ ઘુવડને વિષે પ્રકાશ પાડી શકતા નથી, પરંતુ તેથી શું તે દેષ–પાત્ર ઠરે છે ખરો કે નહિ જ. વળી સૂર્ય પણ સૂર્ય-કમલને જ વિકાસ કરી શકે છે અને નહિ કે ચન્દ્ર-કમલને. જ્યારે વસ્તુ-સ્થિતિ આમ છે, તે પછી ઉપદેશરૂપી અમૃતનું પાન કરાવીને ભવ્ય જીવને જન્મમરણની શંખલાથી વિમુક્ત બનાવી તેમને મુક્તિ-રમણીને સંગમ કરાવી આપનારા પ્રભુ પણ અત્યંત મલિન કર્મથી બદ્ધ એવા અભાના ઉપર અસર કરી શકે નહિ, તે તેથી તેમનું અસામર્થ્ય સિદ્ધ થાય છે ખરું કે? ઉલટું એમ માનવું જોઈએ કે આ તે એવા જીનું દુર્ભાગ્ય સૂચવે છે. વળી ઊષર ક્ષેત્રમાં થયેલી જલની વૃષ્ટિ ત્યાં તૃણદિક ઉત્પન્ન કરી શકતી નથી અને તેમ છતાં પણ તે લેકને વિષે નિન્ય ગણતી નથી, પરંતુ ઉલ ક્ષેત્રને વાંક કાઢવામાં આવે છે. આવી ૧ માટી. ૨ જેનો કદાપિ અંત ન આવી શકે, તે અનંત” કહેવાય છે. અનંત” શબ્દને આ સામાન્ય અર્થ સમજવા ઉપરાંત જૈન શાસ્ત્રમાં બતાવેલ વિશેષ અર્થ સમજવાની જરૂર છે. તેને સારૂ તે જુઓ વિનયવિજયજીત દ્રવ્ય-ક-પ્રકાશ, સર્ગ ૧ લે, તથા અનુગદ્વાર. અત્ર તે એટલું જ કહેવું બસ થશે કે અનુક્રમે સંખ્યા કરવા જતાં ચારે ગતિમાંથી કેઈપણ છવથી જેને અંત ન લાવી શકાય તે “અનંત' કહેવાય છે. ૩ ભવ્ય, અભવ્યાદિકની વિશેષ માહિતી સારૂ જુઓ પ્રવચનસારે દ્વાર, જીવકુલક. . Page #81 -------------------------------------------------------------------------- ________________ તુતિથતુર્વિશતિકા [ ૧ શ્રીનાથજરતની અનેક યુક્તિઓ રજુ કરી શકાય તેમ છે. તે પછી પ્રભુને દેષિત ગણવા એ ક્યાંને ન્યાય વાર? વિશેષમાં જે વસ્તુ સર્વા, સર્વથા અશક્ય હોય તેને શક્ય નહિ બનાવી શકનારને જે તહેશે અસમર્થ ગણવામાં કે કહેવામાં આવે, તે તેવું અસામર્થ્ય પણ પ્રભુમાં ઈષ્ટ છે, એમ જૈન શાસન ખુલ્લી રીતે સ્વીકારે છે. વળી આ વાત અંગીકાર નહિ કરવાથી તે સર્વથા સમર્થ અર્થાત ખરેખરા અશક્યને-નહિ કે નામધારી અશકયને પણ શક્ય કરી શકવાને દા કરનારાના ભગવાન્ આજ દિન સુધી સંસારમાં દુઃખથી પીડિત થતા જીને ઉદ્ધાર કરી શક્યા નહિ તેમજ હજી પણ તે તરફ પ્રવૃત્ત થતા નથી, તેનું શું કારણ એ જાણવું બાકી રહે છે. કર્મ? એ જૈન શાસ્ત્રને પારિભાષિક શબ્દ છે. જેમ અન્ય દર્શનકારાએ, દાખલા તરીકે સાંપે પ્રકૃતિનીર, તે નૈયાયિક–વૈશેષિકે અદષ્ટની, તે અદ્વૈતવાદીએ માયા કે અવિદ્યાની, તે કેઈકે પ્રારબ્ધ કે સંચિતની સત્તા સ્વીકારી છે, તેમ જૈન દર્શનકારે કર્મની સત્તા સ્વીકારેલી છે. એ તે સહુ કઈ જાણે છે કે જગતમાં જીવ અને અજીવ એ સિવાય અન્ય કોઈ ત્રીજે પદાર્થ નથી; આખી આલમના સમસ્ત પદાર્થોને આ બે કટિમાં અંતભવ થાય છે, કર્મ નામને પદાર્થ અજીવની કટિમાં આવી જાય છે. વધારે સ્પષ્ટ શબ્દમાં કહીએ તે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાલ” એવા અજીવ પદાર્થના પાંચ પેટા-વિભાગમાંના પગલાસ્તિકાય યાને પુગલનામક વિભાગમાં કર્મને સમાવેશ થાય છે. ૧ સરખા ક્ષીરસમાન જલથી પરિપૂર્ણ એવા ક્ષીર-સમુદ્રમાં પણ નાંખેલે ફૂટેલો ઘડે ભરાતો નથી, તે તેમાં શું સમુદ્રને દોષ ખરે કે વસંત ઋતુમાં સમસ્ત વનસ્પતિ પલ્લવિત થાય છે, તેને પત્ર, પુષ્પ, આવે છે, જ્યારે કરીર વૃક્ષ (કેરડાનું ઝાડ) કોરું રહી જાય છે તેમાં દેષ કોને વારૂ ૨ સત્વ, રજસ્ અને તમન્ એ ત્રણ ગુણની સામ્યવસ્થાને “પ્રકૃતિ ” કહેવામાં આવે છે. ૩ વૈશેષિક અષ્ટને આત્માને ગુણ માને છે, અર્થાત્ તેઓ તેને અપગલિક, અરૂપી માને છે. ૪માયા સપ પણ નથી તેમજ અલ્પ પણ નથી; કિન્તુ એ અનિર્વચનીય છે, અને આ જગન્ના પ્રપંચનું કારણ છે, એમ અદ્વૈતવાદીઓ માને છે. ૫ જીવના સ્વરૂપ સંબંધી જૈન માન્યતા અન્ય દર્શનકારની માન્યતાથી જૂદી છે તેમજ જાણવા લાયક છે. શ્રીવાદિદેવસૂરિએ પતે રચેલા પ્રમાણ-નય-તત્ત્વાલકાલંકારનામક ગ્રંથના સપ્તમ પરિચ્છેદના પ૬ માં સૂત્રમાં આ જૈન માન્યતાને આબેહુબ ચિતાર આપતાં તે મહર્ષિએ ત્યાં એમ કહ્યું છે કે " चैतन्यस्वरूपः परिणामी का साक्षाद् भोक्ता देहपरिमाणः प्रतिक्षेत्र भिन्नः पौद्गलिकादृष्टवांश्वायम्." ૬-૧૦ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાયને બદલે ધર્મ, અધમ, આકાશ, પદગલ અને જીવ એવા શબ્દને પણ પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ તેમ થતાં લણી વખત અન્ય વિદ્વાને તે ધર્મ અને અધર્મને “પુણ્ય” અને “પાપ” તરીકે સમજવાની ગંભીર ભૂલ કરે છે. ધર્મ અને અષમ નામના બે પદાર્થો આખા લોકમાં આકાશની માફક વ્યાપક અને અરૂપી છે; અને જેમ આકાશ અન્ય પદાર્થોને અવકાશ આપવામાં નિમિત્ત કારણ છે, તેમ આ બે પદાર્થો પણ જીવ અને પુદગલને ગતિ અને સ્થિતિ કરવામાં સહાયા છે, એમ જૈન શાસનું માનવું છે, Page #82 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતા: } स्तुतिचतुर्विंशतिका આ ઉપરથી સમજી શકાય છે કે કમ એ પુદ્ગલ-વિશેષ છે અને કેટલાક અન્ય દર્શનકાર માને છે તેમ તે કાલ્પનિક વસ્તુ નથી, પરંતુ ખરેખરી વસ્તુ છે. કષાયને વશીભૂત થયેલ આત્મા કર્મ-વગ ણા-ચાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરી તેને પોતાની સાથે ક્ષીરર અને નીરની માફક મેળવી દે છે. વળી કમ અને આત્માના સબધ અનાદિ કાલના છે; પર`તુ કોઈ પણ કમ –વ્યક્તિ આત્માની સાથે હંમેશને માટે રહી શકતી નથી, અર્થાત્ તે અનાદિ નથી. આ કર્મના આઠ મુખ્ય ભેદો છે અને તે તેની પ્રકૃતિને અગે પાડવામાં આવેલા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર, અને અન્તરાય એ ઉપર્યુક્ત આઠ ભેદો છે.પ (૧) આમાં જ્ઞાનાવરણીય કર્મ આત્માની નૈસગિક જ્ઞાનશક્તિને આચ્છાદિત કરે છે; અને આ આવરણના સ'પૂર્ણ વિલય થતાં આત્મા સર્વજ્ઞ બને છે—તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. ( ૨ ) દર્શન એ એક પ્રકારનું સામાન્ય જ્ઞાન છે; અને આ દર્શન-શક્તિને દબાવવાનું કાર્ય દર્શનાવરણીય કમ કરે છે. (૩) સુખ-દુઃખના અનુભવ કરાવવાનું કામ વેદનીય કર્મનું છે. ( ૪ ) આત્માની અધોગતિ કરવામાં અગ્ર ભાગ ભજવનારૂં માહનીય કર્મ આત્માને યથા શ્રદ્ધા તેમજ સયમ સપાદન કરવામાં વિઘ્નરૂપ છે. ( ૫ ) આયુષ્ય કર્મ કાઇપણ પ્રાણી તે ભવમાં ક્યાં સુધી જીવનાર છે, તે નક્કી કરે છે અને આ આયુષ્ય કમ ના સવ થા ક્ષય થતાં આત્મા શાશ્વત ગતિના ભાજન અર્થાત્ મુક્તિ-મુન્દરીને સ્વામી બને છે. ( ૬ ) નામ કમ શુભ-અશુભ શરીર, રૂપ, યશ, ઈત્યાદિનું કારણ છે. ( ૭ ) આ ઊંચ છે, આ નીચ છે, ઇત્યાદિ વ્યવહારનું કારણ ગાત્ર કમ છે. ( ૮ ) અ`તરાય કર્મનું કાર્ય તે તેના નામ ઉપરથી જોવાય છે તેમ વિઘ્ન નાંખવાનુ` છે; કરવા લાયક કાર્ય પણ ઈચ્છા હોવા છતાં પણ ન કરવા દેવુ' એમાંજ એની બહાદુરી સમાયલી છે. આ અન્તરાય ક રૂપી શત્રુના ઉપર વિજય મેળવવાથી આત્મા અનન્ત વીર્યરૂપ ગુણ અનુભવે છે. ی આકાશ અને કાલના સંબંધમાં કંઈ ખાસ કહેવા જેવું નથી. પરંતુ કમ જ્યારે પુદ્ગલાત્મક છે, તે પછી ‘પુદ્ગલ’ શબ્દથી શું સમજવાનું છે તે જાણવું આવશ્યક છે. રૂપ, રસ, ગન્ધ અને સ્પથી જે યુક્ત હાય તે ‘પુદ્દગલ’ કહેવાય છે. જે જે વસ્તુએ આ દુનિયામાં આપણી દૃષ્ટિ-ગેાચર થાય છે, તે બધી પુદ્ગલાત્મક છે, એમ કહેવું ખાટું નથી; કેમકે રૂપી પાનુંજ આપણને અવલાકન થઈ શકે તેમ છે. વિશેષમાં શબ્દ, છાયા, ધકાર, ઇત્યાદિ પદાર્થે જૈન દૃષ્ટિએ પુદ્ગલ છે. આ બધાના યત્કિંચિત્ સ્વરૂપ સારૂ જીએ મુનિશ્રી ન્યાયવિજયજીકૃત ન્યાયકુસુમાંજલિ ઉપરનું મારૂં વિવેચન (પૃ. ૨૨૦-૨૨૪) અને સવિસ્તર માહિતીને સારૂ તે જુ વાચકર્યશ્રી ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમસૂત્રના પાંચમા અધ્યાય. 6 ૧ ધ, માન, માયા અને લાભ એ ‘ કષાય ' કહેવાય છે. કષાય ' ( કષ+આય ) એટલે સંસારને લાભ ’; જે દ્વારા સંસારમાં રખડપટ્ટી કર્યાં કરવી પડે તે ‘ કષાય ’ છે. ૨૧. ૐ જય. ૪ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર અપેક્ષાપૂર્વક કર્યાંના ભેદો પડી શકે છે. તેમાં પ્રકૃતિ=સ્વભાવ; સ્થિતિ=ટકી રહેવું; રસ=ચિકાસ; અને પ્રદેશ=(કમના) પરમાણુઓ. ૫ આ પ્રમાણે કમેર્યાંના ક્રમ આપવામાં પણ રહસ્ય સમાયલું છે અને તે જાણવું હાય તેા પ્રજ્ઞાપના સૂત્રના પૃ૦ ૪૫૪ તરફ દૃષ્ટિ-પાત કરો. ૬ કર્મ'નું સ્થૂલ સ્વરૂપ ન્યાયસુમાંજલિમાં પૃ૦ ૩૪, ૩૩૦-૩૩૩ ઉપર આપ્યું છે, ત્યાં જોવાથી મામ પડશે. વિશેષ માહિતીને સારૂ તે શિવશર્મકૃત કમ્મપયડી (કર્મપ્રકૃતિ ) દેવેન્દ્રસૂરિચિત કર્મગ્રથ, ચન્દ્રાર્થિપ્રણીત પ‘ચસ ગ્રહુ વિગેરે અનેક ગ્રંથો જેવા લાયક છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ તુતિચતુર્વિશતિકા [૧ શ્રી ઋષભનાભિ-નરેશ નાભિ નરેશના પિતાનું નામ મરૂદેવ અને તેમની માતાનું નામ શ્રીકાંતા હતું. તેઓ આ અવસર્પિણી કાલના ત્રીજા આરામાં જન્મ્યા હતા. તેમની સાથે મરૂદેવાને પણ જન્મ થયું હતું અને યુગલિક ધર્મ પ્રમાણે તેમણે તેની સાથે પાણિગ્રહણ કર્યું હતું. તેમનું શરીર સવા પાંચશે ધનુષ્ય પ્રમાણ ઊંચું હતું અને તેઓ સુવર્ણના જેવી કાંતિવાળા હતા. તેઓ હાકાર, માકાર અને ધિક્કાર એ ત્રણ પ્રકારની નીતિપૂર્વક યુગ્મધર્મી મનુષ્યને શિક્ષા આપતા હતા. - ૧-૨ જેમ હિંદુ શાસ્ત્રમાં કાલના કત', દ્વાપર', ત્રેતા” અને “કલિ” એમ ચાર યુગરૂપી વિભાગો પાડવામાં આવ્યા છે, તેવી રીતે જૈન શાસ્ત્રમાં છ છ પેટા-વિભાગવાળા “ઉત્સર્પિણી” અને “અવસર્પિણી” એમ કાલના બે મુખ્ય વિભાગો પાડવામાં આવ્યા છે. આ દરેક વિભાગના છ પેટા-વિભાગોને આરા (સર) કહેવામાં આવે છે. આરા તે ચક્રને હોય છે, તે શું ત્યારે ચક્ર જેવી કંઈ કલ્પના આ સંબંધમાં કરવામાં આવી છે કે કેમ તેવો પ્રશ્ન સહજ ઉદભવે છે. આ પ્રશ્નના ખુલાસામાં સમજવાનું કે એક ઉત્સર્પિણીરૂપી કાલ-વિભાગ અને તે પૂરો થતાં તરતજ શરૂ થતે અવસર્પિણીરૂપી કાલ-વિભાગ મળીને એક “કાલ-ચક્ર બને છે. અત્યાર સુધીમાં તે એવાં અનંત કાલચકે વ્યતીત થઈ ગયાં છે, અને હવે પછી પણ એવાં અનંત કાલ-ચક્રો પસાર થનારાં છે. કે ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બંને કાલ-વિભાગે વર્ષોમાં–સમયમાં સરખા છે, છતાં પણ એકને ઉત્સર્પિણી” અને બીજાને “અવસર્પિણી” કહેવાનું કારણ એ છે કે ઉત્સર્પિણ-કાલ-વિભાગ રૂપ, રસ, ગંધ, શરીર, આયુષ્ય, બલ, ઈત્યાદિમાં ચઢતે છે, જ્યારે અવસર્પિણીના સંબંધમાં એથી વિપરીત હકીકત છે. વિશેષમાં, દરેક ઉત્સર્પિણી તેમજ અવસર્પિણના ત્રીજા-ચોથા આરામાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં રોવીસ ચોવીસ તીર્થકરે થાય છે. અત્યારે અવસર્પિણી કાલનો પાંચમો આરો યાને પંચમ કાલ પ્રવર્તે છે. તેના ૨૪૫૦ વર્ષો વ્યતીત થયા છે. એકંદર રીતે પાંચમો આર ૨૧૦૦૦ વર્ષ છે અને ત્યારબાદ તેટલાજ વર્ષને અતિશય દુઃખદાયી છઠ્ઠો આરે પ્રવર્તશે; અને ત્યાર પછી ઉત્સર્પિણીના પ્રતિમાનુક્રમે છ આરાઓ ચાલશે અને પછી પાછો અવસર્પિણી એમ અનેક કાલ–ચકે ચાલ્યા જ કરશે. ૩ માતાની કુક્ષિમાં પુત્ર અને પુત્રી રૂપે જે સાથે ઉત્પન્ન થાય તે દરેકને “યુગલ” કહેવામાં આવે છે. અત્ર યુગલિક શબ્દ આવા પ્રત્યેક જીવોને આશ્રીને વાપરવામાં આવ્યો છે. અર્થાત કાલ-બલે બાલક અને બાલિકા સાથેજ ઉત્પન્ન થાય; કોઈપણ બે પુરૂષ કે બે સ્ત્રી અથવા એકલે પુરૂષ કે એકલી સ્ત્રી ઉત્પન્ન ન થાય; અને આવી રીતે સાથે ઉત્પન્ન થયેલાં બાલક-બાલિકાનો પુરૂષ-સ્ત્રી તરીકેનો સંબંધ તીવ્ર પ્રેમ વિના તેમજ વિવાહ વિના પણ કુદરતી રીતે ટકી રહે તે “યુગલિક ધર્મ કહેવાય. વિશેષમાં યુગલિક શબ્દ “પંકજ' શબ્દની માફક યોગરૂઢ છે, તેથી કરીને કૃષિ આદિ કર્મથી રહિત અને કલ્પવૃક્ષથી નિર્વાહ કરનારાં સાથે જન્મેલાં સ્ત્રી પુરૂષને તે વાચક છે. આ યુગલિકના વિશિષ્ટ સ્વરૂપે સારૂ જાઓ શ્રીજમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, દ્વિતીય વક્ષસ્કાર, ૨૧ મું સૂત્ર. ૪ આડા જવ, અંગુલ આદિ ગણતરીથી જે હાથને હિસાબ કરાય છે તેવા ચાર હાથનું માપ ધનુષ્ય કહેવાય છે. ૫-૬-૭ ઈપણ મનુષ્ય દુરાચરણ કર્યું હોય, તે તેને હા, તેં દુષ્કૃત્ય કર્યું એમ કહેવું એટલીજ શિક્ષા કરવી તેપણ તેને સારુ બસ હતી, એ પણ એક જમાન હતું. આ નીતિને “હાકારનીતિ કહેવામાં આવે છે, અને તે આ અવસર્પિણી કાલના ત્રીજા આરા પર્યત યુગલિક જ પરત્વે પ્રચલિત હતી. જ્યારે આ નીતિને પ્રભાવ કમી થયે, ત્યારે આની સાથે સાથ “માકાર'નીતિ દાખલ કરવામાં આવી; અને અંતમાં “ધિકાર'નીતિ પણ પ્રચલિત થઈ. “માકાર'નીતિને એ અર્થ છે કે કોઈએ “હાકાર” નીતિનું ઉલંધન કરીને ભારે અપરાધ કર્યો હોય. તે તેને કહેવું કે “આવું કાર્ય ફરીથી કરીશ મા, તે “માકારનીતિ છે. આટલેથી પણ જેને અકલ નહિ આવે એવા મહાનુ અપરાધીને તિરસ્કાર કરવો-તેને ધિક્કાર, તે ધિક્કારનીતિ છે. આ હકારાદિક નીતિનું સ્વરૂપ આવશ્યક-નિયુક્તિમાં આપ્યું છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જિનતુતઃ] स्तुतिचतुर्विंशतिका તેમને ઋષભ નામે પુત્ર અને સુમગલા નામે પુત્રી હતાં. અને બે સંતાન પિતાના માતાપિતાના આયુષ્યથી કંઈક ન્યૂન એવું તેમનું સંખ્યાત પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં નાભિ રાજા સ્વર્ગે સિધાવ્યા. ઝડષભ-દેવ આપણે ઉપર જઈ ગયા તેમ અષભ-દેવ નાભિ રાજા અને મરૂદેવી રાણી - માય છે. તેમને જન્મ વિનીતા નગરીમાં થયે હતું. તેમનાં વડષભદેવ, વૃષભદેવ, દેવ, આદિનાથ, વિગેરે અનેક નામે છે. તેમનું શરીર પાંચસે ધનુષ્ય પ્રમાણુનું હતું તેથી તેને વર્ણ સુવર્ણના જે તે (આ વાત ઉપર આ લેક પણ પ્રકાશ પાડે છે). વળી તેમને વૃષભનું લાંછન હતું. યુગલિક ધમનુસાર તેમણે પણ પિતાની સાથે યુગલ તરીકે ઉત્પન્ન થયેલી સુમંગલા સાથે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત તેમણે સુનંદા સાથે પણ પાણિગ્રહણ કર્યું હતું. ભારત આદિ સે પુત્રો તેમજ બ્રાહ્મી અને સુન્દરી એ બે પુત્રીઓના તેઓ પિતા હતા. તેઓ આ અવસર્પિણી કાલમાં પ્રથમ તીર્થંકર થયા છે. આ જગમાં સર્વ કલા અને નીતિને પ્રચાર તેમનાથી થયે છે, એમ જૈને માને છે. ચેર્યાસી (૮૪) લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ નિર્વાણપદને પામ્યા. - કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યો ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના પ્રથમ પર્વમાં તેમનું ચરિત્ર સવિસ્તર આલેખ્યું છે. ગ્રન્થગૌરવના ભયથી એ બાબત ઉપર અત્ર વધુ પ્રકાશ પાડવામાં આવતું નથી. પદ્ય-વિચાર– આ કાવ્યમાંના પ્રથમના ચાર કે, ત્યાર પછીના બીજા ચાર કે, એ પ્રમાણે દરેક લક-ચતુષ્ટય એકજ છંદમાં રચીને અને તેમાં વળી પ્રથમ ક “શાર્દૂલવિક્રીડિત' વૃત્તમાં લખીને તે કવિરાજે પિતાનું શાર્દૂલના જેવું શૌર્યપ પ્રકટ કર્યું છે. આ વૃત્તનું લક્ષણ યથાર્થ રીતે સમજવામાં છન્દ શાસ્ત્રને લગતી કેટલીક હકીક્ત તરફ દષ્ટિપાત કરવાની જરૂર છે. દરેક “પદ્યમાં ચાર ચરણ” યાને “પાદ હેય છે. આ ચરણેની રચના “અક્ષર અથવા “માત્રા” ઉપર આધાર રાખે છે. જે પદ્યનાં ચરણે “અક્ષરની સંખ્યા ઉપર આધાર રાખતાં હોય, તે પદ્યને “વૃત્ત'ના નામથી ઓળખાવવામાં આવે છે, જ્યારે જે પદ્યનાં ચરણે માત્રાની સંખ્યા ઉપર આધાર રાખતાં હોય, તેને “જાતિ” કહેવામાં આવે છે. વળી આ વૃત્તના ૧ “સંખ્યાત” એટલે “જેની સંખ્યા થઈ શકે છે. આ સામાન્ય અર્થ ઉપરાંત જૈન દષ્ટિએ તેને જે વિશેષ અર્થ થાય છે તે જાણવું પણ જરૂરી છે અને આના જિજ્ઞાસુઓએ તે દ્રવ્ય-લાક-પ્રકાશ (સર્ગ ૧ ), અનુયાગદ્વાર વિગેરે ગ્રંન્ચે જોવા. ૨ ચોર્યાસી લાખને ગેર્યાસી લાખે ગુણવાથી અર્થાત્ એક પૂર્વગને પૂર્વાંગે ગુણવાથી જે સંખ્યા આવે તેને પૂર્વ સંજ્ઞા આપવામાં આવી છે. આ ઉપરથી ૧ પૂર્વ=૭૦૫૬૦,૦૦૦,૦૦૦,૦૦૦. ૩ આ મહાકાવ્યમાંથી અન્ય તીર્થકોનાં પણ સવિસ્તર ચરિત્રે મળી શકશે. ૪ વાલ, ૫ પરામ, Page #85 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [ ૧ શ્રીષભસમ, અર્ધસમ અને વિષમ એમ ત્રણ પ્રકારે પાડવામાં આવ્યા છે. જે જાતનાં લઘુ કે ગુરૂ અક્ષરે એક ચરણમાં હોય તેવાં જ અક્ષરે જે પદ્યનાં ચારે ચરણમાં હોય, તે પદ્યને “સમ-વૃત્ત કહેવામાં આવે છે, જે પદ્યનાં બેજ ચરણે (પ્રથમ અને તૃતીય કે દ્વિતીય અને ચતુર્થ) સમાન હેય, તે પદ્યને “અર્ધ-સમવૃત્ત કહેવામાં આવે છે, અને જે પદ્યનાં ચારે ચરણે પૈકી કઈ કેઈની સાથે “અક્ષર ના વિષયમાં સમાન ન હોય, તે તે પદ્ય “વિષમ-વૃત્ત' ગણાય છે. દાખલા તરીકે, આ પ્રાથમિક શાર્દૂલવિક્રીડિત વૃત્ત “સમવૃત્ત” છે, કેમકે તેનાં ચારે ચરણે અક્ષરની લઘુતા-ગુરૂતાની અપેક્ષાએ સમાન છે. આ કાવ્યમાંનું પંચમ વૃત્ત (પુષિતાગ્રા) “અર્ધસમવૃત્ત' છે. આ કાવ્યનાં સમસ્ત વૃત્તને “સમવૃત્ત' કે “અર્ધસમવૃત્ત'માં સમાવેશ થત હોવાથી, વિષમવૃત્તનું દષ્ટાન્ત આ કાવ્યમાંથી મળી શકે તેમ નથી. વળી વિષમવૃત્તના પણ અનેક પ્રકારો છે, કેમકે સમવૃત્ત કે અર્ધસમવૃત્ત એવાં વૃત્તોની મેળવણીથી આવું વૃત્ત બને છે. નીચેનું પદ્ય “વિષમવૃત્ત'માં છે અને તે “ઉદ્દગતા”ના નામથી ઓળખાય છે. ગથ વાવવા ઘરના रुचिरवदनस्त्रिलोचनम् । क्लान्तिरहितमभिराधयितुं विधिवत् तपांसि विदधे धनंजयः ॥" -કિરાતાર્જુનીય, ૧૨ મે સર્ગ, પ્રથમ કિ. સાધારણ રીતે વૃત્તમાં એક કે તેથી અધિક એમ વધારેમાં વધારે છવ્વીસ (૨૬) અક્ષરે હોય છે અને આ અક્ષરોની સંખ્યાને ધ્યાનમાં લઈને તે વૃત્તોનાં વિવિધ નામ પાડવામાં આવ્યાં છે. પરંતુ “દંડક” તરીકે ઓળખાતાં વૃત્તમાં સત્તાવીસ (૨૭) કે તેથી વધારે એમ નવસે નવાણુ (૯૯) અક્ષરો પણ હોય છે. આ કાવ્યમાં છેલ્લાં ચાર વૃત્ત (૯-૯૬) “દંડકની કેટિમાં આવે છે. આપણે ઉપર જોઈ ગયા તેમ જાતિને માત્રા સાથે સંબંધ છે અને આ માત્રાને અક્ષર સાથે સંબંધ છે, કેમકે લઘુ અક્ષરની એક માત્રા અને ગુરૂ અક્ષરની બે માત્રા ગણાય છે. આ પ્રમાણે જ્યારે આ સંપૂર્ણ વિષયને સમજવામાં અક્ષરના સ્વરૂપને જાણવાની આવશ્યકતા છે, તે હવે તે તરફ પ્રયાણ કરીએ. છન્દશામાં બધા મળીને આઠ ગણું પાડવામાં આવ્યા છે અને આ દરેક ગણુમાં ત્રણ ત્રણ અક્ષરે હોય છે. “અક્ષર” શબ્દથી એકલે સ્વર કે એક અથવા તેથી વધારે વ્યંજન સહિતને સ્વર સમજવામાં આવે છે. આ સ્વર આશ્રીને “અક્ષર' હસ્વ કે દીર્ધ ગણાય છે. ગ, ૨, ૩, ૪, અને સ્ત્ર એ હસ્વ સંવરો છે, જ્યારે બાકીના મા, , , 7, 8, 9, ગો અને ગૌ એ દીર્ઘ સ્વરે છે. આમાંના હસ્વ સ્વરોને હસ્વ અક્ષર તરીકે અને દીર્ઘ સ્વરને દીર્ઘ અક્ષર તરીકે ઓળખાવવામાં આવે છે. તે ઉપરાંત જ્યારે હસ્વ સ્વરની પછી અનુસ્વાર, વિસર્ગ કે સંયુક્ત વ્યંજન આવે, તે તે અક્ષરને “દીર્ઘ ' માનવામાં આવે છે. હસ્વ અને દીર્ઘ અક્ષરે દર્શાવવાને માટે “” “–' અથવા “” “ડ” એવાં ચિને વપરાય છે, તેમજ “લ” અને “ગ” અક્ષરોને પણ ઉપયોગ થાય છે. આપણે ઉપર જોઈ ગયા તેમ આઠ ગણે છે. તે ગણેની સમજ નીચે મુજબ છે – ૧ શું આ કાવ્યનાં ૬૯-૭૨ સુધીનાં પધો વિષમ-વૃત્તમાં નથી, એ પ્રશ્ન સંભવી શકે છે, પરંતુ તે વાત આગળ ઉપર વિચારીશું. Page #86 -------------------------------------------------------------------------- ________________ જિતુવય ] स्तुमिचतुर्विशतिका (૧) ગણ ( - ), (૨) સગણુ ( – ), (૩) મગણ (---, (૪) ગ્રગણ (°--), (૫) નગણ (૧-૨), (૬) તગણુ (-- ), (૭) ભગણુ (- ) અને (૮) જગણ (-૨) એમ આઠ ગણે છે. નીચેને લોક પણ આ વાતની સાક્ષી પૂરે છે. ___"आदिमध्यावसानेषु, भजसा बान्ति गौरवम् । __यरता लाघवं यान्ति, मनौ तु गुरुलाघवम् ॥" અર્થાત–આદિમાં, મધ્યમાં અને અત્તમાં ભ, જ અને સ ગણે અનુક્રમે ગુરૂ યાને દીર્ઘ હોય છે, જ્યારે ય, ૨ અને ત ગણે તે સ્થાનમાં અનુક્રમે લઘુ એટલે કે હસ્વ હોય છે. મ અને ન ગણે તે આ ત્રણે સ્થલે અનુક્રમે દીર્ઘ અને હસ્વજ હેય છે. હવે આપણે “શાલ-વિક્રીડિત) વૃત્તનું લક્ષણ વિચારીએ. તે એ છે કે "सूर्यान्वैयदि मस्सजौ सततगाः शार्दूलविक्रीडितम्." અથ–આ વૃત્તમાં એકદર ૧૯ અક્ષરે છે અને તેમાં મ, સ, જસ, તું અને એમ છ ગણે છે અને અન્ય અક્ષર ગુરૂ છે. તેમજ વળી આ શ્લેક ગાતી વેળાએ બે સ્થલે વિશ્રામ લઈ શકાય તેમ છે. આવા સ્થલેને “યતિ” કહેવામાં આવે છે. આ વૃત્તના દરેક ચરણના બારમે અક્ષરે અને ઓગણીસમે અક્ષરે આવી “પતિએ છે. આ વાત સ્પષ્ટ સમજાય તેટલા માટે આ કના પ્રથમ ચરણ તરફ દષ્ટિપાત કરીએ. भव् याम् भो | ज वि बो | ध नै क [त र णे, | विस् ता रि | कर् मा व | ली - - - - - - - - - - - - 1 - - - ___ म स ज स त त ग આ ચરણમાં મ, સ, જ, સ, ત અને ત એમ છ ગણે છે, તેમજ અન્ય અક્ષર દીર્ઘ છે, તેમજ બે યતિ છે, અર્થાત્ આ શાર્દૂલવિક્રીડિત છન્દ છે. આ છન્દને આવા નામથી ઓળખાવવાનું કારણ એ છે કે આ છન્દને ગાવાની પદ્ધતિ વ્યાઘની ક્રીડાને અનુસરતી આવે છે. ૧ વાધ, ૨ શાર્દૂલવિક્રોડિત છંદનાં અન્ય લક્ષણે “સૂર્યાસનસ્તતાઃ સવઃ શાર્કવિઝીતિમ” એવું લક્ષણ વૃત્તરત્નાકરમાં આપ્યું છે. મહાકવિ કાલિદાસકૃત શ્રત-બેધમાં તે એનું અતિશય સરલ લક્ષણ બાંધવામાં આવ્યું છે અને તે નીચે મુજબ છે – "आद्याश्चेव गुरवस्त्रयः प्रियतमे ! षष्ठस्तथा चाष्टमो नन्वेकादशतस्त्रयस्तदनु चेदू, अष्टादशाधौ ततः। मार्तण्डैर्मुनिभिश्च यत्र विरतिः पूर्णेन्दुबिम्बानने ! * તત્વૃત્ત વન્તિ શાસિત પૂંછિિરત ” અથાહે પ્રિયતમા જેવૃત્તમાં પ્રથમના ત્રણ અક્ષરે તેમજ છઠ્ઠા અને આઠમા અક્ષરે અને વળી અગ્યારમા પછીના ત્રણ (અથતુ બારમા તેરમા અને ચિદમા) અક્ષરે પણ, તેમજ અઢારમાની પૂર્વેના બે (અર્થાત્ સેળમા અને સત્તરમા) અક્ષરો પણ દીધું હોય અને જયાં સૂર્ય અને મુનિ અથૉત્ બાર (૧૨) અને સાત (૭) વણેથી યતિ (અર્થાત્ વિશ્રામ-સ્થાન) હેય, તે વૃત્તને હે પૂર્ણ ચન્દ્ર-મંડલના સમાન વદનવાળી (પ્રિયા) ! કાવ્યને રસિક જને “શાર્દૂલવિક્રીડિત' કહે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૨ स्तुतियतुविशति [१ श्रीકાવ્ય-ચમત્કાર આ કાવ્યમાં ઘણાખરા કલેકે માં જેમ બીજું અને ચોથું ચરણ એક એકની સાથે મળતું भाव छ- छे, तेम ते वात मोम पटिशायर थाय छे. याथा २२९ मा 'महान्' भने 'अष्टापदाभासुरैः' से मेनी संधि ४२॥ नथी, तथा उपहाष्टमे वियातi भी मन याथा यमा ભિન્નતા માલૂમ પડે છે ખરી; પણ તે વાત વાસ્તવિક નથી. કેટલેક સ્થળે એવી સંધિઓ નહિ કરવાનું પ્રયોજન એ છે કે લેક વાંચતાંજ બને તો તેને અર્થ ધ્યાનમાં આવે. समस्तजिनवराणां स्तुतिः ते वः पान्तु जिनोत्तमाः क्ष(क्षि)तरुजो नाचिक्षिपुर्यन्मनो दारा विभ्रमरोचिताः सुमनसो मन्दारवा राजिताः । यत्पादौ च सुरोज्झिताः सुरभयाञ्चक्रुः पतन्त्योऽम्बराद् आराविभ्रमरोचिताः सुमनसो मन्दारवाराजिताः ॥ २ ॥ -शार्दूल० टीका ते वः पान्त्विति । 'ते वः पान्तु जिनोत्तमाः ' ते युष्मान् रक्षन्तु जिनवराः। 'क्षतरुजो ध्वंसितरोगाः। 'नाचिक्षिपुः' नाचिकृपः। 'यन्मनो' येषां संबन्धि मनः । 'दाराकलत्राणि । 'विभ्रमरोचिताः विलासैः शोभिताः। 'सुमनसः। सुन्दरहृदयाः। 'मन्दारवाः । मृदुरवाः सन्तो 'राजिताः' शोभिताः । इमानि दाराणां विशेषणानि । 'यत्पादौ च । येषां जिनानां पादौ, च व्याप्यभूतौ । 'सुरोज्झिताः' अमरोत्सृष्टाः । 'सुरभयाश्चक्रु: सुगन्धीकृतवत्यः । 'पतन्त्योऽम्बरात् । गलत्यो नभसः । 'आराविभ्रमरोचिताः' आराविणां-रवयुक्तानां भ्रमराणां उचिता-योग्याः। 'सुमनसः' कुसुमानि । 'मन्दारवाराजिता मन्दाराणां-मन्दारकुसुमानां वारैःसंघातैः अजिता:-अनतिशयिताः, अथवा मन्दारवारैः कृत्वाऽन्यैः पुष्पविशेषैरजिताः। यन्मनो दारा नाचिक्षिपुः, यत्पादौ च सुमनसः सुरभयांचक्रुः ते जिनोत्तमाः वः पान्त्विति सम्बन्धः ॥२॥ अवचूरिः ते जिनोत्तमा जिनेन्द्रा वो युष्मान् पान्तु रक्षन्तु । किंभूताः । क्षताः क्षीणा रुजो रोगा येषां येम्यो वा ते। तथा येषां जिनानां मनो मानसं कर्मतापन्नं दाराः कलत्राणि कर्तृरूपाणि नाधिक्षिपुर्न क्षोभयामासुः। 'दाराः प्राणास्तु वलजाः' इति वचनाद् दारशब्दो बहुवचनान्तः पुंलिङ्गश्च । ते दाराः किंभूताः। विभ्रमैर्विलासै रोचिताः संशोभिताः । सुमनसः सुन्दरहृदयाः । मन्दारवा मृदुरवाः सन्तो राजिताः शोभिताः । सुमनसः पुष्पाणि कर्तृणि यत्पादौ यच्चरणौ सुरभयामासुः। किंभूताः सुमनसः । सुराज्झिता देवमुक्ताः। अम्बरादाकाशात पतन्त्यः समवसरणभावि संगच्छमानाः।आराविण यमाना भ्रमरास्तेषामुचिता योग्याः। मन्दारकुसुमवातैरजिताः ॥२॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ જિનતુતઃ ] . स्तुतिचतुर्विंशतिका अन्वयः यद्-मनः विभ्रम-रोचिताः मन्द-आरवाः राजिताः सुमनसः दाराः न आचिक्षिपुः, જર્ની -જોતા, વાત તન્ય, ગાયન-અમર-કવિતા, મન્કાર-વાર-નિતા પુનમ સુરમયજકુ, તે (ક્ષિ)-નિન-૩ત્તમ વ પત્તા શબ્દાર્થ જે (મૂળ તત્ )=ો. મારવા=મૃદુ છે વનિ જેને એવી. જ (મૂળ ગુદાદ્)=તમને (દ્વિતીયાર્થે). rગત (મૂળ નિતા)=શોભાયમાન, શેભતી. પાનું (ઘા પા = રક્ષણ કરે, પાળે. થrc =જેમનાં ચરણેને. 'જિનજિન, જીત્યા છે રાગ-દ્વેષ જેણે એવા. =અને, વળી. કામ=ઉત્તમ, શ્રેષ્ઠ. સુર=દેવતા. ગિનોત્તમ=જિનેમાં ઉત્તમ, જિનેશ્વરે, જ્જર (પ૦ ૩ષ્ણુ =ત્યજી દીધેલ, ફેકેલ. તીર્થકરો. કુરતા -દેવતાઓએ ફેકેલાં. ક્ષર (ઘાક્ષ[)=ક્ષય થયેલા, નાશ પામેલા. | સુરમર ( સુમિક્સ)=સુવાસિત કર્યો. =ોગ. પત્તા (મૂળ વતન્તા =પડતાં. સતગા=નાશ પામ્યા છે રેગે જેમનાથી અશ્વત (૫૦ વર)=આકાશમાંથી, અથવા જેમના એવા. ગગનમાંથી. =નહિ. ગાવિન–શબ્દાયમાન, ગુંજારવ કરનારા. શાક્ષિપુર (ધા, ક્ષિg )=ક્ષોભ પમાડયું, | અમ=ભ્રમર, ભમરો આકર્ષણ કીધું. ત= ગ્ય, લાયક. વસૂજે. ભારવિમવિતા ગુંજારવ કરનારા ભ્રમમન મન, ચિત્ત. રેને , મન =જેના મનને. સુમન (સુમન )=૫, ફૂલે. વા. (મૂળ વાર) =સ્ત્રી, પત્ની, માર=પારિજાતકનું પુપ, કલ્પવૃક્ષનું કુસુમ, રામ=વિલાસ, હાવ-ભાવ. પુષ-વિશેષ. રેરિત (ઘાજૂ)=સુશોભિત. વાર=સમૂહ.. જિકવિતા=વિલાસ વડે સુશોભિત. નિત (વા નિ) જીતેલા. સુમન (મૂળ સુમન)= (૧) સારા મન વાળી | નિત-નહિ છતાયેલ, અજિત. (૨) દેવની. | માવાદાનિતા =પારિજાતકનાં પુષ્પના મંદ, મૃદુ, કમળ. સમૂહ વડે નહિ છતાયેલાં. ભાવઃશબ્દ, વિનિ. Page #89 -------------------------------------------------------------------------- ________________ રસુતિગ્રસુવિંશતિકા ' [૧ શ્રીલ પ્લેકાર્થ જિનવરેની સ્તુતિ– “(હાવભાવાદિક) વિલાસ વડે સુશોભિત, મૃદુ ધનિ વાળી, તથા (વિભૂષણોથી ) વિભૂષિત એવી, તેમજ સુન્દર હથેવાળી [ અથવા દેવતાની] વનિતા (પણ), જે જિનેશ્વરનું મન ભાયમાન કરી શકી નહિ, તેમજ વળી જેમના ચરણેને, દેવતાઓએ ફેંકેલાં, આકાશમાંથી (સમવસરણમાં) પડતા, શબ્દાયમાન ભ્રમરોને (પરાગ ગ્રહણ કરવાને માટે) યેગ્ય, તેમજ મન્દાર (વિગેરે) કુસુમના સમૂહથી (પણ) અજિત એવાં પુષ્પાએ સુગંધિત કર્યા, તે જિનેશ્વર કે જેમના વડે અથવા જેમના] રોગ ક્ષીણ થયા છે, તેઓ તમારું રક્ષણ કરે.”—૨ સ્પષ્ટીકરણ જિવર – જૂિથતિ નિનઃ અથાત રાગ (ક) આદિ દુશ્મનને જીતનારા “જિન” કહે વાય છે. “જિન” એવી સંજ્ઞા ચાર પ્રકારની વ્યક્તિઓને આશ્રીને વપરાય છે અને તે વ્યક્તિઓને અનુક્રમે શ્રુત-જિન, અવધિ–જિન, મન:પર્યથ-જિન અને કેવલિ—જિન એમ ચાર પ્રકારે ઓળખાવવામાં આવે છે. વિશેષમાં આ ચાર પ્રકારની વ્યક્તિઓમાંની અતિ એક વ્યક્તિને અથત સર્વથા રાગદ્વેષ-રહિત તેમજ પ્રબલ પુણ્યશાળી જીવને “જિનવર', જિનોત્તમ” કે “જિનેશ્વર' એવી પણ સંજ્ઞા આપવામાં આવે છે. વિશેષમાં “જિનોત્તમ શબ્દને શું અર્થ કરે તે કવિરાજે પોતે આ કલેકદ્વારા દર્શાવ્યું છે. “જિનવર” શબ્દ પ્રાયઃ તીર્થકરવાચક છે, છતાં પણ કેઈક વાર તે સામાન્ય-કેવલિને ઉદ્દેશીને પણ વપરાય છે. ૧ અવાજ. ૨ દેવ-રચિત ગઢ; વિશેષ માહિતીને સારૂ જુઓ ૯૪ મા લોકનું સ્પષ્ટીકરણ. ૩ રજ. ૪-છ જૈન શાસ્ત્ર પ્રમાણે જ્ઞાનના પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે.(૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મનઃપર્યય અને (૫) કેવલ. આ પાંચના સ્થલ સ્વરૂપ સારૂ જુએ મુનિશ્રી ન્યાયવિજયજીકૃત અધ્યાત્મતવાલોક (પૃ. ૭૫૫-૭૬ • ). વિશેષ જિજ્ઞાસુએ તે પ્રકરણ રત્નાકર (ચતુર્થ ભાગ પૃ. ૩૪૭–૩૫૪), કર્મગ્રન્થ (પ્રથમ ભાગ, જ્ઞાનાવરણીય અધિકાર,) વિશેષાવશ્યક વિગેરે ગ્રન્થ જોવા. ૮ જુઓ પ્રજ્ઞાપનાની વૃત્તિ, પૃ. ૩. ૮ જયાં “જિનવર' શબ્દથી સામાન્ય-કેવલિ સમજવામાં આવે છે તે સ્થલે તીર્થકરવાચક શબ્દ તરીકે જિનવરપતિ કે એવાજ અર્થ-સૂચક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કેટલીક વાર “જિન” શબ્દ પણ તીર્થકર’ એવા અર્થમાં વપરાય છે અને તેનું કારણ દેખીતું છે કે એ સ્થલે “જિન” શબ્દથી કેવલ-જ્ઞાનિ સમજવામાં આવે છે અને તીર્થકર તે કેવલજ્ઞાનિ છે જ, એ જગજાહેર હકીકત છે. અને તીર્થકરવાચક શબ્દ તરીકે શબ્દનો પ્રયોગ કરવામાં આવે તીર્થકર ” એવા અર્થમાં Page #90 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका તીર્થંકર અને સામાન્ય–કેવલિમાં રહેલા તફાવત— જો કે તીર્થંકર અને સામાન્ય-કેવલિ એ બંને સર્વજ્ઞ છે-મન્નેએ કેવલજ્ઞાન (સંપૂર્ણ જ્ઞાન) સંપાદન કર્યું છે-એ એમાંથી કેાઈ પણ એક ખીજાથી જ્ઞાનમાં ઉતરે કે ચડે તેમ નથી, છતાં પણુ એકને તીર્થંકર અને ખીજાને સામાન્ય-કેવલિ કહેવામાં આવે છે એટલુંજ નહિ પરંતુ તીર્થંકરને સામાન્ય–કેવલિ કરતાં ઉંચા દરજ્જાવાળા પણ ગણવામાં આવે છે તેનું શું કારણ છે તે તરફ નજર કરીએ. ૧૫ આ બન્નેમાં આવા પ્રકારના ભેદ-ભાવ રાખવાનું કારણ એ છે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપી તીર્થની સ્થાપના તીર્થંકરદ્વારાજ થાય છે. તેમજ વળી પુણ્ય-પ્રકૃતિમાં તીર્થંકર સામાન્ય-કૅવલિથી ચડિયાતા છે અને એથી કરીને તે તે અલૈકિક સૌભાગ્યના સ્વામી છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે તીર્થંકર અને સામાન્ય-કેવલિ એ બંને તેજ ભવમાં મેક્ષે જાય છે અને આ પ્રમાણે મુક્તિ-રમણીને એક વખત વર્યાં પછી તેઓ વચ્ચે આવે ભેદ–ભાવ રહેતા નથી; અર્થાત્ તીર્થંકરત્વને અંગે રહેલા ભેદભાવ નષ્ટ પામતાં–નિર્વાંગુ પદને પ્રાપ્ત કર્યાં બાદ તેઓ બન્ને સમાન અને છે. મન્દાર-કુસુમ સન્તાર એ કલ્પવૃક્ષનું એક નામ છે. આનાં પુષ્પા અતિ ઉત્તમ છે, છતાં પણ એ ધ્યાનમાં રાખવું કે શ્રીજિનેશ્વરની આગળ દેવતાઓ જે પુષ્પાની વૃષ્ટિ કરે છે, તેની સાથે ટક્કર ઝીલવા આ સમર્થ નથી. ૧ સામાન્ય—કેવલિમાંના ‘સામાન્ય’ શબ્દ ઉપરથી એવા ધ્વનિ નીકળે છે કે કેલિએના પણ પ્રકાર હોવા જેઈએ અને વસ્તુ-સ્થિતિ પણ તેવીજ છે. અર્થાત્ કેવલ-જ્ઞાનિના સામાન્ય કેવલિ, મૂક-કેવલ, અંતકૃત્–કેવિલ, અશ્રુત્વા–કેવલિ, સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધ, આદિ અનેક પ્રકારે છે. આ બધાનું સ્વરૂપ શ્રીભગવતી ( શ૦ ૯, ઉ૦ ૩૧ )માં તેમજ ચેાગબિન્દુ પ્રમુખ ગ્રન્થામાંથી મળી શકશે. ' ૨ સાધુપ્રમુખ ચતુર્વિધ સં‰રૂપી તીર્થ તે અતિપૂજનીય છે અને એને તેા તીર્થંકર પશુ ૮ નો તિથલ્સ ' એવા શબ્દોચ્ચારપૂર્વક નમસ્કાર કરે છે. ‘તીર્થ ’ શબ્દના અર્થ 'દ્વાદશાંગી ' યાને આર અંગાના સમૂહ ’ પણ થાય છે. ( અંગ શબ્દની માહિતી સારૂ જુએ તતીય લેાકનું સ્પષ્ટીકરણુ, ) વળી * સીયતેનેનેતિ સાથૅક્ ’ અર્થાત્ જેના વડે સંસાર-સાગર તરી શકાય તે તીર્થં છે, એવા ‘ તીર્થ ’ શબ્દના વ્યુત્પત્તિઅર્થ કરતાં એમ જોઈ શકાય છે કે તીર્થંકરને પણુ ‘તીર્થ ’ શબ્દથી સંખેાધી શકાય, ' વિશેષમાં તીર્થ શબ્દના ચતુર્વિધ સંધ અને દ્વાદશાંગી એ બે અર્થોં ઉપરાંત પ્રથમ ગણધર એવા પણુ અર્થ શાસ્ત્રમાં કરવામાં આવ્યા છે. આ વાત શ્રીભગવતીસૂત્રમાં આપેલા ‘તિષં મંતે ! તિત્ય તિસ્થળો તિર્થં ? નોયમા ! અરિહા તાવ નિયમા તિથો, તિરૂં પુળ ચાલવળાફળો સંઘો વમળો વા 'પાઠ ઉપરથી જોઈ શકાય છે. અત્ર એ નિવેદન કરવું વધારે પડતું નહિ ગણાય કે · તીર્થ ’ શબ્દથી ચતુર્વિધ સંત્ર એવેા અર્થ કરતી વેળાએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની અર્થાત્ એ પ્રત્યેકની એક એક સંખ્યા હોય, તે પણ તેના સમુદાયને ‘સંધ’ તરીકે ઓળખાવી શકાય છે. આવી વાત આ પંચમ કાલના અંતમાં બનનાર પણ છે; અર્થાત્ આ શ્માની આખરે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા એટલાજ સમુદાય તીર્થ ' તરીકે ઓળખાશે; ત્યાર પછી તીર્થના ઉચ્છેદ થશે અને અધર્મ પ્રવર્તશે. " Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૬ जिन प्रवचनप्रशंसा સ્તુતિચતુર્વિંશતિકા [ १ श्री ऋषभ शान्ति वस्तनुतान् मिथोऽनुगमनाद् यन्नैगमाद्यैर्नयैरक्षोभं जन ! हेऽतुलां छितमदोदीर्णाङ्गजालं कृतम् । . तत् पूज्यैर्जगतां जिनैः प्रवचनं हृप्यत कुत्राद्यावलीरक्षोभञ्जनहेतुलाञ्छितमदो दीर्णाङ्गजालङ्कृतम् ॥ ३ ॥ - शार्दूल ० टीका शान्तिवस्तनुतादिति । 'शान्ति' क्षेमम् । उपशमवतां 'वो' युष्माकम् । 'तनुतात्' प्रथयतु । 'मिथोऽनुगमनात् ' परस्परानुवर्तनाद्धेतोः । ' यन्नैगमाद्यैर्नयैः' यन्नैगम संग्रहादिभिर्नयैः, अनेकान्तात्मके वस्तुनि एकांशपरिच्छेदात्मका नयास्तैर्हेतुभूतैः । ' अक्षोभं ' अचलम् । 'जन हे ' जनो- लोकस्तस्य सम्बोधनम् । 'अतुल' महतीम् । 'छितमदोदीर्णाङ्गजाल' छितमदं - छिन्नदर्प उदीर्ण- उच्छ्रितं अङ्गानामाचाराङ्गादीनां जालं समूहो यत्र तत् । 'कृतं' रचितम् । ' तत् पूज्यैजगतां ' अर्चनीयैर्लोकानाम् । 'जिनैः ' अर्हद्भिः । ' प्रवचनं ' शासनम् । 'हृप्यत्कुवाद्यावली. रक्षोभञ्जन हेतु लाञ्छितं ' दृप्यन्ती -दर्प व्रजन्ती या कुवादिनामावली सैव क्रूरात्मकत्वाद् रक्षोराक्षससङ्ग्रहः तद्भञ्जनैःर्भङ्गकारिभिः हेतुभि: लाञ्छितं चिह्नितम् | 'अद: ' एतद् । 'दीर्णा - ङ्गजालङ्कृतं ' दीर्णाङ्गः-शीर्णमदनैः श्रमणादिभिरलङ्कृतम् । यन्नयैरक्षोभं तत् प्रवचनमदो जिनैः कृतं शान्तिमतुलां वः तनुतादिति योगः ॥ ३ ॥ अवचूरिः तत् जगतां पूज्यैजिनैः कृतं प्रवचनं गणिपिटकरूपं वो युष्माकं शान्ति मोक्षमुपशमं वा तनुतात् कुरुतात् । यन्मिथोऽनुगमनादनुवर्तनाद्धेतोर्नैगमादिभिर्नयैरक्षोभं परवादिभिरजेयं वर्तते । हे जन ! भव्यलोक ! | शान्ति किंभूताम् । अतुलां निरुपमाम् । ( प्रवचनं) मतं किंभूतम् । छितमदं छिन्नदर्पमुदीर्णमुच्छ्रितमङ्गानामाचारादीनां जाल समूहो यत्र तत् । तथा ( दृप्यत्) माद्यत्कुवादिश्रेणिः सैव क्रूरात्मकत्वाद् रक्षो राक्षसस्तस्य भंजनैर्भङ्गकारिभिर्हेतुभिर्लाञ्छितं मण्डितम् । अदः प्रत्यक्षदृश्यम् । शीर्णमदनैः श्रमणादिभिरलंकृतम् । मिथोऽनुगमनादित्यत्र 'गुणादस्त्रियां न चं ( वा )' इति पञ्चमी ॥ ३॥ अन्वयः यद् मिथः अनुगमनात् नैगम-आद्यैः मयैः अ-क्षोभं ( वर्तते ), छित-मद- उदीर्ण-अन-जालं, हृप्यत्- कुवा दिन - आवली - रक्षस् - भअन - हेतु - लाञ्छितं दीर्ण - अङ्गज- अलङ्कृतं (च वर्तते ), तद् जगतां पूज्यैः जिनैः कृतं अदः प्रवचनं हे जन ! वः अतुलां शान्ति तनुतात् । १ — द्वादशाङ्गी स्याद् गणिपिटकाया ' इति श्रीअभिधानचिन्तामणि: ( का० २, २ इदं श्रीसिद्धहेमशब्दानुशासनस्य ( २।२।७७ ) सूत्रम् । श्लो० १५९ ) । Page #92 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: 1 રાન્તિ (મૂ॰ શાન્તિ) (૧) માક્ષને, (૨) ઉપશમને. વઃ (મૂ॰ સુક્ષ્મદ્ )=તમારી (ષષ્ચર્યું), તનુતાર્ (ધા॰ તન)=વિસ્તારા, વધારા. મિથન=આરસ્પરસ. અનુનમનાત (મૂ॰ અનુામન)=અનુસરનારૂ હાવાને લીધે. નૈનમનૈગમ, સાત નચેમાંના એક નય. બાવ=પ્રમુખ. નૈનમયૈ નૈગમ છે આદિમાં-શરૂઆતમાં જેની એવા. નયૈઃ ( મૂ૦ નય )=નયા ( યથાર્થ અભિપ્રાય— વિશેષ ) વડે. અક્ષોમ (મૂ॰ ગક્ષોમ )=ક્ષાભ-રહિત. બન !=હે લેાક ! ગવા ( મૂ॰ અતુન)=અતુલ, અનુપમ, स्तुतिचतुर्विंशतिका શબ્દાર્થ અસાધારણ. છિત (પા॰ છો )=કાપી નાંખેલ. મવ=મદ, અભિમાન, ગર્વ, અહંકાર. કરીને (પા૦ ૪ )=ઉદય પામેલ. અદ્ર(આચાર આદિ ખાર) અંગ; જૈન સાહિત્યના એક વિભાગ, નાસમૂહ. જિતમોના નાણું કાપી નાંખ્યા છે ( વાદીઆના ) ગર્વ જેણે તેમજ ઉદય પામેલ છે અંગાના સમૂહ જેમાં એવા. १ अङ्गाज्जायते इति अङ्गजः । મ ૧૭ hi ( ધા॰ ;)=કરેલું, પ્રરૂપેલું. સ–તે. પૂજ્યેઃ (મૂ॰ પૂજ્ય )=પૂજ્યું વડે. ગમતાં (મૂ॰ ગત્ )=જગતાના, સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ (વાસી જના )ના. બિનૈઃ (મૂ॰ fનન )=જિના વડે, તીર્થંકરા વડે પ્રવચનં ( મૂ૦ પ્રવચન )=સિદ્ધાન્ત, કૃતાન્ત, આગમ. દન્યત્ ( ધા॰ દર્ )=અહંકારી, મદોન્મત્ત, ધ્રુવતિન=કુવાદી, મિથ્યા—વાદી, ખાટા તર્ક ઉઠાવનારા. GF=રાક્ષસ. મજ્જન=ભ'ગાણુ. હેતુ=યુક્તિ. હા∞િત( ધા॰ હા∞ )=યુક્ત. हृप्यत्वाद्यावलीरक्षोभअनहेतुलाञ्छितं= મદોન્મત્ત કુવાદીઓની શ્રેણિરૂપ રાક્ષસાને પલાયન કરાવનારી યુક્તિઓથી યુક્ત. કાર્: ( મૂ॰ ગર્લ્ )=આ. રોળ (ધા॰ = )=ચીરી નાંખેલ, નષ્ટ કરેલ. અન=ક’દર્પ, કામદેવ, રતિ-પતિ. અત્યંત ( અત ્+ )=વિભૂષિત. રાત નાયકૃતનષ્ટ કર્યાં છે-જીત્યા છેક વર્ષને જેણે એવા ( મુનિવર )થી વિભૂષિત. શ્લોકાઈ જૈન આગમની પ્રશંસા— - ૐૐ સિહ્વાન્ત આરસ્પર્શી સંગત-બંધ બેસત્તા ( અર્થાત્ યુતિથી અવિરૂદ્ધ તેમજ ઈષ્ટ અથને જણાવતા ) હાવાને લીધે નૈગમ આદિ નયાએ કરીને અખંડિત છે, વળી જેણે ( વાઢીઆના ) ગવે તેાડી નાંખ્યા છે, તેમજ જેમાં ( આચાર આદિ) અંગાના સમૂહ વર્ણવેલે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્તુતિચતુર્વિંશતિકા [૧ શ્રીઋષભ છે, તથા જે મદોન્મત્ત મિથ્યા-વાદીની પંક્તિરૂપ રાક્ષસને નસાડનારી ( અર્થાત્ નષ્ટ કરનારી ) યુક્તિઓથી યુકત છે, અને વળી કામદેવને વશ કરેલા( મુનિવરા )થી જે અલંકૃત છે ( અર્થાત જેના શ્રમણ પુરૂષાએ સ્વીકાર કર્યો છે ) તે વિશ્વને વંદનીય એવા જિનાએ રચેલ આ દ્વાદશાંગીરૂપ) સિદ્દાન્ત, હૈ ( ભવ્ય ) લેાક ! તમારી અનુપમ શાન્તિને વિસ્તાર કરા. ”—૩ સ્પષ્ટીકરણ નય— પ્રમાણથી સિદ્ધ અનંત ધર્માંત્મક વસ્તુના અંશના એધ કરાવનારો તથા અન્ય અંશા તરફ ઉદાસીનતા ધારણ કરનારા યથાર્થ અભિપ્રાય—વિશેષ ‘ નય ’ કહેવાય છે, એ તે સહજ સમજી શકાય તેમ છે કે ગમે તે કોઈ વસ્તુ પરત્વે અનેક દૃષ્ટિએ વિચાર થઈ શકે તેમ છે. આ દૃષ્ટિને ‘નય ’ કહેવામાં આવે છે. એકની એક વ્યક્તિના સંબંધમાં અન્ય અન્ય વ્યક્તિએ આશ્રીને વિચાર કરતાં તેને જૂદા જૂદા શબ્દોથી લાવી શકાય છે. જેમકે, એકજ મનુષ્યને જૂદી જૂદી અપેક્ષાએ કાકા, મામા, સાળા, ભાઈ, જમાઈ, પિતા, પુત્ર ઇત્યાદિ તરીકે માની શકાય છે. કહેવાની મતલબ એ છે કે અનેક ધર્મવાળી વસ્તુમાંના કોઈ અમુક ધર્મને લગતા યથાર્થ અભિપ્રાય તે ‘નય’ છે. આ ઉપરથી એમ માનવાનું કારણ મળે છે કે ત્યારે તા નચેની સંખ્યા પણુ અનંત હાવી જોઇએ; કેમકે જે જે યથાર્થ અભિપ્રાય હાય, તે તે નય છે. ખરેખર, વસ્તુસ્થિતિ પણ એમજ છે, તાર્કિકશિરોમણિ શ્રીસિદ્ધસેનદિવાકર પણ સમ્મતિ-તર્કમાં કહે છે કે— t जावइया वयणपहा तावइया चेव हुति नयवाया અર્થાત્ જેટલા વચન–પ્રયાગા છે, તેટલા નચે છે. ,, આ પ્રમાણે જોકે વસ્તુતઃ નયની સંખ્યા અનંત છે, છતાં પણ શાસ્ત્રકાર મુખ્યતયા નયના દ્રવ્યાર્થિ ક અને પાઁયાર્થિ કર એમ બે ભેદો બતાવે છે. આ ઉપરાંત નિશ્ચય –નય અને વ્યવહાર–નય એમ પણ નયાના એ વિભાગા પાડી શકાય છે. પ્રકારાન્તરથી અપ−નય અને શબ્દ –નય એમ પણ એ ભેદો પડે છે. વળી આ ઉપરાંત ૧-૨ મૂળ પદાર્થને ‘દ્રવ્ય’ કહેવામાં આવે છે, જ્યારે તેના પરિણામને ‘પર્યાય’ કહેવામાં આવે છે. જેમકે ધટ (ધડા ) એમાં મૃત્તિકા (માટી) દ્રવ્ય છે અને ધટાકાર એ એના પર્યાય છે. મૂળ દ્રવ્યને ઉદ્દેશીને દર્શાવવામાં આવતા અભિપ્રાય દ્રવ્યાર્થિ ક' નય છે, જ્યારે પાઁયને લક્ષ્ય કરનારો અભિપ્રાય ‘પાઁયાર્થિ ક’ નય છે, ૩–૪ વસ્તુના મૂળ સ્વરૂપને અર્થાત્ તેની તાત્ત્વિક સ્થિતિને સ્પર્શે કરનારી દૃષ્ટિ ‘ નિશ્ચય-નય ' છે, જ્યારે તેની બાહ્ય અવસ્થાને લક્ષ્યમાં રાખનારી દૃષ્ટિ ‘વ્યવહાર–નય ’ છે. દાખલા તરીકે, પંચવણૅના ભ્રમરને પંચવર્ણી કહેનારા નય નિશ્ચય-નય છે, જ્યારે વ્યવહાર–નય તો એ ભ્રમરને કૃષ્ણ કહે છે. અર્થાત્ વ્યવહાર-નય લેક–પ્રસિદ્ધ અને ગ્રહણ કરે છે, · જ્યારે નિશ્ચય-નય તે તાત્ત્વિક અથ ઉપર નજર ફેંકે છે, ૫-૬ મુખ્યત્વેન અનું પ્રતિપાદન કરનારા નયા અનય ' કહેવાય છે, જ્યારે પ્રાધાન્યથી શબ્દના વાચ્યાની સાથે સંબંધ ધરાવનારા નયા શબ્દ નય' કહેવાય છે. : Page #94 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ] स्तुतिचतुर्विंशतिका અતિ-નય અને અર્પિત – એમ પણ નાના બે વિભાગે સંભવે છે. આમાંના “અર્થ-નયના નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને રાજુસૂત્ર એમ ચાર ભેદ પડે છે, જ્યારે “શાબ્દ-નયના શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એમ ત્રણ પ્રકારે પડે છે. આથી એક રીતે નયની સંખ્યા સાતની બને છે. આ સાત નામાંના પ્રથમના નૈગમાદિ ત્રણ ન “વ્યાર્થિક નય” કહેવાય છે, જ્યારે બાકીના શબ્દાદિ ચાર ન પયયાર્થિક નય’ કહેવાય છે. આ નૈગમાદિ સાત નો એક એકથી વધારે વિશુદ્ધ છે, અર્થાત્ નૈગમ નય કરતાં સંગ્રહ નય વિશુદ્ધ છે અને તેના કરતાં વ્યવહાર નય; એ પ્રમાણે સમજી લેવું. પરંતુ એટલું ધ્યાનમાં રાખવું કે જેટલું નૈગમ નયનું ક્ષેત્ર વિશાળ છે, તેટલું સંગ્રહ નયનું નથી અને એનાથી પણ અલ્પ વિસ્તારવાળું વ્યવહાર નયનું ક્ષેત્ર છે. આ પ્રમાણે એવંભૂત નયનું ક્ષેત્ર તે સૌથી વધારે સંકુચિત છે. વિશેષમાં એક નયના આધારે બોલેલું વાક્ય કે દર્શાવેલે અભિપ્રાય સંપૂર્ણ સત્ય નથી, કિન્તુ સમસ્ત નાને આશ્રીને બોલાતું વાકય પૂર્ણ સત્ય છે. વળી નય એ પ્રમાણરૂપ નથી તેમજ અપ્રમાણરૂપ નથી, કિન્તુ પ્રમાણુશ છે. હવે આ નૈગમાદિ સાત નનું ટુક સ્વરૂપ જોઈ લઈએ, કેમકે બાકી તે આ સાત નના સાતસે (૭૦૦) ભેદ પડે છે. તેના જિજ્ઞાસુએ તે નય-ચક વિગેરે ગ્રન્થ જોવા. નૈગમ– " गम्यतेऽनेनेति गमः पन्थाः, नैके गमा यस्यासौ नैकगमः, निरुक्तविधिना च ककारलोपाद् नैगमः" અર્થી—ગમ એટલે “માર્ગ જેને એક જાતનો માર્ગ નથી, એટલે કે જે પદાર્થને અનેકશ બેધ કરાવે છે, તે “નૈગમ' કહેવાય છે. બીજી રીતે વિચારીએ તે “નિગમ” એટલે સંકલ્પ”, “કલ્પના; આ કલ્પના પૂર્વક થતે વ્યવહાર નૈગમ' કહેવાય છે. આ નય વસ્તુગત સામાન્ય ૧-૨ “વિશેષ-ગ્રાહિ નય” કહે કે “અર્પિત–નય’ કહો તે એકજ છે. તેવી રીતે “સામાન્ય-ગ્રાહિ નય અને અનપિત–નય” એ પણ એકજ છે. - ૩ આ સાત નોમાંના કયા નયને આશ્રય કર્યું દર્શન લે છે, તે વાત આગળ ઉપર અગ્યારમા પ્લેકને સ્પષ્ટીકરણમાં વિચારીશું. ૪ અહિં કોઈ એવી શંકા ઉઠાવે કે એક નય-વિષયક કથન તે મિથ્યા છે, તે સાતે નયે આશ્રીને કરેલા કથનમાં સત્યતા કયાંથી સંભવે? શું જયારે રેતીના એક કણમાં તેલ નથી, તે રેતીના સમુદાયમાંથી તેલ મળી શકે ખરું કે આના સમાધાનમાં સમજવું કે એક મેતીમાં મોતીનું માળાપણું રહેલું નથી, પરંતુ તેના સમુદાયમાં તે તે છેજ તેને કેમ ? વિશેષમાં જ કે ન કથંચિત એક એકથી વિરૂદ્ધ છે, છતાં પણ તેઓ સ્યાદ્વાદરૂપી ચક્રવર્તીની આજ્ઞા લેપી શકતા નથી. અર્થાત જેમ પરસ્પર વિરોધી નૃપતિઓને પણ તેમના સમ્રાટની સેવા સાથે રહીને બજાવવી પડે છે, તેમ એક એકના વિરોધી નયને પણ સ્યાદ્વાદની સેવામાં હાજર થવું પડે છે. વળી એક નય અન્ય નયનું ખંડન કરતું નથી, પરંતુ પોતાનું ગૌરવ જાળવી રાખવા બનતે પ્રયત્ન કરે છે. ૫ જેમ સમુદ્રના જલનું એક બિન્દુ સમુદ્ર પણ નથી તેમજ અસમુદ્ર પણ નથી પરંતુ સમુદ્રાંશ છે, તેમ અત્રે પણ સમજવું. જુઓ નયામૃતતરગિણી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૦. હતુતિચતુર્વિશતિકા [૧ શ્રીનષભતેમજ વિશેષ ધર્મો ઉપર પ્રકાશ પાડે છે. આમાંથી સામાન્યને ગ્રહણ કરનારા “નૈગમ-નયરને સર્વપરિક્ષેપિ-નૈગમ-નય” તરીકે અને વિશેષને ગ્રહણ કરનારા “નૈગમ–નયમને “દેશપરિક્ષેપિનૈગમનય” તરીકે ઓળખાવવામાં આવે છે. અર્થાત આ નગમ નયના સર્વપરિક્ષેપી અને દેશપરિક્ષેપી એમ બે પ્રકારે પડે છે. વળી આ નયના અન્ય અપેક્ષાએ (૧) ભૂત-નૈગમ, (૨) વર્તમાન બૈગમ અને (૩) ભવિષ્યનૈગમ એમ ત્રણ ભેદે પણ પડે છે. (૧) ભૂત કાલને વર્તમાનમાં ઉપચાર કરે એટલે કે થઈ ગયેલી વસ્તુને વર્તમાન તરીકે સ્વીકારવી-ઓળખાવવી, તે ભૂત-નૈગમ છે. દાખલા તરીકે, આ દિવાળીને દિવસ છે કે જે દિવસે વીર પ્રભુ નિર્વાણપદને પામ્યા હતા. (૨) ભવિષ્યકાલને–અનાગત કાલને વર્તમાનમાં ઉપચાર કરે અર્થાત્ જે ક્રિયા વર્તમાનમાં શરૂ થઈ નથી, તેને વર્તમાનરૂપે વર્ણવવી તે “વર્તમાન-નૈગમ” છે. જેવી રીતે કે કેઈ સ્ત્રી ચોખા રાંધવાને માટે બળતણ, જલ, વિગેરેની તૈયારી કરતી હોય અને તેને કઈ પૂછે કે આ શું કરે છે?” તે તે જરૂરજ કહેશે કે “હું ચેખા રાંધું છું.” હજી ચેખા રાંધવા માંડ્યા નથી–તે ક્રિયા શરૂ થઈ નથી છતાં પણ તે થઈ છે એમ આ દષ્ટાન્તમાં કહેવામાં આવ્યું છે, તે વર્તમાન-નૈગમ છે. (૩) ભવિધ્ય-કાલનો ભૂત તરીકેને ઉપચાર કરે એટલે કે થનારી વસ્તુને થઈ કહેવી તે “ભવિષ્યદ્ –નગમ” છે. જેમકે, તીર્થકર મોક્ષે ન ગયા હેય તે પૂર્વે તેઓ મુક્ત થયા એમ કહેવું. વળી, આ નૈગમ નયના બીજી રીતે પણ ત્રણ પ્રકાર પડે છે – (૧) એક ગુણથી બીજા ગુણને પૃથક માન. જેમકે “તમનિ” અર્થાત્ આત્મામાં સત્તા અને ચૈતન્ય છે. આમાં ચૈતન્યથી સત્તાને પૃથક્ માનવામાં આવી છે, અર્થાત્ ચૈતન્ય વિશેષ ધર્મ છે અને સત્તા એ સામાન્ય ધર્મ છે. (૨) વસ્તુ અને તેના પર્યાય વચ્ચે ભિન્નતા માનવી. જેવી રીતે કે “કસ્તુપચવ ક્ય' અર્થાત્ દ્રવ્ય વસ્તુ અને પર્યાયથી યુક્ત છે; પદાર્થને બેધ વસ્તુ અને પર્યાય દ્વારા થાય છે. અત્ર વસ્તુ અને તેના પર્યાયને ભિન્ન ગણવામાં આવ્યાં છે.' (૩) ગુણ અને ગુણને ભિન્ન માનવા. દાખલા તરીકે, “ક્ષળવદ સુણી વિજાણો બીવા” એટલે કે વિષયાસક્ત જીવ એક ક્ષણ સુખી છે. અત્ર સુખી જીવ અને તેના સુખ વચ્ચે ભિન્નતા દર્શાવવામાં આવી છે.' સંગ્રહ વસ્તુઓમાં રહેલી વિશેષતા તરફ ઉદાસીન રહીને, તગત સમાનતાને જ દયાનમાં લેનારે નય સંગ્રહ નય છે, દાખલા તરીકે, બધા આત્માઓમાં રહેલી સમાન જાતિને લક્ષ્યમાં રાખીને એમ કહી શકાય કે સર્વે શરીરમાં એકજ આત્મા છે. સત્તારૂપી પર સામાન્યને ગ્રહણ કરનારે સંગ્રહ નય પર-સંગ્રહ’ કહેવાય છે, જ્યારે દ્રવ્યત્યાદિક અપર (અવાંતર) સામાન્યને ઉદ્દેશીને કથન નરનારે નય “અપર–સંગ્રહ” કહેવાય છે. ૧ આરો૫. ૨ જુઓ શ્રીદેવચકત “આગમચાર” રૂપ જુઓ શ્રીવાદિદેવસૂરિકૃતિ પ્રમાણનયતત્ત્વાલકાલંકારના સાતમા પરિછેદના ૮-૧૦ સ. Page #96 -------------------------------------------------------------------------- ________________ -૧ જિનરતુતઃ ] स्तुतिचतुर्विंशतिका વ્યવહાર આ નયની દષ્ટિએ દરેક વસ્તુ વિશેષાત્મક છે. સંગ્રહ નય દ્વારા ગ્રહણ કરેલ વસ્તુના વિભાગ પાડવામાં તત્પર એવા અધ્યવસાયને વ્યવહાર નય કહેવામાં આવે છે. લેક-વ્યવહાર તરફ આ નયની પ્રવૃત્તિ છે. ઘડો કરે છે, પર્વત બળે છે, ઈત્યાદિ ઔપચારિક કથનને પણ આ નયમાં અંતભવ થાય છે. રાજુસૂત્ર અતીત અને અનાગત કાલ સાથે સંબંધ નહિ ધરાવનારે પરંતુ મુખ્યત્વેન વર્તમાન કાલ સાથે સંબંધ ધરાવનારે નય રજુસૂત્ર નય કહેવાય છે. આ નય વસ્તુનાં થતાં નવાં રૂપાન્તરો(પ ) તરફ વિશેષ ધ્યાન આપે છે. ટૂંકમાં આ નય વર્તમાનકાલિક દ્રવ્યના પર્યાયની ગવેષણ કરે છે. શબ્દ– શબ્દના પયાની ભિન્નતાથી તેના અર્થમાં ભિન્નતા નહિ સ્વીકારનારે પરંતુ તેના લિંગાદિકમાં ફેર પડતાં તેને ભિન્ન અર્થ કરનારે નય શબ્દ નય છે. કહેવાની મતલબ એ છે કે શબ્દોની વ્યુત્પત્તિ ભિન્ન હોવા છતાં તે શબ્દોને એક વસ્તુના વાચક તરીકે આ નથ સ્વીકારે છે. દાખલા તરીકે, કુમ્ભ, કલશ, ઘટ, ઈત્યાદિ શબ્દની વ્યુત્પત્તિ કરતાં તેને અર્થે જૂદા જૂદે ભાસે છે, છતાં પણ આ નય તે તે બધાને એકાથંકજ માને છે. આ નયને પણ વર્તમાનકાલિકજ ધર્મ ઈષ્ટ છે. સમભિરૂઢ પર્યાય શબ્દોના ભેદથી તેના અર્થમાં પણ ભિન્નતા માનવી તે સમભિરૂઢ નયનું કર્તવ્ય છે. અર્થાત્ આ નયની અપેક્ષાએ કુમ્ભ, કલશ, ઈત્યાદિ શબ્દો ભિન્ન અર્થવાળા છે. ' શબ્દ અને સમભિરૂઢ એ બે નેમાં શું તફાવત છે તે સ્પષ્ટ સમજાય તેટલા માટે સુરપતિ શબ્દના પર્યાયે ઈન્દ્ર, પુરંદર, વિગેરેને વિચાર કરીએ. શબ્દ નય પ્રમાણે તે ઈન્દ્ર કહો કે પુરંદર કહો તેમાં કઈ ફેર નથી. પરંતુ સમભિરૂઢ નય પ્રમાણે તે ઐશ્વર્ય-સમૃદ્ધિ યુક્ત હોય તે “ઈન્દ્ર' કહેવાય અને પુર (નગર) નું વિદારણ કરનાર તે “પુરંદર' કહેવાય. એવંભૂત સ્વકીય કાર્ય કરનારી વસ્તુને જ વસ્તુરૂપે માનનારે નય એવભૂતને નામે ઓળખાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે કઈ પણ શબ્દ તેના અર્થને વાચક તે ત્યારે જ ગણાય કે, જ્યારે તે શબ્દસૂચિત પદાર્થ તે શબ્દની વ્યુત્પત્તિમાંથી નીકળતા ભાવને અનુસરતે હેય. અર્થાત ૧ શબ્દમાં લિંગ, વચન, કાલ, ઈત્યાદિ પ્રકારનો ફેર થતાં તે શબ્દને ભિન્નરૂપે શબ્દ ન સ્વીકારે છે. ૨ સરખાવે– જીવ, આત્મા, પ્રાણુ એ બધા ચેતનના પર્યાયો છે. આ દરેકને વ્યુત્પત્તિ-અર્થ જુદા જૂદ છે, છતાં આ શબ્દોને એકર્થિક માનવા એ આ નયનું કાર્ય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ર સ્તુતિચતુર્વિંશતિકા [ ૧ શ્રીઋષભ આ નય પ્રમાણે ગમે તે ગાયને ‘ગા ’ એવી સંજ્ઞા આપી શકાય નહિ; કેમકે “ ગઇતીતિ નૌઃ ’ અર્થાત્ ‘ગમન કરે તે ગા'. આથી જે ગાય બેઠી કે સૂતી હોય પર`તુ ગમન–ક્રિયા ન કરતી હાય, તે તેવે સમયે તેને ગે ’કહી શકાય નહિ, એમ આ નય માને છે. અંગ— : ‘ અંગ’ એ જૈનાને પારિભાષિક શબ્દ છે અને જૈન સિદ્ધાન્તના પાડેલા ખાર વિભાગાવાળા એ એક શાસ્ત્ર-સમૂહ છે. ( તેના પ્રત્યેક વિભાગને પણ ‘અંગ ’ તરીકે ઓળખાવાય. ) અર્થાત ‘ અંગ ’ એ આ પ્રત્યેક માર વિભાગોના સૂત્ર–સમૂહનું પારિભાષિક નામ છે. બધા મળીને અંગે ખાર છે. જેમકે (૧) આચાર, ( ૨ ) સૂત્રકૃત, ( ૩ ) સ્થાન, ( ૪ ) સમવાય, ( ૫ ) ભગવતી`, ( ૬ ) જ્ઞાત ધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અન્તકૃશા, (૯) અનુત્તરાપપાતિદશા, ( ૧૦ ) પ્રશ્નવ્યાકરણ, ( ૧૧ ) વિપાક અને ( ૧૨ ) દષ્ટિવાદ,પ સિદ્ધાન્ત-રચના— કેવલ–જ્ઞાન સંપાદન કર્યાં બાદજ અને તેવું જ્ઞાન સંપાદન કર્યાં પછી પ્રથમજ કાર્ય તરીકે તીર્થંકર ભગવાન્ જન–સમાજને દેવ-રચિત સમવસરણમાં સિંહાસન ઉપર બેસીને ઉપદેશ આપે છે. તીર્થંકરની દેશના અમાઘ ફળવાળી હોવાને લીધે આ ઉપદેશની એવી અનુપમ અસર થાય છે કે શ્રોતૃ-વર્ગમાંથી કેટલાક મનુષ્યા તે વૈરાગ્ય-રંગથી રંગાઈને તેમની પાસે તરતજ દીક્ષા ગ્રહણ કરે છે, અર્થાત્ તેઓ નિ:સંગ-વ્રત લે છે. આ પ્રમાણે દીક્ષા લીધેલા તેમના ૧ આ નયાનું સ્વરૂપ ઘણીજ મનેામેહક રીતે રત્નાકરાવતારિકાના સપ્તમાદિ પરિચ્છેદમાં આપેલું છે. આ ઉપરાંત એના સવિસ્તર વર્ષોંનને સારૂ નય-ચક્ર, નય–પ્રદીપ, નય-રહસ્ય, નાપદેશ, પ્રવચનસારાદ્વાર, વિશેષાવશ્યક પ્રમુખ ગ્રન્થા જોવા લાયક છે. ૨ આને વિવાહ-પ્રજ્ઞપ્તિ, વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ, ઈત્યાદિ નામોથી પણ ઓળખવામાં આવે છે, ૩ આનું પ્રચલિત નામ જ્ઞાતાધમકથા છે. ૪ આમાં ચૌદ પૂર્વી આવી જાય છે. અત્યારે આ પૂર્વીનું જ્ઞાન લુપ્ત થઈ ગયું છે. એક પૂર્વ જેટલું જ્ઞાન દેવદ્ધિ ગણિજીના સમય સુધી હતું. અર્થાત્ મહાવીર સ્વામીના નિર્વાણ પછી આશરે ૧૦૦૦ વર્ષ વીત્યા બાદ એ જ્ઞાન જતું રહ્યું. ૫ આ ખારે અગામાં કયા કયા વિષય ઉપર વિવેચન કરવામાં આવ્યું છે તેની માહિતી માટે તેમજ તેના શ્રુતસ્કંધ અધ્યયન, ઉદ્દેશાદિક વિભાગા માટે શ્રીસમવાયાંગસૂત્ર તથા શ્રીન'દીસૂત્ર જેવાં. હું અત્ર એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે કોઈક વખતે, જવલ્લેજ તીર્થંકરની દેશના ખાલી જાય છે; અર્થાત્ તીર્થંકરે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી તરતજ આપેલા ઉપદેશનું એવું પરિણામ ભાગ્યેજ આવે કે કોઇ પણ મનુષ્ય દીક્ષા અંગીકાર ન કરે. આ પ્રમાણેની હકીકત આ અવસર્પિણી કાલમાં થઈ ગયેલા જૈનેાના છેલ્લા ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીના સંબંધમાં બન્યાનું કહેવામાં આવે છે. પરંતુ આ ધટના તે એક આશ્ચર્યરૂપ છે અને તેમ હાવાથી તે અત્ર ૮ પ્રાયઃ? શબ્દના પ્રયોગ કર્યાં નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જિનસ્તુતયા ] स्तुतिचतुर्विंशतिका શિષ્યમાંના મુખ્ય શિષ્ય તેમના ઉપદેશાનુસાર શાસ્ત્રની રચના કરે છે કે જે બાર વિભાગોમાં વિભક્ત હોય છે. આ બારે વિભાગના-અંગોના સમૂહને દ્વાદશાંગી કહેવામાં આવે છે. અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે સિદ્ધાન્તની રચના તે ગણધર કરે છે, ત્યારે આ લેકમાં જિનેશ્વરને સિદ્ધાન્તના રચનારા તરીકે ઓળખાવવામાં આવ્યા છે, તે કેવી રીતે ઘટી શકે છે વારૂ? આ પ્રશ્નના સમાધાનમાં સમજવું કે-જે કે ખરેખર ગણધરો દ્વાદશાંગી રચે છે, છતાં પણ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તેઓ આવી રચના તીર્થંકરની પાસેથી “૩પ વા વિડુિં વા ધુરૃ વા”૪ અર્થાત્ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપી ત્રિપદી પ્રાપ્ત કર્યા બાદ જ કરે છે. આ પ્રમાણે વસ્તુ-સ્થિતિ હોવા છતાં અર્થાત્ દ્વાદશાંગીની રચના કરવાનું સામર્થ્ય તીર્થંકરદ્વારાજ ગણધરેએ પ્રાપ્ત કરેલું હોવા છતાં પણ, તીર્થકરને સિદ્ધાન્તની રચના કરનારા કેઈ પણ રીતે નજ ગણવા એ ન્યાય ગણાય ખરું કે ? વળી શાસ્ત્રકાર પણ કહે છે કે “ अत्थं भासइ अरहा सुत्तं गंथंति गणहरा निउणं" ५ ૧ તીર્થંકરના મુખ્ય શિષ્ય ગણધર ” કહેવાય છે. ૨ દ્વાદશાંગીને “તીર્થ” પણ કહેવામાં આવે છે અને તીર્થંકર આ “તીર્થના કરનારા હોવાથી તેમનું “તીર્થંકર નામ” ચરિતાર્થ થાય છે. ૩ જેઓને તીર્થકર “ગણધર' પદવી આપે છે, તે છે કેઈક વખત પ્રથમ તે તીર્થંકરની સાથે વાદવિવાદ કરી તેને પરાસ્ત કરવાની બાથ ભીડે છે. પરંતુ અંતમાં જ્યારે તીર્થકર અજેય ઠરે છે અને પોતાના મનોગત સંદેહનું પણ તે નિરાકરણ કરે છે. ત્યારે તેઓ તીર્થકરની પાસે દીક્ષા-ગ્રહણ કરે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે જૈનેતર શાસ્ત્રોમાં અતિપ્રવીણ, કુશાગ્ર બુદ્ધિવાળા પુરૂષે તીર્થંકરની પાસેથી થોડોક ખુલાસો મેળવી જૈન બને છે એટલું જ નહિ પણ તેમના મુખ્ય શિષ્યો થઈ બેસે છે. ઉપર્યુકત વાદ-વિવાદની રૂપરેખા વિશેષાવશ્યકમાંના ગણધરવાદમાંથી મળી શકશે તેમજ “ગણધરનું વિશિષ્ટ સ્વરૂપ આવશ્યક (બાવીસ હજારી)માંથી મળશે. ૪ કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે ધર્મોથી યુક્ત છે. જેમકે ધારો કે સુવર્ણનું ‘કટક” (કડું) ભાંગીને “કુડલ બનાવ્યું. આ કટકમાંનું સંપૂર્ણ સુવર્ણ કુણ્ડલમાં હૈયાત છે. આથી કુણ્ડલ સર્વથા નવીનજ ઉત્પન્ન થયેલી વસ્તુ છે એમ કહી શકાય નહિ. તેમજ કટકને સર્વથા નાશ થયો એમ પણ કહેવું વ્યાજબી નથી; કારણકે સુવર્ણ તે જેવું ને તેવું કાયમ છે. આ ઉપરથી કટકને નાશ “વ્યય' તે તેની આકતિના નાશ પૂરતે સમજ અને કુણ્ડલની ઉત્પત્તિ ( ઉત્પાદ) તે તેને આકાર ઉત્પન્ન થયે તેટલાજ પૂરતી જાણવી. આ ઉપરથી સમજી શકાય છે કે સર્વથા ઉત્પાદ કે સર્વથા વ્યય જૈન દષ્ટિએ-અરે ન્યાયષ્ટિએ ઘટતે. નથી. કેમકે નહિ તે તે શૂન્યમાંથી ઉત્પત્તિ માનવાને અને કઈ પણ વસ્તુ શૂન્યરૂપ બની જાય એમ સ્વીકાર - વાને અતિ–પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ ઉપરથી તાત્પર્ય એ નીકળે છે કે કટકને ભાંગીને બનાવેલા કડલમાં કટકરૂપે નાશ, કડલરૂપે ઉત્પત્તિ અને સુવર્ણની સ્થિતિરૂપી ધ્રૌવ્ય અર્થાત વ્યય, ઉન્માદ અને ધ્રૌવ્ય એમ ત્રણે ધર્મો બરાબર રહેલા છે. આ પ્રમાણે ગેરસ પ્રમુખ પદાર્થને પણ વિચાર કરી શકાય છે. આ સંબંધમાં ઘણું કહેવા જેવું છે, પરંતુ અત્ર તે એ વાતને જિજ્ઞાસુઓને તત્વાર્થસૂત્રના પંચમ અધ્યાય ઉપરનાં ભાષ્ય અને ટીકા જેવા ભલામણ કરી વિરમવામાં આવે છે. ૫ “અત્યં મા અ.”—એ ગાથા આવશ્યક-નિયુક્તિમાં ષ્ટિગોચર થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨. સ્તુતિચતુર્વિશતિકા [૧ શ્રી ઋષભઅથાંત અરિહંત તીર્થકરો) અર્થ કહે છે અને તે અર્થ રૂપી ઉપદેશનું શ્રવણ કર્યા બાદ ગણુધરે તે તે અર્થને સૂત્રરૂપે ગુંથે છે. અહિં એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે દ્વાદશાંગીની રચના બધા ગણધરે મળીને કરતા નથી, પરંતુ દરેક ગણધર-તીર્થંકરના જેટલા ગણધરે હોય તે પૈકી દરેક, પિતાપિતાના શિષ્ય-સમુદાયને માટે દ્વાદશાંગી રચે છે. આ પ્રમાણે દ્વાદશાંગીની સંખ્યા ગણધરના જેટલી છે. પરંતુ એ વાત ભૂલવા જેવી નથી કે આ બધી દ્વાદશાંગીઓ શબ્દતઃ જૂદી જૂદી હોવા છતાં પણ અર્થતઃ તે એકજ છે. વિશેષમાં તીર્થંકરના નિર્વાણ પછી જે ગણધરને તેમણે પિતાની હૈયાતીમાં પિતાના શાસનપ્રવર્તક તરીકે અનુજ્ઞા આપી હોય તે નાયક ગણાય છે અને તેની દ્વાદશાંગી ચાલુ રહે છે, અર્થાત્ બીજા ગણધરો વિદ્યમાન હોય તે પણ તેમના શિષ્ય આ દ્વાદશાંગીને અનુસરે છે. કંદર્પનું સ્વરૂપ હિંદુ શાસ્ત્રોમાં કં૫ને રતિના પતિ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. આથી લઈને તે એને “રતિ–પતિ” કહેવામાં આવે છે. વિશેષમાં એનાં બાણે અને ધનુષ્ય પુષ્પનાં બનેલાં છે એવું ત્યાં કથન છે. આ કારણને લીધે તે “પુષ્પ–ધન્વા” પણ કહેવાય છે. વળી એની પાસે પાંચ બાણે હેવાને લીધે એને “પંચબાણ” પણ કહેવામાં આવે છે. એના મિત્રનું નામ વસંત છે. આથી એ “વસંત-સુહત ” કહેવાય છે. શંવર અને શૂર્પક એ એના શત્રુઓનાં નામ છે. આથી કરીને તે “શવરારિ', “શૂર્પકારિ” નામથી ઓળખાય છે. વિશેષમાં મકર એ એના દવજનું ચિહ્ન હોવાથી એ “મકર-વજ” પણ કહેવાય છે. એમ કહેવામાં આવે છે કે એક વખત મહાદેવ તપમાં લીન થયા હતા તે સમયે તેને ચલિત કરવાને આ કંદ પિતાનું સમસ્ત શૂરાતન વાપર્યું હતું અને તેથી કરીને મહાદેવ કે પાયમાન થયા અને તેમણે તૃતીય લેશન દ્વારા અગ્નિની વૃષ્ટિ કરી તેને બાળીને ભસ્મીભૂત કર્યો હતે, છતાં તે મરીન ગયે; પરંતુ દેહ-રહિત બને. (આથી તે તેને અનંગ' તરીકે ઓળખાવવામાં આવે છે.) ૧ અરિહંત કહે કે તીર્થકર કહે એ બધું એકજ છે. રાગ-દ્વેષાદિ શત્રુઓને સંહાર કરનારા અરિહંત કહેવાય છે. પંચપરમેષ્ટિમાં અહિત પ્રથમ પદ ભોગવે છે અને તે આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય એમ બાર ગુણે કરીને સંપન્ન હોય છે. ૨ આ શિષ્ય-સમદાયને “ગણ” એવા નામથી ઓળખાવવામાં આવે છે અને તેથી તે આ શિષ્યોના ગુરૂને ગણધર' તરીકે ઓળખવા ન્યાયે સમજાય છે. ૩ અત્રે એ ઉમેરવું વધારે પડતું નહિ ગણાય કે દીર્ધાયુષી ગણધર મહારાજને ગણની અનુજ્ઞા હોય છે. તેથી કરીને બાકીના અ૫-જીવી ગણધર પિતાને શિષ્ય-સમુદાય તેમને અર્પણ કરીને જ મેક્ષે જાય છે એટલે સમસ્ત સાધુ-સમુદાય એકજ દ્વાદશાંગીને અનુસરનારો રહે છે. ૪ સરખા– "अरविन्दमशोकं च, चूतं च नवमल्लिका। नीलोत्पलं च पञ्चैते, पञ्चबाणस्य सायकाः ॥" અથત – અરવિન્દ, અશેક, આમ્ર, નવલિકા અને નીલ કમલ એ પંચબાણ (કંદ)ના પાંચ શરે (બાણે) છે Page #100 --------------------------------------------------------------------------  Page #101 -------------------------------------------------------------------------- ________________ श्रुत देवता निर्वाणकलिकायाम् - "श्रुतदेवतां शुक्लवर्णी हंसवाहनां चतुर्भुजां वरदकमलान्वितदक्षिणकरां पुस्तकाक्षमालान्वितवामकरां चेति । " All rights reserved. ] haandhar नि. सा. प्रेस. Page #102 -------------------------------------------------------------------------- ________________ Correतुतयः] स्तुतिचतुर्विंशतिका ૨૫ તથાપિ રતિની પ્રાર્થના ધ્યાનમાં લઈને ફરી તેને પ્રદ્યુમ્ન તરીકે ઉત્પન્ન થવા દીધો. આથી કરીને એને “પ્રદ્યુમ્ન” સંબોધવામાં આવે છે. આ પ્રમાણે હિંદુ શાસ્ત્રો-પુરાણ પ્રમાણે કંદર્પ એ જીવતી જાગતી વ્યક્તિ છે અને તેનાં કંદર્પ, રતિ-પતિ, મન્મથ, મદન, અનંગ, અંગજ ઈત્યાદિ અનેક નામે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે આવું કંદર્પનું હિંદુ શાસ્ત્રમાં બતાવેલું સ્વરૂપ અલંકાર-દષ્ટિ સિવાય અન્ય કઈ દષ્ટિએ જૈન શાસ્ત્રને માન્ય નથી. - હવે જે આ શ્લેકમાં “કંદર્પને “અંગજ એવું નામ આપ્યું છે તેનું તાત્પર્ય શું છે તે તરફ દષ્ટિપાત કરીએ. આના સંબંધમાં એટલું જ કહેવું બસ છે કે કંદર્પ અન્યના અંગમાંથી ઉત્પન્ન થતું હોવાથી તેનું એ નામ ચરિતાર્થ થાય છે. વિશેષમાં એવી શંકા ન કરવી કે “અંગજ” शम्ने! अर्थ तो 'पुत्र' थाय छे, पास्ते तेन अर्थ 'म थाय १३ ? भअंगजो मन्मथे सुते' सेभ श्रीभन्य-द्रयायत अनेअर्थसोशमाथी २४ शाय छे. श्रुतदेवता-स्मरणम् शीतांशुधिषि यत्र नित्यमदधद् गन्धाढ्यधूलीकणान् आली केसरलालसा समुदिताऽऽशु भ्रामरीभासिता । पायाद् वः श्रुतदेवता निदधती तत्राब्जकान्ती क्रमौ नालीके सरलाऽलसा समुदिता शुभ्रामरीभासिता ॥ ४ ॥ -शार्दूल. टीका शीताविति । 'शीतांशुत्विषि' मृगाङ्कभासि । 'यत्र' यस्मिन् । 'नित्यमदधत् । सततं पीतवती । 'गन्धाढ्यधूलीकणान्' गन्धेन आढ्या ये धूलोकगा:-किञ्जल्कबिन्दवस्तान् । 'आली' पङ्किः । 'केसरलालसा' केसरेषु-पद्मगर्भपक्ष्मसु बकुलेषु वा लालसा-लम्पटा । ' समुदिता' मिलिता । 'आशु' शीघ्रम् । 'भ्रामरी' भ्रषरसम्बन्धिनी । 'इभासिता' इभेषु द्विपेष्वासिता. स्थिता मदलोल्यात्, इभवत् असिता वा । भ्रमरावल्या विशेषणानि । 'पायात् ' रक्षतु । 'व' युष्मान् । ' श्रुतदेवता' वाग्देवी । 'निदधती' स्थापयन्ती । तत्रानकान्ती क्रयौ। तत्रतस्मिन् अब्जकान्ती-पद्मद्युती क्रमौ-पादौ । 'नालीके' पङ्कने । “सरला' कौटिल्यहीना । 'अलसा' विश्रब्धा । “ समुदिता' मुदितं-हर्षः सह मुदितेन वर्तते या सा । 'शुभ्रा। शुक्लच्छविः। 'अमरीभासिता' अमरीभिः-अप्सरोभिर्भासिता । वाग्देवीविशेषणानि । यत्राली भ्रामरी गन्धाढ्यधूलीकणान् अदधत् तत्र नालीके क्रमौ निदधती श्रुतदेवता पाया व इति संबन्धः ॥४॥ १ 'भ्रामरी भासिता' इत्यपि पदच्छेदः । Page #103 -------------------------------------------------------------------------- ________________ હતુતિચતુર્વિશતિકા [ ૧ શ્રી ઋષભઅવસૂરિ यत्र नालीके चन्द्रतुल्यरुचि भ्रामरी भ्रमरसंबन्धिनी आली श्रेणिर्गन्धाढ्यकिंजल्कबिन्दूनधत् पपौ। किंभूता । केसरेषु लाल ला लम्पटा । समुदिता मिलिता। आशु शीघ्रम् । इभेषु मदलौल्यादासिता विश्रब्धा । तत्र नालीके कनौ निधती श्रुतदेवता वः पातु । किंभूता । समुदिता सहर्षा । शुभ्रा शुक्ला छावेर्यासां ताश्च ता अमर्थश्च ताभिः शोभिता । ( सरला अलसा च ) ॥४॥ अन्वयः ચર શીત-ગંજી-સ્વિર્ષિ નાર-ઢાણા, સામુહિતા, મ–વિતા (રૂમ-કવિતા, માણિત વા) ગ્રામર સ્ત્રી જનધ–કઢા-ધૂણી-vir નિત્યં મધ, તત્ર (નાટ્ટી) શાकान्ती क्रमौ निदधती, सरला, अलसा, स-मुदिता, शुभ्र-अमरी-भासिता श्रुत-देवता व पायात् । શબ્દાર્થ ત=શીતળ. મારી=ભ્રમર-સંબંધિની. શંગુ=કિરણ. રૂમ=હાથી. શીતાંશુ શીતલ છે કિરણે જેનાં તે, ચન્દ્ર ગણિત કૃષ્ણ, શ્યામ. Taq=પ્રકાશ, તેજ. સુમાનિતા હાથીના જેવા શ્યામવણી". તશુર્વિપિન્નચંદ્રના જેવા તેજવાળા. રૂમાનિતા (રૂમ+ ગણિતા)=હાથી ઉપર બેઠેલા વત્ર=જ્યાં, જેમાં. માણિતા (ઘા મા)તેજસ્વી, શેભાયમાન. નિત્યં સર્વદા, હરહમેશ. ra (ઘા પI)= રક્ષણ કરે. પત્ત (ધા) ધી)=પાન કરતી હવી. શુતવતા=શ્રુત-દેવતા, સરસ્વતી. જા=સુગંધ, સુવાસ. નિધતી (ધાધા)=સ્થાપનારી. ગા=ભરપૂર, પરિપૂર્ણ તત્ર ત્યાં, તેના ઉપર. ધૂછી=પરાગ, પુષ્પમાંની બારીક રજ. મદન=કમળ. વાબ=કણીઆ. વનિત્ત=કાન્તિ, પ્રભા. જધાઢવધૂછીના=સુવાસથી પરિપૂર્ણ નવી કમલના જેવી કાન્તિ છે જેની એવાં. એવા પરાગના કણીઆઓને. રામ (મૂ )=ચરણેને. નાછી આવલિ, શ્રેણિ. ના (મૂળ નાહી) કમલને વિષે. સ=કેસર, પદ્મ વિગેરેમાં ઉત્પન્ન થત સા (H૦ સરસ)=સરલ, કુટિલતા-રહિત. કેશન જેવા આકારને તંતુ શ૪ (મૂળ ગઈસ)=આળસુ. જા =લંપટ. કુતિ (ા મુ)હર્ષિત. ઢાઢણા કેસરને વિષે લંપટ. સુન્ન=પ્રકાશિત, દેદીપ્યમાન. મુરિતા (ઘ )=એકત્રિત થયેલ, એકઠા | કાર=દિવ્યાંગના, દેવી. મળેલ | શુભ્રામરમાણિતા–દેદીપ્યમાન દિવ્યાંગનાશશુ સત્વર, શીધ્ર. એથી શોભાયમાન, Page #104 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका શ્લોકાર્ય શ્રુત-દેવતાનું સ્મરણ— “દસરને વિષે લમ્પટ એવી, તથા શીઘ્ર એકત્રિત થયેલી એવી, તેમજ હાથીના જેવી શ્યામ વર્ણવાળી [ અથવા ગજરાજના ( ગણ્ડ–થલના ) ઉપર ( મદનું પ્રાશન કરવાને માટે લુબ્ધ થઇને બેઠેલી એવી, અથવા તેજવી એવી ] ભ્રમરાની શ્રેણિએ, ચન્દ્રમાના જેવા જે કમનીય કમલમાંના, સર્વદ્યા પરિમલથી પરિપૂર્ણ એવા પરાગના કણેનું પાન કર્યું, તે *મલના ઉપર કમલના જેવી કાન્તિવાળાં ચરણાને સ્થાપનારી, અને વળી સરલ તથા અલસ ( અર્થાત્ અતિસુકુમાર હોવાને લીધે શીઘ્ર ગમનાદિકમાં મંદતાને ધારણ કરનારી), તેમજ હર્ષિત, તથા વળી દેદીપ્યમાન ઢિવ્યાંગનાઓથી ( પરિવૃત હોવાને લીધે ). શેભાયમાન એવી ( તથા કમલના જેવી કાન્તિવાળી એવી) શ્રુતદેવતા (હે ભળ્યા !)તમારૂં પરિપાલન કરો. ”—૪ સ્પષ્ટીકરણ २७ શ્રુત-દેવતાનું સ્વરૂપ— શ્રુત-દેવતા ચન્દ્ર, ક્ષીર, હિમ, મચકુંદનું પુષ્પ ઈત્યાદિના જેવી શ્વેતવણી છે. વળી તે કમલના આસન ઉપર આરૂઢ થાય છે. તેને ચાર હાથ છે. તેના જમણા એ હાથમાં પુસ્તક અને માલા છે, જ્યારે ડાબા એ હાથમાં વીણા અને કમલ છે.૧ ૧ સરખાવેશ— " प्रकटपाणितले जपमालिका कमलपुस्तकवेणुवराधरा । धवलहंससमा श्रुतवाहिनी हरतु मे दुरितं भुवि भारती ॥ " — द्रुतविलम्बितम् Page #105 -------------------------------------------------------------------------- ________________ २ श्रीअजितजिनस्तुतयः ... अथ अजितनाथ-प्रणाम: तमजितमभिनौमि यो विराजद वनघनमेरुपरागमस्तकान्तम् । निजजननमहोत्सवेऽधितष्ठावनघनमेरुपरागमस्तकान्तम् ॥ ५ ॥ -पुष्पिताग्रा - टीका - तमजितमिति । 'तं अजितं ' त अजिताभिधानं जिनं 'अभिनौमि' अभिष्टुवे । 'यो विराजनघनमेरुपरागमस्तकान्तं ' यो भगवान् विराजद्भिवनैः काननैनो-निरन्तरो मेरुलक्षणो यः परागः प्रधानपर्वतः तस्य मस्तकान्तं-शिखरानं, अथवा विराजद्वनाः-शोभमानाम्भसो घना-मेघा यस्मिन् तत् तथाभूतं अरुसम्बन्धिनं परागं-प्रधानद्रुमं मस्तकान्तम् । 'निजजननमहोत्सवे ' स्वजन्ममहामहे । ' अधितष्ठौ । अधिष्ठितवान् । 'अनघनमेरुपरागं । अनघो-निरवद्यो नमेरूणां-देवक्षविशेषाणां परागो-रेणुर्यत्र तं तथोक्तम् । अस्तकान्तं' अस्तगिरिर्मन्दरस्तद्वत् कान्तं । कमनीयं, कदाचिदस्ता उज्झिताः कान्ता योषितो येनेति भगवतो विशेषणमित्यादि ॥५॥ .. अवचूरिः यः स्वामी निजजन्मोत्सवेऽधितष्ठौ । किं कर्म । विराजद्भिर्वनैर्घनो निरन्तरः अथवा शोभमानाम्भसो घना यत्र स चासौ मेरुपरागो मेरुपरमपर्वतस्तस्य शिखरायम् । किंभूतम् । अनघा नमेरवो देववृक्षविशेषास्तेषां रेणुर्यत्र तत्तथा । किंभूतं शिखरायम् । अस्तोऽस्तगिरिस्तद्वत् कान्तं कमनीयम् । अथवा जिनविशेषणम् । अस्ता कान्ता येन तम् ॥५॥ अन्वयः यः निज-जनन-महत्-उत्सवे अनघ-नमेरु-परागं अस्त-कान्तं विराजत-वन-धन-मेरुपर-अग-मस्तक-अन्तं अधितष्ठौ, तं अजितं अभिनौमि । Page #106 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] स्तुतिचतुर्विंशतिका શબ્દાર્થ તં (મૂળ તત્ ) તેને. ( [૦ ગિત =અજિતનાથને, દ્વિતીય તીર્થકરને. મનૌરિ (ધાતુ) હું સ્તવું છું. (મૂળ ચર્)=જે. વિગત (ધારી)=પ્રકાશમાન, શોભાયમાન. વર=(૧) જંગલ; (૨) જલ. ઘન-૧) નિબિડ, ગહન, (૨) મેઘ. મેરૂ ગિરિ. Taઉત્તમ. અr=(૧) પર્વત, ગિરિ (૨) વૃક્ષ. જાતવ=શિખર, ટેચ. બત છેવટને ભાગ. વિરાગવાના પાનમસ્તાનતંક(૧) પ્રકાશમાન વને વડે ગહન એવા મેરૂ નામના ઉત્તમ ગિરિની ટોચને (૨) શોભાયમાન છે જલનાં વાદળાં જ્યાં એવા મેરૂ નામના ઉત્તમ પર્વતના શિખરને (૩) વિરાજમાન છે વન અને મેઘ જ્યાં એવા એરૂ નામના શ્રેષ્ઠ પર્વતના શિખરાને. નિગ–પિતાના, વજન =જન્મ, ઉત્સવ–ઓચ્છવ, નિનનનન નહોતપોતાના જન્મ-મહે ત્સવને વિષે. વિતક (ઘાટ ઘા =અધિષ્ઠાન કર્યું. ઘ=પા૫. નવ=પાપરહિત, પવિત્ર. ન =નમેરૂ, દેવવૃક્ષવિશેષ. T=પરાગ, પુષ્પની બારીક રજ. નાનપરામાં પવિત્ર નમેરૂની પરાગ છે જેને વિષે એલ. કરત=અસ્તાચળ; (૨) પરાસ્ત કરેલ, ત્યજી દીધેલ. જ્ઞાના=મનેહર. શાન્તા=પત્ની, રમણી. areતવતંક(૧) અસ્તાચલના જેવા મનેહરને (૨) ત્યજી દીધી છે રમણને જેણે એવાને. શ્લેકાર્થ શ્રીઅજિતનાથને નમસ્કાર– “જેણે પોતાના જન્મ કલ્યાણક)ના મહોત્સવ–સમયે, પવિત્ર નમેર (વૃક્ષ) ની પરાગ છે જ્યાં એવા, તથા અસ્તાચલના જેવા મનોહર એવા, તેમજ વળી વિરાજમાન વન વડે નિબિડ [ અથવા શોભાયમાન છે જલન મે જયાં એવા, અથવા પ્રકાશિત છે વન અને વાદળાં જયાં એવા ] મેરૂ નામના શ્રેષ્ઠ પર્વતના, (ઉપર્યુકત બે વિશેષણોથી વિશિષ્ટ) શિખરાગ્ર ઉપર અધિષ્ઠાન કર્યું, તે (કેઈથી નહિ છતાયેલા એવા) અજિત ( નાથ) ને (કે જેણે પ્રમદાનો પરિત્યાગ કર્યો છે તેને) હું સ્તવું છું.”–૫. १ अजितविशेषणं वा । Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩ તુતિચતુર્વિશતિકા [૨ શ્રી અજિત સ્પષ્ટીકરણ પંચ-કલયાણુક| તીર્થંકરનું પિતાની માતાની કુક્ષિમાં અવતરણ (૧, તેમને જન્મ (૨), તેમણે કરેલ સંસારને ત્યાગ યાને તેમણે લીધેલી દીક્ષા (૩), તેમણે પ્રાપ્ત કરેલ કેવલજ્ઞાન (૪) તથા તેમનું નિર્વાણ (૫) એ પાંચ પ્રસંગને જૈન શાસ્ત્રકાર પંચ –કલ્યાણકના નામથી ઓળખાવે છે. આ કથનને હેતુ એ છે કે આ પાંચે અવસર ઉપર જગના સમસ્ત -અરે નરકના અતિ ઉગ્ર વેદનાને ભેગવનારા છે પણ અંતર્મુહૂર્તને સારૂ હર્ષ પામે છે અને વળી સર્વદા અંધકારથી વ્યાપ્ત એવી નરકમાં પણ ઉદ્યોત થઈ રહે છે. જ્યારે વસ્તુસ્થિતિ આમ છે, તે પછી ગ્રેજ્યમાં પણ પ્રદ અને પ્રકાશનું સામ્રાજ્ય તેટલા સમયને સારૂ સ્થપાય છે એમ કહેવાનું બાકી રહે છે ખરું કે? જન્મ-કલ્યાણક– દરેક કલ્યાણકના સમયે જેમ ઈન્દ્રનું આસન કપે છે, તેવી જ રીતે જન્મ-કલ્યાણક-સમયે પણ તેનું આસન કપે છે અને તેમ થતાં તે અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા આ જન્મ-સમય ૧ તીર્થકરનું અવતરણ તુચ્છ, દાર ભિક્ષુકકુળની વનિતાની કક્ષિમાં થતું નથી એવો નિયમ છે, છતાં પણ કવચિત અનેક કાલ-ચક્ર વ્યતીત થયાં બાદ આથી વિપરીત હકીકત પણ બને છે. આવી વાત મહાવીરસ્વામિપરત્વે કહેવામાં આવે છે. પરંતુ એ તે ખાસ ધ્યાનમાં રાખવું કે કદાચ તીર્થંકરનું અવતરણ તે આવા અપ્રશસ્ત કુળમાં સંભવે પણ તેને જન્મ તે એવા કુળમાં કદાપિ હેઈ શકે જ નહિ. આ વાત ક૫સૂત્રમાંના –“સત્ય पुण एसे वि भावे लोगच्छेरयभूए अणंताहिं उस्सपिणीओसप्पिणिहिं विइक्वंताहिं समुप्पजइ, नामगुत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइअस्स अणिजिण्णस्स उदएणं जंणं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छ० दरिद्द. भिकखाग० किवण, आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा, कुच्छिसि गम्भत्ताए वक्कमिंसु वा वकमंति वा वक्कमिस्संति वा, नो चेव णं जोणीजम्मणनिक्खमणेणं निक्खमिंसु वा निक्खमंति वा निक्खमिस्संति वा (सू० १८)" આ પાઠ ઉપરથી જોઈ શકાય છે. જ્યારે તીર્થકર માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેની માતા ચૌદ મહાવ જુએ છે અને તેનું ફળ કહેવા તથા નંદીશ્વર દીપે અષ્ટાદ્ધિક મહત્સવ કરવા ઈન્દ્રો આવે છે. આ સંબંધમાં જુઓ સુપાસનાહચરિયું. ૨ કલ્યાણકોની સંખ્યા પાંચજ છે. કેટલાક જેમ માને છે તેમ તે છ નથી એ વાત ઉપ વિનયવિજયજીકૃત સુબાધિકા નામની ટીકા પણ પ્રકાશ પાડે છે. ૩ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાલ-વિભાગ યાને વખતને જૈન શાસ્ત્રમાં “સમય” કહેવામાં આવે છે અને આવા એક સમયથી માંડીને બે ઘડી અથતુ ૪૮ મિનિટમાં એક સમય ન્યુન એટલા વખતને “અંતર્મર્ત” સંજ્ઞા આપવામાં આવે છે. બે ઘડી એટલે વખત “મુહૂર્ત કહેવાય છે; આથી અંતર્મુહૂર્ત એટલે એનાથી કઈક ઓછો વખત એમ સ્પષ્ટ સમજી શકાય છે. ૪ પાંચે કલ્યાણક વખતે જગતના સમસ્ત જીવોને શાંતિ મળે છે એ વાતની વીતરાગ-સ્તોત્ર (દશમે પ્રકાશ, સાતમો લેક) તથા ધમબિન્દુ સાક્ષી પૂરે છે. ૫ પંચકલ્યાણકના અવસરે બ્રહ્માંડમાં ઉદ્યોત થઈ રહે છે એમ સ્થાનાંગ સૂત્ર ( સૂત્ર ૩૨૪, પત્રાંક ૨૪૫) પણ કહે છે. ૬ અવધિજ્ઞાનના સ્વરૂપ સારૂ જુઓ વિશેષાવશ્યક (પૃ. ૩૦૧-૩૮૮). Page #108 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત:] . स्तुतिचतुर्विंशतिका ૩૧ જાણીને ઉચિત કાર્ય કરવા તૈયાર થઈ જાય છે. આ સમયે ૫૬ દિફ-કુમારીઓનાં પણ આસને કપે છે અને તેઓ પ્રભુને જન્મ-મહોત્સવ કરવામાં હર્ષપૂર્વક હાજર થઈ પિતાની સ્વામિભક્તિ પ્રદર્શિત કરે છે. આ દિકકુમારીઓનું કાર્ય સમાપ્ત થતાં સૌધર્મ દેવકને ઈન્દ્ર પિતાના આભિગિક દેવે તૈયાર કરેલા વિમાનમાં બેસી સૂતિકા-ગૃહ પ્રતિ આવે છે. પ્રભુને તેમજ તેમની માતાને દેખતાની સાથે દૂરથી પ્રણામ કરી, નજીક આવીને તે જિન–માતા ઉપર અવસ્થાપિની નામની નિદ્રા મૂકે છે અને તેની પાસે ભગવંતનું પ્રતિબિંબ મૂકીને ભક્તિ-કાર્યમાં અતૃપ્ત એ એ ઈન્દ્ર પાંચ રૂ૫ વિકુવ અર્થાત્ ભગવંતને આમાંના એક રૂપે હસ્તમાં ઉપાડી, બીજે રૂપે તેમના મસ્તક ઉપર છત્ર ધરી, બીજા બે રૂપે તેમની બંને બાજુમાં ચામરો ધારણ કરી અને પંચમ રૂપે જ ઉછાળો અને નાચતે જ તે મેરૂ ગિરિ ઉપર જઈ પહોંચે છે. ત્યાં પાંડુક વનમાં દક્ષિણ ચૂલિકાની ઉપર અતિ પાંડુકંબલા (અથવા પાંડુકંબલ) નામની ૧ જૈન શાસ્ત્રમાં ભુવનપતિ, વ્યન્તર, તિષ્ક અને વૈમાનિક એમ ચાર પ્રકારને બતાવેલા દવેમાંના ભુવનપતિ-નિકાયની આ દેવીઓ છે. આ દેવીઓ પરત્વેની માહિતી જબુદ્વીપ-પ્રાપ્તિ અને આવશ્યચૂર્ણિમાંથી મળશે. ૨ આપણે જોઈ ગયા તેમ દેના ચાર વિભાગોમાં એક વિભાગ વૈમાનિકના નામથી ઓળખાય છે. આ વૈમાનિક દેના કોષપન્ન અને કપાતીત એમ બે ભેદે છે. તેમાં વળી કહપોપપન્ન દેવતાએના બાર ભેદ છે અને આ ભેદે તેમના નિવાસસ્થાન (દેવલોક ) આશ્રીને પાડવામાં આવેલા છે. સૌધર્મ ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અય્યત એ ઉપર્યુક્ત નિવાસસ્થાને છે. આ સ્થાને એક એકથી વધારે ઊંચાં છે, અથૉત્ સૌધર્મ દેવલોકથી ઈશાન દેવલોક ઊંચું છે, ઈત્યાદિ. ૩ બધું મળીને ઈ ચોસઠ (૬૪) છે. ભુવનપતિના વીસ (૨૦), વ્યંતરના બત્રીસ (૩૨), જ્યોતિષ્કના સૂર્ય અને ચન્દ્ર એ નામના બે (૨) તેમજ વૈમાનિકના દશ (૧૦) એમ ચેસઠ ઈન્દ્રો છે. આ ચેસઠ ઈનાં નામ તથા તેના પરિવાર સંબંધી હકીક્ત કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યકૃત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર (૧ પર્વ, ૨ સર્ગ) માંથી મળી શકશે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે જેને શાસ્ત્ર પ્રમાણે સૂર્ય અને ચન્દ્ર એ દરેકની સંખ્યા અસંખ્યાત છે અને આથી કરીને જે ઉપર ઈન્દ્રોની સંખ્યા ચેસઠ બતાવવામાં આવી છે, તેમાં ગમે તેટલા સૂર્યો કે ચો હાજર હોય તે પણ તેની વ્યક્તિગત સંખ્યા નહિ કરતાં તેને બેજ ગણવામાં આવી છે. ૪ આ વિદ્યા જેના ઉપર મૂકવામાં આવે તે નિદ્રાધીન થઈ જાય છે; અને જ્યાં સુધી તે દૂર કરવામાં ન આવે, ત્યાં સુધી તે જાગૃત બની શકે નહિ એ એને પ્રતાપ છે. ૫ આ પ્રમાણે આબેહુબ પ્રતિબિંબ મૂકી જવાનું એ કારણ છે કે કદાચ દાસી-વર્ગ વિગેરેમાંથી તે સૂતિકાગૃહમાં કાઈ આવી ચડે અને પ્રભુને તેની માતાની પાસે ન જુએ તે કોલાહળ મચાવી મૂકે અને તેમ થતાં મંગલને સ્થાનકે રૂદનાદિ અમંગલ પ્રારંભ થાય તેમજ વળી માતા પણ દૈવવશાત્ જાગૃત થાય તે પુત્રનું હરણ થયેલું માની દુઃખ ન પામે. ૬ મેરૂ પર્વતના મૂળમાં વલયાકારનું ભકશાળ વન છે. ત્યાંથી ૫૦૦ પેજને બીજું તેવા આકારવાળું નંદન વન આવે છે. ત્યાંથી ૬૨૫૦૦ એજન ચે ચંડીએ, તે ગોલાકૃતિવાળા સૌમનસ વનમાં જઈ પહોંચાય છે અને ત્યાંથી ૩૬૦૦૦ યોજન ઊંચે ગયા પછી અર્થાત્ મેરૂ પર્વતની ટોચ ઉપર વલયના આકારનું પાંડુક વન આવે છે. આ સૌથી ઊંચામાં ઊંચું વન છે એટલે કે ત્યાર બાદ એ પર્વત ઉપર બીજી કઈ વન આવતું નથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્તુતિચતુર્વિંશતિકા [ ૨ શ્રીઅજિત શિલા` ઉપર પ્રભુને સ્નાન કરાવવા લાયક સિંહાસન ઉપર હર્ષભેર તે ઈન્દ્ર પ્રભુને ઉત્સંગમાં લઈને એસે છે. ત્યાર બાદ અચ્યુત-ઈન્દ્રની આજ્ઞા થતાં જન્માત્સવને લગતી સર્વ તૈયારીએ કરવામાં આવે છે. આ પ્રમાણે સંપૂર્ણ તૈયારી થઇ જતાં અચ્યુતેન્દ્રાદિ ચાસઠ ઇન્દ્રો વારા ફરતી જલાભિષેક કરે છે. અંતમાં સૌધર્મેન્દ્ર ફરીથી પાંચ રૂપ વિષુવીને પ્રભુને સ્વસ્થાને લઈ જાય છે અને ત્યાં જઈને પ્રભુના પ્રતિષિ’બને ઉપસંહત કરીને તેમને તેમની માતાની પાસે સ્થાપન કરે છે અને ત્યાર પછી જિન-માતાની અવસ્વાપિની નિદ્રા દૂર કરે છે. વિશેષમાં તે કુબેરનેર બત્રીસ કરોડ સુવર્ણાદિકની વૃષ્ટિ કરવા ફરમાવે છે અને તત્કાળ તે કુબેર જભક દેવતાઓને તદનુસાર આજ્ઞા ૧ આ પૃથ્વી ઉપર અસંખ્ય દ્વીપા અને સમુદ્રો છે. તેમાં સૌથી મધ્યમાં ગાળાકારે જમ્મૂ દ્વીપ છે અને તેની આસપાસ ફરતા બમણા વિષ્ણુમ્ભવાળા લવણ સમુદ્ર છે. આ સમુદ્રને ચારે બાજુ ઘેરીને ધાતકી દ્વીપ રહેલા છે અને આ દ્વીપની ચારે બાજુએ કાલાદ સમુદ્ર આવેલા છે, ત્યાર બાદ તેની ચારે બાજુએ પુષ્કર દ્વીપ એમ અનેક દ્વીપ–સમુદ્રો આવેલા છે. છેવટે સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. આ દરેક દ્વીપ-સમુદ્ર વલયાકારે છે અને અનુક્રમે તે દરેક એક એકથી બમણુ વિષ્ણુમ્ભવાળા છે. પુષ્કર દ્વીપના મધ્યભાગમાં ગાળાકારે માનુષેાત્તર પર્વત આવેલા છે અને આથી આ દ્વીપના એ વિભાગે પડી જાય છે. આ બધા દ્વીપ-સમુદ્રની મધ્યમાં મેરૂ પર્વત છે. અને તે જમ્મૂ દ્વીપમાં આવેલા છે. આ ઉપરાંત ધાાતકી દ્વીપમાં તેમજ પુષ્કરાદ્ધ દ્વીપમાં એ મેરૂ પર્વત છે. અર્થાત્ આ અઢીદ્વીપમાં એટલે કે મનુષ્ય-લાકમાં બધું મળીને પાંચ મેરૂ પર્વત છે. આ દરેક પર્વત ઉપર પાણ્ડુ શિલા, પાણ્ડકમ્મલ શિલા, રક્ત શિલા અને રક્તકસ્બલ શિલા એ નામની ( અથવા અન્યત્ર કહેવામાં આવે છે. તેમ પાણ્ડકમ્મલા, અતિપાણ્ડકમ્મલા, રકતકક્ખલા, અને અતિરક્તકસ્ખલા એ નામની ) પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, અને ઉત્તર દિશાઓમાં ચાર ચાર શિલાએ છે અર્થાંત્ એક દર વીસ શિલાઓ છે. હવે આ પાણ્ડ શિલા ઉપર બે સિંહાસને છે અને આ સિંહાસના ઉપર પૂર્વ મહાવિદેહમાં સાથે ઉત્પન્ન થયેલા તીર્થંકરાને જન્માભિષેક થાય છે; અર્થાત્ આ મહાવિદેહની ઉત્તર દિશામાં આવેલા વિજયમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરના આ શિલા ઉપરના ઉત્તર દિશાના સિંહાસન ઉપર અને દક્ષિણ દિશામાંના વિજયમાં તત્સમયે ઉત્પન્ન થયેલા તીર્થંકરના આ શિલા ઉપરના દક્ષિણ દિશામાં આવેલા સિંહાસન ઉપર જન્માભિષેક કરવામાં આવે છે ખીજી પાણ્ડકમ્મલ શિલા ઉપર એકજ સિંહાસન છે અને આ સિંહાસન ઉપર ભરતક્ષેત્રમાં જન્મેલા તીર્થંકરાને (દાખલા તરીકે પ્રસ્તુતમાં અજિતનાથના ) જન્માભિષેક કરવામાં આવે છે. ત્રીજી રકત શિલા ઉપર પ્રથમની માફક એ સિંહાસનેા છે અને ત્યાં પશ્ચિમ મહાવિદેહમાંના ઉત્તર અનેાક્ષણ વિજયામાં સાથે જન્મેલા તીર્થંકરોના અભિષેક થાય છે. ચેાથી રકતકમ્બલ શિલા ઉપર એકજ સિંહાસન છે અને ત્યાં ઐરાવત ક્ષેત્રમાં જન્મેલા તીર્થંકરાના અભિષેક થાય છે. ૨ ભુવનતિ તેમજ વૈમાનિક દેવતાઓના ઇન્દ્ર, સામાનિક ભિયાગિક ઈત્યાદિ દશ ભેદે છે અને તેમાં લોકપાલ નામનો પણ એક ભેદ છે. આ લાકપાલના સામ, યમ, વરૂણ અને કુબેર એમ ચાર ભેદાન્તર છે, આમ ભેદ પાડવાનું કારણ એ છે કે સામ પશ્ચિમ-દિશા તર્કના પ્રદેશનું રક્ષણ કરે છે, જ્યારે યમ દક્ષિણ તરફના, વરૂણ પૂર્વ દિશા તરફ્ના અને કુબેર ઉત્તર દિશામાં આવેલા પ્રદેશનું કેાટવાલની માફ્ક સંરક્ષણ કરે છે. કુબેરને વૈશ્રમણ અથવા વૈશ્રવણના નામથી પણ ઓળખવામાં આવે છે. ઇન્દ્રની આજ્ઞાનુસાર તે તિર્થંક-જાંભક દેવતાઓને વૃષ્ટિ કરવાના આદેશ આપે છે. કુંખેર સંબધી હકીકત આવશ્યક–ટીકામાંથી મળી શકશે, તેમ શ્રીભગવતીમાં લોકપાલવિષયક અધિકારમાંથી પણ મળશે. ૩ એક દર રીતે આવી દૃષ્ટિએ ત્રણ વાર થાય છે અર્થાત્ (૧)તીર્થંકર ગર્ભમાં આવતાં, (૨) તેમનેા જન્મ થતાં અને(૩)સંસારના ત્યાગ કરી દીક્ષા લીધા પછી તે પ્રથમ પારણુક (પારણા) કરે છે તે વખતે આવી વૃષ્ટિ થાય છે, ૪ આ વ્યંતર દેવતામાંની એક જાત છે અને સ્થાનાંગ સૂત્રના દશમા ઠાણામાં બતાવ્યા મુજબ તેના દશ પ્રકારે છે–(૧) અન્નવા ભક, (૨) પાન–ા ંભક, (૩) વસ્ર-જા ંભક, (૪) વેશ્મ-ા ભક, (૫) શય્યા-નૃભક, (૬) પુષ્પ-ભક, (૭) કુલ-જા ભક, (૮)પુષ્પ-લ-જા ભક, (૯) વિદ્યા-જા ભક, અને (૧૦) અન્યકત-જા ભક આ જા ભક દેવતાઓ અતિશય મૈથુન સેવનારા અને સ્વેચ્છાચારી છે. વળી તે હંમેશાં પ્રમુદિત રહે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका કરે છે. છેવટે તીર્થંકરના અંગુઠામાં અમૃતના સંચાર॰ કરી તેમને પ્રણામ કરી સૌધર્મેન્દ્ર નંદીશ્વર દ્વીપે જઈ યથાચિત મહાત્સવમાં રસપૂર્વક ભાગ લઈ સ્વસ્થાને જાય છે. આ પ્રમાણે જન્મ-કલ્યાણક સંબંધીના દેવકૃત મહાત્સવ પૂરો થાય છે. અત્ર એ નિવેદન કરવું અનુચિત નહિ ગણાય કે તીર્થંકરના જન્મ પણ આપણી માફકજ થાય છે. અર્થાત્ આસરે સાડા નવ મહિના ગર્ભ ધારણ કર્યાં પછી જિન-માતા તીર્થંકરરૂપી પુત્ર-રત્નને જન્મ આપે છે. વિશેષમાં તીર્થંકરના જન્મના સંબંધમાં એ ધ્યાનમાં રાખવા જેવું છે કે પુત્ર-પ્રસવને અંગે જે અન્યત્ર મલિનતા, દુર્ગંધ ઈત્યાદિના સદ્ભાવ ોવાય છે, તેવા અત્ર સંભવતા નથી. મેરૂ ગિરિરાજ— આ શ્લાકમાં જે મેરૂ પર્વતને વિષે ઉલ્લેખ કરવામાં આવ્યે છે, તે જ શ્રૃદ્વીપમાં આવેલા મેરૂ પર્વત છે, કેમકે જે તીર્થંકરના જે દ્વીપમાં જન્મ થયા હોય, તેના તે દ્વીપમાં આવેલા એરૂ પર્વત ઉપર જલાભિષેક કરવામાં આવે છે. આ જમ્મૂઢીપમાંના મેરૂ પર્વત અનેક દ્વીપ–સમુદ્રની વચ્ચેવચ્ચે આવેલા છે અને વ્યવહાર (નાગમક્ષાદિ સાત નામાંના ત્રીજા ) નય પ્રમાણે સૂર્યની ગતિ વિચારતાં દિશાના નિયમ-અનુસાર તે ભરતાદિ સર્વ ક્ષેત્રાની ઉત્તરે છે. મનુષ્યલાકમાં આવેલા જ્યાતિષ્ઠ દેવા અર્થાત્ સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા મેરૂ પર્વતની નિરંતર પ્રદક્ષિણા ફરે છે અને તેઓ આ પર્વતની કાઈ પણ બાજુથી ૧૧૨૧ ચેાજનથી દૂજ ભમે છે.પ આ ઉપરથી સમજી શકાય છે કે જૈન શાસ્ત્ર પ્રમાણે ઉદયાચળ કે અસ્તાચળ નથી. અર્થાત્ જે પર્વત ઉપર સૂર્યના ઉદય થાય છે તે ‘ઉદચાચલ' કહેવાય છે અને જ્યાં સૂર્ય અસ્ત પામે છે. તે ‘અસ્તાચલ' કહેવાય છે અને તે પર્વતા પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં આવેલા છે. એ હિંદુ શાસ્ત્રની માન્યતા છે. આથી જોઇ શકાય છે કે આ શ્લાકમાં જે ‘અસ્તાચલ ' શબ્દ ગ્રહણ કર્યાં છે, તે લૌકિક રૂઢિ પ્રમાણે છે; અર્થાત્ વસ્તુતઃ જૈન શાસ્ત્ર પ્રમાણે હિંદુ શાસ્ત્રકારોએ વર્ણવેલ ‘અસ્તાચલ ’ નથી. ૧ આ પ્રમાણે અમૃતને સંચાર કરવાનું કારણ એ છે કે તીર્થંકરા સ્તન-પાન કરતા નથી. આ વાતની આવશ્યક સૂત્રની ચૂર્ણિ તેમજ તેની વૃત્તિમાંના ઋષભદેવ-અધિકાર સાક્ષી પૂરે છે. ૨ આપણે જોઈ ગયા તેમ આ જગતમાં અસંખ્ય દ્બીપ-સમુદ્રો છે. તેમાં આ નંદીશ્વર આમા દ્વીપ છે. એની પૂર્વેના સાત દ્વીપેાનાં નામ જમ્મુ, ધાતકી, પુષ્કર, વારૂણીવર, ક્ષીરવર, દ્યુતવર અને ઇક્ષુવર છે અને આ દ્વીપેાની આસપાસ ચારે તરફ વીટળાયેલા સમુદ્રોનાં નામેા અનુક્રમે લવણ, કાલાધિ, પુષ્કરવર, વારૂણી વર, ક્ષીરવર, દ્યુતવર અને ઇવર છે. આ નંદીશ્વર દ્વીપમાં ચાર દિશામાં ચાર · અંજનગિરિ ? છે અને એ દરેક ગિરિ( પર્વત ) ઉપર ઋષભ, ચંદ્રાનન, વારષણ અને વર્ધમાન એ નામની ચાર ચાર શાશ્વતી પ્રતિમાએ છે. વિશેષમાં આ પ્રત્યેક અંજનગિરિ ને લગતા ચાર ચાર ‘રતિકર’ અને આઠ આઠ ‘ધિમુખ’ છે. ૩ જન્મકલ્યાણકને લગતી વિશેષ હકીકત જમ્મૂદ્દીપ-પ્રજ્ઞપ્તિ (પંચમ વક્ષસ્કાર)માંથી મળી શકરો, ૪ અન્ય શાસ્ત્રોમાં માનવામાં આવેલા પૂજ્ય પુરૂષોમાંથી કોઇકના જન્મ પુરૂષતી નાભિમાંથી, તો કાઇકના સાથળમાંથી કે એવા કોઈ અવયવમાંથી થયાનું અથવા માતાનું ઉદર ચીરીને બહાર નીકળવાનું કે કોઈ અલૈકિક રીતે થયાનું કહેવામાં આવે છે. તેવી વાતને તીર્થંકરના જન્મ સાથે કંઈ પણ લાગતું વળગતું નથી. ૫ મેરૂ પર્વત સંબંધી વિશેષ માહિતી જમ્મુદ્દીપ-પ્રજ્ઞપ્તિના ચતુર્થ વક્ષસ્કાર (શાન્તિયન્તીયા વૃત્તિ પૃ. ૩૫૯–૩૭૫ ) માંથી મળશે, ૫ 5 Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિંશતિકા [ ૨ શ્રીઅજિત શ્રીઅજિતનાથ— શ્રીઅજિતનાથ એ આ અવસર્પિણી કાલમાં થયેલા જૈનાના ચેાવીસ તીર્થંકરામાંના ખીજા તીર્થંકર છે. આ તીર્થંકર અાધ્યા નગરીમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ જિતશત્રુ હતું અને તેમની માતાનું નામ વિજયા હતું. તેમના કનકવી દેહનું પ્રમાણ સાડા ચારસે ધનુષ્ય હતું અને તે હાથીના લાંછનથી લાંછિત હતું. તેઓએ અનેક રાજ-કુમારી સાથે પાણિ-ગ્રહણ કર્યું હતું અને જ્યારે તેમના પિતાશ્રીએ ઋષભ-દેવે પ્રવર્તાવેલા તીર્થમાંના સ્થવિર સાધુ પાસે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે નહિ ઇચ્છા હોવા છતાં પણુ ભાગ-ફૂલ કર્મ બાકી હોવાને લીધે તેમણે રાજ્યભાર વહન કર્યાં. અંતમાં આ પૃથ્વી-મંડલમાં રાજ્યના અને સંપત્તિના તૃણવત્ ત્યાગ કરી તેને બદલે તેમણે સંયમરૂપી સામ્રાજ્ય અને આત્મિક સંપત્તિ સ્વીકારી હતી. દરેક તીર્થંકરની માફક કેવલ-જ્ઞાન પ્રાપ્ત કરી, તીર્થં પ્રવર્તાવી, અનેક જીવાને દેશનારૂપી મધુર અમૃતનું પાન કરાવી અને માક્ષ-માર્ગના આરાધક બનાવી પેાતાનું મહાતેર (૭ર) લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી તેમણે નિર્વાણુ-પદ પ્રાપ્ત કર્યું હતું. પદ્મ-પરીક્ષા— ૩૪ આ તેમજ ત્યાર પછીના ત્રણ શ્લોકા પણ પુષ્પિતાગ્રા વૃત્તમાં રચાયેલા છે. આ વૃત્તને ઔપચ્છંદસિક તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ વૃત્તનાં પ્રથમ અને તૃતીય ચરણા તેમજ દ્વિતીય અને ચતુર્થ ચરણા અક્ષર-રચનામાં એક એકની સાથે મળતાં આવે છે, વાસ્તે આ ‘અર્ધસમવૃત્ત ’ છે. આ પુષ્પિતાગ્રા વૃત્તનું લક્ષણ એ છે કે— " अयुजि नयुगरेफतो यकारो जनजौ जरगाश्च पुष्पिताग्रा અર્થાત્ આ વૃત્તમાંનાં પ્રથમ અને તૃતીય ચરણામાં માર ખાર (૧૨) અક્ષર છે, જ્યારે બાકીનાં એ ચરણામાં તેર તેર (૧૩) અક્ષરો છે. પ્રથમ ચરણમાં ન, ન, ૨, અને ય એમ ચાર ગણા છે, જ્યારે દ્વિતીય ચરણમાં ન, જ, જ અને ૨ એમ ચાર ગણા છે અને તે ઉપરાંત અન્ય અક્ષર દીર્ઘ છે. પ્રથમનાં એ ચણાના અક્ષરો-ગણેાસ'મ‘ધી ખુલાસા— ત માનિ | ત न व न घ મ ( પ न मे रु -- ज मि | नौ मि यो | वि राजद् U - v ज र प रा ग - - र ')) - . मस्त कां | तम् - यं - ग " ૧ જે કર્મને લઇને સંસારમાં રહીને ભોગ-ઉપભાગમાં ભાગ લેવા પડે તે કર્મ ભાગ-ક્લ કર્મ ' કહેવાય છે, આવાં કર્મને લઇને તે તીર્થંકરાને પણ કેટલાંક વર્ષો પર્યંત દીક્ષા લેવામાં વિલંબ ખમવા પડે છે, Page #112 -------------------------------------------------------------------------- ________________ Correतुतयः ] स्तुतिचतुर्विंशतिका जिनकदम्बकाभिनुतिः स्तुत जिननिवहं तमर्तितप्ता ध्वनदसुरामरवेण वस्तुवन्ति । यममरपतयः प्रगाय पार्श्व ध्वनदसुरामस्वेणव स्तुवन्ति ॥६॥ -पुष्पि टीका स्तुत जिननिवहमिति । 'स्तुत ' प्रणुत । 'जिननिवहं' तीर्थकरनिकरम् । तं ' अर्तितप्तावनदसुरामरवेण' अा-पीडया तप्तानां शैत्याधायकतया साक्षात् अध्वनदः-मार्गनदो यः सुरामः-सुष्ठु रमणीयो रवः-शब्दस्तेन करणभूतेन । करणता चास्य प्रगायेति क्रियापेक्षया, स्तुतेतिक्रियया वा । 'वस्तुवन्ति' छन्दोजातिविशेषान् । 'यममरपतयः' यं भगवन्तं अमरपतयः-सुराधिपाः । ( 'प्रगाय' ) प्रकर्षण गीत्वा । 'पार्श्वधनदसुरामरेवणवः' पार्वेषु-पर्यन्तेषु ध्वनन्तः-शब्दायमाना असुराणाममराणां च वेणव:-वंशा येषां ते तथोक्ताः । 'स्तुवन्ति । वन्दन्ते । अमरपतयो वस्तुवन्ति प्रगाय यं स्तुवन्ति तं जिननिवहं स्तुतेति सम्बन्धः ॥ ६ ॥ अवचूरिः हे लोकाः, तं जिनवृन्दं स्तुत । यं जिनव्रजममरेन्द्राः स्तुवन्तीति संबन्धः । किं कृत्वा । अर्त्या पीडया तप्तानां शैत्याधायकतया साक्षाध्वनदो मार्गह्रदः सुरामः सुष्टु रमणीयो यो रवः शब्दस्तेन करणभूतेन । वस्तुवन्ति च्छन्दोजातिविशेषवन्ति गीतानि प्रगाय गीत्वा । किंभूताः । पार्श्वे समीपे ध्वनन्तोऽसुरामराणां वेणवो वंशा येषां ते तथा। 'व्यत्यये लुग्वो ' इति रेफस्य लुक ॥६॥ अन्वयः यं पार्श्व-धनत्-असुर-अमर-वेणवः अमर-पतयः अर्ति-तप्त-अध्वन्-जद-सुराम-रवेण वस्तुवन्ति ( गीतानि ) प्रगाय स्तुवन्ति, तं जिन-निवहं स्तुत । १ इदं सूत्रं श्रीसिद्धहेमशब्दानुशासने ( १।३।५६ ). Page #113 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [૨ શ્રી અજિત શબ્દાર્થ રસુત (ધા તું )=તમે સ્તુતિ કરે, સ્તવે. | ૪ (મૂળ ) જેને. નિવદં=સમૂહ, સમુદાય. અમર=દેવ, સુર. જિનનિવદં=તીર્થકરોના સમુદાયને. પતિઃસ્વામી, અધિપતિ. અર્તિ પીડા. અમરપતયર=દેવેના અધિપતિઓ, ઈન્દો. તા (ઘા ત)-તપેલા. કાય (૦ )=ગાઈને. વ=માર્ગ. T=પાસેના. ન હદ, સરોવર દવના (વા) દવ)=નાદ કરનારી. સુરામ=અત્યંત મનેહર. બકુર=અસુર, દાનવ, વ= વનિ, અવાજ, સાદ, વેજી= વાંસળી. સંતરાદ્ધનસુમરા-પીડાથી તપેલાને | Tટ્વવનકુમળવા=જેની આસપાસ (હર્ષ ઉત્પન્ન કરવામાં) માર્ચ-હદના જેવા વાગી રહી છે દાન અને દેવોની વાંસળીઓ અત્યંત મને હર એવા સુસ્વર વડે. એવા. વરd=વતુ, એક જાતને છંદ. રાત્તિ (ધા હતુ)=સ્તુતિ કરે છે. વરdવનિત વસ્તુ નામના છ દોથી યુક્ત, શ્લેકાર્થ જિનસમૂહની પ્રાર્થના જેની આજુબાજુ દાન અને દેવોની વાંસળીઓ વાગી રહી છે એવા સુરેન્દ્રો (તૃષા અને પરિશ્રમની) પીડાથી તપ્ત થયેલા જનને ( શાંતિ અર્પણ કરવામાં) માર્ગ–હદના જેવા મનહર સુરવર વડે વસ્તુનામક છન્દોથી યુક્ત (ગીત) ગાઈને જે તીર્થંકર-સમુદાયની સ્તુતિ કરે છે તેને (હેબ ! તમે ઉપર્યુકત સુસ્વર વડે) સ્તો. –૬ સ્પષ્ટીકરણ વસ્તુ છંદ આ છંદ સંબંધી માહિતી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યકૃત છÈનુશાસન (પૃ. ૩૬) ઉપરથી મળી શકે છે. ત્યાં કહ્યું છે કે વૌ સારતત વૌ તો વસ્તુ ૧ ટિપ્પણ– “चग द्वयं द्वौ च लध्वन्तौ तगणौ वगणद्वयं तगणश्च पादे चेत् तदा वस्तुकं चतुर्भिः पादैः।" Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩૭ જિનતુત ] स्तुतिचतुर्विंशतिका અર્થાત્ આ વસ્તુ છંદમાં ૨૫ માત્રા છે. તેમાં બે ચગયું છે, ત્યાર પછી ત્રણ પ્રકારના તગણમાંથી અન્તમાં એક માત્રાવાળા બે ત ગણે, પછી વળી બે ચગણે અને એક તગણુ છે. આ વસ્તુનામક છંદનું નીચે મુજબ ઉદાહરણ આપવામાં આવે છે – "सुरवहुमहुअरिपंतिपीअगुणपरिमलजालहं नभमणिकिरणकलावचारुकेसरनिअरालहं । पत्थुअवत्थुअगीतिचारुमुणिनिवहमरालहं __ तिहुअणसिरिकुलहरहं नमहु जिणपहपयकमलह॥" વ્યાકરણ-વિચાર– વેળ તુવન્ત”એ રૂ૫ વેળવા” અને “સુનિત”ની સંધિ કરવાથી થાય છે. અત્ર કેઈને શંકા થાય કે વિસર્ગ પછી અશેષ વ્યંજન આવવા છતાં તેને લેપ કેમ સંભવે ? તે આના સમાધાન તરીકે કહેવાનું કે વિસર્ગ પછીત,થ, ૫ કે ફ થી યુક્ત સકાર આવે, તે તે વિસર્ગને વિકલ્પ લેપ થાય છે. આ વાતની સિદ્ધાન્તકૌમુદી(૮૩૩૬) સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે “ શર વા વિકારો વધ્યઃ” અને વળી ત્યાં “ામ થાતા” અને “áરિ શુતિ” એ બે દષ્ટાંત પણ આપ્યાં છે. તીર્થકરોની સંખ્યા આ લેકમાં પણ દ્વિતીય ક્ષેકની માફક સર્વે જિનવરેની યાને તીર્થંકરની સ્તુતિ કરવામાં આવી છે, તે એ જાણવું આવશ્યક છે કે બધું મળીને તીર્થકરોની સંખ્યા કેટલી છે? આ પ્રશ્નને ઉત્તર બે ત્રણ રીતે આપી શકાય છે-(૧) સમસ્ત ભૂત કાલમાં જે તીર્થંકર થઈ ગયા અર્થાત અત્યાર સુધીમાં જેટલા તીર્થંકર થઈ ગયા (તેમજ અત્યારે પણ જે વિદ્યમાન છે ) તેની જે સંખ્યા કરવામાં આવે, તે તે સંખ્યાને સરવાળે અનંતજ આવવાને; કેમકે અનંત કાલ–ચકે વ્યતીત થઈ ગયાં અને દરેક કાલ-ચક્રના ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી એમ બંને વિભાગોમાં તીર્થકરે અસ્તિત્વ ધરાવે છે. (૨) હવે જે અત્યારે જે તીર્થકર તરીકે હૈયાત છે અર્થાત્ જે સમયે આ પ્રશ્નને આપણે વિચાર કરીએ છીએ તે સમયે જેટલા તીર્થકરે છે તેનીજ જે સંખ્યા કરવા માંગીએ તે તે વિસની આવવાની. (૩) હવે જે ફક્ત આ ચાલુ અવસર્પિણી કાલમાં જમ્બુ દ્વીપના ભરત ક્ષેત્રમાં થઈ ગયેલા તીર્થકર સંબંધી વિચાર કરીએ, તે તે ચોવીસની છે. આ વાત લગીર વિસ્તાર–પૂર્વક વિચારવાની આવશ્યકતા છે. તેમાં પ્રથમ તે એ ધ્યાનમાં રાખવું કે તીર્થકરોને જન્મ મનુષ્ય-લેકમાં અર્થાત્ અઢીદ્વીપમાં આવેલા પાંચ ભરત, પાંચ ૧ ચાર માત્રાના ગણને ચગણ કહેવામાં આવે છે અને તેના પાંચ પ્રકારો છે –(૧) , (૨) ડા, (8)s, (૪) siા અને (૫) ss. ( ૨ ત્રણ માત્રાના ગણને તગણ કહેવામાં આવે છે અને તેના ત્રણ પ્રકારે છે–(૧) પs, (૨) s અને (૩) IT. ૩ જમ્મુ દ્વીપમાં ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્ય, હૈરણયવત અને ઐરાવત એમ સાત ક્ષેત્રે છે, ધાતકી દ્વીપમાં તેમજ પુષ્કરાઈ દ્વીપમાં પણ આ પ્રમાણે સાત સાત ક્ષેત્રે છે; પરંતુ તે ઈષકાર નામના ઉત્તર-દક્ષિણમાં આવેલા પર્વતથી પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાઈ જતાં હોવાથી તેમજ વચલા ભાગમાં દ્વીપસમુદ્ર આવતા હોવાથી એકજ નામના ક્ષેત્રને બે ક્ષેત્રો તરીકે ગણવામાં આવે છે. આ ઉપરથી અઢીદ્વીપમાં પાંચ ભારત, પાંચ હૈમવત, એમ પાંચ પાંચ ક્ષેત્રે ગણતાં એકંદર ૩૫ ક્ષેત્રે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૨ શ્રીઅજિત તેમાં પણ વળી ભરત આરામાંજ હોઈ શકે છે, જો ૩૮ સ્તુતિચતુર્વિંશતિકા ઐરાવત અને પાંચ મહાવિદેહ એ પંદર કર્મ-ભૂમિમાંજ થાય છે. અને ઐરાવત ક્ષેત્રા માં તા તીર્થંકરના સદ્ભાવ ફક્ત ત્રીજા–ચાથા કે મહાવિદેહના સંબંધમાં તા સર્વદા તાર્થંકરોના સાવજ છે. હવે જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાંજ ગમે ત્યારે ગમે તે આરામાં તીર્થંકરા સર્વદા લભ્ય છે, તા પછી આ કવિ–રાજના સમયમાં તેમજ અત્યારે પણ' ભરત અને ઐરાવત ક્ષેત્રામાં તીર્થંકરોના સદ્ભાવ નહિ હાવાથી, દરેક મહાવિદેહમાં તીર્થંકરની જઘન્ય સંખ્યા ચારની કરે છે. તેથી કરીને એમ સિદ્ધ થાય છે કે કાઇ પણ સમયે ઓછામાં ઓછા વીસ તીર્થંકરો લભ્ય હાય છે.પ હવે જો કદાચ ત્રીજા–ચેાથા આરા સંબંધી વિચાર કરીએ અને તે પણ જ્યારે આ ભરત-ક્ષેત્રમાં તીર્થંકર હાય તે સમયને આશ્રીને કરીએ, તે તે પાંચે ભરત અને પાંચે ઐરાવત એ દરેકમાં એક એક તીર્થંકરના સદ્ભાવ હોવાને લઈને, તે સમયને આશ્રીને તે તીર્થંકરની જઘન્ય સંખ્યા ત્રીસની સિદ્ધ થાય છે. કેમકે એવા નિયમ છે કે જ્યારે પાંચમાંના કોઇપણ ભરત કે ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકર લભ્ય હોય ત્યારે બાકીનાં ભરત તેમજ ઐરાવત ક્ષેત્રમાં પણ તે લભ્ય હાવાજ જોઈએ અને મહાવિદેહમાં તા આછામાં ઓછા વીસ તીર્થંકરો કાઈ પણ કાળે હાય છેજ અત્ર એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ ત્રીજા—ચેાથા આરા દરમ્યાન એમ પણુ મનવા સંભવ છે કે દરેક મહાવિદેહ ક્ષેત્રમાં ઓછામાં ઓછા ચારજ તીર્થંકરી નહિ લભ્ય થતાં અત્રીસ ૧ ઉપર્યુકત ૩૫ ક્ષેત્રમાંનાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો એ પંદર ક્ષેત્રાને ૮ મ–ભૂમિ ’ કહેવામાં આવે છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે ઉત્તરકુરૂ અને દેવકુરૂ સિવાયના મહાવિદેહના વિભાગને કર્મભૂમિ તરીકે ઓળખાવવામાં આવે છે. આ પંદર ક્ષેત્રાને કર્મ–ભૂમિ કહેવાનું કારણ એ છે કે આ ક્ષેત્રામાં મનુષ્યા અસિ ( તરવાર ), મસી ( શાહી ) અને કૃષિ ( ખેતીવાડી )ના ઉપર જીવનને નિર્વાહ કરે છે, વિશેષમાં આ ક્ષેત્રામાંજ તીર્થંકરાના જન્મ થાય છે અને મુક્તિ પણ મળે છે. ૨ પર્વતા દ્વારા દ્વીપના જે વિભાગેા પડે છે તેને ‘ક્ષેત્ર ’ કહેવામાં આવે છે. જેમકે જમ્મુદ્રીપમાં પૂર્વ પશ્ચિમ લાંબા એવા હિમવાન્, મહાહિમવાન, નિષધ, નીલ, ફલ્મિ અને શિખરી એમ છ પર્વત આવેલા છે અને આથી કરીને આ દ્વીપના સાત વિભાગેા પડે છે કે જે ‘ક્ષેત્ર ’ એવા નામથી ઓળખાય છે. ૩ અહિં ‘ત્રીજા-ચોથા આરામાં ’ એમ કહેવાનું કારણ એ છે કે ઉત્સર્પિણી કાલમાં ત્રીજા આરાની શરૂઆતમાં અને અવસર્પિણી કાલમાં ત્રીજો આરા સમાપ્ત થવાની તૈયારીમાં હેાય ત્યાંથી તે ચેાથે આરો પૂરા થતાં સુધીમાં તીર્થંકરા સંભવે છે. ૪ આમ કહેવાનું કારણુ એ છે કે કવીશ્વર આ પંચમ કાલ યાને પાંચમા આરામાંજ થઈ ગયા છે અને તે આરા હજી ચાલુ છે. ૫ આ વાત સ્થાનાંગ, જમ્મૂઢીપ-પ્રજ્ઞપ્તિ તથા આચારાંગની ટીકા ઉપરથી જોઇ શકાય છે. ૬ એકી વખતે એકજ ક્ષેત્રમાં—ભલે પછી તે ભરત હાય કે ઐરાવત હેાય કે મહાવિદેહના ‘વિજય’ હાય તેમાં–ખે તીર્થંકરા સાથે વિહરમાન હેાઈ શકે નહિ. અર્થાત્ એક તીર્થંકરને ખીજા તીર્થંકર કે એક ચક્રવર્તિત ખીજા ચક્રવતિ મળે નહિ.જીએ જ્ઞાતાધર્મકથાંગ, સેળયું અધ્યયન, ૧૨૫ મું સૂત્ર. છ આવા નિયમ ઠાણાંગજી ( સ્થાનાંગ )ના ખીજા ઠાણા ઉપરથી સિદ્ધ થાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ જિનતુત: ] ___ स्तुतिचतुर्विंशतिका વિજયે પૈકી દરેક વિજયમાં એક એક તીર્થકર હોય અને તે સમયે તે પાંચે મહાવિદેહ, ભારત અને ઐરાવત એમ પંદરે ક્ષેત્રો મળીને એકંદર રીતે વિહરમાન તીર્થકરેની સંખ્યા ૧૬૦+૫+ અર્થાત્ ૧૭૦ ની પણ થઈ શકે તેમ છે. આવી ઘટના શ્રી અજિતનાથ સ્વામીના સમયમાં બન્યાનું કહેવામાં આવે છે. આ ઉપરથી એમ જોઈ શકાય છે કે તીર્થકર-સમુદાયથી તીર્થકરોની સંખ્યા ૪, ૨૦, ૨૪૨ ૩૦, ૧૭૦ અને વળી અનંતની પણ સંભવી શકે છે. પરંતુ ચૈત્યવન્દનભાળ્યાદિના નિયમને અનુસાર અહિં આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરે સમજવા. जिनमतविचार: प्रवितर वसतिं त्रिलोकबन्धो ! गमनययोगततान्तिमे पदे हे। जिनमत ! विततापवर्गवीथीगमनययो ! गततान्ति मेऽपदेहे ॥ ७ ॥ –પુષિ૦ टीका प्रवितरेति । 'प्रवितर दिश।' वसति' आवासम् । 'त्रिलोकबन्धो!' जगत्रयीवान्धव! । 'गमनययोगतत!' गमाः-सदृशपाठाः, नया-नैगमादयस्तैर्योगः-सम्बन्धः तेन तत-विस्तीर्ण।। “ન્તિએ ? ગ્રત્યે સ્થાને રોજાનો રૂાર્થ “ સામત્રો “નિનામત ! સર્વજ્ઞાનના 'विततापवर्गवीथीगमनययो!' वितता-विस्तृता या अपवर्गवीथी-मोक्षपदवी तत्र गमनं-यानं तस्मिन् सुखप्रापकत्वात् ययो-तुरङ्गम ! । 'गततान्ति । अपेतग्लानि यथा भवत्येवम् । 'मे' ૧ દરેક મહાવિદેહ ક્ષેત્રના બત્રીસ બત્રીસ વિભાગ પાડવામાં આવ્યા છે અને આ દરેક વિભાગ કરતાં વધારે મલક કોઈ પણ રાજાના તાબામાં હોઈ શકે નહિ. આમાંના દરેક સંપૂર્ણ વિભાગ કે જેને વિજય કહેવામાં આવે છે તેના અધિપતિને (પણ) “ચક્રવતિ સંબોધવામાં આવે છે. આ પ્રમાણે એકંદર ૧૬૦ વિજયે છે અને તેનું સ્વરૂપ જમ્બુદ્વીપ-પ્રજ્ઞપ્તિના ઉત્તરાદ્ધમાંથી મળી શકશે. ૨ દરેક ઉત્સર્પિણ તેમજ દરેક અવસર્પિણી કાલમાં દરેક ભરત ક્ષેત્ર તથા દરેક ઐરાવત ક્ષેત્રમાં ચોવીસ ચોવીસ તીર્થકરે થાય છે. આ ઉપરથી ગમે તે એક ઉત્સર્પિણી કે અવસર્પિણું પરત્વે એક જ ક્ષેત્ર આશ્રીને વિચાર કરવામાં આવે તે તીર્થંકરની સંખ્યા વીસની આવે છે. જે એક જ ક્ષેત્ર આશ્રીને એક કાલચક્ર પર વિચાર કરવામાં આવે, તો તે સંખ્યા ૪૮ ની થાય છે. એ પ્રમાણે જેવી રીતે વિચાર કરીએ તેટલા ગણું તીર્થકર સમજવાના છે અર્થાત્ તીર્થકરોની સંખ્યા આવી અપેક્ષાઓ પ્રમાણે ૨૪, ૪૮, ૭૨, ૮૬, ૧૨૦ ઈત્યાદિ પણ ઘટી શકે છે. મા નો, રૂત્ય છેઃ Page #117 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [२ श्रीमतमह्यम् । अपदेहे ' अपगता देहाः-शरीराणि यत्र तस्मिन् । हे जिनमत ! अन्तिमे पदे वसति मे गततान्ति प्रवितरेति सम्बन्धः ॥७॥ ___ अवचूरिः अन्तिमे मोक्षलक्षणे पदे हे जिनमत ! मे मम वासं देहि । हे गम ! हे सदृशपाठ, नया निगमादयस्तैोगः संबन्धस्तेन तत विस्तीर्ण! विपुलशिवमार्गगमने ययो अश्व! । 'ययुरश्वोऽश्वमेधीयः' इतिवचनात् । 'तमोऽवग्लानौ' इति धातोस्तान्तिग्लानिः । आपदित्यर्थः। गततान्ति अपगतग्लानि यथा स्यात् । किंभूते पदे । अपदेहे देहमुक्ते ॥७॥ अन्वयः __ हे त्रि-लोक-बन्धो! गम-जय-योग-तत! ( अथवा गम! नय-योग-तत!) वितत-अपवर्गवीथी-गमन-ययो ! जिन-मत ! अन्तिमे अप-देहे पदे वसतिं मे गत-तान्ति प्रवितर । શબ્દાર્થ प्रवितर ( धा० तृ ) आयो वसतिं ( मू० वसति )-पासने. मत दर्शन. त्रि-त्रए. जिनमत= बिनेश्वरे। प्र३५ सिद्धान्त, लोकत. इन मत! त्रिलोक=xy as:-(१) स्वर्ग, मृत्यु मने वितत=विस्तार पाभेल, वि. lan; (२) अधोतो, मध्यममन ad-at. अपवर्ग:भोक्ष. बन्धु-भित्र वीथी=भाग, ता. त्रिलोकबन्धो !-डे तोयना भित्र ! गमनमन, ५ ते. गम-समान 418, माता५४, माता. ययु-भय, . नय=(१) नय; (२) नीति. विततापवर्गवीथीगमनययो! डे विश मेवा योग=(१)स अध; (२) यो. મુક્તિ-માર્ગે જવામાં અશ્વસમાન ! तत (धा० तन् ) विस्तीर्ण गत ( धा० गम् ) गयेटी. गमनययोगतत!=(१) n५ तेभ नयना तान्ति=नि, मे. सधया विस्तीरी ! (२) मासा ! गततान्ति-नष्ट थाय छ नि मेवी शते. नयोना समंधी वि ! (3) मासा. | मे (मू० अस्मद् ) भने (यतुर्थ्यर्थे ). પક, નીતિ અને યેગથી વિસ્તૃત ! अप-दूरवायॐ अव्यय. अन्तिमे ( मू० अन्तिम )=छेवटना. देह-शरी२. पदे ( मू० पद )-पहभा. | अपदेहे (मू० अपदेह )=३-२डित, -भुत. १ एतद् श्रीभभिधानचिन्तामणौ (४।३०८)। Page #118 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] स्तुतिचतुर्विंशतिका પ્લેકાર્થ જૈન શાસનને વિચાર– “હે ગેલેક્યના બાન્ધવ! હે આલાપક તેમજ નયના સંબંધથી વિસ્તીર્ણ [ અથવા હે. આલાપક ! હે (નૈગમાદિ ) નયેના સંબંધથી વિશાળ ! અથવા હે ગમ, નીતિ અને યેગથી વિસ્તૃત ] ! હે વિશાળ એવા શિવ-માર્ગે (સુખપૂર્વક) જવામાં અશ્વ (સમાન) ! હે જૈન સિદ્ધાન્ત ! તું દેહ-મુક્ત (અર્થાત્ જયાં શરીર નથી એવા) અતિમ પદમાં (અર્થાત કાન્તમાં આવેલી શિવ-પુરીમાં) મારી ગ્લાનિ નષ્ટ થાય તેવી રીતે મને ત્યાં નિવાસ કરવા દે.”—૭ સ્પષ્ટીકરણ રોલેક્યનું દિગ-દર્શન જૈન શાસ્ત્રમાં આકાશના લેકાકાશ” અને “અલકાકાશ એમ બે વિભાગો પાડવામાં આવ્યા છે. જે આકાશમાં જીવાદિક છએ પદાર્થો વિદ્યમાન છે, તે કાકાશ કહેવાય છે અને જ્યાં ફક્ત આકાશજ છે, બીજો કઈ પણ પદાર્થનથી, તે અલકાકાશકહેવાય છે. આ લેકાકાશરૂપી વિભાગને લેક એવી સંજ્ઞા આપવામાં આવી છે અને મેરૂ પર્વતના મધ્ય ભાગમાંના આઠ પ્રદેશો આશ્રીને તેને ત્રણ વિભાગે કલ્પવામાં આવ્યા છે. આ વિભાગને અલેક, મધ્યમ (તિર્ય)લેક અને ઊર્વલકના નામથી ઓળખવામાં આવે છે. આ વિષયના જિજ્ઞાસુએ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાંને અજિતનાથ-દેશના અધિકાર, પ્રજ્ઞાપનાવૃત્તિ તથા અનુગદ્વાર જેવા. ગમ યાને આલાપક પર વિચાર એકના એક આગમમાં પણ ફરી ફરીને જે એકને એક પાઠ આવે છે તેને “આલાપક (આલા) કહેવામાં આવે છે. આ આલાપકે શબ્દ-રચનાની અપેક્ષાએ તે સમાન છે. આથી કરીને કેટલાકને તે નિરર્થક લાગે છે. પરંતુ આ આલાપકને અર્થ કદાચ જુદો જુદો થતો હોય, તે તેમાં આશ્ચર્ય જેવું નથી. કેમકે આ કાવ્યમાંજ એકજ જાતની શબ્દરચનાવાળાં બે ચરણેના જૂદા જૂદા અર્થે થાય છે તે શું બતાવે છે? અરે એકજ ક્ષેકના સે સે અર્થો થાય એવા કે પણ મોજુદ છે (જેમકે સેમપ્રભાચાર્યકુત શતક, વિગેરે). આથી પણ એક આશ્ચર્યાત્મક ઘટના જેવી હોય તે “રાનાને તે સુ” એ વાક્યના ઉપાધ્યાયશ્રી સમયસુંદરજીએ કરેલ આઠ લાખ અર્થો તરફ દષ્ટિપાત કરે. (આ ગ્રન્થ અષ્ટલક્ષીના નામથી ઓળખાય છે અને તે સ. ૧૭૪૫ માં લાહેરમાં રચવામાં આવ્યું હતું, આ ગ્રન્થ અત્યારે પણ મોજૂદ છે.) વિશેષમાં ge અત્તર મiતો થો” એવું પ્રમાણભૂત વાક્ય છે, તે પછી આ આલાપકે નિરર્થક છે એમ માનવા જનારને દીર્ધ દષ્ટિ દેડાવવાની જરૂર છે એમ કહેવું વધારે પડતું ગણાય ખરું કે? Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તુતિચતુર્વિશતિકા [ ૨ શ્રી અજિતસુકિત-માર્ગ– આ શ્લેકમાં મુક્તિ-માર્ગ તથા શિવ-પુરી વિષે ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે તેથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું શિવ-પુરી, મુક્તિનગરી જેવું કંઈ સ્થલ છે કે જ્યાં સિદ્ધ (મુક્ત છ) વસે છે? અને હોય તો તે કયાં છે? આના સમાધાનમાં પ્રથમ તે એ ધ્યાનમાં રાખવું કે જૈન શાસ્ત્ર પ્રમાણે અનેક અરે અનંત જી મુક્તિ મેળવી શકે છે. અર્થાત્ જેમ અન્ય દર્શનમાં ઈશ્વરનેજ મુક્ત–નિત્ય-મુક્ત માનવામાં આવ્યા છે અને અન્ય કેઈ પણ જીવ હવે તે પદ મેળવી શકશે નહિ એ જે ઉલ્લેખ છે, તેવો ઉલ્લેખ જૈન શાસનમાં નથી. વિશેષમાં સમસ્ત જગના પાડવામાં આવેલા લેક અને અલેક રૂપી બે વિભાગમાંના કાકાશમાં અથવા લેકના અગ્ર ભાગમાં સિદ્ધ ઇવેનું નિવાસસ્થાન છે. કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય-લેકના જેટલા પરિમાણવાળી અર્થાત્ ૪૫ લાખ એજનના વિસ્તારવાળી અને શ્વેત છત્રની ઉપમાવાળી, પરિમલથી પરિપૂર્ણ, પવિત્ર, દેદીપ્યમાન અને અંતમાં પાતળી એવી ઈષત પ્રશ્નારા” અથવા “સિદ્ધશિલા” નામની પૃથ્વી લેકના અગ્ર ભાગમાં આવેલી છે. આનાથી એક જન ઊંચે સિદ્ધિને છ વસે છે. ત્યાર બાદ એકાકાશ છે. વળી આ લેકમાં મુક્તિ-માર્ગને વિશાળ કહેવામાં આવે છે તે વાત બે રીતે ઘટાવી શકાય તેમ છે. ૧ અત્રે એ ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે આ “સિદ્ધ” શબ્દને સંસારમાંના વિદ્યાસિદ્ધ, મંત્ર-સિદ્ધ, રસ-સિદ્ધ ઈત્યાદિ શબ્દ સાથે કંઈ લાગતું વળગતું નથી. પરંતુ આવી સંજ્ઞા તે જેણે આ હોય તેને ઉદ્દેશીને વપરાય છે. વિશેષમાં “સિદ્ધ ' શબ્દનો અર્થ, વ્યુત્પત્તિ ઉપર નીચેને શ્લેક દિવ્ય પ્રકાશ પાડે છે – "ध्मात सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्धिन । . रव्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे॥" અર્થાત “ જેણે પૂર્વે બાંધેલા આઠ પ્રકારનાં કમરૂપી ઈશ્વનેને જાજવલ્યમાન શુકલ ધ્યાનરૂપી અગ્નિ વડે બાળીને ભસ્મીભૂત કર્યો છે, તે “સિદ્ધ છે. અથવા નિવૃતિ-નગરીમાં જે હમેશને માટે જઈને વસ્યા છે, તે સિદ્ધ છે. અથવા ઉપલબ્ધ ગુણ-સંદેહ વડે જે જનેમાં પ્રખ્યાત-પ્રસિદ્ધ છે, તે “સિદ્ધ છે. વળી આવી સંજ્ઞા જગન્ના નિયંતાને, કૃતકૃત્યને પણ લાગુ પડે છે. આવા “સિદ્ધ” મને માંગલ્ય-કારી થાઓ.” ૨ આપણે જોઈ ગયા તેમ જગતના જેટલા ભાગમાં ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્ય છે તે લોક છે અને જ્યાં ફકત આકાશજ છે તે અલેક છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જિનતુતયઃ] स्तुतिचतुर्विंशतिका (૧) જૈન શાસ્ત્રકારનું એમ માનવું છે કે પંદર કર્મભૂમિમાંની કેઈપણ કર્મભૂમિમાં જન્મેલ મનુષ્ય મુક્તિ મેળવી શકે છે. પરંતુ હરણને ધ્યાનમાં લેતાં તે, આખા મનુષ્યક્ષેત્રમાંથી કેઈ પણ સ્થલેથી મુક્તિ-પુરી તરફ પ્રયાણ થઈ શકે છે. આ પ્રમાણે મુક્તિ-પુરી તરફ ઉપડી જવાનાં અનેક સ્ટેશને-નહિ કે એકજ સ્ટેશન હેવાને લીધે મુક્તિ માર્ગને વિશાળ કહે તે ખરેખર ન્યાચ્ય છે. (૨) વળી જૈન સાધુનેજ વેશ ગ્રહણ કરવાથી જ સિદ્ધ થવાય છે એવું કંઈ નથી. અર્થાત્ પારિભાષિક શબ્દોમાં કહીએ તે પંદર પ્રકારે સિદ્ધ સંભવે છે. ટૂંકમાં કહીએ તે યથાર્થ શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્રને આરાધક જરૂરજ શિવ-પુરી સીધાવે છે. હવે આ મુક્તિ-માર્ગ તરફ પ્રયાણ કેવી રીતે કરવામાં આવે છે તે તરફ ઉડતી નજર ફેંકી આ વિષયને સમાપ્ત કરીએ. જે જીવ જે સ્થલમાં અષ્ટ કર્મને અંત આણે છે તે જીવ તે સ્થળેથી સમશ્રેણિપૂર્વક ઊર્વિ-ગમન કરે છે અને એક સમયમાં લેકાતે જઈને વસે છે. ૧ મનુષ્ય-ભવમાંથી જ, અર્થાત મનુષ્ય તરીકેના અવતાર દરમ્યાન, નહિ કે દેવ-ગતિમાંથી કે અન્ય કેઈ ગતિમાંથી, પ્રાણી તદમંતર મુક્તિ-ભાજન બની શકે. આ ઉપરથી મનુષ્ય-જન્મની કીંમત જોઈ શકાય છે, મનુષ્ય-જન્મ એ નિર્વાણરૂપી નગરમાં પ્રવેશ કરાવનારું અંતિમ અને અનુપમ પગથિયું છે. આ પગથિયા ઉપર સમ્મચારિત્રરૂપી ચરણ મૂક્યા બાદ મુકિત-મહેલમાં જવાય છે. ૨ અષ્ટ કર્મને અંત લાવી તે ભવમાં સિદ્ધ થનારા જીવને કવચિત્ દેવતાઓ કર્મભૂમિમાંથી ઉપાડીને મનુષ્યલકમાં અકર્મભૂમિ વિગેરે ક્ષેત્રમાં લઈ જાય, તે તે ત્યાંથી પણ મુકિત-રમણીને વરે છે. ૩ આ સંબંધમાં નીચેની ગાથા ધ્યાનમાં લેવા જેવી છે – “વિળ ના તિસ્થતિસ્થા, શિહિ અન્ન સર્જિાથી નરપુરા पत्तेय सयंबुद्धा, बुद्धबोहिक्कणिक्का य ॥" અર્થાત (૧) જિન-સિદ્ધ, (૨) અજિન-સિદ્ધ, (૩) તીર્થ-સિદ્ધ, (૪) અતીર્થ-સિદ્ધ, (૫) હિલિંગ-સિદ્ધ, (૬) અન્યલિંગ-સિદ્ધ, (૭) સ્વલિંગ-સિદ્ધ, (૮) સ્ત્રીલિંગ-સિદ્ધ, (૮) પુરૂષલિંગ-સિદ્ધ, (૧૦) નપુંસકલિંગ-સિદ્ધ, (૧૧) પ્રત્યેકબુદ્ધ-સિદ્ધ, (૧૨) સ્વયંબુદ્ધ-સિદ્ધ, (૧૩) બધ-બધિત-સિદ્ધ, (૧૪) એક-સિદ્ધ અને (૧૫) અનેક-સિદ્ધ એમ સિદ્ધના પંદર ભેટે છે. આના સ્વરૂપ સારૂ જુએ નંદીસૂત્ર, પાવણ વિગેરે ગ્રન્થો. ૪ સરખા" सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः।” –તવાથધિગમસૂત્ર, પ્રથમસત્ર. ૫ સમશ્રેણિ-ઊર્ધ્વગમન એટલે તિર્યંમ્ (તિરછી) કે અન્ય દિશા સિવાયનું ગમન. ૬ કાલના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગને જૈન દર્શનમાં “સમય” એવું નામ આપવામાં આવ્યું છે, એ વાત આપણે અંતર્મુહૂર્તની વ્યાખ્યા વિચારતી વેળાએ જોઈ ગયા છીએ, Page #121 -------------------------------------------------------------------------- ________________ ४४ સ્તુતિચતુર્વિશતિકા [२ श्रीमतिमानसीदेव्याः प्रार्थना सितशकुनिगताऽऽशु मानसीडा __ऽत्तततिमिरंमद(सुरजिताशम् । वितरतु दधती पविं क्षतोद्यत्तततिमिरं मदभासुराजिता शम् ॥ ८॥२॥ -पुष्पि० टीका सितेति । 'सितशकुनिगता' सितशकुनिः-हंसस्तत्र गता-अधिरूढा । 'आशु'-शीघ्रम् । 'मानसी' मानस्याख्या देवता। 'इद्धात्तततिं ' इद्धा-दीप्ता आत्ता-गृहीता ततिः-विस्तारो येन तम् । ' इरमदभा' इरंमदः-जलदामिः तद् भा-दीप्तिर्यस्याः सा । 'सुराजिताशं' सुष्टु राजिता आशा-दिशो येन तम् । 'वितरतु ' ददातु । 'दधती । धारयन्ती । 'पविं' वज्रम् । 'क्षतोद्यत्तततिमिरं । हतोत्कटान्धकारं येन तम् । मदभासुराजिता ' मदभासुरै-दर्परौद्रैरजिताअनभिभूता । 'शं' सुखम् । पविं दधती आशु मानसी शं वितरतु इति संबन्धः॥८॥ अवचूरिः हंसारूढा मानसी देवी पविं वज्रं दधती शं सुखं प्रवितरतु । पविं किंभूतम् । इद्धा दीप्ता आत्ता गृहीता ततिर्विस्तारो येन तत् तथा । इरंमदो जलदाग्निस्तद्वत् कान्तिर्यस्याः सा। सुष्टु शोभिता आशा दिशो येन । क्षतं विनष्टमुद्यदुद्गच्छत् ततं विस्तीर्ण ध्वान्तं यस्मात् तत् तथा। देवी दर्पोद्धरैरपराभूता॥८॥ अन्वयः सित-शकुनि-गता, मद-भ-असुर-अजिता (मद-भासुर-अजिता वा), इद्धा, आत्त-तति (इद्ध-आत्त-ततिं वा), क्षत-उद्यत्-तत-तिमिरं, इरम्मद-भा-सु-राजित-आशं (इरम्मद-भा, सु-राजित-आशं वा ) पविं दधती मानसी शं आशु वितरतु । શબ્દાર્થ सित श्वेत. मानसी भानसी, हेवी-विशेष. शकुनि-पक्षी. इद्धा (धा० इन्धू )=शित. सितशकुनि श्वेत पक्षी अर्थात् स.. इद्ध% . गत (धा गम्)=प्राप्त थयेटी, मा३८ थयेसी. आत्त-यह रेस, स्वीजरेस. सितशकुनिगता=रासने प्राप्त थयेटी. १'......मदभा सुराजिताशं' इत्यपि पदच्छेदः । Page #122 -------------------------------------------------------------------------- ________________ मानसी 後 Dhundha 10-25 निर्वाणकलिकायाम् - " मानसीं धवलवर्णी हंसवाहनां चतुर्भुजां वरदवज्रालङ्कृतदक्षिणकरां अक्षवल्याशनियुक्तवामकरां चेति । " नि. सा. प्रेस. Page #123 --------------------------------------------------------------------------  Page #124 -------------------------------------------------------------------------- ________________ જિનરતુતયઃ ] स्तुतिचतुर्विंशतिका તર=વિસ્તાર. | વિતરત (વાત)-અ. સત્તાહિં સ્વીકાર્યો છે વિસ્તાર જેણે એવા. | સૂતી ઘા ઘા =ધારણ કરનારી. દ્વારıતિ=સ્વીકાર કર્યો છે. પ્રકાશયુક્ત | ઘઉં (મૂત્ર વિ)=વા. વિસ્તારને જેણે એવા. ૩યત (ઘા)=ઉદય પામતું. સુમ=સૌદામિની, ચપલા, વિજલી. | તિમિર (મૂત્ર તિમિર)=અધિકારને. મા=પ્રકાશ, પ્રભા, તેજ. ક્ષતાથત્તાતતિનિ=નાશ કર્યો છે ઉદય પામતા રૂમમા=સૌદામિનીના જેવી પ્રભાવાળી. ગાઢ અંધકારને જેણે એવા. સુનિત (ઘા) જાન્)=અત્યંત પ્રકાશિત.” મારા[=દિશા. માણુ = (૧) પ્રકાશિત; (૨) ઘોર. સુનિતા=અત્યંત પ્રકાશિત કરી છે દિશાઓ મમ=મદવડે શેભતા. જેણે એવા. | અમાસુનિતા =(૧) મદ વડે સુશોભિતને રૂમમાસુનિતારાં વીજળીના જેવા પ્રકા- (પણ) અજેય; (૨) મદવડે શોભતા શવડે અત્યંત પ્રકાશિત કરી છે દિશાઓ એવા અસુરોથી નહિ છતાયેલી. જેણે એવા. # (મૂળ )-સુખને. બ્લેકાર્થ માનસી દેવીને પ્રાર્થના “રાજહંસ ઉપર આરૂઢ થયેલી એવી, વળી મદ વડે શોભતા અસુરોથી (પણ) નહિ છતાયેલી, તથા વળી દેદીપ્યમાન એવી, તેમજ વળી ગ્રહણ કર્યો છે વિસ્તારને જેણે એવા (અર્થાત્ વિશાળ), વળી નાશ કર્યો છે ઉદય પામતા ગાઢ અંધકારને જેણે એવા અને (અતએવી વીજળીના જેવા પ્રકાશ વડે સુપ્રકાશિત કરી છે દિશાઓને જેણે એવા વજને ધારણ કરતી થકી માનસી (દેવી) સત્વર સુખ સમર્પો.” અથવા રાજહંસને પ્રાપ્ત થયેલી એવી, ગર્વ વડે પ્રકાશિત (જને) વડે નહિ છતાયેલી એવી, ચપળાના જેવું તેજ છે જેનું એવી, વળી સ્વીકાર્યો છે પ્રકાશિત વિસ્તારને જેણે એવા [અર્થત ચકચકિત તેમજ વિશાળ એવા ], તથા વળી નષ્ટ કર્યો છે. ઉદય પામતા વિસ્તીર્ણ અંધકારને જેણે એવા અને એથી કરીને) સુપ્રકાશિત કરી છે દિશાઓને જેણે એવા વજને ધારણ કરનારી માનસી (ભવ્ય જિનેને) શીધ્ર સુખ અર્પે.”–૮ Page #125 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [ ૨ શ્રી અજિત સ્પષ્ટીકરણ માનસી-સ્વરૂપ– “ થાન ધરનારાના મનને સાનિધ્ય કરે તે માનસી” એ માનસી શબ્દની વ્યુત્પત્તિ-અર્થ છે. આ એક વિદ્યાદેવી છે. આ દેવી હંસના ઉપર આરૂઢ થાય છે. એ દેવીને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને વજથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ તે જપ-માલા અને વજથી શેભે છે. વિશેષમાં તે ધવલવણું છેઆ વાત નિર્વાણલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે “ तथा मानसीं धवलवर्णी हंसवाहनां चतुर्भुजां घरद--वज्रालङ्कृतदक्षिणकरामक्षवलयाशनियुक्तवामરાં તિ” આચારદિનકરમાં પણ આ પ્રમાણે આ દેવીનું સ્વરૂપ વર્ણવ્યું છે, પરંતુ ત્યાં એને વર્ણ કનકસમાન બતાવ્યો છે. આ રહ્યો તે ક– “હૃાવનારનારીના, વરાછુધાચિતા मानसी मानसीं पीडां, हन्तु जाम्बूनदच्छविः ॥" –પત્રાંક ૧૬૨. ૧ ૨ દેવીમાં વિદ્યાની પ્રધાનતા હોય તેને વિદ્યાદેવી કહેવામાં આવે છે. આવી વિદ્યાદેવીઓ એકંદર સોળ છે–(૧) રેહિણી, (ર) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) વાંકુશી, (૫) ચકેશ્વરી, (૬) નરદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) મહાજ્વાલા, (૧૨) માનવી, (૧૩) વૈશ્યા, (૧૪) અછુપ્તા, (૧૫) માનસી અને (૧૬) મહામાનસી. ૨ વરદાન દેતી હોય તેમ હાથ રાખેલ હોય તે તે વરદ” કહેવાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ३ श्रीशंभवजिन स्तुतयः अथ श्रीशंमवस्याभ्यर्थना " निर्भिन्नशत्रुभवभय ! शं भवकान्तार ! तार ! ममारम् । वितर त्रातजगत्रय ! शंभव ! कान्तारतारतारममारम् ॥ ९ ॥ टीका निर्मिनेति । 'निर्भिन्नशत्रु भवभय' विदारितारातिप्रभवभीते !।' शं सुखम् । 'भवकान्तारतार !' संसारारण्यतारक ! । ' तार !' उज्ज्वल ! | 'ममारं' मे शीघ्रम् । 'वितर' देहि | 'त्रातजगत्रय !' रक्षितंत्रैलोक्य ! । ' शम्भव' तृतीयजिन ! 'कान्तारतारत !' कान्तारतेषु - योषित्सुरतेषु अरत अनासक्त ! | 'अरममारं ' न रमत इत्यरमः, अरमो - मारः - कामो यत्र तत् अविषयद्वारकमित्यर्थः । हे शम्भव ! अममारं शं अरं मे वितरेति सम्बन्धः ॥ 1 ९ ॥ अवचूरिः ---आर्यागीतिः निसंभूत (उत्पन्न ) भय, हे संसारकान्तारतारक, हे तार उज्ज्वल, अरं शीघ्रं मम शं सुखं देहि । हे रक्षितजगत्रय, शंभव जिन, योषित्सुरतेवरत कान्तामैथुनासक्त, न रमत इत्यरमोstaमाणोऽक्रीडन मारः कामो यत्र ॥ ९ ॥ अन्वयः (हे ) निर्भिन्न- शत्रु - भव भय ! भव- कान्तार-तार ! तार ! त्रात-जगत्-त्रय ! कान्तारत-अरत ! शंभव ! मम अरम-मारं शं अरं वितर । શબ્દાર્થ निर्भिन्न ( घा० भिद ) = लेडी नांचेस, नष्ट उरेल. शत्रु = शत्रु, हुश्मन. भव= उत्पत्ति. लयलय, श्री. निर्भिन्नशत्रुभवभय ! =लेही नांच्या નષ્ટ કર્યાં છે શત્રુઓ તરફથી ઉત્પન્ન થતા लयने मेवा ! (स ं०). भव=स'सार, भ. Page #127 -------------------------------------------------------------------------- ________________ તુતિચતુર્વિશતિકા [૩ શ્રીશભવવનિા વન, અરણ્ય. ગાતના=રક્ષણ કર્યું છે ઐક્યનું જેણે તા=તારક, તારનાર. એવા ! (સં.). મવાતાવતાર =હે સંસારરૂપી અરણ્યમાં મા=સંભવનાથ, ત્રીજા તીર્થકર. તારનાર ! રત કીડા, મૈથુન. તાર !(મૂળ તાર) હે ઉજજવલ! કરત=અનાસક્ત. મમ (મૂળ ગરમ)=મને (ચતુર્થર્થે ) તારતારત!=હે કામિનીવિષયક ક્રીડા તરફ =શીઘ. આસક્તિ–રહિત! વિતર (પાડ્ર)=એ. નરમ=નહિ રમણ કરનાર, વાત (વાવ ત્રા)=રક્ષણ કરેલ. માર=(૧) કંદર્પ, કામદેવ; (૨) મરણ. =જગતું, દુનિયા. ગામમા=(૧) નથી રમતે કંદર્પ જ્યાં એવું નથ==ણ, (૨) નથી રમતે યમરાજ જ્યાં એવું. શ્લેકાર્થ શ્રીસંભવનાથની સ્તુતિ (અષ્ટ કર્મરૂપી) શત્રુઓના તરફથી ઉત્પન્ન થતા ભયને નાશ કર્યો છે જેણે એવા (હે નાથ) ! હે (જન્મ-મરણશીલ) સંસારરૂપી અરણ્યમાં (ભવ્ય-જનને) તારનારા (પ્રભુ ) ! હે (અનેક ગુણએ કરીને) ઉજજવલ (ઈશ) ! ત્રણે જગતનું રક્ષણ કર્યું છે જેણે એવા હે (દેવાધિદેવ) ! હે કામિનીને વિષે કડા કરવામાં (અર્થાત્ મહિલા–વિષયક મૈથુન પરત્વે) અનાસક્ત (પરમેશ્વર) ! હે (સુખના ઉત્પત્તિસ્થાનરૂપ) શંભવનાથ ! તું મને જ્યાં કંદર્પ ક્રીડા કરતો નથી એવું [ અથવા નથી રમણ કરતો યમરાજ જ્યાં એવું (અર્થાત્ શાશ્વત)] સુખ સત્વર આપ.”–૮ સ્પષ્ટીકરણ ભવનાથ આ ત્રીજા તીર્થકર છે. એમનું બીજું નામ સંભવનાથ પણ છે. એમણે પિતાના જન્મ દ્વારા શ્રાવસ્તિ નગરીને પવિત્ર કરી હતી. એમનાં માતા-પિતાનાં નામ સેના અને જિતારિ હતાં. એમને સુવર્ણસમાન દેહ અશ્વના લાંછનથી અંક્તિ હતા અને તેની ઊંચાઈ ચારસે ધનુષ્ય ૧ સરખાसम्बन्धसामान्यविवक्षायां षष्ठी। ૨ સંસારને અરણ્યની ઉપમા આપી તે યથાર્થ છે; કેમકે તેમાં અજ્ઞાનરૂપી પર્વતો છે, ચપળાના ચમકાશ જેવી અસ્થિર લક્ષ્મીરૂપી ખીણે છે, માયારૂપી ઝાડી છે અને નિંદારૂપી નદીઓ છે. વિશેષમાં તેમાં રાગ-દ્વેષરૂપી તસ્કરે છે અને મનુષ્યના મૃગલાના જેવા ચંચળ મનને ફાડી ખાનારાં મોહરાજાની સેનારૂપ વાઘ, વરૂ, વિગેરે ભયંકર જનાવરે છે. પરંતુ આવા બીહામણા ઘેર જંગલમાં પણ મંગલરૂપ ગિરાજ વસે છે. આ ગિરાજ તે કઈ નહિ પણ ઐક્ય-પૂજ્ય તીર્થકર યાને વિશ્વ-વન્ધ વીતરાગ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ જિનતુતઃ ] " स्तुतिचतुर्विंशतिका જેટલી હતી. એમણે પણ ગૃહસ્થાશ્રમમાંથી પસાર થવું પડયું હતું, પરંતુ અંતમાં એમણે સંસારને ત્યાગ કરી આત્મ-કયાણ સાધ્યું હતું. સાઠ લાખ પૂર્વનું આયુષ્ય સમાપ્ત થતાં તેઓ મુક્તિ-રમણના મહેલે જઈ ચડ્યા અને હજી પણ ત્યાં જ નિવાસ કરી રહ્યા છે, અને હવે હમેશને માટે ત્યાંજ વસનારા છે. વીતરાગની પ્રાર્થનાથી શું ફળ?— આ લેકમાં કવીશ્વર શ્રીશેલનમુનિ શંભવનાથની પ્રાર્થના કરી તેમની પાસેથી સુખ માંગે છે. પરંતુ વીતરાગની પાસે અરજી કરવાથી શું લાભ? શું વીતરાગ દેવ પિતાના ભક્ત જને ઉપર તુષ્ટ થઈ તેમને લાભ કરી આપે ખરા કે ? અને એમ કદાચ બને તે વીતરાગ એવું નામ તેમને ઘટે ખરું કે? ઉલટું એમ ન બને કે જે વ્યક્તિ પોતાના ભક્ત જને ઉ૫ર તુષ્ટ થાય તે વ્યક્તિ તે પિતાના દુશ્મને ઉપર રૂષ્ટ થાયજ અને વળી તેને સર્વથા નાશ કરવાને, તેને “ત્રાહિ ત્રાહિ” કિરાવવાને, તેને દુઃખના દાવાનલમાં હોમવાને સદૈવ તૈયારજ હોય ત્યારે શું આ ઉપરથી એમ માનવું કે વીતરાગ દેવનું અર્ચન, તેમને કરેલી પ્રાર્થના ઈત્યાદિ નિષ્ફળ છે ? આના સમાધાનમાં સમજવું કે વીતરાગ દેવ તેજ ખરેખર દેવ છે અને તેમ હોઈ કરીને તો તેઓ પોતાના ભક્ત જને ઉપર તુષ્ટ થતા નથી કે પિતાના શત્રુઓ ઉપર રૂષ્ટ થતા નથી, પરંતુ તેના તરફ સમભાવે વર્તે છે. આમ હકીકત હોવા છતાં પણ જેમ અગ્નિની પાસે જનારા મનુષ્યની ટાઢ આપોઆપ ઉડી જાય છે પરંતુ આથી કંઈ અગ્નિ તેના ઉપર પ્રસન્ન થઈ તેને ફળ આપે છે કે અગ્નિ તે ફળ લેવાને સારુ તેને આમંત્રણ પત્રિકા લે છે એમ નથી, તેવી જ રીતે વીતરાગ દેવની પૂજા કરવાથી, તેમની પાસે ખરા દિલથી આત્મિક સુખની માગ કરવાથી, રાગરૂપી ટાઢ સ્વતઃ પલાયન કરી જાય છે અને સુખાદિકની વિનતિ સ્વીકારાય છે. વળી આ પ્રશ્નનો ઉત્તર એમ પણ આપી શકાય છે કે આવા વીતરાગ દેવાધિદેવના સેવકે એવા અન્ય દેવતાઓનું ધ્યાન ખેંચાતાં તેઓ પણ વીતરાગના ભક્ત જનનું પિતાનાથી બનતું કલ્યાણ કરવા તૈયાર થઈ જાય છે. શું આ વાતની પણ સાબીતી આપવી પડશે ખરી કે? એમ હોય તે વિચારે યુગાદીશ ઋષભ-પ્રભુની અનન્ય ભક્તિ કરનારા નમિ અને વિનમિનું દષ્ટાન્ત. અત્ર એટલું ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે વીતરાગ દેવ પૂજ્ય હોવાને લીધે પૂજક તેની પૂજા કરે છે અને તેમ કરીને પિતાના ઉપર, નહિ કે પૂજ્યના ઉપર, ઉપકાર કરે છે. .. ૧ કહ્યું છે કે "नमस्कारसमो मन्त्रः शत्रुञ्जयसमो गिरिः। वीतरागसमो देवो न भूतो न भविष्यति॥" સરખાવો વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત “તત્વાર્થાધિગમસૂત્રની “સબંધકારિકાના સાતમા લેકની શ્રીદેવગુપ્તસૂરિકૃત ટીકા. ૩ આ છાંતસંબંધી હકીકત ઉપર ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના પ્રથમ પર્વને ત્રીજો સંર્ગ પ્રકાશ પાડે છે, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તુતિચતુર્વિશતિકા [૩ શ્રીશૈભવ પધ-સમીક્ષા આ પદ્ધ જાતિ” છે, કેમકે તેની રચના માત્રા ઉપર આધાર રાખે છે અને તેમાં પણ તે આર્યા-ગીતિ' એવા નામથી ઓળખાય છે. એને આ નામ આપવાનું કારણ એ છે કે આ પદ્યનાં પ્રથમ અને તૃતીય ચરણમાં બાર બાર (૧૨) માત્રા અને બાકીનાં બે ચરણેમાં વીસ વીસ (૨૦) માત્રાઓ છે. નીચે ક આ વાતની સાક્ષી પૂરે છે – "आर्या प्राय दलमंतेऽधिकगुरु तादृक् परार्धमार्यागीतिः" આ પદ પર માત્રા-ગણત્રી– निर् भिन् न शत् रु भव भय ૩ ડ * ડ | | | | | - ૧૨ માત્રા, शम् भव कान तार तार तार म मा रम् ડ | | ડ ડ ડ | ડ | | ડ ડ – ૨૭ માત્રા. કાવ્ય-ચમત્કૃતિ– પૂર્વોક્ત આઠ કેની માફક અત્ર પણ દ્વિતીય અને ચતુર્થ ચરણેની સમાનતારૂપ ચમસ્કૃતિ તે ચિત્તને ચમકાવી રહી છે અને તેમાં વળી આ બે ચરણમાંના “તાર” શબ્દને વિધિવિધ અર્થમાં ત્રણ ત્રણ વાર કરેલા પ્રયાગ તેમાં વધારો કરે છે. આ પ્રકારની વિશિષ્ટ ચમત્કૃતિ આ પછીનાં ત્રણ પદ્યોમાં પણ દષ્ટિગોચર થાય છે. જેમકે (૨મા, રમા, રમા નયા, નયા, નયા માન, માન, માન). जिनवराणामाश्रयालक्ष्मी: આગથતુ તવ પ્રગતિ विभया परमा रमाऽरमानमदमरैः । स्तुत ! रहित ! जिनकम्बक ! विभयापरमार ! मारमानमदमरैः॥ १० ॥ ૧ સરખા શિશુપાલવધના ચતુર્થ સર્ગનું ૪૮ મું પધ. २ आर्यालक्षणम् "यस्याः पादे प्रथमे, द्वादश मात्रास्तथा तृतीयेऽपि । દારા દ્વિતીયે, જંક સાડાં ” -શુતોષા અર્થાત આર્યાનું લક્ષણ એ છે કે તેના પ્રથમ અને પ્રતીય ચરણમાં બાર બાર (૧૨) માત્રામાં હોય છે, જ્યારે દ્વિતીય ચરણમાં અને ચતુર્થ ચરણમાં અનુક્રમે અઢાર (૧૮) અને પંદર (૧૫) માત્રામાં હોય છે. ૩ બે માત્રાસૂચક ચિહ્ન. ૪ એક માત્રાસૂચક ચિહ્ન. Page #130 -------------------------------------------------------------------------- ________________ वितरतुतयः] स्तुतिचतुर्विंशतिका टीका आश्रयत्विति । 'आश्रयतु' आलीयताम् । 'तव प्रणतं ' भवतो विनतम् । 'विभया परमा' प्रभया प्रकृष्टा । 'रमा' लक्ष्मीः । 'अरं' शीघ्रम् । 'आनमदमरैः आनमन्तश्च ते अमराश्च तैः । 'स्तुत ! वन्दित !। 'पहित !' त्यक्त ! । 'जिनकदम्बक!' तीर्थकृत्समाज!। 'विभय!' विगतत्रास ।। ' अपरमार !' न परान् मारयति यस्तस्यामन्त्रणम् । 'मारमानमदमरैः । मारश्च मानश्च मदश्च मरश्चेति द्वन्द्वः । हे जिनकदम्बक ! आनमदमरैः स्तुत ! मारमानमदमरैः रहित ! तव प्रणतं रमा आश्रयतु इति सम्बन्धः ॥१०॥ अवचरिः __ हे जिनकदम्बक ! जिनसमूह, रमा लक्ष्मीस्तव प्रणतं नरमाश्रयतु । किंभूता । विभया रोचिषा परमा प्रकृष्टा । अरं शीघ्रमानमन्तश्च ते सुराश्च तैः स्तुत वन्दित!। हे विगतभय!। हे न परान् मारयतीत्यपरमार सर्वजन्तुरक्षक !। हे रहित त्यक्त !। कैः। काममानमदमरणैः ॥ १०॥ अन्वयः _____ अरं आ-नमत्-अमरैः स्तुत ! वि-भय ! अ-पर-मार ! मार-मान-मद-मरैः रहित ! जिनकदम्बक ! विभया परमा रमा तव प्रणतं आश्रयतु । શબ્દાર્થ आश्रयतु(धा० श्रि)माश्रीन २७., | रहित ! (मू० रहित )-रहित, विनाना! माश्रय रो. कदम्बक-समूह, समुदाय, तष (मू० युष्मद् )=तारा, जिनकदम्बक ! डेबिनाना समुदाय ! प्रणतं (मू० प्रणत ) नमस२ ४२नाराने. वि-वियोगसूय मध्यय. विभया (मू० विभा)- डे, तिथे शन. विभय ! निर्लय, रतो रह्यो छे. मय ना परमा (मू० परम ) सत्तिम, उत्कृष्ट. ___ मेवा ! (A'०). रमा-दाभी (हवी). पर-मन्य, म५२. आनमत् (धा० नम्) अत्यंत नमनाते, अपरमार !=3 ५२ जनाने नाड मारना ! સાષ્ટાંગ પ્રણામ કરનારા. मानभान. आनमदमरैः-inाम ४२नारा .. मरभ२. स्तुत ! (धा० स्तु )-डे स्तुति राये ! । मारमानमदमरैः महन,भान,महमने भ२९४१९. . विचार्यताम् "लक्ष्मीः पन्ना रमा या मा, ता सा श्रीः कमलेन्दिरा। . हरिप्रिथा पद्मवासा, क्षीरोदतनयाऽपि च ॥" -अभिधानचिन्तामणिः (का० २, श्लो० १४०) Page #131 -------------------------------------------------------------------------- ________________ પર સ્તુતિચતુર્વિશતિકા [ ૩ શ્રીશૈભવ બ્લેકાર્થ જિનેશ્વરેને આશ્રય કરવાથી પ્રાપ્ત થતું ફળ હે સત્વર વન્દન કરતા સુરે વડે સ્તુતિ કરાયેલ! હે ભયરહિત! હે પર (પ્રાણીઓ) ને નહિ મારનારા (અર્થાત્ હે સર્વજીવરક્ષક) ! હે મદન, માન, ( આઠ પ્રકારના) મદ અને મરણથી રહિત! હે (ઉપર્યુક્ત વિશેષણોથી અલંકૃત) જિન–સમૂહ! વિશિષ્ટ કાંતિ વડે ઉત્કૃષ્ટ એવી લક્ષ્મી દેવી) તને પ્રણામ કરનારાને (શીધ્ર) આશ્રય કરે (અર્થાત્ તારા સેવકે ધનવાન બને).”—૧૦ સ્પષ્ટીકરણ જિનેશ્વરનાં લક્ષણે આ દ્વારા આપણે જિનેશ્વરનાં લક્ષણે જોઈ શકીએ છીએ. તેમાં જે નિર્ભય હોય તે જિનેશ્વર છે–ઈશ્વર છે એમ કહેવામાં જરા પણ વધે નથી, કેમકે ભયભીત થવાનું કારણ અજ્ઞાન છે. આથી જે સર્વથા નિર્ભય હોય તે સંપૂર્ણ જ્ઞાનવાનું હવે જોઈએ, અર્થાત્ તે સર્વસ છે અને જે સર્વજ્ઞ છે તે ઈશ્વર છે એમ તે જૈન શાસ્ત્ર ખુલ્લે ખુલ્લું કહે છે. આ ઉપરથી જિનેશ્વરનું લક્ષણ નિર્ભયત્વ એમ જોઈ શકાય છે. વળી સર્વજીવરક્ષક વ્યક્તિ જિનેશ્વર છે એમ જૈનેનું માનવું છે. આથી હિંદુ શાસ્ત્રાનુસાર સૃષ્ટિને સંહાર કરનારા શંકર ઈશ્વરની કોટિમાં જૈન-દષ્ટિએ મૂકી શકાય તેમ નથી. એ પણ કહેવું અસ્થાને નહિ ગણાય કે જૈન શાસ્ત્ર પ્રમાણે ઈશ્વર જગને જનક, રક્ષક કે ભક્ષક નથી. અર્થાત્ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સંબંધમાં જે એમ કહેવામાં આવે છે કે બ્રહ્મા સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, વિણ તેનું પરિપાલન કરે છે, જ્યારે શિવ તેને સંહાર કરે છે, તેવું સ્વરૂપ જૈન શાસ્ત્રકારો ઈશ્વરનું આલેખતા નથી એટલું જ નહિ પણ તે તેમને માન્ય પણ નથી. માને અને મદમાં તફાવત આ લેકમાં જિન-કદમ્બકને માન અને મધ એમ બંનેથી રહિત વર્ણવ્યા છે, તે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું માન અને મદ એ બેમાં કંઈ ફરક છે? સાધારણ રીતે વિચારતાં તે માન અને મદ એ બંનેને અર્થ અભિમાન, અહંકાર થાય છે, ત્યારે અત્ર શી વિશેષતા છે વાર? આના સંબંધમાં કહેવાનું કે પિતાને ઉત્કર્ષ વિચારો કે હું કે બીજાથી ચડિયાત છું એ “મા” છે, જ્યારે બીજા બધા મારાથી કેવા ઉતરતા છે એમ વિચાર કરે તે “મદ” છે. અર્થાત “માન, એ સ્વત્કર્ષવાચક છે, જ્યારે “મદ? એ પરાપકર્ષવાચક છે. ૧ વળી જે સર્વથા નિર્ભય છે તે સર્વશક્તિમાનું અર્થાત્ સર્વોત્તમ પરાક્રમવાળા છે; અને તે પણ વળી એટલે સુધી કે જેનાથી લેકે ત્રાસ પામે છે, જેનું પરાક્રમ અન્ય જિનેને ત્રાહિ” “ત્રાહિ પિકાર કરાવે છે, તેના પરાક્રમ કરતાં પણ નિર્ભયનું પરાક્રમ ચડિયાતું છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] મદનું સ્વરૂપ અને તેના પ્રકારો— મનુ એ ગજરાજ છે, કેમકે તે વિનયરૂપી વિશાળ વૃક્ષની મૂળ સુધી નીચી નમેલી શાખાઆને મરડી નાંખે છે, સદ્ગુણરૂપી સુવર્ણની શૃંખલાને તોડી નાંખે છે, દુર્વચનરૂપી ધૂળના સમૂહને ઉડાડે છે અને માર્દવરૂપી અંકુશની પણ અવગણના કરવા તૈયાર થઇ જાય છે. મને ઉગ્ર વિષધર–અજગર કહેવામાં આવે, તે તેપણુ ક'ઈ ખોટું નથી; કારણુકે આ મદરૂપી અજગરના એક ફુંફાડામાત્રથી મનુષ્ય બેભાન ખની જાય છે અને દુર્ગતિરૂપ ખાડામાં પટકાઈ મરે છે. આ મનુને શાસ્ત્રમાં પર્વતની પણ ઉપમા આપવામાં આવી છે તે પણ વાસ્તવિક છે, કેમકે જેમ પર્વતને શિખરા હાય છે, તેમ આ મદરૂપી મહીધરને પણ જાતિ-મદ, લાભ-મદ ઈત્યાદિ આઠ શિખરો છે. વળી આ ગિરિમાંથી આપત્તિરૂપી નદીએની શ્રેણિ વહે છે અને જ્વાલામુખી પર્વતમાંથી જેમ ધુમાડાના ગોટેગોટા નીકળે છે, તેમ આ મરૂપી પર્વતમાંથી હિ'સારૂપી ધુમાડાના ગોટેગોટા નીકળે છે અને તેના ક્રોધરૂપી ભભકા અગ્નિ ચામેર ફેલાઇને ઉપશમરૂપી ભાગ-મંગીચાને ભસ્મીભૂત બનાવી દે છે. स्तुतिचतुर्विंशतिका આ પ્રમાણે વિનય, શાસ્ત્ર અને સદાચારના સંહાર કરનારા, તથા ધર્મ, અર્થ અને કામરૂપી ત્રિવર્ગને પણ તિલાંજલિ અપાવનારા, તેમજ મનુષ્યના વિવેકરૂપી નેત્રના નાશ કરનારા એવા આ મદના (૧) જાતિ-મદ, (૨) લાલ–મદ, (૩) કુલ-મદ, (૪) ઐશ્વર્ય-મદ, (૫) અલ-મદ, (૬) રૂપ-મદ, (૭) તપ-મદ અને (૮) શ્રુત-મદ એમ આઠ પ્રકારો છે. ૫૩ કહેવાની મતલબ એ છે કે કોઈકને પાતે કેવી ઉત્તમ જાતિના છે એવું અભિમાન હાય છે, તે કોઈકના મનમાં એમ અહ‘કાર આવે છે કે હું કેવા લાભર ઊઠાવી રહ્યો છું; વળી કોઈક એમજ ગર્વ ધારણ કરે છે કે મારા કુળની આગળ બીજા બધાનાં કુળા તે શી ગણત્રીમાં છે; જયારે કોઈક મનમાં ને મનમાં એમજ ફૂલાય છે કે મારા જેવી ઠકુરાઇ ( ઐશ્વર્ય ) તો અન્યને સ્વપ્ને પણ કયાંથીજ હાય ! વળી કાઈ એમજ મનમાં ને મનમાં મલકાય છે કે મારા જેવા અલવાન્—પરાક્રમી તેા આ આખી આલમમાં કોઇજ નથી. વળી કોઇક એમજ માને છે કે મારા જેવું તેજ, રૂપ, લાવણ્ય અન્યત્ર ક્યાંથીજ સ*ભવે ? તા કોઈક એમજ મનમાં કાંકા રાખે છે કે મારા જેવી ઘાર તપસ્યા કરનાર કાણુ ? વળી કાઈક જ્ઞાન—લવ-સ્તુવિદગ્ધ મનુષ્ય ત પાતેજ ભણેલા છે, પાતેજ વિદ્વાન છે, પોતાની આગળ અન્ય જા તે મૂર્ખ છે, પેાતાના જેવું જ્ઞાન અન્યત્ર છેજ નહિ એવી ડંફાસ ઢાંકવામાંજ મેાજ માને છે. ૧ સરખાવેશ— ધરા કાંઈ હિત શીખામણ યાન, ગર્વથી નથી નાથ ! કલ્યાણુ, અભિમાન પર્વત છે માટા, હેઠળ ઊંડી ખાઈ; ચડ્યા પડ્યા તે નર પડાયા, છરમાં ગયા છૂંદાઈ,—ધરા 000 ... ——દ્રૌપદીનાટક. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫૪ રસ્તુતિચતુર્વિશતિકા [શ્રીશંભવઉત્તમ, મધ્યમ કે અધમ એવી જાતિ, લાભ કે ગેરલાભ, નીચ કે ઉસે કુલ, સંપત્તિ કે વિપત્તિ, બલકે નિષ્પરાક્રમ, સુરૂપ કે કુરૂપ, તપશ્ચર્યાને સદ્ભાવ કે અભાવ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ કે વિમુખતા એ બધી બાબતે જ્યારે કર્મ ઉપર આધાર રાખે છે, ત્યારે તે સંબંધમાં નાહક ગર્વ કરી પાપનાં પિટલાં બાંધવાં તે ઈષ્ટ ગણાય ખરું કે? અનુકૂલ સંગે મળવા એ પુણ્યને પ્રભાવ છે અને વિપરીત અવસ્થાને પ્રાપ્ત થવું એ પાપનું ફળ છે, એમ વિચારી દેષરૂપી શાખાએને વિસ્તાર કરનારા અને ગુણરૂપી મૂળીઓને ઉછેદ કરનારા એવા મદરૂપી વૃક્ષને મૃદુતારૂપી નદીના પ્રવાહ વડે જડમૂળથી ઉખેડી નાંખ, એજ શ્રેયસ્કર માર્ગ છે. ઉલટું એમ નહિ લક્ષ્યમાં રાખવાથી તે જેમ (૧) જાતિને મદ કરનારે હરિકેશી નીચ જાતિને પામ્ય, (૨) લાભને ગર્વ કરનારા સુભમ ચકવતી નરકના અતિથિ થયા, (૩) કુલને મદ કરનારા મરીચિ મહાવીર-સ્વામી તરીકેના પિતાના ભવમાં ભિક્ષુક કુળમાં દેવાનંદાની કુક્ષિમાં અવતર્ય, (૪) ઐશ્વર્યને ફક રાખનારે દશાર્ણ-ભદ્ર નરેશ્વર ઈન્દ્રની ઋદ્ધિ જોઈ ઠંડાગાર થઈ ગયે, (૫) બલને લઈને મૂછ મરડનારા શ્રેણિક નૃપતિ નરકાધિકારી બન્યા, (૬) રૂપનું અભિમાન કરવાથી સનકામાર ચકવતી વિષમ રોગથી ગ્રસ્ત થયા, (૭) તપને મદ કરવાથી કરગ મુનિ તપશ્ચર્યાથી વિમુખ રહેવાને પ્રસંગ પામ્યા અને (૮) શ્રત –મદથી સ્થૂલિભદ્ર જેવા પણ સંપૂર્ણ શ્રતના અર્થથી વંચિત થયા, તે પછી આપણા જેવા પામર પ્રાણ મદાંધ થતાં દુર્ગતિ અને દુઃખના ભાજન બને તે તેમાં નવાઈજ શી? છેવટમાં એટલું જ કહેવું બસ છે કે આ મદ કેવલ-જ્ઞાનને અટકાવે છે અને વળી તે મુક્તિ-પુરીના દરવાજાની અર્ગલા છે. ૩ जिनमतस्य प्राधान्यम् .. जिनराज्या रचितं स्ताद् असमाननयानया नयायतमानम् । शिवशर्मणे मतं दधद् असमाननयानयानया' यतमानम् ॥ ११ ॥ –માર્યા ૧ તપને મદ કરનારે વિચારવું જોઈએ કે પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને ચરમ તીર્થંકર મહાવીરપ્રભુની ઘોર તપસ્યા આગળ પિતાની તપશ્ચર્યા રૂપિયે દેકડા જેટલી પણ છે ખરી ? ૨ કેટલાક જાને આજકાલ ડાંક પુસ્તક લખતાં-વાંચતાં આવડ્યાં કે મારા જેવો કોઈ વિદ્વાનું નથી એમ માનવાની ગંભીર ભૂલ કરે છે. તેઓએ યાદ રાખવું જોઈએ કે ફક્ત તીર્થંકર પાસેથી શ્રવણ કરેલી ત્રિપદીના બળ ઉપર આખી વાદશાંગીની રચના કરનારા, અન્ય પણિત પુરૂષોને પોતાની વિદ્વત્તાદ્વારા આશ્ચકિત કરનારા એવા ગણધરોએ પણ કદાપિ પ્રતવિષયક મદને લેશતઃ પણ સંગ કર્યો નથી; કેમકે આ મદ તે હલાહલ છે અને બીજા હાલાહલેવિષને તે પ્રતિકાર સહેલાઈથી થઈ શકે તેમ છે, પણ આ મદનું ઝેર જેને ચડ્યું હોય, તેને ઉગારનાર કોણ? ૩ વિચારે બાહુબલિનું દષ્ટાંત. ચા નચાહ્યતમાનમ્ વા. ઉનયાનચાયતમાનમ્ વા . Page #134 -------------------------------------------------------------------------- ________________ Crreral ] स्तुतिचतुर्विंशतिका टीका जिनराज्येति । जिनराज्या रचितं । अर्हत्पङन्त्या कृतम् । 'स्तात् ' भवतु । ' असमाननयानया' आननं- मुखं यानं-गमनं ते असमे-अद्वितीये आननयाने यस्यास्तया। 'नः' अस्माकम् । 'आयतमानं । अलघुप्रमाणम् । 'शिवशर्मणे । मोक्षसुखाय । 'मतं । दर्शनम् । 'दधदू' धारयमाणम् । 'असमाननयान् । अनन्यसदृशनयान् । 'अयानया' अवाहनया । 'यतमानं ' प्रयत्नं कुर्वाणम् । जिनराज्या रचितं मतं शिवशर्मणे यतमानं न स्तादिति सम्बन्धः॥११॥ ___ अवचूरिः (जिनराज्या) जिनाना राज्या श्रेण्या रचितं अर्थस्य तदुक्तत्वात् कृतं मतं शासनं नोऽस्माकं शिवसुखाय स्तात् भूयात् । किंभूतया । असमे निरुपमे आननयाने मुखगमने यस्यास्तया । नः इत्यत्र 'रोर्यः इति रस्य यः । 'स्वरे वो' इति विकल्पत्वात तस्यात्रन लक। मतं किंभूतम्। आयतो विपुलो मानः पूजा प्रमाणं वा यस्य तत् तथा । दधत् धारयत् । कान् । असमाननयान् असहशनयान् । किंभूतया जिनराज्या। अयानया अवाहनया। मतं किंभूतम् । यतमानं प्रयत्नं कुर्वाणम् ॥११॥ अन्वयः अ-सम-आनन-यानया, अ-यानया जिन-राज्या रचितं, आयत-मानं, अ-समान-नयान दधत्, यतमानं मतं नः शिव-शर्मणे स्तात् ।। अथवा अ-सम-आनन-यानया अनया अ-यानया जिन-राज्या रचितं, आयत-मानं, अ-समान-नयान दधत, यतमानं मतं शिव-शर्मणे स्तात् । अथवा अ-सम-आनन-यानया जिनराज्या रचितं, नय-आयत-मानं, अ-समान-नयान देधत्, अय-अनय-अयतमानं मतं शिव-शर्मणे स्तात् । શબ્દાર્થ राजिलि. यान=(१) ति, यास; (२) ता. जिनराज्या=बिनानी श्रेणि वडे. असमाननयानया-नि३५म छ भभभने यास रचितं ( मू० रचित )=रयायेदु. स्तात् (धा० अस् )=थायी. नः (मू० अस्मद् )=मा . असम नि३५म. अनया (मू० अदस् ) भेना है. आनन-भुम. आयत-विस्ती.. १-२ इमे सूत्रे श्रीसिद्धहेमशब्दानुशासनस्य (अ० १, पा० ३, सू० २६, २४ ). જેનાં એવા. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સ્તુતિચતુર્વિશતિકા [૩ શ્રીશૈભવમાન-(૧) સત્કાર, પૂજા, (૨) પ્રમાણે, ઘરમાનના=સર્વોત્તમ નેને. બાયતમા=બહુ માન છે જેનું એવા. થાન-વાહન, નાયતમાનં=નય વડે વિસ્તીર્ણ છે પ્રમાણ અચાનયા=અવિદ્યમાન છે. વાહન જેને વિષે જેનું એવા. એવા, વાહન-રહિત. શિવ મે તમા (ઘા) વત્ )=પ્રયત્ન કરનારૂં. ફાર્મ=સુખ. કય લાભ, નફ, શિવરાળે મુક્તિના સુખ માટે. બનચ=ગેરલાભ, તેટે. મત (મૂ૦ મત)=મત, સિદ્ધાન્ત. લાયતમાનં=નહિ પ્રયત્ન કરનારું, ઉદાસીન, ધ (ઘા ઘા)=ધારણ કરનાર અચાનયાયતમાનં=લાભ તેમજ ગેરલાભ સમા=અસાધારણ. તરફ ઉદાસીન, પ્લેકાર્થ જૈન મતનું પ્રાધાન્ય નિરૂપમ છે મુખ અને ચાલ જેનાં એવી તેમજ (અશ્વ પ્રમુખ) વાહન-રહિત એવી (એ) જિન–શ્રેણિએ રચેલે, વળી બહુ માન છે જેનું એ [ અથવા વિસ્તીર્ણ છે પ્રમાણ જેનું એ અર્થાત અનેક શાસ્ત્રોના પૂરાવાથી પ્રમાણિત ], તથા અસાધારણ નેને ધારણ કરનારે એ, તેમજ પ્રયત્ન કરનારે સિદ્ધાન્ત આપણે શિવ-સુખને અર્થે થાઓ.” અથવા - અનુપમ છે વદન અને વર્તન જેનાં એવી જિન–પંકિતએ રચેલે એ, વળી ને વડે વિરતીર્ણ છે પ્રમાણ જેનું એવો તથા વળી અદ્વિતીય નને ધારણ કરનારે, તેમજ લાભ તથા ગેરલાભ તરફ ઉદાસીન રહેનાર એ (જૈન) મત મેક્ષના સુખ માટે થાઓ.”-૧૧ સ્પષ્ટીકરણ જૈન સિદ્ધાન્તમાંના ની અનુપમતા, અસાધારણુતા આ શ્લેકમાં જૈન સિદ્ધાન્ત અદ્વિતીય નયને ધારણ કરે છે એમ કહેવામાં આવ્યું છે તે ઉપર હવે વિચાર કરવામાં આવે છે. કહેવાની મતલબ એ છે કે અન્ય (જૈનેતર) દર્શનકારના હાથમાં નૈગમાદિક ન જતાં તે “દુર્નય’ બને છે, જ્યારે જૈન દર્શનકારના હાથમાં તે “સુનય” રહે છે. આનું કારણ એ છે કે એક નય પિતાની મહત્તા જાળવવાને માટે અન્ય નયે તરફ ઉદાસીન ન રહેતાં જે તે નને નિષેધ કરવા તત્પર થઈ જાય, અર્થાત્ જે નયનું જ્યાં સુધીનું ક્ષેત્ર હોય, તે ક્ષેત્રની હદ તે ઓળંગી જાય, તે તે “સુનય” મટીને “દુનિય” બને છે. આ હકીકત અન્ય દર્શને કયા નેનું એકાન્તત સેવન કરે છે તે તરફ નજર કરવાથી જોઈ શકાશે. Page #136 -------------------------------------------------------------------------- ________________ જિનતુત:] स्तुतिचतुर्विंशतिका દાખલા તરીકે કણદ અષિનું વિશેષિક દર્શન અને ગૌતમ ઋષિએ પ્રરૂપેલું તૈયાયિક દર્શન નૈગમ” નયમાંથી નીકળેલ છે. આ દર્શનકારે “સામાન્ય” અને “વિશેષને સર્વથા પૃથક્ માને છે તેમજ ગુણ અને ગુણ વચ્ચે પણ અત્યંત ભેદભાવ માને છે. આથી કરીને નૈગમ નય તેમના સંબંધમાં તે “નૈગમાભાસ” બને છે. કપિલ ઋષિએ પ્રવર્તાવેલ “સાંખ્ય” દર્શન તેમજ શંકરાચાર્ય સમર્થન કરેલ “અદ્વૈતવાદ એ બે દર્શનેની ઉત્પત્તિ સંગ્રહ’ નયમાંથી થઈ છે. આ બંને મહાત્માએ “સામાન્ય ને જ માને છે અને વિશેષ”ને સર્વથા તિરસ્કાર કરે છે. આ પ્રમાણે સંગ્રહ નય આ મહર્ષિઓની સંગતિ કરવાથી “સંગ્રહાભાસ” બની જાય છે. બહપતિપ્રણીત ચાવક દર્શન “વ્યવહારનયમાંથી ઉદ્ભવેલ છે. આ દર્શનમાં અવા. સ્તવિક રીતે દ્રવ્ય અને પર્યાયના વિભાગો કરવામાં આવ્યા છે અને એમાં ઈન્દ્રિય-પ્રત્યક્ષ ઉપર સર્વથા ભાર મૂકવામાં આવે છે. વિશેષમાં એ દર્શન ગત અને અનાગત કાલની સત્તા સ્વીકારતું નથી. આથી કરીને વ્યવહાર નય ચાર્વાકના પરિચયથી “વ્યવહારાભાસ' બને છે. ગૌતમ બુદ્ધે પ્રવર્તાવેલું “બૌદ્ધ દર્શન જુસૂત્ર' નયનું સર્વથા આલંબન લે છે. એ દર્શન નમાં દ્રવ્યને સર્વથા અપલાપ કરવામાં આવે છે અને ફક્ત પર્યાયનીજ સત્તા સ્વીકારવામાં આવી છે. આ દર્શન પણ વર્તમાન કાલનું જ અસ્તિત્વ માને છે, આથી આ ત્ર સૂત્ર બૌદ્ધના હાથમાં જતાં “જુસૂત્રાભાસ” બને છે. બાકીના ત્રણ નાનું એકાન્તતઃ સેવન કરનારા વૈયાકરણીઓ છે. તેમાં કાલ, લિંગ, ઈત્યાદિના ભેદથી શબ્દોના અર્થમાં સર્વથા ભિન્નતા માનનારાના સંબંધમાં શબ્દ નય “શબ્દાભાસ બને છે, એવી જ રીતે વ્યુત્પત્તિમાં ફરક પડવાથી તે શબ્દના અર્થો તદ્દન જૂદાજ થાય છે એમ માનવું તે “સમભિરૂઢાભાસ છે, એજ પ્રમાણે વળી, વ્યુત્પત્તિ-અર્થસૂચકકિયા-વિશિષ્ટ વસ્તુનેજ શબ્દ-વાચ્ય સ્વીકારનારા “એવંભૂતાભાસ રૂપી ભૂતના પંજામાં સપડાયેલા છે એમ સમજવું ખોટું નથી. કઈ પણ વસ્તુ વિષે અંતિમ અભિપ્રાય દર્શાવવા પૂર્વે તે વસ્તુની બન્ને બાજુઓ તપાસવી જોઈએ એ તે લૈકિક નિયમ પણ છે, તે પછી જ્યારે આત્મા, ઈશ્વર, મુક્તિ ઈત્યાદિ પરત્વેનું કથન કરવું હોય, તે દીર્ધદષ્ટિ-પૂર્વક, ખૂબ વિચાર કર્યા બાદ, સર્વ સંગને ધ્યાનમાં લઈને તે કથન કરવું જોઈએ એમાં કહેવું જ શું? ટૂંકમાં જે દર્શનમાં સાતે નને યથાયોગ્ય સ્થાન આપવામાં આવે અને વળી કઈ પણ નયને તેના મર્યાદિત ક્ષેત્રની બહાર જવા દેવામાં ન આવે, ૧ મહાવીરસ્વામીએ પિતાના મરિચી તરીકેના ભવમાં ત્રિદંડીને વેશ સ્વીકાર્યો હતો. એને કપિલ નામે શિષ્ય હતું. આ શિષ્ય મરીને દેવલોક ગયે અને ત્યાંથી તેણે પોતાના આસુરીનામક શિષ્યને વ્યક્તઅવ્યક્તની પ્રરૂપણ કરી. આ પ્રરૂપણ એ સાંખ્ય દર્શનની ઉત્પત્તિ છે, એમ જૈને માને છે. ૨ આને કેટલાકે મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમસ્વામી (ઈન્દ્રભૂતિ) સમજવાની ભૂલ કરી હતી. અને તેમ કરીને તેઓએ બૌદ્ધ ધર્મ એ જૈન ધર્મની શાખા છે એમ પણ મળ્યું હતું, પરંતુ આ તેમની માન્યતા પાયાવિનાની છે. એવી રીતે જેઓ જૈન ધર્મને બૌદ્ધ ધર્મને ફાટે ગણે છે તેઓ પણ ભૂલે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ તુતિચતુર્વિશતિકા [૩ શ્રીશૈભવતે દર્શન સર્વમાનનીય બને અને તેમાં અસત્યની ગબ્ધ પણ ન આવે, તેમાં નવાઈ ખરી કે? આવું દર્શન તે સત્ય દર્શન છે અને તેજ મુક્તિનો માર્ગ છે. પછી ભલે તે દર્શનના પ્રણેતા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, બુદ્ધ, વીર, કૃષ્ણ કે ક્રાઈસ્ટ છે તેને વાંધો નથી. કેમકે આ સંસાર-સાગર તરવાનું એજ અનુપમ નાવ છે કે “જે સાચું તે મારૂં', નહિ કે “મારૂં તે સાચું.” આથી કરીને એ સૂચન થાય છે કે દરેક દર્શનના અનુયાયીઓ જે પિતાનું જ દર્શન સત્ય દર્શન હવાને દાવો કરે છે તે કેટલે અંશે વ્યાજબી છે તેની ન્યાય-દષ્ટિએ તપાસ કરવી આવશ્યક છે. આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય તેને બેધડક સત્ય દર્શન કહેવું સિદ્ધાન્તને પ્રયત્ન કરનાર એવું વિશેષણ લગાડવાનું કારણ– એ તે દેખીતી વાત છે કે કઈ પણ કાર્ય કરવું હોય, તે તે સંબંધી સમગ્ર સામગ્રીઓ એકત્રિત કરવી જોઈએ. આ સામગ્રીઓના જૈન શાસ્ત્રકારે પાંચ વિભાગો પાડે છે-(૧) કાલ, (૨) સ્વભાવ, (૩) કર્મ, () નિયતિ અને (૫) ઉદ્યમ (પુરૂષાર્થ). આ વાત ધ્યાનમાં આવે તેટલા માટે આ પાંચેનું સ્થૂલ સ્વરૂપ અત્ર વિચારી લઈએ. કાલની મહત્તા– આંબે વાગ્યે કે કેરી ખાવાને મળી જાય એમ બનતું નથી, તેવી જ રીતે રેલ્વેમાં બેઠા કે ધારેલે સ્થળે જઈ પહોંચાતું નથી, પરંતુ અમુક કાલ વ્યતીત થવા દેવું પડે છે. એવી જ રીતે કરેલાં શુભાશુભ કર્મોનું ફળ પણ તેનાં ઉદયકાળમાંજ, નહિકે સત્તા કાળમાં, ભેગવાય છે. આ બધે કાલને મહિમા છે. સ્વભાવની પ્રબલતા એ તે સુવિદિત હકીકત છે કે બે વાગ્યે હોય તે આજ ઊગે, અર્થાત્ ત્યાં કંઈ બાર ઉત્પન્ન ન થાય. ચિખા વાવીએ અને ઘઉં પેદા થાય એવું બને ખરું કે ત્યારે આ બધે કેને પ્રતાપ છે? સ્વભાવને. કર્મની પ્રૌઢતા- સુખ, દુઃખ વિગેરેને અનુભવ કરાવનારા કર્મના સંબંધમાં તે કહેવું જ શું? રાજરાજેશ્વર પણ એની આગળ કંઈ હિસાબમાં નથી. એનું શાસન સર્વત્ર ચાલે છે. નિયતિની પ્રભુતા નિયતિ કહો કે ભાવિભાવ કહો તે એકજ છે. જે બનવાનું હોય તે બને છેજ એ નિયતિને પ્રભાવ છે. દાખલા તરીકે જોઈતે વરસાદ પડેલે હેવાથી આ વર્ષે ખેતીને પાક સારે થશે એમ લાગતું હોય એવામાં અણધાર્યો તીડ વિગેરેને હેમલે થાય અને પાક નષ્ટ થાય, તે તે ભાવિભાવનું પરિણામ છે. ઉદ્યમની પ્રધાનતા. એમાં તે કહેવું જ શું કે દરેક કાર્યની નિષ્પત્તિને આધાર ઉધમ ઉપર રહેલે છે. ઉદ્યમ કરવાથી દુષ્કર કાર્ય પણ થઈ શકે છે. ૧ આ કથને પણ સ્થાકાની બલિહારી સૂચવે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] स्तुति चतुर्विंशतिका પ , આ પ્રમાણે આપણે કાલાદિક પાંચે કારણેાની સ્થૂલ રૂપરેખા જોઇ. કિન્તુ અત્ર એટલું ધ્યાનમાં રાખવું કે આ પાંચે કારણેા પોતપોતાના મર્યાદિત ક્ષેત્રમાં રહે, ત્યાં સુધી તે શાલે છે. પરંતુ જ્યારે એમાંથી કોઇ પણ પેાતાનાજ ‘કક્કો ખરો કરાવવા તૈયાર થઇ જાય તા તે શાભાસ્પદ નથી. આ વાતનું સૂચન કરવાની ખાતરજ અર્થાત્ એકાન્તતઃ નિયતિવાદને અનુસરનારાને તેમની ભૂલથી વાકેફ કરવાને માટે સિદ્ધાન્તને · પ્રયત્ન કરનારે ' એવું વિશેષણ લગાડ્યું છે. પરંતુ અત્ર કાઇને એવી શંકા ઉપસ્થિત થાય કે શું ભાવિભાવમાં પણ પુરૂષાર્થની સહાયથી ફેરફાર થઈ શકે ખરા કે ? આના સમાધાનમાં સમજવું કે હા, તે પણ સ‘ભવે છે; કેમકે નિકાચિત કમેkજ લાગવ્યાં વિના છૂટકો નથી, અરે ત્યાં પણ કવચિત્ ફેરફાર થઇ શકે છે. શું યશેાવિજયજી છવીસમી બત્રીસીમાં કહેતા નથી કે— * निकाचितानामपि ', कर्मणां तपसा क्षयः । सोऽभिप्रेत्योत्तमं योगमपूर्वकरणोदयम् ॥ " ? આથી સમજી શકાય છે કે અપૂર્વ તપશ્ચર્યા કરવાથી, આભ્યન્તર તપ તરીકે અપૂર્વકરણ ગુણસ્થાન ઉપર આરૂઢ થવાથી નિક ચિત કર્યું રાજાના કટક ( સૈન્ય )ને પણ હરાવી શકાય છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે થાડી ઘણી મહેનત કરતાં કાર્ય ન સર્યું તા હતાશ થવાની જરૂર નથી, કેમકે તેમ કરવાથી તેા જીવન પાયમાલ થઈ જાય છે. આત્મામાં અનન્ત મળ રહેલું છે, તા તેને ફારવવાને દરેક જીવે તૈયાર રહેવું જોઇએ. વિશેષમાં િિલતવિ હ્રાટે પ્રોગ્નિતું : સમર્થ: ” અર્થાત્ ‘ લલાટમાં જે લખાયેલું હોય તેને દૂર કરવાને કાણુ શક્તિમાન્ છે’, એ સૂત્રનું અવલંબન તા જ્યારે અનેક ઉપાયે કરતાં પણ કાર્ય સિદ્ધ નજ થાય, ત્યારે લેવાનું છે, એ વાત ઉપર પૂરતા ખ્યાલ રાખવાની ખાસ જરૂર છે. વ્યાકરણ-વિચાર– આ પદ્યમાં ‘નઃ ॰ અને · આયતમાનું' ની સંધિ · નયાયતમાનું ’ કરી છે તે કોઈકને નવાઈ જેવી અને કદાચ અશુદ્ધ પણ જરૂર લાગે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ સંધિ સિદ્ધાન્તકોસુદીના નિયમને પણ અનુસરતી છે અને એ વાત તેના ‘મોમયોગયોગપૂર્વસ્વ ચોડશે ' ( ૮,૬,૭ ) સૂત્ર ઉપરથી જોઈ શકાય છે. વિશેષમાં ‘લેવા+ફહ=તેવાચિન્હ ’ એવું ત્યાં દૃષ્ટાન્ત પણ રજુ કરવામાં આવ્યું છે. પદ્મ-પરીક્ષા- આ પદ્યના તૃતીય ચરણ તરફ દૃષ્ટિપાત કરતાં તે ચરણમાં ૧૩ માત્રા જણાય છે. આથી આ પદ્ય ‘આયોગીતિ ’ કેમ કહેવાય એવા સહેજ પ્રશ્ન ઉદ્ભવે છે. આના સમાધાનમાં સમજવું કે ચતુર્થ ચરણના પ્રથમ અક્ષરની સાથે તૃતીય ચરણના અંતિમ અક્ષરની સંધિ કરતાં તે ચરણની માત્રા ખાર થાય છે અને તેથી તે ચરણ દોષ-યુક્ત નથી, અત્ર સંધિ નહિ કરવાનું કારણ તા આપણે પ્રથમ શ્લેાકમાં જોઈ ગયા છીએ. ૧ એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે આ પાંચ સમવાય' કારણના સંબંધમાં શ્રીવિનયવિજયજીએ વીર જિનેશ્વરનું છ ઢાલમાં જે સ્તવન રચ્યું છે તે વિચારવા જેવું છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ તુતિચતુર્વિશતિકા [ 3 श्रीशंसवज्रशृङ्खलायै प्रणामः शृङ्खलभृत् कनकनिभा या तामसमानमानमानवमहिताम् । श्रीवजशृङ्खलां कजयातामसमानमानमानवमहिताम् ॥ १२ ॥ ३॥ -~आर्या टीका शृङ्खलभृदिति । 'शृङ्खलभृत् । शृङ्खलधारिणी । कनकनिभा' काञ्चनच्छाया। 'या' देवता 'तो' । 'असमानमानमानवमहिता' असमानः-असाधारणो मानः-पूजा बोधो वा येषां ते असमानमानास्ते च ते मानवाश्च तैर्महितां-पूजिताम् । श्रीवज्रशृङ्खला वज्रशृङ्खलाभिधानां, 'श्री'शब्दो महत्त्वप्रतिपादकः पूज्यानामादौ लोके प्रयुज्यते । 'कजयातां । पङ्कजगताम् । असमानमानम' असमानं-असाहङ्कारं यथा भवत्येवं आनम-प्रणम । 'अनवमहितां' अवमंपापं तद् न विद्यते येषां ते अनवमास्तेभ्यो हितां-हितकारिणीम् । इदं वा व्याख्यानं-असमानौअसदशौ आनमानौ-प्राणाहंकारौ येषां ते असमानमानाः, ते च ते मानवाश्च तैर्महिताम् । 'असमान' अनन्यसदृशं यथा भवत्येवम् । आनम । 'अनवमहितां' अनवमस्य हिताम् ॥ १२ ॥ अवचूरिः या देवी शृङ्खलाभरणभृत् सुवर्णवर्णा चास्ति तां श्रीवज्रशृङ्खलां वज्रशृङ्खलाभिधानामानम । किंभूताम् । असमानोऽसाधारणो मानः पूजा बोधो वा येषां, अथवा असहशौ अनमानौ प्राणाहंकारी येषां ते असमानमानाः ते च मानवाश्च तैर्महिता पूजिता ताम् । कजयातां पङ्कजगताम् । असमानं निरहंकारं यथा स्यात् एवम् । आनम नमस्कुरु । अवमं पापं तन्न विद्यते येषां तेऽनवमास्तेभ्यो हिताम् ॥१२॥ अन्वयः या शृङ्खल-भृत् कनक-निभा (च वर्तते ), तां अ-समान [अथवा असम-अन (आन)] -मान-मानव-महितां, कज-यातां, अन्-अवम-हितां श्री-वज्रगृङ्खलां अ-स-मानं ( अथवा अ-समानं) आनम । શયદાર્થ शृङ्खल-शृंमा , सin. कनकनिभा=(१) ननावी प्रमा छेनी भूधार ४२. मेवी; (२) सुवर्णनावी. शृङ्कलभृत् सजने धारण ४२नारी. या (मू० यद् )=२. कनक-सुवर्ण, सोनु. तां (मू० तद् ) . निभ=(१) प्रमा; (२) तुझ्य, वी. अन-प्रा. Page #140 -------------------------------------------------------------------------- ________________ NAAMANANANANJahahahahaNMadahahahahahah SGAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAARE GAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA అలీలు वजवृखला. G.H.Nawarkar निर्वाणकलिकायाम्__"वज्रशृङ्खलां शङ्खावदातां पद्मवाहनां चतुर्भुजां वरदशृङ्खलान्वितदक्षिणकरां पद्मशृङ्खलाधिष्ठितवामकरां चेति ।" AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAR नि. सा. प्रेस. Page #141 --------------------------------------------------------------------------  Page #142 -------------------------------------------------------------------------- ________________ જિનતુતયઃ ] स्तुतिचतुर्विंशतिका શાન=પ્રાણું. વિઝરાં =શ્રીવશૃંખલાને. માન-બોધ. વગ કમલ. માનવ-માનવ, મનુષ્ય. * વાત ( પાયા)=પ્રાપ્ત થયેલી. હત (ઘામ)=પૂજાયેલ. ગયાતા કમલને પ્રાપ્ત થયેલી અથત કમલ . ઉપર બેઠેલી. અરમાનમાન માનવહિત=(૧) અસાધારણ સ-નાર=ગર્વ-સહિત. બેધ છે જેમને એવા અથવા અલૈકિક અરમાનં=(૧) માન મૂકી દઈને, ગર્વ ત્યજી દઈને, સત્કાર પામેલા એવા મનુષ્ય વડે (૨) અનુપમ રીતે. પૂજાયેલીને, (૨) સર્વોત્તમ છે પ્રાણ શાનમ (ઘાટનમ)=અત્યંત નમસ્કાર કર, અને માન જેમનાં એવા માન વડે અવમ=પાય. પૂજાયેલી. નવમ=પાપ-રહિત, પુણ્યશાલી. શ્રીમાનાર્થ વાચક, મહત્વ-પ્રરૂપક શબ્દ. હિત=હિતકારી, કલ્યાણકારી. વરાછા=વજશૃંખલા (દેવી). નવહિત પુણ્યશાલીને હિતકારી. શ્લેકાર્થ શ્રીવશુંખલાને પ્રણામ જે (દેવી) શંખલા(રૂપી આભૂષણ)ને ધારણ કરે છે તથા વળી જે સુવર્ણના જેવી સુશોભિત છે, તે શ્રીવશૃંખલા દેવીને કે જે દેવી, અસાધારણ બેધ છે જેમને એવા [અથવા અલૈકિક છે પ્રાણુ અને માન જેમનાં એવા ] મનુષ્ય વડે પૂજાયેલી છે તથા જે કમલેમાં નિવાસ કરે છે તેમજ જે પાપ-રહિત (જીવ)ને કલ્યાણકારી છે તેને (હે ભવ્યજન!) તું ગર્વ ત્યજી દઈને અથવા અનુપમ રીતે ] અત્યંત નમસ્કાર કર.”—૧૨ સ્પષ્ટીકરણ વજશૃંખલા દેવીનું સ્વરૂપ “દુષ્ટ જનેને દમન કરવાને માટે વજા જેવી દુર્ભેદ્ય શંખલાને જે હસ્તમાં ધારણ કરે છે, તે વજશૃંખલા” એ વજીરુંખલાને વ્યુત્પત્તિ-અર્થ છે. આ એક વિદ્યા–દેવી છે. આ દેવી એક હાથમાં શંખલાને ધારણ કરે છે અને બીજા હાથમાં ગદા રાખે છે. વળી તે કનકસમાન પીતવણી છે અને પદ્મ એ એનું આસન છે. આ વાતની નીચેને શ્લેક પણ સાક્ષી પૂરે છે– “ सशृङ्खलगदाहस्ता, कनकप्रभविग्रहा। पद्मासनस्था श्रीवत्र-शृङ्खला हन्तु नः खलान् ॥” –આચારદિનકર, પત્રાંક ૧૬. નિર્વાણ-કલિકામાં તે આ દેવીના સંબંધમાં જૂદે ઉલ્લેખ છે. ત્યાં તે કહ્યું છે કે " तथा वज्रशृङ्खलां शङ्खावदातां पद्मवाहनां चतुर्भुजां वरदशृङ्खलान्वितदक्षिणकरां पद्मशृङ्खलाधिતિવારમવાર તિ” અર્થાત્ વજશૃંખલા દેવી શંખના જેવી શુદ્ધ છે અને તેને પમનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણુ બે હાથ વરદ અને શૃંખલાથી શોભે છેજ્યારે ડાબા બે હાથ પદ્મ અને શંખલાથી અલંકૃત છે. ” Page #143 -------------------------------------------------------------------------- ________________ ४ श्रीअभिनन्दनजिनस्तुतयः अथ अभिनन्दनस्य प्रार्थना त्वमशुभान्यभिनन्दन ! नन्दिता ऽसुरवधूनयनः परमोदरः। स्मरकरीन्द्रविदारणकेसरिन् ! सुरव ! धूनय नः परमोऽदरः ॥ १३ ॥ द्रुतविलम्बितम् टीका त्वमिति । 'त्वं' अशुभानि' पापानि 'अभिनन्दन!'। 'नन्दितासुरवधूनयनः' नन्दितानि असुरवधूनां नयनानि येन सः। अथवा ' नन्दितासुः आनन्दितमाणः, प्राणिनामिति अर्थाद् गम्यते, अथवा धर्मधर्मिणोः कथंचिदभेदादसुशब्देन असुमन्त एवोच्यन्ते 'अवधू-नयन न वधृषु नयने यस्य सः।' परमोदरः परेभ्यो मोदरो-हर्षदः। स्मरकरीन्द्रविदारणकेसरिन् !' स्मर एव करीन्द्रस्तस्य विदारणे केसरिन्-सिंह !। 'सुरव !! चारुध्वने ! । 'धूनय' कम्पय । 'नः । अस्माकम् । 'परमोऽदरः' परमः-उत्कृष्टः अदर:-निर्भयः । अथवा परमं उदरं यस्य सः यतएव केसरी अतः सुरवः परमोदरश्चेति विशेषितः । हे अभिनन्दन ! जिन ! त्वं अशुभानि धूनय इति योगः ॥ १३॥ अवचूरिः - हे अभिनन्दन जिन, त्वमशुभान्यशिवान्यकल्याणान्यपुण्यानि वा नोऽस्माकं धूनय कम्पय विनाशय । किंभूतः। नन्दिता असवः प्राणाः प्राणिनां येन । अथवा धर्मधर्मिणोः कथंचिदभेदादसुशब्देनासुमन्त एवोच्यन्ते । तथा न वधूषु नयने यस्य स तथा । यद्वा नन्दितानि असुरवधूनयनानि येन सः। तथा परेभ्यो मोदं राति ददाति यः। यद्वा परमुदरं यस्य । हे सुरव, जगदाह्लादित्वात् वर्यदेशनाध्वने !। परमः प्रधानः। अदरो निर्भयश्च ॥१३॥ अन्वयः (ह) स्मर-करिन-इन्द्र-विदारण-केसरिन् ! सु-रव ! अभिनन्दन ! नन्दित-असुः, अ-वधूनयनः (अथवा नन्दित-असुर-वधू-नयनः), परम-उदरः (अथवा पर-मोद-र), परमः, अ-दरः त्वं नः अशुभानि धूनय । Page #144 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર! જિનરતુતઃ ] स्तुतिचतुर्विंशतिका શબ્દાર્થ તવં (મૂહ ચુડA)=d. મોહર્ષ, આનંદ. શશુમાન (મૂળ અશુમ)-અશુભને, પાપને. | રા=આપવું. મિનર=હે અભિનન્દન નાથ ! ચેથા | પરમો —ઉત્કૃષ્ટ હર્ષને અર્પણ કરનારા, અત્યંત આનંદ ઉપજાવનારા. નશ્વિત (બાવન)=ખુશી કરેલ. હાર =કંદર્પ, મદન, રતિ-પતિ. =પ્રાણ. ત્તિ કુંજર, હાથી. નનિનતાણું=ખુશી કર્યા છે. પ્રાણને અર્થાત્ =ઉત્તમ, પ્રાણુઓને જેણે એવા. =ગજરાજ, વધૂ=ી, પ્રમદા, લલના. વિવાદળ=સંહાર. નયન=નેત્ર, આંખ. નિઃસિંહ. અવધૂનના=શ્રી તરફ (ખેંચાયેલાં) નથી મારીવાળા હે કંદર્પરૂપી નેગે જેનાં એવા. ગજરાજને મારી હઠાવવામાં સિંહ (સમાન)! નતિગુરવધૂનયના=આનંદિત કરી છે અસુ શ્રેષ્ઠતાસૂચક અવ્યય. =હે સુસ્વરવાળા ! રેની અબલાઓની આંખેને જેણે એવા. ધૂન (ઘાટ ઘુ)=નષ્ટ કર, દૂર કર. મ=સર્વોત્કૃષ્ટ, એ. Fરમ (શ્ર મ શ્રેષ્ઠ, પ્રધાન. ૩ =ઉદર, પેટ. રાજભય. પરોવર: શ્રેષ્ઠ ઉદરવાળા, બા=અવિદ્યમાન છે જેને વિષે તે, નિર્ભય. શ્લેકાર્થ અભિનન્દનનાથને પ્રાર્થના હે કંદર્પ રૂપી ગજરાજને સંહાર કરવામાં સિંહ (સમાન)! હે મધુર ધ્વનિવાળા (ચતુર્થ તીર્થંકર) ! હે અભિનન્દન (નાથ) ! પ્રાણને (અર્થાત્ પ્રાણીઓને) પ્રદિત કર્યા છે જેણે એવો તેમજ જેની દષ્ટિ સ્ત્રીઓ તરફ ખેંચાતી નથી એ [ અથવા આનંદ પમાડ્યો છે અસુરની અબલાઓનાં નેને જેણે એવો ], વળી સર્વોત્કૃષ્ટ છે ઉદર જેનું એવો [અથવા (જીને) અત્યંત આનંદ ઉપજાવનારે], તેમજ શ્રેષ્ઠ તથા નિર્ભય એ તું અમારાં પાપને–અમંગલકારી કર્મને નાશ કર.”—-૧૩ ૧ “પ્રાણને અર્થાત્ પ્રાણીઓને એમ કહેવાનું કારણ એ છે કે ગુણ અને ગુણ વચ્ચે કદાચિત્ અભિન્નતા પણ રહેલી છે. કેમકે શું ગુણી વિના ગુણ એકલે કેઈપણ સ્થલે વિદ્યમાન હોઈ શકે છે કે ? દાખલા તરીકે શુકલ વર્ણ જોઈતે હેય, તે શુકલવર્ણ વસ્તુમાં જ મળી શકશે. પરંતુ તે પૃથક તે નહિ જ મળે, આ વાત તે આબાલગોપાલ પ્રસિદ્ધ છે. २ स्मरन्त्यनेन स्मरः। Page #145 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [૪ શ્રીઅભિનન્દન સ્પષ્ટીકરણ શ્રીઅભિનન્દન આ જૈનેના ચોથા તીર્થકરને જન્મ અયોધ્યા નગરીમાં થયે હતે. સિદ્ધાર્થ રાણ અને સંવર રાજા તેમનાં માત-પિતા થતા હતાં. તેમને સુવર્ણવર્ણ તેમજ ત્રણસે ધનુષ્યપ્રમાણ દેહ વાનરના લાંછનથી વિશેષતઃ શોભતે હતો. ભેગ-ફલ-કર્માનુસાર તેમણે પણ લગ્નગાંઠથી બંધાવું પડ્યું હતું. અંતમાં ગૃહ-વાસને ત્યાગ કરી અનુપમ ચારિત્ર ગ્રહણ કરી, તીર્થકરને યેગ્ય કાર્ય કરી, પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મોક્ષે સિધાવ્યા. તીર્થકરોને ધ્વનિ– અત્ર અભિનન્દન નાથને “સુર” અર્થાત “દિવ્ય વનિ વાળા” કહ્યા છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ વિશેષણ તે સમસ્ત તીર્થકરને લાગુ પડે છે કેમકે પ્રત્યેક તીર્થંકરની વાણું અમૃતસમાન મધુર એક જ પર્યત સંભળાય તેવી, દરેક જીવને રૂચિકર, ઈત્યાદિ અનેક ગુણેએ વિશિષ્ટ છે. શાસ્ત્રમાં તેને સામાન્યતઃ (૩૫) ગુણે સહિત વર્ણવવામાં આવે છે. આ પાંત્રીસ ગુણ સંબંધી માહિતી અભિધાનચિત્તામણિ (પ્રથમ કાર્ડ, કાંક ૬૫-૭૧) માંથી મળી શકશે. ગ્રન્થ-નૈરવના ભયથી અત્ર તેને ઉલેખ કરવામાં આવતું નથી. તીર્થંકરની વાણી વિવિધ ગુણેથી વિશિષ્ટ હવાને લઈને તે મુમુક્ષુ જનને અતિ હિતકારી થઈ પડે છે. આ સંબંધમાં શ્રીસિદ્ધસેન દિવાકરે કેવા વિચારે દર્શાવ્યા છે, તે તેમની કલ્યાણ મંદિર સ્તોત્ર નામની અલૈકિક કૃતિના નીચેના લેક ઉપરથી જોઈ શકાય છે. “स्थाने गभीरहृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति । पीत्वा यतः परमसंमदसङ्गभाजो भध्या ब्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥”–वसंततिलका –૨૧ કાંક. અથ– હે નાથ! ગંભીર હદયરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી તમારી વાણી અમૃતસમાન છે એમ જે કહેવામાં આવે છે તે યુક્ત છે; કારણ કે જેમ અમૃતનું પાન કરવાથી અજરામર થવાય છે, તેવી જ રીતે તમારી વાણરૂપી સુધાનું અત્યંત હર્ષભર પાન કરીને ભવ્ય જને પણ સત્વર અજરામર પદ મેળવવા ભાગ્યશાળી બને છે. હવે આ વાણીના સંબંધમાં એટલુંજ નિવેદન કરવું બાકી છે કે દિગમ્બરે આવી વાણી પ્રભુના મુખમાંથી બહાર નીકળતી નથી, પરંતુ એકાએક તેમના મસ્તકમાંથી આ દિવ્ય ધ્વનિ બહાર પડે છે, એમ માને છે. શ્રીઅભિનન્દનને આપેલી સિંહની ઉપમા આ પદ્યમાં અભિનન્દન નાથને સિંહની ઉપમા આપી તે યથાર્થ છે, કેમકે તેમનું ઉદર સિંહસમાન છે, વળી તેમને વનિ સિંહની ગર્જનાથી કંઈ ઉતરે તેમ નથી તેમજ વળી જેમ ૧ દિવ્ય ધ્વનિ એ આઠ પ્રાતિહાર્યો પૈકી એક છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ मनस्तुतयः] स्तुतिचतुर्विशतिका સિંહ વનને રાજા છે, તેમ તે ત્રિભુવનના સ્વામી છે. વિશેષમાં કંદર્પરૂપી કુંજરને સંહાર કરવામાં તે તેઓ સિંહ કરતાં પણ ચડિયાતા છે, કેમકે સિંહ તે વર્ષમાં એક વાર પણ વિષયસેવન કરે છે, જ્યારે તીર્થંકર તે તેને સર્વથા તિલાંજલિ આપે છે. वृत्त-विया२ આ શ્લેક અને ત્યાર પછીના ત્રણ લેકે પણ ઇંતવિલંબિત નામના સમવૃત્તમાં રચાયેલા છે. કુતવિલંબિતનું લક્ષણ એ છે કે"द्रुतविलम्बितमाह नभौ भरौ” -वृत्तरत्ना३२. અર્થાત્ આ વૃત્તમાં ન, ભ, ભ અને ૨ એમ ચાર ગણે એટલે બાર અક્ષરો છે." त्व म शु | भान य भि | नन् द न | नन दि ता यम (hr) - समग्रजिनेश्वराणामभ्यर्थना जिनवराः! प्रयतध्वमितामया मम तमोहरणाय महारिणः । प्रदधतो भुवि विश्वजनीनताम् __अमतमोहरणा यमहारिणः ॥ १४ ॥ टीका जिनवरा इति । 'जिनवराः ' जिनवरेन्द्राः । 'प्रयतध्वं ' प्रयत्नं कुरुध्वम् । ' इतामया' गतरोगाः । ' मम तमोहरणाय ' मे अज्ञानापनयनार्थम् । ' महारिणः ' महान्ति अरीणि-चक्राणि धर्मचक्रलक्षणानि येषां ते । 'प्रदधतो' धारयतः, धारयन्तो वा । 'भुवि । पृथिव्याम् । ૧ શ્રુત-બોધ પ્રમાણે કુતવિલમ્બિતનું લક્ષણ નીચે મુજબ છે – "अयि कृशोदरि! यत्र चतुर्थक गुरु च सप्तमकं दशमं तथा। विरतिजं च तथैव विचक्षणै _ 'टुंतविलम्बितमित्युपदिश्यते ॥" અર્થાત- કૃશોદરી ! જે પદ્યના ચોથા, સાતમા તથા દશમા તેમજ બારમા અક્ષરે દીઈ હેય, તેને पडिता ' द्रुतविलमित' हे छे. Page #147 -------------------------------------------------------------------------- ________________ હતુતિચતુર્વિશતિકા [४ श्रीमलिनन'विश्वजनीनता ' सकलजनहितत्वम् । 'अमतमोहरणा ' न मतौ-नाभिप्रेतौ मोहरणौ-अज्ञानसङ्ग्रामौ येषां ते । 'यमहारिणः' मृत्युहरणशीलाः । अथवा मतमोहो-दर्शनमूढत्वं तस्माद् रण:कलहो वादलक्षणो न विद्यते येषां ते अमतमोहरणाः। 'यमहारिणः' यमा:-अहिंसासत्यास्तेय. ब्रह्मचर्याहारलाघवलक्षणास्ते हारिणो-मनोहराः येषां ते यमहारिणः। हे जिनवराः! मम तमोहरणाय प्रयतध्वमित्यन्वयः ॥ १४ ॥ अवचूरिः हे जिनवराः ! मम तमोहरणायाज्ञानापगमाय यूयं प्रयतध्वं प्रयत्नं कुरुध्वम् । किंभूताः। इतामया गतरोगाः । पुनः किंभूताः । महान्ति अरीणि चक्राणि धर्मचकलक्षणानि येषां ते। किं कुर्वाणाः। दधानाः पृथिव्यां विष्टपजनहितत्वम् । अमतावनभिप्रेतौ मोहसङ्ग्रामौ येषां ते । यमहारिणो मृत्युहरणशीलाः। यद्वा यमानि महाव्रतानि तैर्मनोहराः ॥१४॥ अन्वयः (हे) जिन-वराः ! इत-आमयाः, महत्-अरिणः, भुवि विश्व-जनीनतां प्रदधतः, अ-मतमोह-रणाः, यम-हारिणः ( यूयं ) मम तमस्-हरणाय प्रयतध्वम् । શબ્દાર્થ वर उत्तम. विश्व-(१) विश्व; (२) समस्त. जिनवराः! (मू० जिन-वर )- बिनेश्वरी, | जनीनता=मनुष्य-तिर्नु हित. तीर्थ४२।! विश्वजनीनतां समस्त मनुष्य-तिनातिने. प्रयतध्वम् (धा० यत् ) तमे प्रयत्न शे. मत (धा० मन्)=(१)मान्य, स्वी॥; (२)हरीन, इत (धा० इ )[येसा. मोह-भाड, मज्ञान. आभय=1 रण=(१)संग्राम, ast; (२) ४. इतामयाः गया छ शगमना सेवा. अमतमोहरणाः=(१) असंभत छ माह मने मम (मू०अस्मद् )=भास. સંગ્રામ જેમને એવા; (૨) અમાન્ય છે મોહને લીધે થતી લડાઈઓ જેમને तमस्म ज्ञान. हरण-२ ४२j. मेवा; (3) अविधमान छ दर्शनना મહેને લીધે થતે (વાદરૂપી) કલહ तमोहरणायमज्ञानने २ ४२वाने भाटे. જેમને વિષે એવા. अरिन् य, धर्म-य. यम=(१) भृत्यु; (२) महानत (सन 28 महारिणः महान् धर्म-य छ भनी पासे। मंगभानु प्रथम मंग). सेवा. हारिन्=(१) ७२ना; (२) भनाइ२. प्रदधतः (धा० धा)=धा२१ ४२॥२२. यमहारिणा=(१) मृत्युने ७२ना। (२) महाभुवि (मू० भू )=Yथ्वीन विष. बत (नी पालना) भनाइ२. १-५ यद्येतानि सर्वाण्यपि विशेषणानि संबोधनपुरस्कारेण व्याख्यायन्ते, तथापि न्याय्यमेव । ૧ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગનાં આઠ અંગે છે.. Page #148 -------------------------------------------------------------------------- ________________ ६७ જિનતુત:] स्तुतिचतुर्विंशतिका શ્લેકાર્થ સમસ્ત જિનેશ્વરને પ્રાર્થના હે જિનેશ્વરે ! ગયા છે રોગે જેમના (અથવા જેમનાથી) એવા, વળી મહાનું (ધર્મ-) ચક્ર છે જેમની પાસે એવા, તથા પૃથ્વીને વિષે સમરત માનવ-જાતિના હિતને ધારણ કરનારા (અર્થાત્ સમગ્ર બ્રહ્માણ્ડના બંધુ) એવા, તેમજ અમાન્ય છે મેહ અને સંગ્રામ જેમને એવા [અથવા અસંમત છે સ્નેહના સંગ્રામો જેમને એવા અથવા અવિદ્યમાન છે દર્શનના મેહ (મિથ્યાભિનિવેશીને લઈને થતો (વાદરૂપી) કલહ જેમને વિષે એવા ], અને વળી મૃત્યુને અંત આણનાર [અથવા મહાવ્રતાદિક (ની પાલના) વડે મનેહર) એવા તમે મારા અજ્ઞાનને દૂર કરવા પ્રયાસ કરે.”—૧૪ સ્પષ્ટીકરણ જિનેશ્વરનું વિશ્વબંધુ – આ શ્લેકમાં જિનવરને સર્વ જનને હિતકારી તરીકે ઓળખાવ્યા છે, તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. કેમકે તીર્થકર તરીકે જન્મ લે તે પૂર્વેના બીજા ભવમાં, (આગળ ઉપર) તીર્થંકર તરીકે ઉત્પન્ન થનારે જીવ “સવિ જીવ કરૂં શાસનરસી” એવી અપૂર્વ અને ઉત્તમ ભાવના ભાવે છે. (અને તેમ કરીને તીર્થંકર-નામ-કર્મ બાંધે છે.) આ પ્રમાણે ત્રણ ત્રણ ભવ થયાં જગત નું કલ્યાણ કરવાની તીવ્ર ઉત્કંઠા રાખનારી વ્યક્તિ તીર્થકરત્વ પ્રાપ્ત કર્યા બાદ તે ભાવનાને વધારે પુષ્ટ બનાવે છે તેમાં નવાઈ ખરી કે? વળી એ પણ ક્યાં અજાણ્યું છે કે – “अयं निजः परो वेति, गणना लघुचेतसाम् । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥" તીર્થકરનું અલૌકિક ગુરૂત્વ- આ લેકમાં તીર્થકરોને મૃત્યુને અંત આણનારા કહ્યા છે, તે ઉપરથી એમ સમજવાનું છે કે તેઓ પોતે સંસાર-સાગર તરી જાય છે એટલું જ નહિ, પણ અન્ય જીવેને સત્ય માર્ગે લાવીને તેમને પણ તેઓ તારે છે. વળી એ તે દેખીતી વાત છે કે સંસાર-સાગર તરી ગયા અર્થાત્ મુક્તિ મળી ગઈ કે પછી જન્મ-મરણના ફેરા ફરવા પડતા નથી, એટલે કે યમરાજનું જ જાણે મૃત્યુ થાય છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ જોઈ શકાય છે કે તીર્થકર સાધારણ ગુરૂ નથી, પરંતુ તે સર્વોત્તમ ગુરૂ છે, કેમકે તે પોતે પણ મૃત્યુને પરાજ્ય કરે છે અને અન્ય જનેને પણ તેમ કરતાં શીખવે છે. અર્થાત્ તે સ્વયં સંસાર-સાગર તરી જાય છે અને વળી અન્ય જીવેને પણ ૧-૬ આ બધાં વિશેષણો સંબંધનના અર્થમાં પણ ઘટાડી શકાય તેમ છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સ્તુતિચતુર્વિશતિકા [૪ શ્રીઅભિનન્દન તારે છે. આ પ્રસંગે શાસ્ત્રમાં બતાવેલા ત્રણ પ્રકારના ગુરૂનું દિગ્દગ્દર્શન કરવું અનાવશ્યક નહિ ગણાય. (૧) પાતે ડૂબે અને અન્યને પણ ડૂબાડે એ એક પ્રકારના ગુરૂ છે. ( આને ગુરૂ ન કહેતાં કુગુરૂ કહેવા તે વધારે ઉચિત ગણાય. ) આવા ગુરૂને પત્થરની ઉપમા આપી શકાય, કેમકે પત્થર જાતે પણ જલમાં તરી શકતા નથી તેમજ જે એના આધાર લે તેને પણ તે તારી શકતા નથી. એ તે જગજાહેર હકીકત છે કે સ્વયં ભ્રષ્ટ હાઇ કરીને અન્યને પણ ભ્રષ્ટ કરવામાં પાછી પાની નહિ કરનારા, અન્યને પણ અધોગતિમાં પટકનારા ગુરૂએ તેા જન–સમાજની દુર્દશા કરવામાં અગ્ર ભાગ ભજવ્યેા છે. આવા ગુરૂને નવ ગજના નમસ્કાર હોજો. (૨) પાતે તરે પણુ અન્યને ન તારી શકે એ ખીજા પ્રકારના ગુરૂ છે. આ ગુરૂઓને પાંદડાની સાથે સરખાવી શકાય તેમ છે. કારણકે પાંદડું સ્વયં તે જલમાં તરી શકે છે, પરંતુ તેનામાં બીજાને સાથે લઈ તરવાની શક્તિ નથી. આ પ્રકારના ગુરૂએ આત્મ-કલ્યાણ કરી શકે છે, કિન્તુ અન્ય જીવાને સન્માર્ગે દોરી જવા અશકય છે. છતાં પણ તે ઉપર્યુક્ત ગુરૂ કરતાં હજાર દરજન્ટે પ્રશંસનીય છે. (૩) પાતે તરે અને પરને પણ તારે તે ત્રીજા પ્રકારના યાને ઉત્તમ કોટિના ગુરૂએ છે. આ ગુરૂઓને કાષ્ઠના નાવની ઉપમા આપી યથાર્થ છે. એનું કારણ એ છે કે જેમ કાષ્ઠનું નાવ જાતે પણ જલમાં તરે છે અને નાવના આશ્રય કરનારાને પણ તે તારે છે, તેમ આવા ગુરૂએ પેાતે પણ ભવ-સમુદ્ર તરી જાય છે અને અન્યને પણ સન્માર્ગના આધ કરાવી તેને પણ તારે છેર. વિશેષમાં તીર્થંકર આશ્રીને મહાવ્રતાદિકની પાલનાથી મનેાહર ’ એવું વિશેષણ વાપરીને પણ તેનું સર્વોત્તમ ગુરૂત્વ પ્રદર્શિત કર્યું છે. કેમકે કેટલાક ગુરૂ એવા હાય છે કે શિષ્ય-વર્ગને તપ, જપ, નિયમ વિગેરે કરવાનું ફરમાવે અને પોતે તે માલ–મલીદા ઉડાવે, મેાજશેાખ કરવામાં કચ્ચાસ ન રાખે; ટૂંકમાં સર્વે ઇન્દ્રિયોને યથેચ્છ રીતે વર્તવા દે. તીર્થંકરો તા પાતે જે જે ક્રિયાઓ અમલમાં મૂકે છે, તેનીજ પ્રરૂપણા કરે છે—પેાતાનેા સ્વાનુભાવજ પ્રદાર્શત કરે છે. અહિંસાદિક મહાવ્રત— જૈનશાસ્ત્રમાં યમના અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એમ પાંચ ભેદો પાડવામાં આવ્યા છે અર્થાત્ પંચ મહાવ્રતા અતાવવામાં આવ્યાં છે. આ મહાવ્રતાનાં લક્ષણા તેમજ તેનાં સ્વરૂપ સર્વે જનાને વિદિત હાવાથી તેનું પુનર્દર્શન અત્ર કરાવવાની જરૂર નથી. પરંતુ એટલું તા કહેવું પડશે કે અહિંસા એ સર્વમાન્ય ધર્મ છે. અરે ખાસ એ જૈનાનાજ ધર્મ નથી; પરંતુ હિંદુઓના પણ એ ધર્મ છે. ૧ સરખાવે ‘નમુથ્થુણં ’માં યાને શક્રસ્તવમાં જિનેશ્વર પરત્વે વાપરેલાં વિશેષણા તિત્રાળું,’‘તારયાળું,’ ૨ રત્નના દૃષ્ટાંતાનુસાર ગુરૂના ચાર પ્રકાર પડી શકે છે; આ ગુરૂ-ચતુર્થંગીની માહિતી માટે જીએ ઉપદેશ-રત્નાકર ( પત્રાંક ૪૫ ). ૩ એ ઉમેરવું જરૂરી સમજાય છે કે હેતુ, સ્વરૂપ, ફુલ, અનુષ્યધ, વિધાન, ભાવના ઈત્યાદિ દ્વારા અહિંસાનું વિશિષ્ટ સ્વરૂપ તે જૈન દર્શનમાંજ નજરે પડે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ જિનતુતય ] स्तुतिचतुर्विंशतिका મહાભારતમાં કહ્યું છે કે “સર્વે તત કર્યું, તે ચર્ચા માત ! सर्वे तीर्थाभिषेकाच, यत् कुर्यात् प्राणिनां दया ॥" –શાન્તિપર્વ. અથ–“હે ભારત ! બધા વેદે, સર્વે ય અને સમસ્ત તથભિષેકેનું જે ફળ છે, તે ફળ જીવ-દયાના ફળ આગળ કંઈ હિસાબમાં નથી.” અનુશાસન પર્વમાં તે ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે "अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परो दमः। अहिंसा परमं दानमहिंसा परमं तपः॥" –૧૧૬ મે અધ્યાય, ૩૭-૪૧ હવે આ તે જૈનેની અને હિંદઓની વાત કહી. પરંતુ ખુદ મુસલમાનોને પણ તેના ધર્મનાં પુસ્તકે અહિંસાનું પાલન કરવા ફરમાવે છે. કુરાને શરીફમાં (સુરાઉલમામદ સિપારા, મંજલ ૩, આયત ૩ માં) ત્યાં સુધી ફરમાન કરવામાં આવ્યું છે કે મકામાં તેની હદ સુધીમાં પ્રાણિ-વધ કરવે નહિ અને મક્કાની હજ (યાત્રા) કરવા નીકળેલાએ ઘેરથી નીકળે ત્યારથી લઈને તે યાત્રા કરીને તે પાછો ફરે, ત્યાં સુધી કઈ પણ જાનવરને મારે નહિ.” આવી રીતે પારસી અને ખ્રિસ્તિ ધર્મમાં પણ અનેક સ્થળે અહિંસાની પુષ્ટિનાં ઉદાહરણ મળી આવે છે. આ ઉપરથી સમજી શકાય છે કે “અહિંસા પરમો ધર્મ” એ સિદ્ધાન્ત કંઈ જૈનેના ઘરને નથી, પરંતુ એ તે સમસ્ત બ્રહ્માંડે સ્વીકારેલ અને તેને સ્વીકારવા ચોગ્ય સિદ્ધાન્ત છે. સત્ય જોકે સત્યનું સ્વરૂપ જાણીતું છે, તથાપિ તે સંબંધે બે બોલ કહેવાની આવશ્યકતા રહેલી છે. સત્યને અર્થ સાચું બોલવું એટલેજ નથી, પરંતુ સ્વ–પર ઉપર ઉપકાર થાય-કેઈને પણ હાનિ ન પહોંચે એવું વચન બોલવું એનું નામ “સત્ય” છે. કહેવાનો મતલબ એ છે કે જે વચન બેલવાથી અન્ય જીવને વધ થવાને પ્રસંગ આવે કે કેઈના હૃદયમાં દુઃખ ઉપજે, તે તે સત્ય વચન પણ નજ બલવું. આ વાતની તે મનુસ્મૃતિ પણ સાક્ષી પૂરે છે. ત્યાં કહ્યું છે કે ૧ અહિંસાના વિશિષ્ટ સ્વરૂપ સારૂ જુઓ પ્રશ્ન-વ્યાકરણ તથા અહિંસા-દિગ્દર્શન, ૨ સરખા– उक्तेऽनृते भवेद् यत्र, प्राणिनां प्राणरक्षणम् । अनृतं तत्र सत्यं स्यात्, सत्यमप्यनृतं भवेत् ॥ -મહાભારત, બહુલે પાખ્યાન. Page #151 -------------------------------------------------------------------------- ________________ ७० સ્તુતિચતુર્વિંશતિકા “ 'सत्यं ब्रूयात् प्रियं ब्रूयात्, न ब्रूयात् सत्यमप्रियम् । प्रियं च नानृतं ब्रूयाद्, एष धर्मः सनातनः ॥ ,, —ચતુર્થ અધ્યાય. અર્થાત્—સત્ય ખેલવું, પ્રિય ખેલવું, કિન્તુ સત્ય હાઈ કરીને પણ અપ્રિય હોય તે ન ખેલવું, તેમજ પ્રિય હાઇને અસત્ય ન ખેલવું. 99 દશવૈકાલિક સૂત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે— [ ૪ શ્રીઅભિનન્દન— “તદેવ શાળ વાળત્તિ, પંચમ પંચગત્તિ વા | वाहि वावि रोगत्ति, तेणं चोरत्ति नो वए" ॥१ -સપ્તમ અધ્યયન, દ્વિતીય ઉદ્દેશ, ૧૨ મી ગાથા. અર્થાત્ “કાણાને કાણા, નપુ'સકને નપુસક, વ્યાધિગ્રસ્તને રાગી અને ચારને ચાર ( કહેવાથી તે જીવને દુઃખ ઉત્પન્ન થતું હેાવાથી) એવું વચન ખેલવું નહિ.” ૧ સંસ્કૃત છાયા— આ ઉપરથી સાર એ નીકળે છે કે ‘ સભ્યો હતં સત્યમ્ ' અર્થાત્ સજ્જનાને જે હિતકારી હાય તેજ સત્ય' કહેવાય છે. અચૌર્ય— આ વ્રતના સંબંધમાં કંઈ ખાસ કહેવા જેવું નથી. પરંતુ એટલું તે ખાસ ધ્યાનમાં રાખવું કે કોઇની પડી ગયેલી કે ખાવાયેલી વસ્તુ લેવાના પણ અન્યને અધિકાર નથી. તેા પછી સાધુને તે જે વસ્તુ આપવામાં આવે તેજ તે લઈ શકે એમાં કહેવુંજ શું ? બ્રહ્મચર્ય ‘ પ્રજ્ઞાળ ચરળમિતિ કાર્યમ્ ' અર્થાત્ આત્મ-સ્વરૂપમાં વિચરવું–રમણુ કરવું તે ‘ બ્રહ્મચર્ય ’ છે. આ બ્રહ્મચર્ય પાળવાથી શું શું લાભા થાય છે, તે કહેવાની જરૂર નથી. પરંતુ એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી હકીકત છે કે સાધુએ ગ્રહણ કરેલાં પાંચ મહાવ્રતામાં બ્રહ્મચર્ય સિવાયનાં ચાર મહાવ્રતા પરત્વે કંઇક પ્રવૃત્તિ થાય તે તેને પ્રાયશ્ચિત્તાદિક આપ્યા વિના પણ શુદ્ધ મનાવી શકાય. પરંતુ બ્રહ્મચર્યના તા કોઈ પણ કારણસર ત્યાગ કરવા તે શાસ્ત્ર-સંમત નથી. અહિંસાક્રિકના સંબંધમાં અપવાદને સારૂ અવકાશ છે, પરંતુ તથાવિધ અપવાદને સારૂં આ બ્રહ્મચર્યના વ્રતમાં તે સ્થાન નથી. तथैव काणं काणमिति, पण्डकं पण्डकमिति वा । व्याधिमन्तं चाऽपि रोगिणमिति, स्तेनं चौरमिति वा न वदेत् ॥ ૨ બ્રહ્મચર્યસંબંધી વિશેષ માહિતીને સારૂ જીએ શીલેાપદેશમાલા, ભવ-ભાવના, બ્રહ્મચર્યદિગ્–દર્શન વિગેરે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ७१ Creतुतयः] स्तुतिचतुर्विंशतिका अपरिग्रह परियड' अर्थ 'भू' थाय छे. 'मूर्छा परिग्रह : ' से बात तत्वाशिमસત્રના સપ્તમ અધ્યાય (સૂ) ૧૨) ઉપરથી પણ જોઈ શકાય છે. ફક્ત કાંચન-કામિનીને ત્યાગ કર્યો એટલે સંપૂર્ણતઃ અપરિગ્રહ વ્રતનું પાલન થઈ ચૂકયું એમ માનવું તે ભૂલ ભરેલું છે, પરંતુ અભિલાષાને વિરોધ કરે, લેભનું નિકન્દન કરવું, કઈ પણ વસ્તુના ઉપર મમતા ન રાખવી मेनु नाम यथार्थ परियड' छे. धर्म-य: ધર્મચક સંબંધી ઉલેખ ૩૦ મા તેમજ ૯૪ મા શ્લોકમાં પણ દષ્ટિ–ગોચર થાય છે. એની વિશિષ્ટ માહિતી માટે જુઓ ૯૪ મા લેકનું સ્પષ્ટીકરણ. आगम-स्तुतिः असुमतां मृतिजात्यहिताय यो जिनवरागम ! नो भवमायतम् । प्रलघुतां नय निर्मथितोद्धता ऽऽजिनवरागमनोभवमाय ! तम् ॥१५॥ टीका असुमतामिति । असुमता' प्राणिनाम् । 'मृतिजात्यहिताय । मृतिजाती-मरणजन्मनी ते एव अहितं-अपथ्यं तस्मै यः तादर्थ्यचतुर्थीयम् । 'जिनवरागम !' अर्हत्सवचनम् । 'नः' अस्माकम् । 'भवं' संसारम् । 'आयतं' दीर्घम् । 'प्रलघुतां नय' ह्रसीयस्त्वं प्रापय । निर्मथितोद्धताजिनवरागमनोभवमाय !' 'तं. उद्धताजिः-उद्दामसङ्ग्रामः नवरागो-नूतनो द्रव्यादावभिलाषः मनोभवः-कामः माया-वञ्चनिका ते निर्मथिता येन, अथवा उद्धताजी नवरागं नवो रागो यस्य तन्मनस्तत्र भवा या माया सा निर्मथिता येन, यदिवा उद्धताजिन:-उत्क्षिप्तचर्मा, वरागमना:वरागः-प्रधानशैलो अर्थात् कैलासः तत्र मनो यस्य, माया संसारलक्षणा, निर्मथिता उद्धताजिनस्य वरागमनसो 'भव'स्य माया येन तस्यामंत्रणम् । इदमपि व्याख्यानं लोकयुक्त्यनुसारेण घटत एव । हे जिनवरागम ! यो मृतिजात्यहिताय असुमतां तं भवं नः प्रलघुतां नयेति सम्बन्धः । अथवा नो इति प्रतिषेधे । मृतिजात्योरसुमतां सम्बन्धिन्योरहिताय यो नो भवति, किंतर्हि तदुपचयहेतुत्वात् हिताय, तं भवं प्रलघुतां नयेति व्याख्यायते ॥ १५॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ 1 સ્તુતિચતુર્વિંશતિકા अवचूरिः यो भवोऽमतां मृतिजाती मरणजन्मनी ते एवाहितमपथ्यं तस्मै मरणजन्माहिताय स्यात् । हे जिनेन्द्रसिद्धान्त ! नोऽस्माकं तं भवं संसारमायतं प्रबलं लघीयस्त्वं प्रापय । आजिः सङ्ग्रामः, नवरागो द्रव्यादौ नूतनोऽभिलाषः । यद्वा उद्धताजौ नवरागो यस्य तच्च तन्मनस्तत्र भवा या माया सा निराकृता येन । यद्वा मुक्तसङ्ग्रामनूतनरागकाममाय ! ॥ १५ ॥ अन्वयः ७२ નિર્મચિત--ત-બ્રાનિ-નવાગ–મનોમન (અથવા મનસ્—મ)માય! બિન-વર-બ્રશમ! ચઃ ( મવ: ) લઘુમતાં સ્મૃતિ-જ્ઞાતિ-હિતાય ( ચાત્ ), તં બાયત ના મયં મઘુતાં નય । अथवा [ ૪ શ્રીઅભિનન્દન– નિચિત-૩ દૂત-બિન-વર-બા-અનસ્–મય—માય ! નિન-વ-આગમ ! ચઃ અસુમતાં સ્મૃતિ-જ્ઞાતિ-જ્ઞ-હિતાય નો ( મતિ ), તેં શાયતં મવ ગજપુત્તાં નથ । શબ્દાર્થ અન્નુમતાં ( મૂ॰ અનુ—મત )=પ્રાણીઓના. વ્રુત્તિ=મરણ, મૃત્યુ. જ્ઞાતિજન્મ. હિત=હિત, કલ્યાણ. ગહિત=અહિત, અન. તિજ્ઞાસ્યહિતાય=મરણ અને જન્મરૂપ અહિ તને માટે. ચઃ ( મૂ॰ ચત્ )=જે. ગગન=આગમ, સિદ્ધાન્ત, પ્રવચન. નિનવાગમ!=હું જિનેશ્વરાના (પ્રરૂપેલા ) સિદ્ધાન્ત ! નોનહિ. સર્વ (મૂ૦ મવ =સંસારને. આયતં ( મૂ૦ ગાયત )=વિશાળ. મહઘુતાં ( મૂ॰ પ્રહઘુતા )=અત્યંત લઘુતા પ્રતિ. નય ( ધા॰ ની )=તું લઇ જા. નિચિત ( ધા૦ મચ્ =નષ્ટ કરેલ. દ્રુત=(૧)ઉદ્ધૃત; (૨) ઊંચે ફેંકી દીધેલ. શ્રાનિ=સંગ્રામ, વિગ્રહ. નવ=નૂતન. રાf=અભિલાષ, મનારથ. મનોમવ=(૧) મદન; (૨) મનમાં ઉત્પન્ન થનાર. માચા=માયા, કપટ, શનિન=ચર્મ, ચામડું. સવ=મહાદેવ. निर्मथितोद्धताजिनवरागमनोभवमाय ! = (१) નાશ કર્યાં છે ઉદ્ધૃત્તની સાથેના સંગ્રામના, નવીન મનરથના, મદનના અને માયાના જેણે એવા ! (૨) ઉદ્દામ સંગ્રામ કરવારૂપ નૂતન અભિલાષાવાળા મનમાં ઉત્પન્ન થનારી માયાના ધ્વંસ કર્યાં છે જેણે એવા ! (૩) ઊંચું ફેંક્યું છે ચામડું જેણે એવા અને વળી ઉત્તમ પર્વતને વિષે ચિત્ત છે જેનું એવા મહાદેવની માયાનું નિર્મથન કર્યું છે જેણે એવા ! (સં૦) લેાકા આગમની પ્રશંસા— 66 • ઉદ્ધૃત (મનુષ્યો) સાથેના વિગ્રહના, (દ્રવ્યાક્રિક ઉપર થનારા ) નવીન મનોરથને, મદના અને માયાને નાશ કર્યાં છે જેણે એવા [ અથવા ઉદ્દામ સંગ્રામ કરવામાં નૂતન Page #154 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જિનતુત ] स्तुतिचतुर्विंशतिका અભિલાષાયુક્ત એવા મનમાં ઉત્પન્ન થતી માયાને પ્રધ્વંસ કર્યો છે જેણે એવા] (હે પ્રવચન)! હે જિનેશ્વરના આગમ! જે (ભાવ) પ્રાણીઓને મૃત્યુ અને જન્મરૂપ અહિતને માટે થાય છે, તે અમારા દીર્ધ ભવને (સંસારને) તું અત્યંત લધુ કર (અર્થાત અમારાં જન્મ-મરણને અંત લાવી તું મુક્તિ અર્પણ કર ).” અથવા (તાડવ નૃત્યના સમયે) ઊંચું ફેંક્યું છે ચર્મ જેણે એવા તેમજ વળી ઉત્તમ પર્વત (અર્થાત્ કૈલાસ)ને વિષે ચિત્ત છે જેનું એવા મહાદેવની માયાનું નિર્મથન કર્યું છે જેણે એવા હે જિનરાજના સિદ્ધાન્ત ! જે (ભવ) પ્રાણીઓનાં મૃત્યુ અને જન્મના નાશને અર્થે થતો નથી (કિન્તુ ઉલટી તેની વૃદ્ધિ કરે છે) તે દીર્ધ ભવને તું અત્યંત ટુંકે કર.”૧૫ સ્પષ્ટીકરણ આગમ “જાન્સ કરતા વિજ્ઞાનનેડથી નેત્યાનમઃ ” અર્થાત જે દ્વારા મર્યાદિતપણે અર્થને બંધ થાય તે “આગમ છે. આ આગમ શબ્દ-જ્ઞાન છે અને એ જૈનેએ માનેલાં “પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણમાંના પરોક્ષ પ્રમાણના સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ પાંચ પેટા-વિભાગોમાંનું એક છે. ટૂંકમાં કહીએ તે લકત્તર આપ્તપુરૂ નાં વચનોથી પ્રકટ થયેલા અર્થના જ્ઞાનને “આગ” કહેવામાં આવે છે. ઉપચારથી આપ્ત જનનાં વચને પણ આગમ' કહેવાય છે. એ ધ્યાનમાં રાખવા જેવું છે કે જે શાસ્ત્રમાં પ્રત્યક્ષ, અનુમાન ઈત્યાદિ પ્રમાણેથી વિરૂદ્ધ કથન ન હોય, જેમાં આત્મોન્નતિને લગતે વિશેષતઃ ઉપદેશ આપવામાં આવ્યું હોય, જેમાં તરવના ગંભીર સ્વરૂપ ઉપર પૂરતે પ્રકાશ પાડવામાં આવ્યું હોય, જેમાં રાગ-દ્વેષને સર્વથા તિલાંજલિ આપવામાં આવી હોય, તેવું પવિત્ર શાસ્ત્ર “આગમ' એવી સંજ્ઞાને લાયક ગણી શકાય. ૧ પ્રમાણ સંબંધી સ્થલ માહિતી સારૂ જુએ ન્યાયવિજયજીકૃત ન્યાયકુસુમાંજલિના તૃતીય સ્તબકને મારો વિવેચનાત્મક અનુવાદ. ૨ કહેવા લાયક (અભિલા) પદાર્થોને જે યથાર્થ રીતે જાણે છે અને જેવું જાણે છે તેવું જ કહે છે, તે આપ્ત કહેવાય છે. આ આપ્તના લૈકિક અને લેકોત્તર' એમ બે પ્રકાર છે. તેમાં પિતા વિગેરે લૌકિક આપ્ત છે, જ્યારે સર્વા, તીર્થંકરાદિ “કેત્તર આપ્ત” છે. ' 8 ઉપચાર એટલે “આપ”. જે વસ્તુ જેમાં ન હોય, છતાં તેમાં કારણવશાત તેને આરેપ કરવો તે ઉપચાર, આરેપ, સમારોપ છે. દાખલા તરીકે અવિકલ કારણને કેટલેક સ્થલે કાર્ય જેવું ગણવામાં આવે છે. જેમકે ખાબચીઆનું પાણી પગના રોગનું કારણ છે, તેથી તે ખાબોચીઆના જલને ઉપચારથી રોગ કહી શકાય છે. તેવી જ રીતે પ્રસ્તુતમાં યથાર્થ આગમ-જ્ઞાનનું કારણ આપ્ત પુરૂષોનાં વચન હોવાથી, તે વચનેને ઉપચારથી આગમ કહી શકાય. અર્થાતુ જે કે આપ્તનાં વચને ભાષા-વર્ગણાના પુદગલરૂપ છે, પરંતુ તે આગમ-જ્ઞાનનું અવિકલ કારણ હોવાથી તેમાં આગમનો આરોપ, ઉપચાર થઈ શકે છે, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સ્તુતિચતુર્વિશતિકા [૪ શ્રીઅભિનન્દનવિશેષમાં જૈનેના આવા પવિત્ર શાસ્ત્રના–આગમના અંગ, ઉપાંગાદિ એમ કરીને પિસ્તાળીસ (૪૫) વિભાગો પાડવામાં આવ્યા છે. તૃતીય ક્ષેકના સ્પષ્ટીકરણમાં ગણાવેલાં બાર અંગોમાંનાં દષ્ટિવાદ સિવાયનાં ૧૧ અંગો, ૧૨ ઉપાંગો, ૧૦ પ્રકીર્ણ (પન્ના), ૬ છેદ-સૂત્ર, નન્દી, અનુગ-દ્વાર અને ૪ મૂલ-સૂત્ર એમ ૪૫ આગમે છે. આ ૪૫ આગમોની સ્થૂલ રૂપરેખા સિદ્ધાન્તાગમસ્તવમાં જિનપ્રભસૂરિજીએ આલેખી છે. श्रीरोहिण्यै नमः विशिखशङ्खजुषा धनुषाऽस्तसत् सुरभिया ततनुन्नमहारिणा । परिगतां विशदामिह रोहिणी સુમાતાનું નામ હારિખા !! ૬ | ક | टीका विशिखशंखेति । 'विशिखशङ्खजुषा' शरकम्बुभाजा । 'धनुषा' कार्मुकेण । 'अस्तसत्सुरभिया' अस्ता सत्सुराणां उत्कृष्टामराणां भीर्येन तेन । 'ततनुनप्रहारिणा' तता नुन्नाः-प्रेरिताः મારો સાથે તેના મિત’ રિવીતાણા ‘વિરો” ગુર્નામા “ સત્ર જાતિ રોહિમિલાનામ્ “રમિયાતનું સુમિથિલા “' જપતા ‘હરિના” रुचिरेण । धनुषा परिगतां रोहिणी नमेति सम्बन्धः॥ १६ ॥ ૧ ૧૨ અંગને બદલે અત્ર ૧૧ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે યોગ-પ્રતિબદ્ધની અપેક્ષાએ આગમોની સંખ્યા ૪પ ની છે. હાલમાં બારમું અંગ વિદ્યમાન નથી, તેથી તેના “ગ' ન હોવાથી તે અત્ર ગણવામાં આવ્યું નથી. ર બાર ઉપાંગે–(૧) પપાતિક, (૨) રાજપ્રશ્નીય, (૩) જીવાજીવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) જમ્બુદ્વીપ-પ્રજ્ઞપ્તિ, (૬) ચન્દ્ર-પ્રજ્ઞપ્તિ, (૭) સૂર્ય-પ્રાપ્તિ, (૮) નિરયાવલિ (કલ્પિકા), (૪) કલ્પાવતંસિકા, (૧૦) પુષ્પિકા, (૧૧) પુષ્પલિકા અને (૧૨) વૃષ્ણિદશા, ૩ દશ પ્રકીર્ણ-(૧) ચતુદશરણ, (૨) સંસ્તાર, (૩) આતુર-પ્રત્યાખ્યાન, (૪) ભક્ત-પરિજ્ઞા, (૫) તન્દુલ-વૈચારિક, (૬) ચન્દ્ર-વેધ્યક (૭) દેવેન્દ્ર-સ્તવ, (૮) ગણિ-વિદ્યા, (૯) મહાપ્રત્યાખ્યાન અને (૧૦) વીર-સ્તવ, ૪ છ છેદ-સૂત્ર-(૧) નિશીથ, (૨) મહાનિશીથ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) બૃહતુ-ક૯૫ અને (૬) પંચ-કપ, ૫ ચાર ભૂલ-સૂત્ર-(૧) ઉત્તરાધ્યયન, (૨) આવશ્યક, (૩) દશવૈકાલિક અને (૪) પિડ-નિર્યુકિ. Page #156 -------------------------------------------------------------------------- ________________ रोहिणीदेवी. All rights reserved. ] निर्वाणकलिकायाम् - “तत्राद्यां रोहिणीं धवलवर्णी सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रवाणान्वितदक्षिणपाणिं शङ्खधनुर्युक्तवामपाणि चेति । " C. H.Nagarkar 1925 नि. सा. प्रेस. Page #157 --------------------------------------------------------------------------  Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉપ જિનરતુતઃ ] स्तुतिचतुर्विंशतिका વસૂરિ धनुषा मण्डितहस्तां रोहिणीं देवीं नम । धनुषा किंभूतेन । शरशससहितेन । अस्ता ध्वस्ता सत्सुराणां प्रकृष्टदेवानां भीर्येन । तताः प्रसृता नुन्नाः प्रेरिता महान्तोऽरयो येन । परिगतां परिवारिताम् । विशदां शुक्लवर्णाम् । इहात्र जगति । रोहिणी रोहिण्यभिधानाम् ।सुरसिौस्तत्र याता प्राप्ता तनुर्यस्यास्तां देवीं नम प्रणिपत। धनुषा किंभूतेन । हारिणा मनोहरेण ॥ १६ ॥ अन्वयः વિવિ-ર-, રત-મિયા, તત–––ાણવ-ગરિણા, દારિના ધનુષ (मण्डितहस्तां) विशदां, सुरभि-यात-तनुं इह परिगतां रोहिणी नम । શબ્દાર્થ વિહિં=ખાણું. તરમહરિના=લાંબા કરી દીધા છે તેમજ શ=શંખ. મારી હઠાવ્યા છે મોટા મોટા શત્રુઓને ગુEસેવવું. જેણે એવા. વિશિવરાંજુવા=બાણ અને શંખથી યુક્ત. | વિગત (મૂળતા)=(૧) પ્રખ્યાત (૨) ધનુષr (મૂ૦ ઘન )=ધનુષ્ય વડે. વીંટાયેલી. સત=(૧) સજજન, (૨) સારા. વિરાર (મૂળ વિશ)-(૧) શ્વેત વર્ણવાળી, (૨) નિર્મલ. મા=ભય, ભીતિ. હૃઆ જગમાં. શરતકુમળા= (૧) દૂર કર્યો છે સજજ- દળ (મૂ૦ હિળી)=ોહિણ(દેવી)ને. નેને તેમજ દેને ભય જેણે એવા | સુમધેનુ, ગાય. (૨) નાશ કર્યો છે સારા દેના ભયને તનુ-દેહ. જેણે એવા. સુમિયતતનું ધેનુને પ્રાપ્ત થયેલ છે દેહ તત (જાવ તન) પ્રસારી દીધેલ, જેને એવી. નુજ (ધા) નુ)=હાંકી કાઢેલ, મારી હઠાવેલ. | નમ (ઘાટન)=તું નમન કર. કિશત્રુ, દુશમન. શાળા (હાનિ થવા હારિ)=મહર. બ્લેકાર્થ હિણું દેવીને નમસ્કાર– બાણ અને શંખથી યુક્ત એવા, તથા દૂર કર્યો છે સજજન અને સુરને ભય જેણે એવા [ અથવા દૂર કરી છે સુદની ભીતિ જેણે એવા ], તેમજ લાંબા કરી દીધા છે તથા મારી હઠાવ્યા છે મોટા મોટા દુશ્મનને જેણે એવા અને વળી મનહર એવા ધનુષ્ય વડે (અલંકત છે હસ્ત જેને) એવી અને વળી ત–વણ [ અથવા નિર્મળ], તેમજ ધનું ઉપર બેસનારો છે દેહ જેને એવી, તથા આ જગતમાં રહિણી તરીકે પ્રખ્યાત [અથવા (પરિજનેથી) પરિવૃત એવી (દેવી)ને (હે ભ જન !)તું નમન કર.”—૧૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ ७६ [ ૪ શ્રી હતુતિચતુર્વિશતિકા [૪ શ્રીઅભિનન્દન સ્પષ્ટીકરણ શ્રીહિણીનું સ્વરૂપ પુણ્યબીજને ઉત્પન્ન કરે તે રોહિણી” એ રોહિણી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. રોહિણી દેવી એ સોળ વિદ્યા-દેવીઓ પૈકી એક છે. તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ જપમાલા અને બાણથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથ શંખ અને ધનુષ્યથી શેભે છે. વળી તે કુન્દ, પુષ્પ, હિમ ઈત્યાદિકના જેવી શ્વેતવણી છે અને ગાય એ એનું વાહન છે. આ હકીક્ત નિર્વાણુ- કલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે ___“ तत्रायां रोहिणी धवलवर्णी सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रबाणान्वितदक्षिणपाणिं शङ्खधनुर्युक्तवामपाणिं चेति." આ વાતની નિખ-લિખિત શ્લેક પણ સાક્ષી પૂરે છે शवाक्षमालाशरचापशालि चतुष्करा कुन्दतुषारगौरा। गोगामिनी गीतवरप्रभावा श्रीरोहिणी सिद्धिमिमां ददातु ॥ –આચાર-દિનકર, પત્રાંક ૧૬૧ પદ્ય-વિચાર– આ પદ્યને અન્વય કરતી વેળાએ “ધનુષની સાથે સંબંધ ધરાવનારૂં કઈ પણ પદ (દાખલા તરીકે “ક્ષતિહdi') અધ્યાહાર છે એમ માનવું પડે છે. આ પ્રમાણે અધ્યાહાર લેવાને વિચાર ન થાય, તે તે પણ કથંચિત્ ચાલી શકે તેમ છે કેમકે ઘનુષા પરિતાં ” એમ અન્વય કરવાથી કે પણ પદ અધ્યાહાર છે એમ સમજવાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ તેમ થતાં “ફ” શબ્દને “નમ ક્રિયાપદની સાથે લેવાની જરૂરીઆત જણાય છે અને આ અર્થ બહુ ઈષ્ટ નથી એમ ભાસે છે. ત્યારે શું આ પદ કેટલેક અંશે દૂષિત છે, અપૂર્ણ છે એમ માનવું ઠીક ગણાય ખરૂં? અને તેમ હોય તે આ મહાકવિની કૃતિ પણ દેષાંકિત ઠરે ખરી કેની? આ પ્રશ્નને આગળ ઉપર ૪૪ મા લેકમાં વિચાર કરીશું. ૧ વિચારો શ્રીબાપ-ભદિસરિકૃત ચતુર્વિશતિકાના સોળમા શ્લેકને અન્વય; ત્યાં પણ “પક્ષિતા” કે તેવું કઈ પદ અધ્યાહાર છે એમ માનવું પડે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ५ श्रीसुमतिजिनस्तुतयः अथ श्रीसुमतिनाथस्य स्तुतिः मदमदनरहित ! नरहित ! सुमते ! सुमतेन ! कनकतारेतारे ! । दमदमपालय ! पालय दरादरातिक्षतिक्षपातः पातः ! ॥ १७ ॥ -आर्या टीका मदमदनेति । मदमदनरहित !' मदः-अहङ्कारः मदनः-कामः ताभ्यां रहितः तस्य सम्बोधनम् । 'नरहित !' नरेभ्यो हित ! । 'सुमते सुमतिअभिधान ! । 'सुमतेन' सुमतस्य सदागमेन स्वामिन् अथवा सुमतेन करणभूतेन । 'कनकतार' तपनीयोज्ज्वल ! । 'इतारे' गतशत्रो!। 'दमदं' प्रशमदम् । 'अपालय' अपगतनिलय । पालय' रक्ष । 'दरात्' त्रासात् । 'अरातिक्षतिक्षपातः' अरातिक्षतिः-शत्रुभ्य उपमर्दः सैव रौद्रात्मकत्वात् क्षपा-रात्रिः तस्याः सकाशात् । 'पातः!' त्रायक ! । हे सुमते ! दराद् दमदं पालयेति सम्बन्धः ॥ १७ ॥ अवचूरिः हे मदकामाभ्यां त्यक्त ! हे नरेभ्यो हित ! हे सुमतिजिन ! दमदं प्रशमदं नरं दरादिहलोकादिभेदभिन्नसाध्वसात् पालय रक्ष। हे सुमतेन सुसिद्धान्तस्वामिन् ! । यद्वा सुमतेन करणभूतेन । हे अपालय अपगतनिलय !! हे कनकतार तपनीयोज्ज्वल ! । हे इतारे गतशात्रव ! । हे पातस्त्रायक ?। अरातिक्षतिः शत्रुभ्य उपमर्दः सैव रौद्रात्मकत्वात् क्षपा रात्रिस्तस्याः सकाशात् ॥ १७ ॥ अन्वयः (हे) मद-मदन-रहित ! नर-हित ! सुमत-इन ! ( अथवा सुमतेन ) कनक-तार! इतअरे ! अप-आलय ! अराति-क्षति-क्षपातः पातः! सुमते ! (त्वं ) दरात दम-दं पालय । | શબ્દાર્થ मदन महेष, ४४. नरहित ! डे मनुष्यान हित ! मदमदनरहित !=३ ४ भने ४थी राहत ! सुमते !( मू० सुमति )=डे सुमति ( नाथ)! नर=मनुष्य. इन-स्वाभी. १ मदयति मदनः। Page #161 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સ્તુતિચતુવિંશતિકા [૫ શ્રીસુમતિસુમન !=હે સુસિદ્ધાંતના સ્વામિન્ ! શપથ !=ત્યાગ કર્યો છે ગ્રહને જેણે સુમન (મૂળ સુમત)=સુસિદ્ધાંત વડે. એવા ! (સં૦) તાર=ઉજજવલ, પ્રકાશિત. Tય (વા પા)=તું બચાવ, રક્ષણ કર. વનવતાર !=હે કાંચનના જેવા ઉજજવલ ! રાત (મૂળ ૩ર)=ભયથી. હત (ા )=ગયેલ. શાંતિઃશત્રુ સૂતારે !=ગયેલા છે શત્રુએ જેના એવા! (સં૦) ક્ષતિ–ઉપદ્રવ. મકશમ, ઉપશમ. ==રાત્રિ, નિશા. સા=આપવું. રતિક્ષત્તિક્ષપાતા=શત્રુ તરફથી થતા ઉપતુમ ઉપશમને આપનારાને. દ્રવરૂપી રાત્રિથી. ગથિ ગૃહ, ઉતઃ !( Hin) હે પાલક! શ્લેકાર્થ શ્રી સુમતિનાથની સ્તુતિ હેપ અને કંદર્પથી રહિત (પંચમ તીર્થંકર) હે મનુષ્યના હિતકારી ( જિનેશ્વર)! હે સુસિદ્ધાન્તના (પ્રરૂપક હેવાથી તેના) રવામિન્ ! હે સુવર્ણના સમાન ઉજજવલ (પ્ર)! નષ્ટ થયા છે દુશ્મન જેના એવા હે દેવાધિદેવ) ! ત્યાગ કર્યો છે ગૃહને (અર્થાત્ ગૃહરથાઅમને) જેણે એવા હે (ઈશ) ! હે શત્રુઓ તરફથી થતા ઉપદ્રવરૂપી રાત્રિથી રક્ષણ કરનારા (પરમેશ્વર)! હે (શોભન મતિવાળા) સુમતિ (નાથ) ! તું પ્રશમને આપનારા (મુનિવરોને (સુસિદ્ધાન્તદ્વારા) ભયમાંથી બચાવ.”—૧૭. સ્પષ્ટીકરણ શ્રી સુમતિનાથ સુમતિનાથ એ જૈનેના પંચમ તીર્થંકર છે. એમને જન્મ અયોધ્યા નગરીમાં થયે હતે. સુમંગલા રાણી અને મેઘરથ રાજા એ એમનાં માતપિતા થતાં હતાં. એમના ઊંચના લક્ષણથી લક્ષિત તેમજ સુવર્ણવણી દેહનું પ્રમાણ ત્રણસે ધનુષ્ય જેટલું હતું. એમનું ચાળીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂરું થતાં એ અજરામર પદ પામ્યા. દમ (ઉપશમ) વિચાર દમ કહે કે ઉપશમ કહે કે નિષ્કષાયત્વ કહે એ બધું એકજ છે. કેમકે ક્રોધ, માન, માયા અને લેભ રૂપી ચાર કષાયોને કાબુમાં રાખવા–તેમને રોકી રાખવા–તેમનાથી વેગળા રહેવું એ “ઉપશમ છે. જે કોઈ ઉત્પન્ન થયે કે તરત જ તેને સહચારી માન પણ ઉદ્દભવે છે, અને જ્યાં કોધ અને માનરૂપી ઢંઢ પ્રકટ થયું કે પછી માયા અને લેભ રૂપી ઢંઢને પ્રકટ થતાં વાર Page #162 -------------------------------------------------------------------------- ________________ જિનતુતયઃ] ' स्तुतिचतुर्विंशतिका ૭૯ લાગતી નથી, આથી કરીને ક્રોધાદિક ચાર કષાનું સ્વરૂપ ધ્યાનમાં રાખીને એટલે કે તે કક્ષાનું સામ્રાજ્ય સ્થપાતાં આત્મિક લક્ષમી પલાયન કરી જાય છે અર્થાત તે ચાર ચંડાળની ચોકડીની ગુલામગીરી કરવાથી આત્માને અનેક પ્રકારના કટુ વિપાકે ભોગવવા પડે છે એ વાતને સંપૂર્ણ લક્ષ્યમાં રાખીને જેમ બને તેમ આ ચંડાળેથી દૂર રહેવા પ્રયત્ન કરે; અને તેમ છતાં પણ કેઈક કારણસર આવા ચંડાળને સ્પર્શ થઈ જાય, તે તે સ્પર્શના પ્રાયશ્ચિત્ત તરીકે સભાવનારૂપી જલથી આત્માનું પ્રક્ષાલન કરવું. કષાય વિનાની શાંત વૃત્તિ યાને ઉપશમ એ અનેક હિતના કારણરૂપ છે. રાગ-દ્વેષાદિકથી ઉદ્ભવતા વિકલ્પને શમાવી દઈને-વિભાવને યાને પરભાવને તિલાંજલિ આપીને, ટુંક સમય માટે પણ સ્વ-ભાવમાં વર્તવામાં આવે અર્થાત્ આત્મ-રમણ થઈ શકે, તે તે દ્વારા જે સુખ-આનંદ આત્મા અનુભવી શકે છે, તે સુખની આગળ ઇંદ્રાદિકનાં પણ સુખ-આનંદ કંઈ ગણત્રીમાં નથી. વિશેષમાં શાન્ત–ઉપશાન્ત-પ્રશાન્ત વૃત્તિ વગરનાં અર્થાત્ સમતા રસનું પાન કર્યા વિના કરાતાં શુભ અનુષ્ઠાને પણ લેખે થતાં નથી. અર્થાત પ્રભુ-પૂજા, જપ, તપ, ચારિત્ર ઈત્યાદિ ઉપશમ-રહિત હોય, તે તે અંક વિનાનાં મીડાં જેવાં છે. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે “૩વરમ સાર તુ સામ” અર્થાત્ ઉપશમપૂર્વકનું જ ચારિત્ર પ્રશંસનીય છે. છેવટમાં ગજસુકુમાર, મેતાર્ય મુનિ, બંધક સાધુ ઈત્યાદિ મહાત્માઓએ કેવી રીતે ઉપશમ-રસનું સેવન કર્યું અને તેથી શું લાભ મેળવ્યા, તે તરફ પૂરતું ધ્યાન આપવાની સૂચના કરી આ વિષયને અત્ર સમાપ્ત કરવામાં આવે છે. ભય અને તેના પ્રકારે શાસ્ત્રમાં ભયના સાત, આઠ તેમજ સેળ પ્રકારે વર્ણવ્યા છે. તેમાં સાત ભલે તે નીચે મુજબ છે –(1) ઈહલેક-ભય (સજાતીયથી ભય, જેમ મનુષ્યને મનુષ્યથી), (૨) પરલેક–ભય (વિજાતીયથી ભય, જેમ મનુષ્યને સિંહાદિકથી), (૩) અકરમાદુ-ભય (વિજલી આદિથી), (૪) આજીવિકા–ભય (ઉદર-પૂરણને ભય), (૫) આદાન-ભય (ચરને ભય), (૬) મરણ–ભય અને (૭) અપકીર્તિ–ભય.. ભયના આઠ પ્રકારે તે રોગ, જલ, દાવાનલ, સર્ષ, ચેર, સિંહ, હાથી અને સંગ્રામ છે. એ વાત તેમજ આ અષ્ટ પ્રકારના ભયનું વર્ણન માનતુંગસૂરિએ રચેલા નમિણ સ્તોત્ર ઉપરથી દષ્ટિગોચર થાય છે. વિશેષમાં ચેરને બદલે કારાગૃહ (બંધન) ને ભય તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે, એ વાત તેમજ આઠે ભયનું વર્ણન આ સૂરિજીના રચેલા ભક્તામર સ્તોત્રના ૩૪-૪૨ કે ઉપરથી પણ જોઈ શકાય છે. હવે જે ભયના સોળ પ્રકારે પાડવામાં આવે છે, તેનાં નામે બનતા સુધી તે અધ્યાત્મક૫મની ટીકામાંથી મળી શકશે. પદ્ય-ચમત્કાર અત્યાર સુધીનાં આ સેળ (૧૬) પદ્યમાં જે ચમત્કૃતિ નજરે પડતી હતી, તે ચમત્કૃતિને બદલે હવે અન્ય પ્રકારની ચમત્કૃતિ આમાં તેમજ ત્યાર પછીનાં ત્રણે પદ્યમાં પણ દષ્ટિ–ગોચર Page #163 -------------------------------------------------------------------------- ________________ ८० તુતિચતુર્વિશતિકા [५ श्रीभुमतिથાય છે. આ ચમત્કૃતિને એક પ્રકારના યમક” તરીકે ઓળખાવી શકાય તેમ છે. એકના એક અક્ષરોને–ભલે પછી તે બે હય, ત્રણ હોય કે ચાર હાય–તેને તરતને તરત ફરીથી ઉલ્લેખ કરીને કવિરાજે અન્ય ચમત્કૃતિનું આશ્ચર્યાત્મક ચિત્ર આલેખ્યું છે. આ ચિત્રની સ્થલ રૂપરેખા નીચે મુજબ છે – मद, मद; नरहित, नरहित; सुमते, सुमते; नक, नक, तारे, तारे; दम, दम, पालय, पालयः दरा, दरा; तिक्ष, तिक्ष; पातः, पातः. એ નિવેદન કરવાની ખાસ આવશ્યક્તા રહેતી નથી કે આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્ય પણ ૯, ૧૦, ૧૧ અને ૧૨ મા કેની માફક આર્યાગીતિમાં રચાયેલાં છે. समग्रजिनेश्वराणां विज्ञप्ति:-- विधुतारा ! विधुताराः! सदा सदाना ! जिना ! जिताघाताघाः !। तनुतापातनुतापा ! हितमाहितमानवनवविभवा ! विभवाः ! ॥ १८ ॥ -आर्या टीका विधुतारेति । 'विधुताराः ' विधुतं आरं अरीणां समूहः, अरणं वा आरः भ्रमणं अर्थात् संसारे यैस्ते । ‘विधुताराः' चन्द्रोज्ज्वलाः । 'सदा सर्वकालम् । 'सदानाः ' दानसहिताः । जिनाः ' तीर्थकृतः । 'जिताघाताघाः । जितं अघातं-घातवर्जितं अघं-पापं यैस्ते । 'तनुत' विस्तारयत । 'अपातनुतापा ' अपगतो अतनु-महान् तापो येषां ते । ‘हितं ' पथ्यम् । 'आहितमानवनवविभवा" आहितो-जनितो मानवानां नवविभवः-प्रत्यग्रैश्वर्यं यैस्ते । 'विभवाः' विगतसंसाराः । हे जिनाः हितं तनुतेति सम्बन्धः ॥१८॥ ___ अवंचूरिः विधुतारा हे जिनाः ! हितं तनुत कुरुत। विधुतमारमरीणां समूहोऽरणं वा अरो भ्रमणमर्थात् संसारो यैस्ते । तथा विधुश्चन्दस्तद्वदुज्ज्वलाः । सदानाः सत्यागाः। जितमघातं घातवर्जितमधं पाएं यैस्ते । अपगतमहातापाः। आहितो विस्तीर्णो मानवानां नवविभवो नवः प्रत्यग्रो विभव ऐश्वर्य यैस्ते । तथा विगतसंसाराः॥१८॥ ૧ વૃત્ત-રત્નાકરમાં “આર્યો-ગીતિ'નું લક્ષણ નીચે મુજબ આપેલું છે— "आर्यापूर्वार्ध यदि, गुरुणैकेनाधिकेन निधने युक्तम् । इतरत् तद्वन्निखिलं, दलं यदीयमुदितैवमार्यागीतिः॥" Page #164 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ] स्तुतिचतुर्विंशतिका अन्वयः () વિપુત-બાર ! વિપુ-તારા! - ના! નિત-ભાત-બાર ! –-તનતા. શાહિત-માનવ-નવ-વિખવાદ! રિ-મવા! નિના! (ઘૂઘં) ના હિતં તyતા. શબ્દાર્થ વિધુત (ધાg)=નાશ કરેલ. તનુત (ધા તર)=(૧) કરે (૨) વિસ્તારો, બાર=(૧)શત્રુઓને સમૂહ (૨) બ્રમણ. અતનુ મહાન, અન૫. વિધુતારા!=(૧)નાશ કર્યો છે શત્રુઓના સમૂહને તાપ સંતાપ, જેમણે એવા (સં.),(૨)અંત આ છે જાતનુતાપ !=દૂર કર્યો છે મહાસંતાપ (સંસાર-) બ્રમણને જેમણે એવા, (2) જેમણે એવા ! (સં.) વિધુ ચન્દ્રમા. હિત (મૂળ હિત )-કલ્યાણને. વિધુતા !=હે ચન્દ્રમાના જેવા ઉજજવળ ! સાહિત (વા ઘા)=(વિસ્તાર) કરેલ. તા=હંમેશ. વાન=દાન, ત્યાગ. વિમા વૈભવ, સંપત્તિ, ઐશ્વર્ય. રાના ! હે દાન–સહિત! શાહિતમાનવનવિમવા !=વિસ્તાર કર્યો છે નિનાદ! (મૂળ નિન) હે જિને, હે તીર્થકરે! | મનુષ્યના નવીન ઐશ્વર્યને જેમણે વાત=ઘાત-રહિત, અથાતી. એવા ! (સં.) નિતાશાતા =જીત્યાં છે ઘાત-રહિત પાપને | વિ–મવા =અંત આણ્ય છે સંસારને જેમણે એવા! (સં.) જન્મને જેમણે એવા ! (સં) બ્લેકાર્થ સમસ્ત જિનેશ્વરોને વિનતિ– નાશ કર્યો છે શત્રુ–સમૂહને જેમણે એવા અથવા અંત આણે છે (સંસારબ્રમણને જેમણે એવા હે (જિનેશ્વરો). હે ચન્દ્રના જેવા ઉજજવલ (તીર્થકેરે)! હે ત્યાગસહિત (અર્થાત દીક્ષા-સમયે સંવત્સરી દાન દેનારા) (તીર્થપતિઓ)!જીત્યાં છે ઘાત-- વર્જિત પાપે જેમણે એવા (તીર્થે થર)! નષ્ટ થયે છે મહાન સંતાપ જેમને (અથવા જેમનાથી) એવા હે (જિનવરે )! વિસ્તાર કર્યો છે મનુષ્યના નવીન ઐશ્વર્યને જેમણે એવા હે (પરમેશ્વરે). અંત આણ્યો છે સંસારને (અર્થાત્ જન્મ, જરા અને મરણને ) જેમણે એવા છે (જિનપતિઓ)! હે જિને! તમે નિરંતર કલ્યાણને વિરતાર કરે (અર્થાત પ્રાણિ-વર્ગનું હિત કરે).”—૧૮. ૧- આ બધાં વિશેષણ પ્રથમ વિભકિતવાચક પણ ગણી શકાય તેમ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ હર સ્તુતિચતુર્વંશતિકા સ્પષ્ટીકરણ [ ૫ શ્રીસુમતિ જિનેશ્વરનું લક્ષણ— જિનેશ્વરનાં કેટલાંક લક્ષણા તા આપણે જોઈ ગયા છીએ. આ લેાકદ્વારા વળી તે સંબંધમાં એક વિશેષ લક્ષણ જાણવાનું મળે છે. તે એ છે કે એક વખત મુક્તિ-૨મણીને વર્યાં પછી કાઈ પણ કારણસર તે જીવ ફરીથી સંસારરૂપી કાદવમાં નિમગ્ન થતા નથી, અર્થાત્ માક્ષે ગયેલા જીવ જન્મ-મરણને છેલ્લી સલામ ભરી દે છે. કહેવાની મંતલખ એ છે કે તીર્થંકર-પદ પ્રાપ્ત કર્યાં વિના પણ મેક્ષે ગયેલા જીવા તે બાજુએ રહ્યા; ખુદ તીર્થંકરો પણ એક વખત નિર્વાણ પ્રાપ્ત કર્યાં બાદ પોતાના તીર્થનું અસ્તિત્વ ઊડી જતુ હાય તેપણુ–પેાતાનું શાસન ચાલૂ ન રહેતું હાય તાપણુ તીર્થ-પ્રવર્તનની અભિલાષાથી પશુ સંસારમાં ફરી અવતરતા નથી. આ ઉપરથી જોઈ શકાય છે કે નિમ્નલિખિત મન્તવ્યની સાથે જૈન દર્શન મળતું આવતું નથી. '' यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ! । अभ्युत्थानाय धर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम् ॥ , -ભગવદ્ગીતા, ચતુર્થ અધ્યાય, સપ્તમ શ્ર્લોક. સુત જીવેાના પુનરાગમનના અસંભવ— જે સ્થાનમાંથી કોઈ પણ કારણસર અધ:પતન થાય, તે સ્થાન અત્યુત્તમ નજ ગણાય, તે તેને ‘માક્ષ ’ એવી સંજ્ઞા તેા કયાંથીજ અપાય ? વળી પ્રશસ્ત અભિલાષા પણુ જ્યાં સુધી બાકી રહી હોય, ત્યાં સુધી મુક્તિ કેમ સંભવે ? અને એવી અભિલાષા જ્યારે મુક્ત થયા પછી પશુ પરિપૂર્ણ કરવાની બાકી રહી જાય, તે તેવા મુક્ત જીવને ‘કૃત-કૃત્ય ’ તે કહેવાયજ કયાંથી ? આ સંબંધમાં એવી દલીલ કરવામાં આવે કે ઈશ્વર તેા નિષ્કામ વૃત્તિથી કાર્ય કરે છે અને જીવા ઉપર ઉપકાર કરવા એ તે એના મુખ્ય ઉદ્દેશ છે, તે આ દલીલ પણ પાયા વિનાની છે. કેમકે સમસ્ત જીવેાના ઉપર એકી વખતે મુક્તિ-પદ મળ્યું તેની જાણે ખુશાલી તરીકે ન હોય તેમ કેમ તેણે ઉપકાર કર્યાં નહિ કે જેથી કરીને આવી રીતે ધર્મના લાપ થવાના વારંવાર અવસર આવતાં તેને મુક્તિ-પુરીમાંથી ફરી ફરીને સ`સારમાં આવવું ન પડત ? અને વળી માની લઇએ ૧ શું ગૌતમસ્વામીને મહાવીરસ્વામી પરત્વેના પ્રશસ્ત રાગને લઈને કેવલ-જ્ઞાન મેળવવામાં ખલેલ પહેાંચ્યું હતું નહિ વારૂ ? ૨ એ વાત મારી ધ્યાન બહાર નથી કે અન્ય દનકારા ઈશ્વરને નિત્ય-મુક્ત તેમજ એકજ તથા વળા સંખ્યાપક માને છે, પરંતુ મુક્ત' શબ્દથી કોના વ્યવહાર થઈ શકે તે વિચારતાં તેમજ એકજ વ્યક્તિને ઈશ્વરપદ પ્રાપ્ત થયું અને અન્ય વ્યક્તિએ તેવું પદ કદાપિ પ્રાપ્ત નજ કરી શકે એ ઉપર ઉહાપેાહ કરવાથી આ મન્ત જ્યમાં કેટલી સત્યતા રહેલી છે તે આપોઆપ જોવાઈ જશે. જૈન દર્શન પ્રમાણે તે દરેક મુક્ત જીવ ઇશ્વર છે, અર્થાત્ ઈશ્વર એક નથી પણ અનેક છે; છતાં એ ભૂલવું ન જોઈએ કે ઈશ્વરત્વ તે એકજ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ] स्तुतिचतुर्विंशतिका કે તેનામાં આવે ઉપકાર કરવાનું સામર્થ્ય પણ છે. તે પછી તે પિતાના મોક્ષ-મહેલમાં બેઠે બેઠે જ કેમ ઉપકાર કરતા નથી કે જેથી કરીને સંસારમાં ઉતરી આવવાની તેને તસ્દી લેવી ન પડે? ટૂંકમાં, મુક્ત જીવોનું સંસારમતિ પુનરાગમન સ્વીકારવામાં અનેક દેશે ઉદભવે છે. સાંવત્સરિક દાન દરેક તીર્થકર દીક્ષા લે તે પૂર્વે અથત ગૃહ-વાસને ત્યાગ કરે તે પહેલાં એક વર્ષ પર્યત દાન દે છે. આ દાન કરતાં એવી ઉદ્દઘોષણા કરાવવામાં આવે છે કે જે જેને અથ હોય, તેણે આવીને તે ગ્રહણ કરવું. આ પ્રમાણેની ઉદ્ઘોષણનું શ્રવણ ક્યાં બાદ યાચકે પ્રભુ પાસે દાન લેવા આવે છે. ઇન્દ્રના આદેશથી ફરે પ્રેરેલા જલ્પક દેવતાઓ ઘણા સમયથી ભ્રષ્ટ થયેલું, નષ્ટ થયેલું, સ્મશાનાદિક ગુઢ સ્થલમાં રહેલું, માલિકી વિનાનું એવું રૂણ (રૂ૫), સુવર્ણ, રત્નાદિક દ્રવ્ય અનેક સ્થલેથી લાવીને પ્રભુ સમક્ષ હાજર કરે છે. પ્રભુ બરાબર એક વર્ષ સુધી સૂર્યોદયથી માંડીને તે ભોજનના સમય સુધી દાન દે છે અને તેમાં પણ યાચકની પ્રાર્થનાનુસાર તેને દાન દેવામાં આ છે. (છતાં પણ એ ધ્યાનમાં રાખવું કે આમ હોવા છતાં પણ કેટલાક નિભાંગી જને યથેષ્ઠ દાનનો ઉપગ–ભેગી કરી શકતા નથી.) દિન-પ્રતિદિન એક કોડ અને આઠ લાખ સુવર્ણનું દાન દેવામાં આવે છે. આ પ્રમાણે ૩૬૦ દિવસ લેખે વર્ષ ગણતાં એક વર્ષમાં તીર્થકર દીક્ષા લે તે પૂર્વે તે ત્રણસે અચ્ચાસી કોડ અને એંસી લાખ (૩૮૮,૮૦૦૦૦૦૦) સુવર્ણનું દાન દે છે. ઘાતવર્જિત પાપ એટલે શું?– જૈન શાસ્ત્રમાં આપણે જોઈ ગયા તેમ કર્મના જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારે પાડવામાં આવ્યા છે. આમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મને ઘાતિ-કર્મ” તરીકે અને બાકીનાં વેદનીય, નામ, ગેત્ર અને આયુષ્ય એ ચાર કર્મને અઘાતિ-કર્મ તરીકે ઓળખાવવામાં આવે છે. આત્માના મૂળ ગુણો ઉપર તરાપ મારનારાં, તેને છિન્ન-ભિન્ન કરી નાંખનારાં કર્મો “ઘાતિ-કર્મ” કહેવાય છે, જ્યારે તેના મૂળ ગુણને હાનિ નહિ પહોંચાડનારાં કર્મો “અઘાતિ-કર્મ” (ઘાત-વર્જિત પા૫) કહેવાય છે. એ તે જાણીતી વાત છે કે ઘાતિ-કમને ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેવલિ–અવસ્થા દરમ્યાન અઘાતિ-કર્મને અનુભવ કરે પડે છે. આ અઘાતિ-કમને પણ જલાંજલિ આપવાથી આત્મા પરમાત્મા બને છે, અર્થાત્ તે નિવાણ-પદને પામે છે. ૧ આ સંબંધમાં જુઓ ન્યાયકુસુમાંજલિ (પૃ. ૩૩-૩૦૮). ૨ ખરી રીતે તે કેવલ-જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ તીર્થકર -નામ ચરિતાર્થ થાય છે. છતાં પણ જેમ રાજય નહિ મળેલું હોવા છતાં પણ ભવિષ્યમાં રાજા થનાર વ્યકિતને અર્થાત “રાજકુમારને “રાજા” કહેવામાં આવે છે, તેમ તીર્થકરે પણ બાલ્યાવસ્થામાં વાસ્તવિક તીર્થકરત્વથી અલંકૃત નહિ હોવા છતાં પણ તે ભવમાં તીર્થંકર થનાર હેવાથી તેમને “તીર્થંકર' સંબોધવામાં આવે છે અને વળી ઈન્દ્રાદિક પણ તેમને જન્મ-મહત્સવ કરે છે. ૩ એની માહિતી સારૂ જુએ પંચમ શ્લોકનું સ્પષ્ટીકરણ (પૃ. ૩૨). ૪ “સુવર્ણ” એ સેનાને સિક્કો છે (જુઓ મૃચ્છકટિક), વિશેષમાં આશરે ૧૭૫ ગ્રેઈન (ટ્રાય) જેટલા સેનાના વજનનું નામ પણ “સુવર્ણ” છે. અભિધાન-ચિન્તામણિ (કા ૩, શ્લ૦ ૫૪૮) માં પણ કહ્યું છે કે ___“माषो दशार्गुञ्जः षोडशमाषो निगद्यते कर्षः। ससुवर्णस्य सुवर्णस्तैरेव पलं चतुर्भिश्च ॥" અર્થાત ૮૦ રની યાને ૧૬માષ અથવા ૧ કર્ષ જેટલા સોનાના વજનને “સુવર્ણ” કહેવામાં આવે છે. આ ઉપરથી એમ પણ માની શકાય કે સુવર્ણ નામના સિક્કાનું વજન પણ ઉપર જણાવ્યા મુજબ હેય. વળી એચ. એચ. વિસન (H. H. Wilson ) ની ૧૧ મી કૃતિ (vol.) ને ૪૭ માં પૃષ્ટ ઉપરથી જોઈ શકાય છે તેમ આ સિક્કાની કીંમત આસરે ૮ રૂપિયા જેટલી હોવી જોઈએ. Page #167 -------------------------------------------------------------------------- ________________ ८४ સ્તુતિચતુર્વિશતિકા [५ श्रीमति५५-यमति - विधुतारा, विधुताराः; सदा, सदा; नाजि, नाजि; ताघा, ताघाः; तनुतापा, तनुतापा; हितमा, हितमा; नव, नव; विभवा, विभवाः. सर्वज्ञस्य सिद्धान्तस्य स्मरणम् मतिमति जिनराजि नराऽऽहितेहिते रुचितरुचि तमोहेऽमोहे । मतमतनूनं नूनं स्मरास्मराधीरधीरसुमतः सुमतः॥ १९ ॥ -आर्या टीका मतिमतीति । 'मतिमति' गर्भवासादिष्वप्यवस्थासु सातिशयमतियुक्ते । नित्ययोगादावयं मतुप्पत्ययः। जिनराजि' जिना:-केवलिनस्तेषु राजते यस्तस्मिन् । 'नराहितेहिते ' नराणां आहितेहिते-कृतसमीहिते । रुचितरुचि' रुचिता-अभीष्टा रुक्-दीप्तिर्यस्य सम्बन्धिनी तस्मिन् । 'तपोहे । अज्ञानघातिनि । ' अमोहे ' मोहरहिते । 'मतं ' दर्शनम् । अतनूनं ' तनु च ऊनं च यन्न भवति तत् । 'नूनं' निश्चितम् । ' स्मर' ध्याय । 'अस्मराधीरधी' न स्मरेण अधीरा धीर्यस्य सः। असुमतः' प्राणिनः। 'सुमतः' प्राणिरक्षादिक्रियया सुष्ठ अभिमेतः। स्मरेति मध्यमैकवचनप्रयोगात् त्वमिति लभ्यते । तेन त्वं अस्मराधीरधीः असुमतः सुमतः सन् जिनराजि जिनेन्द्रविषये यन्मतं तत् स्मरेति सम्बन्धः ॥१९॥ अवचूरिः जिनराजि सर्वज्ञे मतं त्वं स्मरेति संबन्धः । किंभूते । मतिमति सातिशयज्ञानयुक्ते । नराणामाहितं पूरितमीहितं वाञ्छितं येन तस्मिन् । रुचिता परेषां प्रमोदकारित्वादीष्टा रुक कान्तिर्यस्य तस्मिन् । तमोहे अज्ञानघातिनि। अमोहे ममत्वमुक्ते । मतं किंभूतम् । तनु तुच्छमूनमपूर्णं च तनूनं न एवंविधमतनूनम् । नूनं निश्चितम् । त्वं किंभूतः । न स्मरेणाधीरा धीर्यस्य सः । असुमतः प्राणिनः ! जातावकत्वम् । सुमतो रक्षाक्रियायां सुष्टु अभिप्रेतः ॥ १९ ॥ अन्वयः। मति-मति, नर-आहित-ईहिते, रुचित-रुचि, तमस्-हे, अ-मोहे, जिन राजि अ-तनु-ऊनं मतं, अ-स्मर-अ-धीर-धीः, असु-मतः सु-मतः (त्वं ) नूनं स्मर।। ૧ આ ચમત્કૃતિને “લાટાનુપ્રાસ તરીકે ઓળખાવી શકાય. Page #168 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] મતિ=મતિ, બુદ્ધિ. મતિાંત (મૂ॰ મતિમત )=મુદ્ધિમાન ્ स्तुतिचतुर्विंशतिका શબ્દાર્થ. રા=મુખ્ય, રાજા. રાÇ=પ્રકાશવું. બિનનિ (મૂ॰ બિનરાગ્ )=જિનેશ્વરને વિષે. રહિત=વાંછિત, અભીષ્ટ. નાહિતાહિત પૂર્ણ કર્યાં છે. મનુષ્યનાં (મના−) વાંછિત જેણે એવા. વિત (યા૦ ૨ )=ગમેલી, પસંદ પડેલી. ચ=કાંતિ. નિતવિ=પસંદ પડી છે કાંતિ જેની એવા. હ=નાશ કરવા. હા=ત્યજી દેવું. તમોહે(મૂ॰તમોહ)=અજ્ઞાનના નાશ કરનારા એવા. અમોઢે (મૂ॰ ગમોદ )=માહ–રહિત. મતં (મૂ॰ મત)=સિદ્ધાન્તને, મતને તનુ=અપ, તુ છે. ના=અપૂર્ણ. અતનૂનં=નહિ તુચ્છ કે નહિ અપૂર્ણ. નૂનં=ખશ્ચિત. સ્મર ( થા॰ મૂ )=તું યાદ કર. સ્મર=મરણ. -પીર=અસ્થિર. શ્રી=મુદ્ધિ, મતિ. અસ્માથીવી=સ્મરણને વિષે અસ્થિર નથી મતિ જેની એવા. અસમતઃ (મૂ॰ અનુમત )=પ્રાણીના. સુ-મત: ( મૂ॰ સુમત )=અત્યંત માન્ય. શ્લેાકાઈ. ૮૫ સર્વજ્ઞના સિદ્ધાન્તનું સ્મરણ— “ ( હૈ ભવિક જન ! ] રમરણને વિષે અસ્થિર નથી બુદ્ધિ જેની મેવા તેમજ જન (–સમાજ) માં અત્યંત માન્ય એવા તું, બુદ્ધિમાન ( અર્થાત સાતિશય જ્ઞાનયુક્ત) એવા, વળી પૂર્ણ કર્યાં છે મનુષ્યાનાં ( મના—) વાંછિત જેણે એવા, તથા અન્ય જનને પ્રમેહકારી ઢાવાને લીધે) પસંદ પડી છે કાંતિ જેની એવા, તેમજ અજ્ઞાનના નાશ કરનારા અને વળી મેહુ—રહિત એવા જિનેશ્વરને વિષે ( અર્થાત્ એવા જિનેશ્વરે પ્રરૂપેલા એવા તેમજ ) નહિ તુચ્છ કે નહિ અપૂર્ણ એવા સિદ્ધાન્તને ખચ્ચિત યાદ કર. ”—૧૯ સ્પષ્ટીકરણ પણ–ચમક માંત, મતિ; બિના, બિનરા; હિતે, હિતે; રુવિત, ચિત; મોઢે, ડમોહે; મત, મત, નૂન, નૂનં; મા, રા; ધીર, વીર, સુમત, સમતઃ. ૧ · નથી કંદર્પે કરીને અસ્થિર ( બનેલી ) બુદ્ધિ જેની એવા’ એમ પણ અર્થ થઈ શકે છે. ૨ તીર્થંકરા ચ્યવન કાલથીજ, ગર્ભાવસ્થાથીજ મતિ, શ્રુત અને અવધ એ ત્રણ જ્ઞાનાએ કરીને યુક્ત હાય છે. આથી કરીને તેા. તેમને શાલા કે પાઠશાલામાં અભ્યાસ કરવા જવું પડતું નથી. વિશેષમાં ચારિત્ર–ગ્રહણ કરતી વેળાએ પણ તેમને કાઈ પણ ગુરૂની શોધ કરવી પડતી નથી. તેઓ સ્વયં ગુરૂ બને છે, કેમકે તેઓ સ્વયંભુદ્ધ છે. વળી ચારિત્ર લેતાંની સાથમાંજ તેમને મન:પર્યવનામક ચતુર્થ જ્ઞાન અને વળી ટુંક સમયમાં પંચમ જ્ઞાન પણ ડ્રાપ્ત થાય છે. ૩ ‘એવા જે સિદ્ધાન્ત છે તેને યાદ કર ’ એમ પણ અનુવાદ થઈ શકે છે અને એ વાતની શ્રીધનપાલકૃત ટીકા સાક્ષી પૂરે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [५ श्रीसुमतिकालीदेव्यै प्रार्थना नगदाऽमानगदा माम् अहो ! महोराजिराजितरसा तरसा । घनघनकाली काली बतावतादूनदूनसत्रासत्रा ॥ २०॥ ५॥ -आर्या टीका नगदेति । 'नगदाऽमानगदा' नगान्-पर्वतान् यति इति नगदा, अमाना-अप्रमाणा गदा-प्रहरणविशेषो यस्याः सा । 'मां' 'अहो' इत्यामन्त्रणे विस्मये वा । ' महोराजिराजितरसा' महोराजिभि:-तेजस्ततिभिः राजिता-शोभिता रसा-पृथ्वी यया सा । 'तरसा' वेगेन बलेन वा । 'घनघनकाली' घनाः-सान्द्रा ये घनाः तद्वत् काली-श्यामा । कालीति नाम्ना । 'बत ' बतेति विस्मये । ' अवतात् । रक्षतु । ' उनदूनसत्रासत्रा' ऊनाः-स्तोकाः दूनाः-उपतप्ताः सत्रासा:सभयाः तांस्त्रायते या सा । काली तरसा मां अवतादित्यन्वयः ॥२०॥ अवचूरिः अहो इति संबोधने विस्मये वा। काली देवी मामवताद् रक्षतात् । किंभूता। नगदा 'दो अवच्छेदने' इति धातोः पर्वतभेत्री । अमाना अप्रमाणा गदा प्रहरणविशेषो यस्याः सा । कान्तिराज्या राजिता शोभिता रसा भूमिर्यया सा। तरसा बलेन शीघ्रं वा। घनो मेघस्तद्वद घनकाली प्रभूतकालवर्णा । बतेति विस्मये । ऊना अपूर्णाः दूना विपक्षैः सत्रासाः सभयास्तांस्त्रायते रक्षति या ॥२०॥ अन्वयः अहो ! नग-दा, अ-मान-गदा, महसू-राजि-राजित-रसा, घन-घन-काली, ऊन-दूनस-त्रास-त्रा काली बत तरसा मां अवतात् ।। શબ્દાર્થ नग=पर्वत. अहो !=म! दो- तो, ने. महस्=ते. नगदा-पर्वतन लेना. राजित ( धा० राज् )=शित. मानभाय. रसा-पृथ्वी. अमान-भा५ विनानी, असाधारण. महोराजिराजितरसानी श्रेणि १ . गदागही, आयुध-विशेष. શિત કરી છે પૃથ્વીને જેણે એવી. अमानगदा असाधारण छ गहा रेनी मेवी. | तरसा-१ म; (२) पूर्व Page #170 -------------------------------------------------------------------------- ________________ पं. छ. गोड. All rights reserved.] 5 निर्वाणकलिकायाम् - "काली देवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजां अक्षसूत्रगदालङ्कृतदक्षिणकरां वज्राभययुतवामहस्तां चेति । " नि. सा. प्रेस. वह कालीदेवी Page #171 --------------------------------------------------------------------------  Page #172 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विंशतिका જિનસ્તુતય: ] રાહ્રના=શ્યામવર્ણી, કૃષ્ણ. જાણી=કાલી ( દેવી ). ઘનયનન્નાણી નિમિડ મેઘના જેવી કુષ્ણુ, વત=વિસ્મય અથવા સંતોષવાચક અવ્યય. અવતાર્ (ધા॰ અવ) પરિપાલન કરી, રક્ષણ કરશ. જૂન ( ધા॰ ૩ )=પીડિત. ત્રામ=ભય. ત્રા=રક્ષણ કરવું. નવૂનલત્રતત્રા=અપૂર્ણ, પીડિત અને લયભીતનું રક્ષણ કરનારી. શ્લાકાર્ય ८७ કાલી દેવીને પ્રાર્થના— “ અહે। ! અહૈ! ! પર્વતને ભેટનારી એવી, અને અસાધારણ ( અર્થાત્ નિરૂપમ સામર્થ્યવાળી ) ગદ્યા છે જેની એવી, વળી પ્રભા વડે પ્રકાશિત કરી છે. પૃથ્વીને જેણે એવી, તથા નિખિડ ( અર્થાત્ જલથી પરિપૂર્ણ એવા ) મેધના જેવી શ્યામવર્ણી, તેમજ (ધનાક્રિકમાં) અપૂર્ણાં, ( રાગાદિથી પીડિત અને ( શત્રુએથી ) ભય–ભીત એવા ( જીવે )નું રક્ષણ કરનારી ( અર્થાત્ દયાળુ ) એવી કાલી ( દેવી ) મારૂં સત્વર પરિપાલન કરો.”—ર૦ સ્પષ્ટીકરણ ફાલી દેવીનું સ્વરૂપ— ‘દુશ્મના પ્રતિ જે કાળ (યમરાજ) જેવી છે, તેમજ જે કૃષ્ણવણી છે' તે‘કાલી’ એ કાલી શબ્દના વ્યુત્પત્તિ—અર્થ છે. આ દેવી પણ એક વિદ્યાદેવી છે. તેના વર્ણ શ્યામ છે અને તે હાથમાં ગદા રાખે છે. વિશેષમાં વિશ્ર્વર કમલ એ એનું વાહન છે, આ વાતના ઉપર નીચેના શ્ર્લોક પ્રકાશ પાડે છેઃ— 66 'शरदम्बुधरप्रमुक्तचञ्चद्गगनतलाभतनुद्युतिर्दयाढ्या । विकचकमलवाहना गदाभृत् कुशलमलङ्कुरुतात् सदैव काली ॥" આચાર૦ પત્રાંક ૧૬૨ પરંતુ એથી વિશેષ માહિતી તા નિર્વાણુ-કલિકા ( પ્રતિષ્ઠા-પદ્ધતિ ) ઉપરથી મળે છે. કેમકે ત્યાં કહ્યું છે કે— તથા હિન્નાયેવા દળવળાં પદ્માસનાં ચતુર્મુઞામક્ષસૂત્રવાઝત ક્ષિ વાં વજ્રામયયુતવામહતાં તિ” અર્થાત્ આ દેવીને ચાર હાથ છે; તેના જમણા બે હાથ જપ-માલા અને ગદાથી વિભૂષિત છે, જ્યારે ડામા બે હાથ વા અને અભય થી અલંકૃત છે`. પધ-ચમત્કાર–મીમાંસા— નગવામાં, નગવામાં; મહો, મહો; રાજ્ઞિ, શનિ તરલા, સત્તા; ઘન, જાજી, જાહા; વતા, વતા; જૂન, જૂન; ક્ષત્રા, સા. વન, વતા, વતા એટલે વતા, વતા કેમકે યમક પ્રસંગે વકાર અને અકાર એક માનવામાં આવ્યા છે. જુએ ચાવીસમા શ્લાકનું સ્પષ્ટીકરણ, ૧ શરણાગતના ભયનું નિવારણ કરવું, તેને કહેવું કે ખીવાનું કંઈ કારણ નથી, નિર્ભય રહે એવું સૂચન કરવું તે ‘ અભય ’ કહેવાય છે. ૨ વિચાર। આ કાવ્યને ૮૪ મે લેાક, Page #173 -------------------------------------------------------------------------- ________________ ६ श्रीपद्मप्रभजिनस्तुतयः अथ श्रीपद्मप्रभाय विनतिः पादद्वयी दलितपद्ममृदुः प्रमोदम् उन्मुद्रतामरसदामलतान्तपात्री। पाद्मप्रभी प्रविदधातु सतां वितीर्णमुन्मुद्रतामरसदा मलतान्तपात्री ॥ २१ ॥ -वसन्ततिलका (८, ६) टीका पादद्वयीति । 'पादद्वयी। चरणद्वितयी । दलितपद्ममृदुः। विकसिताब्जकोमला । 'प्रमोदं ' आनन्दम् । 'उन्मुद्रतामरसदामलतान्तपात्री' उन्मुद्राणि-विकसितानि तामरसदामानि-कमलमाला लतान्तानि-कुसुमानि तेषां पात्री-भाजनं, अथवा उन्मुद्रतामरसदामान्येव लम्बत्वाल्लतास्तासामन्तपात्री-समीपभाजनम् । कदाचिद् उन्मुद्राणि-अपर्यन्तानि तामरसानि सुरनिर्मितानि रेखात्मकानि वा दयत इति उन्मुद्रतामरसदा, यदिवा उन्मुत्-उद्गतहर्ष यद् रतं तत्र आम:-प्रत्यग्रो यो रसोभिलाषस्तं द्यतीति उन्मुद्रतामरसदा। 'आमलतान्तपात्री' आमलता-रोगवल्ली तस्या अन्तो-विनाशस्तस्य पात्री-भाजनम् । पाद्मप्रभी' पद्मप्रभसंबन्धिनी। 'प्रविदधातु ' करोतु । ' सतां साधूनाम् । 'वितीर्णमुत् ' दत्तप्रीतिः। 'मुद्रतामरसदा' मुदा रता अमरसदा-सुरसभा यस्याः सा । 'मलतान्तपात्री' मलेन-कर्मणा तान्तान्-ग्लानान् पात्री-रक्षणशीला । पायप्रभी पादद्वयी प्रमोदं प्रविदधातु इति संबन्धः ॥२१॥ अवचूरिः पद्मप्रभसंबन्धिनी पाद्वयी प्रमोद प्रविदधातु । किंभूता। दलित विकसितं यदब्जं तद्वत् कोमला । उन्मुद्राणि विकसितानि तामरसदामानि कमलमाला लतान्तानि कुसुमानि तेषां पात्रीव पात्री भाजनम् । यद्वा उन्मुद्रतामरसदामान्येव लम्बत्वाल्लतास्तासामन्तपात्री समीपभाजनम् । सतां वितीर्णमुद् प्रीतिः । मुदि मुदा वा रता अमरसदा देवसभा यस्याः सा। मलेन कर्मणा तान्तान् ग्लानान् पातीति मलतान्तपात्री ॥२१॥ अन्वयः दलित-पद्म-मृदुः, उन्मुद्र-तामरस-दामन्-लतान्त-पात्री [अथवा उन्मुद्र-तामरस-दामने लता-अन्त-पात्री, अथवा उन्मुद्र-तामरस-दा (अथवा उद् मुद्-त-आम-रस-दा)-आम-लता अन्त-पात्री ] सतां वितीर्ण-मुद्, मुद्-रत-अमर-सदा, मल-तान्त-पात्री [अथवा मलताअन्त-पात्री] पाझप्रभी पाद-द्वयी प्रमोद प्रविदधातु । Page #174 -------------------------------------------------------------------------- ________________ શદાર્થ તુથી યુગલ. હરસ. જાપારણુ યુગલ. =કાપવું. પતિ ( ૨) વિકસિત ધારણ કરવું, ૬=કેમલ, ૩છુકતામાતા=(૧) હર્ષપૂર્વક મૈથુનરૂપી પતિપ =વિકસિત કમલના જેવું કોમલ. નવીન રસને નષ્ટ કરનારું (૨) વિકસ્વર કમો (મૂળ પ્રમો)=ઇને. પને ધારણ કરનારું. ' ૩= વિગસૂચક અવ્યય. અના=અન્ત, નાશ. યુ છે. હિતાવતી રોગરૂપી લતાને અંત લાવકિપીલેલ, વિકાસ પામેલ, નારા ભાજનરૂપ, તીન =રક્ત કમલ Tગમી=પદાપ્રભસંબંધી. વિધાg (ઘા ઘા =કરે. હતી કુસુમ, સત (મૂળ સત્ત)=સજજના . હતા લતા, વેલ. વિતી (પા7)=અર્પણ કરેલ. બન્ત સમીપ. વિતીકુ=અપણ કર્યો છે હર્ષ જેણે એવું. વી=પાત્ર, ભાજન, સલિન્કસભા.. જીવતામહનાનકતાનપરા (1) વિકસિત | મુરતામાતા =હર્ષમાં અથવા હર્ષથી લીન છે રક્ત કમલોની માલા અને પુષ્પના અમરની સભા જેને વિષે તે. પાત્રરૂ૫; (૨) વિકાસ પામેલાં રક્ત મહકમળ, કર્મ, કમલેની માલારૂપી વેલના સમય તાત્ત (વા તર)=ાનિ પામેલ, દુખી થયેલ. ભાજનરૂપ મછતા=મલિનતા. વા=રક્ષક, માતાના પાત્રી=(૧) (કર્મરૂપી) મલથી ગાનિ ૩eણયમાં આવ્યો છે હર્ષ માં એવા. પામેલાનું રક્ષણ કરનારું (૨) મલિનતાગણીન, ના વિનાશના ભાજનરૂ૫. કાર્ય શ્રીપરામણ વિનંતિ વિકસિત પાના જેવું કામલ, તથા ખીલેલાં રાતાં કમલની માલા અને પુષ્પના પાવરૂપ [ અથવા વિકાસ પામેલાં રહd કમલેની માલારૂપી લતાના સમીપ ભાજનરૂપ, અથવા હર્ષ–પૂર્વક મૈથુનરૂપી નવીન રસને નષ્ટ કરનારું (અથવા અપૂર્વ શોભાવાળાં પાને ધારણ કરનારું ) એવું તેમજ ગરૂપી વેલને અંત લાવનારા પાત્રરૂપ ] એવું, વળી સજજ ૧ માવા લાંબી હોવાથી તેને અને ઉતની ઉપમા આપી છે કે ૨ આ તીર્થકરના ચરણમાં પવની રેખ છે. વળી દેવો પણ તેમના વિહાર દરમ્યાન તેમના ચરણની નીચે કમલે સ્થાપે છે, તેથી ધારણ કરનારું એ વિશેષણ સાર્થક કરે છે. ૧૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ હતુતિચતુર્વિશતિકા [૬ શ્રીપદપ્રમનેને સમર્પણ કર્યો છે આનંદ જેણે એવું ( અર્થાત્ સાપુરૂષને આનંદ-નાયક), તેમજ હર્ષમાં લીન છે દેવની સભા જેને વિષે એવું [અથવા હર્ષથી રમે છે સુરની સભા (માંના, સભ્યનું મન ) જેને વિષે એવું ], તેમજ (કર્મરૂપી) મલથી પીડાયેલ (છ)નું રક્ષણ કરનારું [ અથવા મલિનતાના વિનાશના ભાજનરૂપ ] એવું પઘ–પ્રભનું ચરણ–યુગલ ( હે ભજન ! તમને) હર્ષ ઉત્પન્ન કરે.”—૨૧ સ્પષ્ટીકરણ પદ્મપ્રભ પ્રભુત્વ આ છઠ્ઠા તીર્થકરને જન્મ કૌશામ્બી નગરીમાં થયેલ હતું. શ્રીધર નૃપતિ અને મુસીમા રાણી એ તેમનાં જનક અને જનની થતાં હતાં. આ તીર્થકરના દેહને વર્ણ કમલના જે રકત હતું અને તેની ઊંચાઈ અઢીસે ધનુષ્ય પ્રમાણ હતી. આ દેહની શોભામાં પધનું લાંછન વધારે કરતું હતું. દરેક તીર્થકરની માફક ગૃહસ્થાશ્રમને અંતે ત્યાગ કરી, સિદ્ધ ભગવાનની સાક્ષીએ સામાયિક વ્રત ગ્રહણ કરી, છેવટે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, તીર્થંકરવિષયક કાર્ય સમાપ્ત કરી, ત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ પંચમ ગતિને અર્થાત સિદ્ધગતિને પામ્યા. વૃત્ત-વિચાર આ પદ્ય અને ત્યાર પછીનાં બીજાં ત્રણ પદે પણ સમવૃત્ત” જાતના વૃત્તમાં રચાયેલાં છે. આ વૃત્તનું નામ વસન્તતિલકા છે. આને સિદ્ધતા, સિહોતા, ઈનgવદના ઈત્યાદ્રિ નામથી પણ ઓળખાવવામાં આવે છે. એનું લક્ષણ એ છે કે “કરજોતિ તમના સૌ ” અર્થાત આ છેદમાં ત, ભ, જ, અને જો એમ ચાર ગણે છે અને અન્ય બે અક્ષર ગુર યાને દીર્ઘ છે. એટલે કે આ વૃત્તમાં એકંદર ચૌદ (૧૪) અક્ષરે છે. વિશેષમાં આઠમે અને ચૌદમે અક્ષરે “યતિ” છે. ૧ આ શબ્દ સમ” અને “આય” એ બે શબ્દને બનેલું છે. આમાંના આયને અય “લાભ થાય છે. જયારે “સમ” શબ્દથી “મધ્યસ્થ ભાવ', “સમાન ભાવ” ઈત્યાદિ સમજવામાં આવે છે. આથી કરીને સામાયિક' શબ્દના વિવિધ અર્થો થાય છે. કેમકે “સામાયિક” એટલે “સમાન છે મુક્તિ-સાધન પ્રતિ સામર્થ જેનું એવા જ્ઞાન-દર્શન-ચારિત્રને લાભ છે જેમાં તે; અથવા “મધ્યસ્થ ભાવને લાભ છે જે દ્વારા ત”; અથવા “સર્વ જીવોને સમાન ગણવારૂપ અર્થાત્ શત્રુ અને મિત્ર ઉપર સમભાવ રાખવારૂપ લાભ છે જેમાં ત”. ૨ ગતિ ચાર-છે-(૧) નરક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. “તિર્યંચ” શબ્દથી દેવ, મનુષ્ય અને નરકના છ સિવાયના સમસ્ત જીવે સમજવા. અત્ર જે પંચમ ગતિને ઉલેખ કર્યો છે, તે આલંકારિક છે,. જો કે સામાન્યતઃ સિદ્ધિમાં જવાપણું છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે કમોદયને લીધે નરકાદિક ગતિઓ થાય છે, જ્યારે સિદ્ધિ-ગતિ તે કર્મના ઉદયથી થતી નથી, પરંતુ તે તે સમગ્ર કર્મના ક્ષયથી થાય છે. ૩ આ વસન્તતિલકા વૃત્તનું લક્ષણ શ્રતબોધમાં નીચે મુજબ આપવામાં આવ્યું છે. "आधं द्वितीयमपि चेद् गुरु तच्चतुर्थ यत्राष्टमं च दशमान्त्यमुपान्त्यमन्त्यम् ।। कामावशाङ्कुशितकामिमतङ्गजेन्द्रे! : અર્થાત હે કામરૂ૫ અંકુશ વડે અંકુશમાં આવ્યા છે કામિ (જન) રૂપ જરરાજને જણ એવી હે કાના ! જે કાને પહેલેસ, વળી બીજો તેમજ છે તથા આઠમે, અગ્યાર (દશમા પછીન), તેરમ (છેલલાની પૂર્વે) અને દમે (છેવટને ) અક્ષર ગુરૂ હેય, તે પવને (પતિ ) વસન્તતિલકા કહે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विशतिका પ્રથાદિ ચરણેના ગણે પરત્વે સમજ . पादव | यी द लि | त पद् म म दुःप्रमो दम् . . . --~ -~~ ~-~ ~- ~ -- त: भ. ज.. ज ग ग ... १०य-य- જેમ પૂર્વોક્ત પ્લેકામાં દ્વિતીય અને ચતુર્થ ચરણે એકમેકની સાથે મળતાં આવે છે અને તેથી તે લેકે ચમત્કારિક ગણાય છે, તેમ આ લેકના સંબંધમાં પણ જોઈ શકાય છે. વિશેશ્વમાં આનાં ચાર ચરણમાં દકાર અને કાર ઘણા જોવામાં આવે છે તેથી કંઈક ઓછી સંખ્યામાં તકાર તેમજ પકાર (અને રકાર) પણ દષ્ટિગોચર થાય છે. ટૂંકમાં આ શ્લેકના ઘણા ખરા અક્ષરે સંતસ્થ અને ઓષ્ઠસ્થ સ્થાનના છે. વળી આ શ્લેકમાં મૃદુ અક્ષરને વિશેષતઃ સદ્ભાવ જેવાય છે. આથી કરીને એકંદર રીતે આ શ્લોક વાંચતાં કઈક ઓરજ લહેજત આવે છે. समग्रजिनेश्वराणां स्तुति: सा मे मतिं क्तिनुताजिनपतिरस्त 'मुद्राऽऽगताऽमरसभाऽसुरमध्यगाऽऽद्याम् । रत्नांशुभिर्विदधती गगनान्तरालम् उद्रागतामरसभासुरमध्यगाद् याम् ॥ २२ ॥ -वसन्त० .. ..... . . टीका सा मे मतिमिति । 'सा मे मतिं वितनुतात् ' सा मम प्रज्ञां विस्तारयतु । 'जिनपतिः' अर्हस्परम्परा । 'अस्तमुद्रा' अस्ता-क्षिप्ता मुद्रा-पर्यन्तो यया सा अस्तमुद्रा-अपर्यन्ता । 'आगता' आयाता । 'अमरसभा' देवपर्षत् । 'असुरमध्यगा' असुराणां मध्ये गच्छति या सा, मुक्तवैरत्यभिप्रायः । 'आद्या' आदिकालभवाम् । अथवा असुरमध्यगानां आधा-प्रथमां, प्रथम पूज्यतया असुरमध्ये सा गच्छति, ततोऽन्ये गणधरादय इति । रत्नांशुभिः । मणिमयूखैः। 'विदधती' कुर्वाणा । 'गगनान्तरालं' अन्तरिक्षोदरम्। 'उद्रागतामरसभासुरं' उद्रागं-उद्गतरागं यत् तामरसं तद्वत् भासुरं-दीप्तम् । अध्यगात् ' प्राप्तवती । ' यां' । प्रथमान्तानि सर्वाणि अमरसभाविशेषणानि । ता (यां)अध्यगात् अमरसभासा जिनपङ्किः मे मतिं वितनुतादित्यन्वयः ॥२२॥ १ 'मुद्रा गवाऽमरसभा मरमध्यगाद्याम्' इत्यपि पाठो न्याय्यः । Page #177 -------------------------------------------------------------------------- ________________ ર સ્તુતિચતુર્વંશત્તિમ अवचूरिः सा जिनश्रेणी मम मतिं दद्यात् । अस्तमुद्रा मुक्तप्रमाणा । गता प्राप्ता अमरसभा देवपर्षद् जिन पनि अध्यगात् प्राप्तवती । आद्यां प्रथमाम् । किंभूता । असुरमध्यगा अँसुरमध्ये गच्छतीति । किं कुर्वती । रत्नांशुभिर्भूषणमणिकान्तिभिर्गगनमध्यं उद्गतैरागं यद् तामरसं पद्मं तद्वद् भासुरं कुर्वाणा ॥ २२ ॥ अन्वयः रत्न - अंशुभिः गगन - अन्तरालं उद्-राग-तामरस-मासुरं विदधती ( स्वर्गतः ) आगता, असुर-मध्य-गा, अस्त-मुद्रा अमर - सभा यां आद्यां ( जिन प)ि अभ्यगात् सा जिन - पतिः मे मतिं वितनुतात् । अथवा असुर [ अथवा सुर ] मध्य-ग-आद्यां यां ( जिन-पडि) अमर सभा गता अध्यगात् (च), अस्त-मुद्रा, रत्न - अंशुभिः गगन - अन्तरालं उ-राग-तामरस-भासुरं विदधती जिन-पङ्किः मे मतिं वितनुतात् । શબ્દાર્થે सा / मू० तद् )=ते. मति ( मू० मति) = युद्धिने. वितनुतात् ( धा० तन् ) = विस्तारै।. पतिश्रेषि. जिनपा=भिनानी श्रे(यु. मुद्रा=प्रभालु, परिभाष. अस्तमुद्रा=परिभाशु-रहित. आगत' (धा० गम् )=आवेशी. गता ( मू० गत ) = भन उरेली, सभा=सला, परिषद्, अमरसभा = देवानी परिष मध्य-पयसेो लाग. [ ६ श्रीपद्मप्रभ गम्= प्राप्त थ. असुरमध्यगा=असुरोनी मध्यभां ती आद्यां (मू० आय ) = प्रथम, उत्तम. असुरमभ्यगाथी सेना मध्य भागभां જનારાઓમાં પ્રથમ, रत्न = २त्न रत्नांशुभिः रत्ननां हिर। १3. . विदधती ( धा० वा. ) = १२नारी. JJF=2413121. अन्तराल= मध्य भाग. गगनान्तरालं=महाशना मध्य भागने. उद्= उत्सॄष्टता-वाय! अव्यय. राग-२४तता, तोश. उद्रागष्ट शताश 'प्रेमा भैवां उद्रागतमिरसभा सुरे= 3(ष्ट से श्वाश ने भां એવાં પના જેવું જૈદીપ્યંગન. अन्य गात (वा० ) ती हवी. જાકાર્ય સમગ્ર જિનેશ્વરાની સ્તુતિ— “ ( रत्ननडित आभूषभांना ) रत्नानां विडेयाशना अध्य-भागने, उत्कृष्ट ♦ રતતા જેમાં એવાં પદ્માનાં જેવું સ્ટ્રીપમાન કરતી થી (શિખાથી ) આવેલી Page #178 -------------------------------------------------------------------------- ________________ જિનાજનુ યઃ ] स्तुतिचतुर्विंशतिका છે, તેમજ અસુરની વચ્ચે રહેનારી (અર્થાત શત્રુઓ સાથે પણ મિત્રતા રાખનારી) એવી દેવ–પરિષ, જે (પૂજ્યતાની અપેક્ષાએ) પ્રથમ ( છે તેવી) જિન–શ્રેણિને પ્રાપ્ત કરતી હવા તે (જિન-શ્રેણી મારી મતિને વિશેષતઃ વિરતાર કરે.” અથવા “ અસરના મધ્ય ભાગમાં જનારાઓમાં પ્રથમ એવી જે જિન-એણિ પ્રતિ સુરની સભા જતી હવી તેમજ જેને આશ્રય લેતી હવી, તે પરિમાણ-રહિત તથા રત્નનાં કિરણે વડે ગગનના મધ્ય ભાગને અત્યંત રતતા છે જેમાં એવાં કમલેના જેવું પ્રકાશમય કરનારી જિનએણિ મારી મતિને વિશેષ વિસ્તાર કરે.”—૨૨ સ્પષ્ટીકરણ જિન-એણિ પરવાપરેલાં વિશેષણે સબધી વિચાર– . (૧) પરિમાણ-રહિત- આ શ્લોકમાં જિન-શ્રેણિને પરિમાણુ-હિત એવા વિશેષણથી વિશિષ્ટ આલેખેલી છે. તેમાં “પરિમાણ-રહિત” એમ કહી અત્યાર સુધીમાં અનંત કાલ-ચઢે વ્યતીત થઈ ગયેલાં હેવાને લીધે અનંત તીર્થંકર (જિનેશ્વરે) થઈ ગયા છે એમ સૂચન કરવામાં આવ્યું છે. (૨) પ્રથમ-જિનશ્રેણિને પૂજ્યત્વની અપેક્ષાએ તેમજ સાક્ષાત્ ઉપકારક તરીકેની દષ્ટિએ પણ “પ્રથમ” યાને “આઘ” એમ કહી શકાય છે. આ વાત ચૌદ પૂર્વના સારરૂપ નવકાર મિત્રની રચના ઉપરથી પણ જોઈ શકાય છે. વળી આ શ્લોકમાં “રત્નનાં કિરણો વડે....આકાશના મધ્યભાગને દેદીપ્યમાન કરનારી એવું જે વિશેષણ દેવ-સભાને લગાડવામાં આવ્યું છે, તે વિશેષણ કિન-શ્રેણિના સંબંધમાં પણ ઘટી શકે છે. કેમકે જ્યારે જિનેશ્વરે એક સ્થલેથી અન્ય સ્થલે વિહાર કરે છે, ત્યારે તેનાં અષ્ટ મહાપ્રાતિહાર્યો પણ આકાશ-મા તેની સાથે ગમન કરે છે. આ પ્રાતિહાર્યોમાંનાં છત્ર, ચામર, સિહાસનાદિ પ્રાતિહાર્યો હીરા, મણિ, માણેક અને રત્નાદિકથી જડિત હોવાને લીધે તેના પ્રકાશથી પણ અગન દેદીપ્યમાન બની રહે છે. જેનેજેમા મહિમા આ શ્લેકમાં અમર-સભાને “અસુરેના મધ્યમાં રહેનારી” કહીને સમવસરણમાં આવે પેલાનાં જાતિ-વૈરે પણ ભૂલી જાય છે એ વાતનું સૂચન કરવામાં આવ્યું હોય એમ લાગે છે. આ સ્થલે છે પિતાનું જાતિવૈર ભૂલી જાય તેમાં નવાઈ નથી. કેમકે કહ્યું છે કે – " सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतं मार्जारी हंसबालं प्रणयपरिवशात् केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजेयुदृष्ट्वा सौम्यैकरूढं प्रशमितकलुषं योगिनं क्षीणमोहम् ॥" – સ્ત્રગ્ધરા Page #179 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [६ श्रीपप्रमઅથ–સમતામાં આરૂઢ થયેલા, વળી નષ્ટ થયાં છે પાપ જેમનાં એવા તેમજ ક્ષીણ થઈ ગયે છે મોહ જેમને એવા ગીને જોઈને જન્મથી ઉત્પન્ન થયેલાં (અર્થાત સ્વાભાવિક) વસે પણ, ગળી ગયે છે ગર્વ જેને એવા છે ત્યજી દે છે. જેમ કે હરિણી સ્નેહને વશ થઈને સિંહના બચ્ચાને પિતાના પુત્રની બુદ્ધિથી સ્પર્શ કરે છે, તેવી જ રીતે ગાય વાઘના બચ્ચાને, બિલાડી હંસના બચ્ચાને અને ઢેલ (મયૂરી) સર્પને સ્પર્શ કરે છે. श्रीसिद्धान्तस्वरूपम् श्रान्तिच्छिदं जिनवरागममाश्रयार्थम् आराममानम लसन्तमसंगमानाम् । धामाग्रिमं भवसरित्पतिसेतुमस्तमाराममानमलसंतमसं गमानाम् ॥ २३ ॥ -वसन्त. टीका श्रान्तिच्छिदमिति । श्रान्तिच्छिदं । श्रमहारिणम् । 'जिनवरागमं' जिनेन्द्रमतम् । 'आश्रयायें । संश्रयहेतोः। 'आरामं । उद्यानम् । 'आनम' प्रणम। लसन्तं ' शोभायमानम् । 'असङ्गमानां । निःसङ्गानां मुनीनामित्यर्थः । 'धाम । स्थानम् । 'अग्रिमं । प्रधानम् । 'भवसरित्पतिसेतुं' संसारवारिधितरणबन्धम् । 'अस्तमाराममानमलसन्तमसं' मारश्च आमच मानश्च मलाश्च त एव मलीमसात्मकत्वात् सन्तमसं-तमिस्रं तदस्तं येन तम् । गमानां' पूर्वोक्तलक्षणानाम् । असङ्गन्मानामाश्रयार्थ आरामं गमानां धाम जिनवरागयमानमेति संबन्धः॥२३॥ अवचूरिः - हे लोक ! जिनेन्द्रागममानम। किंभूतम् । श्रमभेदकम् । आश्रयहेतोराराममिवारामम् । लसन्तं शोभमानम् । केषाम् । असंगमानाम् । निःसङ्गानां मुनीनामित्यर्थः । अमिमं प्रकृष्टं धाम गृहम् । केषाम् । गमानां सदृशपाठानाम्। संसारसमुद्रसेतुम् । अस्ताः (ध्वस्ताः) कामरोगाहंकारपापाज्ञानानि येन ॥२३॥ अन्वयः ..श्रान्ति-छिदं, अ-संगमानां आश्रयार्थ आराम, लसन्तं, गमानां अग्रिमं धाम, भव-सरितपति-सेतुं, अस्त-मार-आम-मान-मल-संतमसं जिनवर-आगमं आनम।। शम्धार्थ श्रान्ति=श्रम, था. | आश्रयार्थ (मू० आश्रय ) मायने भाटे. छि-छेहपुं. आराम (मू० आराम)=पन, मास. श्रान्तिच्छिदं श्रमना नाश नाई, था, लसन्तं (मू० लसत् ) दीप्यमान, अतु. . उतारनाई.. | असंगमामां (मू० असंगम)=निःसन-तीमाना Page #180 --------------------------------------------------------------------------  Page #181 -------------------------------------------------------------------------- ________________ 20000000000000000000000000000008 5000000000000000000000888888888888888888888608 Gionawarka मायारा निर्वाणकलिकायाम् “गान्धारी देवी नीलवर्णा कमलासनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरां अभयकुलिशयुतवामहस्तां चेति ।" 8000000000000000000000 नि. सा. प्रेस. Page #182 -------------------------------------------------------------------------- ________________ મા " વા જિનતુત ] स्तुतिचतुर्विंशतिका પામ=સ્થાન, ધામ. માતિસેતૃસંસારરૂપી સમુદ્ર પ્રતિ પૂલરૂપ, i (મૂ૦ મિન)=મુખ્ય. સંતરર=ગાઢ અંધકાર, રવિ=નદી. તમારને નાનસિંતસિં=નાશ કર્યો છે કામ દેવ, રંગ, માન, અને મલરૂપી ગાઢ ત્પિતિ નહીશ, સમુદ્ર અંધકારને જેણે એવા. સેતુ=પૂલ. નાના (મૂળ અમે) આલાપકાને. બ્લેકાર્થ શ્રીસિદ્ધાન્તનું સ્વરૂપ (અનાદિ કાલથી ભવ-બ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલા) શ્રમને અંત આણનારા, તથા અસંગતિ (અર્થાત સંસાર-સંગ-રહિત એવા મુનિવરે)ને આશ્રય કરવા માટે ઉપવન (સમાન), વળી શોભાયમાન, તેમજ સમાન પઠેના મુખ્ય રસ્થાનરૂપ, અને વળી સંસા—સમુદ્ર (ઓળંગી જવામાં) પૂલ-સમાન, તેમજ નાશ કર્યો છે કંદર્પ, રોગ, ગર્વ અને (અષ્ટ કર્મરૂપી) મલરૂપી ગાઢ અંધકારને જેણે એવા જિનેશ્વરેના આગમને (હે જન–સમૂહ !) તું નસરકાર કર.”—૨૩ સ્પષ્ટીકરણ કચમત્કૃતિ આ લેકમાં અન્ય લેકેના જેવી ચરણ-સદૃશતારૂપી ચમત્કૃતિ દષ્ટિગોચર થવા ઉપરાંત મકારની વિશેષતારૂપી અન્ય ચમત્કૃતિ પણ નજરે પડે છે. गान्धारीदेवीस्तुतिः. गान्धारि ! वज्रमुसले जयतः समीर पातालसत्कुवलयावलिनीलभे ते । कीर्तीः करप्रणयिनी तब ये निरुद्ध વાતાટસરૂવર્જયા વેન્ટિની મેતા ર૪ | टीका શારીરિાજપરિ વારિનામ! “વઝયુસ પહેરળઝાતો “બ” વરमनुभवतः। 'समीरपातालसत्कुवलयावलिनीलभे ते' समीरपातेन-वातप्रेङ्खोलनेन आलसन्तीदोलायमाना या कुवलयावलिः तद्वन्नीला भा-दीप्तिर्यस्याः सा।आमन्यते वज्रमुसले। कीर्तीः । साधुवादरूपाः। किंविधे वज्रमुसले १ करप्रणयिनी' हस्तस्थिते । 'तव '.भवत्याः। 'ये' वज्र. પુરા #િવિશિષ્ટ વીર્તી? નિદ્ધપાતાઢવઢવા' નિર-દાંપારાસર-રસાસ Page #183 -------------------------------------------------------------------------- ________________ હતુતિચતુર્વિશતિકા [૬ પડાપ્રલवासिनां कुवलयं-पृथ्वीमण्डलं पाताललक्षणं यकाभिस्ताः, यदिवा निरुद्धं पातालं सक्योभन कुवलयं वेति विग्रहः । 'बलिनी' सारयुक्ते । 'लभेते' प्राप्नुतः । हे गान्धारि ! तव करमणयिनी ते वज्रमुसले जयतो ये कीर्तीः लभेते इति योगः ॥ २४ ॥ अवचूरिः हे गान्धारि देवि! ते वज्रमुसले आयुधे जयतः। किंभूते । वातप्रेङ्खोलनेनालसन्ती या कुवलय. माला तद्वन्नीला भा कान्तिर्ययोः। ये वज्रमुसले कीर्तीयांसि लभेते। किंभूते। तव हस्तस्नेहले। बलिनी बलवती । कीर्तीः किंभूताः। निरुद्धमावृतं पातालं सत्पृथ्वीवलयं च याभिः॥ २४॥ વરઃ જાપરિ! (વઝ-સુaણે) તવ -sળયિર્ન, ૪િની, નિર-પાતાણા - ઘણા વકીમેતે, તે સમજાત--ર-ય-અનિરુ-વઝ-સુaણે થતા | શબ્દાર્થ જાપારિ! (મૂડ જાવા)= ગાન્ધારી(દવા)! | શીત ( [ ર્સિ)=કીર્તિઓ, યશ. હુસ્ત, હાથ. જાય નેહ, રાગ, ગુરુ=મુસલું, સાંબેલું, આયુધ-વિશેષ. વાઘની હસ્ત પ્રતિ અનુરાગ ધરાવનારા. વધુ વા અને મુસલ. જે (મૂહ ચ ) જે બે. શયતા(શા નિ =જયવંતા વર્તે છે. નિરુદ્ધ (ધા, )5રેકેલું. સન=પવન. ઉતારુ=પાતાળ. જાત=ચલન. રહેવું. ગાજર (ઘા કર્)=અત્યંત દેદીપ્યમાન, =પૃથ્વી યુથ કમલ. થયચક, મંડળ. ભાસ્ટિકણિ, હાર. નિપાતવિયા (૧)પૂરી દીધાં છે નર=નીલ. પાતાળ તેમજ (અથવા પાતાળરૂપી) સુશોભિત ભમંડળને જેણે એવી (૨) હમીરપાતાઇવેથાનિકમે પવનના આવરણ કર્યું છે પાતાલવાસીઓના ચલનથી અત્યંત શોભતી એવી કમલેની પૃથ્વી-મંડલનું જેણે એવી. માલાના જેવી નીલ કાંતિવાળા, વહિની (મૂળ સિન)=પરાક્રમી, બલયુક્ત. જે (મૂળ તત્ )=ો છે. તે (ઘાટ )=મેળવે છે. લેકાર્થ ગારી દેવીની સ્તુતિ– હે ગાધારી (દેવી ! જે વા અને મુસલ તારા હસ્ત પ્રતિ અનુરાગ ધરાવે છે. (અર્થાત્ જેને તું નિરંતર તારા હરતમાં ધારણ કરે છે) તથા વળી નિરોધ કર્યો છે પાતાલ તેમજ સુશોભિત [અથવા પાતાલરૂપી સુંદર ભૂમંડલને જેણે એવી [ અથવા આવરણ કર્યું છે પાતાલવાસી દેવના પૃથ્વી-મંડલનું જેણે એવી (અર્થાત દિગના સુધી પ્રસરી ગયેલી એવી 5] કિર્તિઓને જેણે સંપાદન કરી છે તેમજ વળી (તારા જેવી સ્વામિની મળવાને Page #184 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] स्तुतिचतुर्विंशतिका લીધે) જે બલ-યુકત છે, તે બે તારાં વા અને મુસલ કે જેની કાંતિ પવનના ચલનથી અત્યંત શોભતાં એવાં કમલેની માલાના જેવી નીલ–વણું છે, તે જ્યવંત વર્તે છે.”—૨૪. સ્પષ્ટીકરણ ગાધારી દેવીનું સ્વરૂપ– આ એક વિદ્યા–દેવી છે અને તેને ચાર હાથ છે. જમણા હાથમાં તેવરદ અને મુસલ રાખે છે, જ્યારે ડાબા બે હાથમાં તે અભય અને વજી ધારણ કરે છે. વળી તેનીલવર્ણ છે તેમજ શતપત્ર(કમલ) એ એનું વાહન છે. આ હકીકત નિર્વાણલિકા ઉપરથી જોઈ શકાય છે. કેમકે ત્યાં કહ્યું છે કે – ___“तथा गान्धारीदेवी नीलवर्णी कमलासनां चतुर्भुजां वरदमशलयुतं दक्षिणकरमभयकुलिशयुतवामहस्तां चेति.” આ વાતની નીચેને લેક પણ સાક્ષી પૂરે છે. " शतपत्रस्थितचरणा, मुसलं वज्रं च हस्तयोर्दधती। મને યાજનાન્તિ–પાર જ ગુમાં વવ . –આર્યા –આચાર પત્રાંક ૧૬૨ વિશેષમાં આ દેવીના સંબંધમાં એક ટીકામાં એ ઉલ્લેખ છે કે ___" पूर्वाभवापेक्षया 'गन्धार' देशोत्पन्नत्वाद् गान्धारी" અથત પૂર્વ ભવમાં આ દેવી “ગધાર દેશમાં ઉત્પન્ન થઈ હતી તેથી તેને ગાધારી કહેવામાં આવે છે. વૃત્ત-ચમત્કાર– આ લોકમાં (તેમજ ત્યાર પછીના બીજા બે કેમાં પણ) જે વિશિષ્ટ વિચિત્રતા રહેલી છે, તેનું અન્ન દિગ્દર્શન કરાવવામાં આવે છે. બીજું અને શું ચરણ-એમ બંને ચરણે પ્રતિ દ્રષ્ટિ ફેંકતાં વકાર અને બેકારને આવા કાવ્યમાં એક ગણવામાં આવ્યા છે એ વાત જોઈ શકાય છે. કહે છે કે “ચમ-ઍક-જિmy, વાયોર્ટસ્ટર્ન મિત” અથચમક, શ્લેષ અને ચિત્રમાં કાર અને વાર તેમજ ડમર અને લકાર વચ્ચે ભેદ ગણવામાં આવતું નથી.' આવી ચમત્કૃતિઓથી ભરપૂર હોવા ઉપરાંત સાથે સાથે વિશિષ્ટ ચમત્કારથી પણ અલંકૃત કાવ્ય જેવું હોય, તે વિચારે મહામહે પાધ્યાય સાધુરાજગણિકૃત ભેજ્યાદિના ગર્ભિત સ્વપજ્ઞટીકા સહિત જિન-સ્તુતિ (શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા [e] જૈનસ્તત્રસંગ્રહ, દ્વિતીય વિભાગ). અત્ર તે ઉદાહરણ તરીકે આ અનુપમ કાવ્યનું ફકત એકજ પદ્ય આપવામાં આવે છે. તે પધ નીચે મુજબ છે – "आम्बारायण सेलडी खडहडीकेलामती राइभं चञ्चद्दाडिमद्राऽखखारिक रसात् त्वां साकुची खाजलाम् । लाडूषाण्डखजूरसारखढबूजांकूरदालिप्रभो । * નૌમિ શનિ મુદલાવાર શ્રીપાનો | P” –શાલિ૦ [ ગાન ! ! સેકી લીટીમતિ માં चश्चद्दालिमद्र ! अखखारिक ! रसात् त्वां साकुची खाजडाम् । लालूपाण्डख ! जूरसारखलब् ! ऊजाङ्कखालिप्रभो ! नौमि श्रीजिन ! मुद्रसाकरमहं श्रीपानसत्फोऽफलम् ॥] Page #185 -------------------------------------------------------------------------- ________________ ७ श्रीसुपार्श्वजिनस्तुतयः अथ श्रीसुपार्श्वजिनस्मरणम् कृतनति कृतवान् यो जन्तुजातं निरस्त स्मरपरमदमायामानबाधायशस्तम् । सुचिरमविचलत्वं चित्तवृत्तेः सुपार्श्व स्मर परमदमाया मानवाधाय शस्तम् ॥ २५ ॥ -मालिनी (८, ७) टीका कृतनतीति । कृतनति ' विहितप्रणामम् । ' कृतवान् ' विहितवान् । 'यो' 'जन्तुजातं ।। 'निरस्तस्मरपरमदमायामानबाधायशः' परे-शत्रवः स्मरश्च परे च मदश्च माया च मानश्च बाधा च अयशश्च ते निरस्ता-अपनीता यस्य तत् तथा तम् । 'सुचिरं' प्रभूतकालम् । ' अविचलत्वं' एकाग्रता । 'चित्तवृत्तेः' मनसः । 'सुपार्श्व' सुपार्थनामानम् । 'स्मर' ध्याय । 'परमदमायाः' परमो दमो यस्याः । 'मानव'! मनुष्य! । 'आधाय' कृत्वा । 'शस्तं' शोभनम् । यः कृतनति जन्तुजातं इत्यंभूतं कृतवान् तं सुपार्थ हे मानव ! चित्तवृत्तेः अविचलत्वं आधाय स्मरेति संवन्धः ॥२५॥ अवचूरिः . या स्वामी जन्तुजातं (समूह) कृतप्रणामं विहितवान् । किंभूतम्। निरस्तानि कंदर्पवैरिमदमायामानपीडाऽयशांसि येन तम् । तं सुपार्श्व देवं हे मानव, नर ! त्वं स्मर । किं कृत्वा । निश्चलत्वमाधाय । कस्याः। चित्तवृत्तेर्मनोव्यापारस्य । सुचिरं प्रभूतकालम् । परमो मो यस्याः। शस्तं शोभनम् ॥ २५॥ अन्वयः यः कृत-नति जन्तु-जातं निरस्त-स्मर-पर-मद-माया-मान-बाधा-अ-यशः कृतवान, तं शस्तं सुपार्य, (हे ) मानव ! परम-दमायाः चित्त-वृत्तेः अविचलत्वं सुचिरं आधाय स्मर । Page #186 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] स्तुतिचतुर्विशतिका શબ્દાર્થ નવા )=કરેલ. અભિમાન, પીડા અને અપકીર્તિને =વન્દન, નમસ્કાર. જેણે એવા. દૂતનસિ=કી છે નમસ્કાર જેણે એવા. વાંકી કાલ પર્યતા ઘણા વખત સુધી. તવાર (Fકયાં. વિરત્વ (મૂળ વિહત્વ =નિશ્ચલપણાને, નg=પ્રાણી, જીવ. અચલતાને. જ્ઞાતિ સમૂહ. જિત્તમન. અનુગારંગજીના સમૂહને, પ્રાણિ-વર્ગને. વૃત્તિ–વળણુ. v=શત્રુ, વૈરી. રિઘ =મનના વળગુની, મને વ્યાપારની. વાપા=પીડા. સુપાર્શ્વ (મૂળ સુપાર્શ્વ =સુપાશ્વ (નાથ)ને. યર=અપકીતિ. જમનાથ =ઉત્કૃષ્ટ છે ઉપશમ જેમાં એવા. નિરંતરમપુરમમાથી નારંવાધાયા=નિરાસ | કાપાગ (ધા ઘા) ઉત્પન્ન કરીને, પ્રાપ્ત કરીને, કર્યો છે મદન, દુમન, મદ, માયા, | રાસ્ત (મૂળ શત-પ્રશંસા પામેલાને.. શ્રી સુપાર્શ્વનાથનું સ્મરણ– જે સુપાર્શ્વનાથ, કર્યો છે પ્રણામ જેણે એવા પ્રાણિ-વર્ગને દૂર થયા છે–નષ્ટ થયાં છે મદન, દુશ્મન, મદ, માયા, પીડા અને અપકીર્તિ જેના એવો કરતે હવે તે પ્રશંસાને પામેલા ( સુંદર છે બાજુએ જેની એવા) સુપાશ્વ (નાથ)નું, હે માનવ! તું, ઉત્કૃષ્ટ છે ઉપશમ જેમાં એવી મને-વૃત્તિની અચલતાને ચિરકાલપર્યત પ્રાપ્ત કરીને (અર્થાત્ મનને સર્વથા વશ કર્યો બાદ) સ્મરણ કર.”—૨૫. સ્પષ્ટીકરણ સુપાર્શ્વનાથ સુપાર્શ્વનાથ નામના જૈનેના સપ્તમ તીર્થંકરને જન્મ વારસી નગરીમાં સુપ્રતિષ્ઠ રાજાને ત્યાં થયે હતે. આ રાજાની પૃથ્વી નામની રાણી આ કુલદીપક કુમારને જન્મ આપવા ભાગ્યશાળી થઈ હતી. આ તીર્થંકરના સુવર્ણવર્ણ અને સ્વસ્તિકના લાંછનથી લાંછિત દેહનું ૧ અત્ર તીર્થકરની માતાને ભાગ્યશાળી કહી છે, તે સ્વપલકલ્પિત વાત નથી, કેમકે જેમ તીર્થંકર પ્રશંસનીય છે, તેવી જ રીતે તેમની માતા પણ પ્રશંસાપાત્ર છે અને એમ હોવાને લીધે તે શ્રીમાનતુંગસૂરિ કહે છે કે “स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो द्धति भानि सहस्ररश्मि ચેવ વિનતિ પુરગામ ” . -ભકતામર-રત્ર, લ૦ રર, ૨ સાથીઓ, Page #187 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [૭ શ્રીસુપાર્શ્વમાપ બસે (૨૦૦) ધનુષ્ય પ્રમાણ હતું. સાંસારિક ભોગ-ઉપભોગને તિલાંજલિ આપીને ચારિત્ર ગ્રહણ કરી; તીર્થ પ્રવર્તાવી, અનેક જીવને સન્માનું દર્શન કરાવી, વીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ નિવણનગરમાં જઈ રહ્યા. માલિની આ પદ્ય પણ સમવૃત્ત એવા માલિની વૃત્તિમાં રચાયેલું છે. એનું લક્ષણે નીચે મુજબ છે " ननमयययुतेयं, मालिनी भोगिलोकैः" અથાત આ વૃત્તમાં ન, ન, મ, ય, અને ય એમ પાંચ ગણે છે. એટલે કે એકંદર પંદર (૧૫) એક્ષરે છે. વિશેષમાં આઠમા અને પંદરમા અક્ષરે વિશ્રામ-સ્થાને યાને યતિ છે. नति कृतवान् यो जन् | तु जा तं नि रस् तस् - - - - - - - - મા ( થ: ( जिनराज्या ध्यानम् व्रजतु जिनततिः सा गोचरे (२) चित्तवृत्तेः सदमरसहिताया वोऽधिका मानवानाम् । पदमुपरि दधाना वारिजानां व्यहार्षीत् सदमरसहिता या बोधिकामा नवानाम् ॥ २६ ॥ -मालिनी टीका ત્રનલ્લિતિ જતાનિનાસિનિનવી “ જાનવિષા નિત્તર ચઃ ! “ સ તાવાર સ ટ્રમાણે વર્તને જે તે હિતાય “વો? શુ જણ * * * *. ૧ આ વૃત્તનું લક્ષણ ધ્રુતબોધ પ્રમાણે નીચે મુજબ છે – "प्रथममगुरुषट्कं विद्यते यत्र कान्ते ! तदनु च दशमं चेदक्षर द्वावशान्त्यम् । करिभिरथ तुरडैर्यत्र कान्वे ! विरामः... सुकविजनमनोज्ञा मालिनी सा प्रसिद्धा ॥" અથ હે કાન્તા! જે પદ્યના પ્રથમના છ અક્ષરો તેમજ ત્યાર પછી દશમા અને તેરમા અક્ષર લઘુ હોય અને જે તે ઉદ્યમાં કુંજર એને અશ્વ વડે (અર્થાત્ આઠમા અને ત્યાર પછીના સાતમા અક્ષરે ઉપર ) વિરામ આવતા હોય, તે તે પળ સુકવિઓના મનને હરનાર “માલિની' તરીકે પ્રસિદ્ધ છે, Page #188 -------------------------------------------------------------------------- ________________ निस्तुतयः ] स्तुतिचतुर्वंशतिका ૧૦૧ " ' अधिका मानवानी' उत्कृष्टा नृणाम् । निर्धारणे षष्ठी । 'पदं' चरणक्षेपम् । 'उपरि' अग्रभागे । 'दधाना धारयन्ती । 'वारिजानां ' अरविन्दानाम् । 'व्यहार्षीत् ' विचचार । ' सदमरसहिता' सद्भिः-शोभनैः अमरैः सहिता - समेता | 'या' । ' बोधिकामा' बोधिः - धर्मावाप्तिस्तत्र कामः इच्छा यस्याः सा।स्वयमवाप्त बोधित्वादन्येषामिति गम्यते । ' नवानां ' नवत्वसंख्यावताम् । नूतनानां वा । या बोधिकामा व्यहार्षीत् सा जिनततिः वः चित्तवृत्तेः गोचरे व्रजतु इति योगः॥२६॥ अवचूरिः जिनानां युष्माकं मनोवृत्तेर्गोचरं व्रजतु गच्छतु । किंभूतायाः । सह दमरसेन वर्तन्ते ये तेषां हितायाः । जिनततिः किंभूता । मानवानां नराणामधिका उत्कृष्टा । या जिनश्रेणिर्व्यहार्वीदू विहारं कृतवती । किंभूता । नवानां नवसंख्यानां नूतनानां (वा) वारिजानां स्वर्णकमलानामुपरिष्टात् पदं स्थापयन्ती । सद्देवयुक्ता । बोधिकामा स्वयमवाप्तबोधित्वात् परेषां बोधिर्धर्मप्राप्तिस्तत्र कामो ( वाञ्छा ) यस्याः सा ॥ २६ ॥ अन्वयः या बोधि-कामा, सत्-अमर - सहिता, नवानां वारिजानां उपरि पदं दधानो व्यहार्षीत्, सी मानवानां अधिका जिन-ततिः वः से-दम-रस-हितायाः चित्त वृत्तेः गोवरं व्रजतु । શબ્દાર્થ व्रजतु (धा० व्रज् ) = लगे. तति=श्रेषि. जिनततिः-भिनानी श्रेशि. गोचरं (मू० गोचर ) = गोयर, विषय. सद्मरसहितायाः=७५शुभं३यी रसे उरीने युक्त એવાને હિતકારી. अधिका ( मू० अधिक ) = उत्सृष्ट. मानवानां (मू० मानव ) = भनुष्याभां पदं ( मू० पद ) = थरने. उपरि= ३५२. दधाना (धा० धा ) =धारणु कुश्ती थडी. वारिजानां (मू० वारिज )= ४भबीना. व्यहार्षीत् (धा० हृ ) = विहार ये. सहित=साथै, सदमरसहिता =सनो भने देवा सहित અથવા સુદે સહિત. बोधि=सभ्यद्दत्व, सत्य दर्शन. बोधिकाना=सभ्यत्व सौंपहिन शववानी અભિલાષા છે જેને એવી. नवानां ( मू० नव अथवा नवन् ) = नूतन અથવા નવ. શ્લેકાર્થ જિનેશ્વરનું ધ્યાન— ૬ (પેાતાને સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલું àાવાથી અન્ય જીવોને પણ) સમ્યકૃત્વ (સંપાદન કરાવવા)ની અભિલાષા રાખતી તેમજ સજ્જના તથા દેવાથી યુક્ત ( અથવા સુદેવાથી પરિષ્કૃત ] એવી, તથા નવીન અથવા નવ (સુવર્ણનાં) કમલા ઉપર ચરણને ધારણ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્તુતિચતુર્વિશતિકા [૭ શ્રીસુપાર્શ્વકરતી થકી એવી જ જિન-શ્રેણિ એક સ્થલેથી અન્ય સ્થલે) વિહાર કરતી હવી, તે મનુ જેમાં સર્વોત્તમ એવી (જિન–શ્રેણિ) ઉપશમરૂપી રસ કરીને યુક્ત એવા [ જન ને હિતકારી એવી તમારી ચિત્ત-વૃત્તિને વિષય બને.”—૨૬ સ્પષ્ટીકરણ જિનેશ્વરની વિકૃત ભક્તિ કેટલાક દેવતાઓ પિતાને ભક્તિભાવ પ્રદર્શિત કરવાની ખાતર જિનેશ્વરે જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં વખતે વખત તેમનાં ચરણકમલની નીચે સુવર્ણનાં નવ કમલે સ્થાપે છે.૧ આમાંનાં બે કમલેની ઉપર જિનેશ્વર પ્રભુનાં ચરણે રહે છે, જ્યારે બાકીનાં સાત કમલ તે તેમની પાછળ પાછળ આવે છે. ભગવાન તીર્થંકર-દેવ ચરણ ઉપાડીને આગળ ધરે કે તરતજ દેવતાઓ બે કમલ આગળ સ્થાપે છે. તીર્થકરનું સાન્નિધ્ય કરનાર દેવેની સંખ્યા| તીર્થંકરની સેવામાં કેટલા દે ઉપસ્થિત થાય છે એ પ્રશ્નના ઉત્તર તરીકે કહેવાનું કે ઓછામાં ઓછા (જઘન્યતઃ) એક કરોડ દેવે તેમનું સાન્નિધ્ય કરે છે. આ વાતની વીતરાગતેંત્ર સાક્ષી પૂરે છે, કેમકે તેમાં કહ્યું છે કે “ધન્યતઃ રિલંડ્યા સેવન્ત સુરાપુરા. મામાખ્યાળું, ન મા શબ્યુલાસો ” – અનુટુપ –ચતુર્થ પ્રકાશ, અન્તિમ લેક, સમ્યકત્વ “या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामति । धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिवमुच्यते ॥" –ગશાસ્ત્ર, દ્વિતીય પ્રકાશ, દ્વિતીય ક. અર્થાત જેને દેવ તરીકે માનવા ન્યા હોય તેમાં દેવત્વ સ્વીકારવું, જેને ગુરૂ એવી સંજ્ઞા આપવી યથાર્થ હોય તેને ગુરૂ તરીકે અંગીકાર કરવા અને જે નામધારી નહિ હેઈ કરીને વાસ્તવિક રીતે ધર્મ એવા નામને લાયક હોય, તેને ધર્મ માન, એનું નામ “સમ્યક્ત્વ' છે, એમ શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે. આ સમ્યકત્વની સરલમાં સરલ અને ટુંકામાં ટુંકી વ્યાખ્યા છે. સમ્યકત્વ કહે કે તત્વાર્થ શ્રદ્ધાન કહે કે વાસ્તવિક તત્વ-દષ્ટિ કહે એ બધું એકજ છે. સમ્યગદષ્ટિ, સમ્યગદર્શન, બધિ એ બધા એકાઈક પય છે. આ સંબંધમાં વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજ કહે છે કે – તરાર્થશા ખ્યાન” –તત્વાર્થાધિગમસૂત્ર, આદ્ય સૂત્ર. ૧ સરખા વસન્તતિલકા નામના પધમાં રચાયેલ ભક્તામર સ્તોત્રને ફરમે બ્લેક. Page #190 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका ૧૦૩ અર્થાત્ જીવ, અજીવ, ઇત્યાદિ નવ॰ તત્ત્વભૂત પદાથેŕનું શ્રદ્ધાન તે · સમ્યગ્દર્શન છે. અન્ય રીતે વિચાર કરીએ તે તત્ત્વ વડે ( અર્થાત્ નિશ્ચયપૂર્વ કનું ) મનું શ્રદ્ધાન તે ‘સમ્યગ્દર્શન ’ છે. આ સમ્યગ્દર્શન યાને સમ્યક્ત્વનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ રીતે જૈન શાસ્ત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એટલુંજ નહિ, પરંતુ સમ્યગ્દર્શનની ઘણે સ્થલે પ્રશંસા પણ કરવામાં આવી છે. હિંદુ શાસ્ત્રમાં પણ એવાજ સુદ્રાલેખ છે. કહ્યું છે કે— * 'सम्यग्दर्शनसंपन्नः, कर्मणा न हि बध्यते । दर्शनेन विहीनस्तु, संसारं प्रतिपद्यते ॥ " —મનુસ્મૃતિ, અ૦ ૬, શ્યા૦ ૭૪. આવા મહત્ત્વના વિષય ઉપર વિવેચન કરવાનું આ ચેાગ્ય સ્થલ ન ડાવાથી ન છૂટકે એ વાત પડતી મૂકવી પડે છે. આ વિષયના જિજ્ઞાસુઓએ કલ્પ–ભાષ્ય, સમ્યક્ત્વ-કૌમુદી, વિશેષાવશ્યક, પ્રવચન–સારાદ્વાર, અર્થ-દીપિકા વિગેરે ગ્રન્થા જોવા અને કોઇજ નહિ અને તે છેવટે અધ્યાત્મ-તત્ત્રાલાકનાં પૃષ્ઠો ૩૦૦- ૩૧૫, ૪૯૦-૪૯૭ તા જોઈ જવાં એ ભલામણુ. जिनमतप्रशंसा दिशदुपशमसौख्यं संयतानां सदैवोरु जिनमतमुदारं काममाया महारि । जननमरणरीणान् वासयत् सिद्ध (हि) वासे - Soजि नमत मुदारं काममायामहारि ॥ २७ ॥ - मालिनी टीका , , ‘ વિિિત । ‘ વિાત્ ઉપશમસૌષ્ય 'મમમુક્‘સંચતાનાં” સંયમવતામ્ । * સૌવ ? સર્વામેવ । ‘જીદ્દ ' વિશાહમ્ । ‘બિનમતું ' અફે‰ાસનમ્ । ‘કવાર 'ઉત્તમ્ | ઝામમાયાબહાર' જામ-અસ્યર્થ આયામતિ-öશોમ । ‘નનનમરળીબાન' બન્મમૃત્યુમિ શ્રાન્તાન્ । ‘વાસયત્ o સ્થાપયત્ । ‘સિદ્ધિવાને ’ મુક્ત્તિત્તવનિ । ‘શનિ નીરોને ૮ ૮ નમત મળમત । ‘ ધ્રુવા ’ વર્ષેન । ‘ ગર' શીત્રમ્ । જામમાયામારિ' ાનય માયા ન તોર્મારિबृहत् अमित्रभूतं महाचक्रं वा निकर्तनहेतुत्वात् ॥ २७ ॥ " 6 ૧ જીવ, જીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બન્ધ અને મેક્ષ એ ઉપર્યુક્ત નવ તત્ત્વ છે. આની સ્થૂલ વ્યાખ્યા ન્યાયકુન્નુમાંર્જાલ ઉપરના મારા વિવેચન ( પૃ૦ ૨૮૧-૨૮૬) ઉપરથી જેઈ શકાશે, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સ્તુતિચતુર્વિશતિકા [[૭ સપાટ ગવદૂરઃ हे जनाः ! जिनमतं नमत प्रणमत। किंभूतम् । उरु प्रौढं प्रशमसुखं ददत् । केषाम् । संयतानां मुनीनाम् । सदैव सर्वदा। उदारमुदात्तम् । काममत्यर्थम् । आयामहारि दैर्घ्यशोभि । अथवाऽतिशयेन મનrgણ શનિ રોહિતે સિદ્ધરાજે વા ય વાના સન્મમરવાના મુ ના शीघ्रम् । काममाययोर्महारि महावैरिभूतम् ॥ २७ ॥ अन्वयः संयतानां उरु उपशम-सौख्यं सदैव दिशत्, उदारं, कामं आयाम-हारि ( अथवा कामમા-માન-હરિ), ગન--નાન કવિ સિદ્ધિ-વારે વારત રામ-માયા-મઈ-ગરિ जिनमतं मुदा औरं नमत । શબ્દાર્થ વિરાવ (પા. વિશ)=આપનાર. રામમાથામદારિ=મદન, માયા અને વ્યાધિને ૩૫રામ=ઉપશમ, પ્રશમ. - હરનારા. રાળ (ધારી)=પીડિત. સૌહા=સુખ. કાનમાળી=જન્મ અને મરણથી પીડિત. ૩૫રામચંsઉપશમ–સુખને, વાયત (વાવ =નિવાસ કરાવનાર. સંતાન (મૂળ સંવત) યતિઓના, ઈન્દ્રિયે | વિનિમુક્તિ, નિવણ. ઉપર વિજય મેળવ્યું છે જેમણે તેમના. | વાર=નિવાસ, રહેઠાણ. sa=જ. સિદ્ધિવારે નિર્વાણરૂપી નિવાસમાં. જજ્ઞ=ોગ. ૩=પ્રૌઢ. શનિ-રોગ-રહિત. ૩ (મૂળ વાર) ઉદાર, વિશાલ. રિચક્ર. શામં=(૧) ખશ્ચિત, (૨) અત્યંત. માથામહરિ=મદન અને માયાના મોટા ગાયામરિ=દીર્ધતા વડે મનેહર. દુશ્મન અથવા મહાચક. લેકાર્થ જિન-મતની પ્રશંસા– “સંયમીઓને સર્વદા પ્રૌઢ ઉપશમ સુખ આપનારા એવા, વળી (અનેક વિષયના વિવેચનથી ભરપૂર હોવાને લીધે) અત્યંત દીર્ધતા વડે શોભતા [ અથવા મદન, માયા અને રોગને નષ્ટ કરનારા ], તેમજ જન્મ-મરણથી ખિન્ન થયેલા (છ)ને રોગરહિત એવા સિદ્ધિ –શિલા)રૂપી વાસમાં સત્વર નિવાસ કરાવનારા, અને વળી કંદર્પ અને કપટના કદા વરી એવા અથવા રતિ-પતિ અને માયા (ને છેદનાર હોવાથી તે-jના મહાચક્રરૂપ એવા ] જિન-મતને (હે ભવ્યજનો !) તમે હર્ષપૂર્વક નમન કરે.”—૨૭ १-२-३ अत्र यदि सदैव-अरं-काममिति क्रियाविशेषणानि दिशत्-वासयदित्यादिष्वपि योज्यन्ते, तद्दपि न्याय्यम् । Page #192 --------------------------------------------------------------------------  Page #193 -------------------------------------------------------------------------- ________________ महामानसी १६ निर्वाणकलिकायाम् - "महामानसीं धवलवर्णी सिंहवाहनां चतुर्भुजां वरदासियुक्त दक्षिणकरां कुण्डिकाफलकयुतवामहस्तां चेति । " All rights reserved.] नि. सा. प्रेस. Dharandhar 10.25 Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જિનસ્તુત ] स्तुतिचतुर्विशतिका સ્પષ્ટીકરણ જન્મ-મરણની વેદના– આ સંસારમાં જન્મ અને મરણના દુઃખ આગળ બીજું કઈ દુઃખ હિસાબમાં નથી. જન્મ-સમયે જે દુઃખ થાય છે તેને શાસ્ત્રકારો નીચે મુજબ ચિતાર રજુ કરે છે – જેમ કારીગર રૂપાના વાળાને યંત્રમાંથી ખેંચી કાઢી લાંબો કરે છે, તેમ ચેનિદ્વારા જીવને બહાર આવવું પડે છે. વિશેષમાં સર્વદા સુખમાં ઉછરેલા સેળ વર્ષની ઉમ્મરના તરૂણના કેળના ગર્ભ જેવા સુકેમલ દેહમાં, રમે રેમમાં અગ્નિમાં ખૂબ તપાવેલી સે થેંચવાથી જે વેદના થાય, તેના કરતાં આઠ ગણી વેદના ગર્ભવાસમાં થાય છે અને વળી આના કરતાં પણ અનન્ત ગણી વેદના જન્મ-સમયે અનુભવવી પડે છે. આ હકીકત પ્રવચન-સારોદ્ધારની વૃત્તિમાં સંસાર-ભાવનાના અધિકારમાં આપેલા નીચેના પદ્ય ઉપરથી પણ જોઈ શકાય છે. "रम्मागर्भसमः सुखी शिखिशिखावर्णाभिरुचैरयः___ सूचीभिः प्रतिरोमभेदितवपुस्तारुण्यपुण्यः पुमान् । यद् दुःखं लभते तवष्टगुणितं स्त्रीकुक्षिमध्यस्थिती सम्पयेत तदप्यनन्तगुणितं जन्मक्षणे प्राणिनाम् ॥" –શાર્દૂલ આવી સ્થિતિમાં પ્રાણીઓ જન્મ-મરણથી કંટાળે, એમાં નવાઈ શું? આને લીધે તે એક કવિ કહે છે કે "पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम् । इह संसारे भयदुस्तारे જયારે પણ કુદરે! ” महामानस्याः स्तुति: दधति ! रविसपत्नं रत्नमाभास्तभास्वत् नवधनतरवारिं वा रणारावरीणाम् । गतवति ! विकिरत्याली महामानसीष्टान् अव घनतरवारिं वारणारावरीणाम् ॥ २८ ॥ ७॥ -मालिनी ૧૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ १०६ સ્તુતિચતુર્વિશતિકા [७ श्रीभुपाई टीका दधतीति । 'दति !' धारयमाणे !। ' रविसपत्नं । रवेः सपत्नभूतं, प्रभाधिक्यात् । 'रत्नं ' माणिक्यम् । 'आभास्तभास्वन्नवघनतरवारि वा' आभया-छायया अस्तभास्वन्नवधनः तिरस्कृततारतरुणमेघो यः तरवारि:-कृपाणस्तं वा । वाशब्दः समुच्चये। 'रणारावरीणां ' रणसम्बन्धिना रावेण रीणां-खिन्नाम् । 'गतवति !' आरूढे !! 'विकिरति' विक्षिपति । एतत् सिंहस्य देव्या वा. विशेषणम् । 'आली' सन्ततिम् । ' महामानसि' ! महामानस्यभिवाने ! । 'इष्टान् ' अभिमतान् । अव रक्ष । 'घनतरवारि' सान्द्रतरपानीयम् । 'वारणारौ ' मृगपतौ । 'अरीणाम् । हे महामानास ! रविसपत्नं रत्नं घनतरवारिं वा दधति ! अरीणां आली विकिरति वारणारौ गतवति ! इष्टान् अवेत्यन्वयः ॥ २८ ॥ अवचूरिः हे महामानसिदेवि! इष्टानभिमतान् नरादीन् अव-रक्षा हे गतवति प्राप्नुषि! कस्मिन्। वारणारौ सिंहे। हे दधति धारयति । किम् । रत्नं मणिम् । किंभूतम् । रविसपत्नं रविप्रतिपक्षं प्रभाधिक्यात् । आभया कान्त्या अस्तो भास्वान सूर्यो येन स चासौ नवो नूतनी घनो निबिडस्तरवारिः खगश्च तम् । वा समु. चये । सिंहे किं कुर्वति । अरीणां वैरिणामाली श्रेणिं विकिरति क्षिपति । किंभूतामालीम् । रणस्यारा वेण (ध्वनिना) रीणां क्षीणाम् । खळू किंभूतम् । घनतरवारिं सान्द्रतरपानीयम् । रत्नविशेषणं वा ॥२८॥ अन्वयः रवि-सपत्नं रत्नं आभा-अस्त-भास्वत्, नव-घन-तर-वारिं धन-तरवारिं वा दधति ! अरीणां रण-आराव-रीणां आलीं विकिरति ! वारण-अरौ गतवति ! महामानसि ! इष्टान् अव । अथवा रवि-सपत्नं, आभा-अस्त-भास्वन्-नव-घन-तरवारिं धनतर-वारिं रत्नं दधति ! अरीणां रण-आराव-रीणां आली विकिरति वारण-अरौ वा गतवति ! महामानसि ! इष्टान् अव । શબ્દાર્થ दधति ! (धा० धा ) 3 धा२५ ४२नारी! | नवधनतरवारि-नूतन भेधनी २भ अतिशय रवि-सूर्य, सू२०१. પાણી છે જેને વિષે એવી. सपत्नशत्रु. तरवारि-त२१।२, मस. रविसपत्नं सूर्यन। शत्रु३५. , आभास्तभास्वन्नवधनतरवारिं (१) 43 रत्नं (मू० रत्न )=२त्नने, माने. પરાસ્ત કર્યો છે પ્રકાશિત એવા નવીન भास्वत्=(१) सूर्य; (२) शित, तस्वी . મેઘને જેણે એવી તરવારને; (૨) તેજ आभास्तभास्वन्ति 43 परास्त यो छ વડે તિરોહિત કર્યા છે. સૂર્ય, નુતન મેઘ સુર્યને જેણે એવા. તેમજ ખર્શને જેણે એવા. बारि=ore, ied. वामने (सभुश्ययार्थ). Page #196 -------------------------------------------------------------------------- ________________ છgવણીત જિનસ્તુત્તવઃ | स्तुतिचतुर्विशतिका ૧૦૭ =અવાજ, શોરબકેર. દાન (મૂ૦ ફૂટ)=ઈબ્દને, અભીને. ખાતરીfi=સંગ્રામના શેરબકોરથી ખિન્ન વનતિe=અતિશય. થયેલી. ઘનત =(૧) નિબિડ તરવારને (૨) અતિમતતિ! () હે પ્રાપ્ત થયેલી! શય પાણીવાળા. વિતિ (દા૪)=(૧) હે દુર ફેકનારી, (૨) . દૂર ફેંકી દેતી, ઉડાડી દેતી. વાર=ગજ, હાથી. શાસ્ત્ર (કૂ૦ ગા) શ્રેણિને. વારા (પૂ વાળારિ =હાથીના શત્રુને વિષે, મહામાનસિ! (પૂમહામારી)=હે મહા- સિંહ વિષે. માનસી (દેવી)! ગળા (મૂળ ગરિ) શત્રુઓની. બ્લેકાર્થ મહામાનસી દેવીની સ્તુતિ (અધિક તેજવાળું હોવાને લીધે અથવા ગોળ હેવાને લીધે ) સૂર્યના શત્રુરૂપ એવા રત્નને તેમજ પ્રકાશ વડે પરારત કર્યો છે સૂર્યને જેણે એવી તેમજ નૂતન મેઘની જેમ અતિશય પાણીવાળી એવી નિબિડ તરવારને ધારણ કરનારી છે (દેવી) યુદ્ધના અવાજથી ખિન્ન બનેલી એવી દુમિનેની પંકિતને દૂર ફેંકનારી હે ( વિઘા-દેવી)હે સિંહના ઉપર સ્વાર થયેલી મહામાનસી! તું અભીષ્ટ (માન)નું પરિપાલન કર.” અથવા [તેજમાં હરીફાઈ કરી શકે તેમ હોવાથી 3 સુર્યના રાગરૂપ, વળી પ્રકાશ વડે પરાસ્ત કર્યા છે પ્રકાશિત એવાં નવીન મેઘ તેમજ ખડગને જેણે એવા [ અથવા તેજ વડે તિરોહિત કર્યા છેસૂર્ય, નૂતન મેઘ તેમજ તરવારને જેણે એવા ], તેમજ અતિશય પાણીવાળા એવા (ઉપર્યુક્ત ત્રણ વિશેષણોથી વિશિષ્ટ) રત્નને ધારણ કરનારી એવી હે (દેવી)! રણસંગ્રામના શોર-બકોરથી ક્ષીણ થયેલી એવી શત્રુઓની શ્રેણિને દૂર ફેંકી દેતા એવા સિંહ ઉપર આરૂઢ થયેલી એવી હે (ઉપર્યુક્ત-વિશેષણ-વિશિષ્ટ) મહામાનસી (દેવી) ! તું (માનવાદિક) અભીષ્ટનું રક્ષણ કર.”—૨૮. સ્પષ્ટીકરણ મહામાનસી દેવીનું સ્વરૂપ ધ્યાનારૂઢ મનુષ્યના મનને વિશેષતઃ સાન્નિધ્ય કરે તે મહામાસીએ મહામાનસી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. આ પણ એક વિદ્યાદેવી છે. એનું સ્વરૂપ નિર્વાણ—કલિકામાં નીચે મુજબ આપ્યું છે – Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સ્તુતિચતુર્વિશતિકા [૭ શ્રીસુપાર્શ્વ___“ तथा महामानसी धवलवर्णी सिंहवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां कुण्डिकाफलकयुतवामહસ્ત રેતિ” અર્થાત ત્યાં કહ્યું છે કે આ દેવીને વર્ણ વેત છે અને એને સિહનું વાહન છે. વળી એને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને તરવારથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ કુરિડકા અને ફલક (ઢાલ)થી શોભે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે મહામાનસી દેવીને સિંહનું વાહન છે, તેમજ તે એક હસ્તમાં તરવાર ધારણ કરે છે એ વાતને નિર્વાણ-કલિકા પણ ટેકે આપે છે. પરંતુ તે બીજા હસ્તમાં રત્ન ધારણ કરે છે, એ વાત નિર્વાણ-કલિકામાં નજરે પડતી નથી એ વિશેષતા છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ Correतुतयः] स्तुतिचतुर्विंशतिका ८ श्री चन्द्रप्रभजिनस्तुतयः अथ चन्द्रप्रभप्रभवे प्रणाम: तुभ्यं चन्द्रप्रभ! जिन! नमस्तामसोज्जृम्भितानां हाने कान्तानलसम! दयावन् ! दितायासमान! । विद्वत्पतया प्रकटितपृथुस्पष्टदृष्टान्तहेतूहानेकान्तानलसमदया वन्दितायासमान! ॥ २९॥ -मन्दाक्रान्ता (४, ६, ७) टीका तुभ्यमिति । तुभ्यं चन्द्रप्रभजिन ! नमः । चन्द्रप्रभनामन् जिन ! नमोऽस्तु । ' तामसो. ज्जृम्भिताना' तामसानि-तमःसम्बन्धीनि यानि उज्जृम्भितानि-विस्फूर्जितानि तेषाम् । 'हाने ' अपगमे । 'कान्तानलसम! " स्निग्धज्वलनसदृश! । 'दयावन् !' कृपयान्वित ! । 'दितायासमान!' खण्डितखेदगर्व! । 'विद्वत्पश्या' पण्डितश्रेण्या। 'प्रकटितपृथुस्पष्टदृष्टान्तहेतुहानेकान्त !' पृथवः-वितताः स्पष्टा:-स्फुटाः दृष्टान्ताः-निदर्शनानि हेतवः-कारणानि ऊहा:वितकोः अनेकान्तः-स्याद्वादः, पृथवः स्पष्टाः दृष्टान्तहेतूहा यस्मिन् स चासावनेकान्तश्च प्रकटितः पृथुस्पष्टदृष्टान्तहेतूहानेकान्तो येन तस्यामन्त्रणम् । 'अनलसमदया' अनलसो मदो यस्यास्तया । वन्दिताय' स्तुताय । 'असमान!' अनन्यसदृश ! । हे चन्द्रप्रभ जिन ! विद्धः त्पड्या वन्दिताय तुभ्यं नम इति योगः ॥२९॥ ___ अवचूरिः हे चन्द्रप्रभ जिन, हे दयावन् (कृपावन् )! तुभ्यं नमोऽस्तु । तमासंबन्धिविस्फूर्जिताना हानेत्यागे मनोहरवह्निसमान! । दिती-छिनावायासमानौ येन । तुभ्यं किंभूताय ? । विद्वत्पश्या वन्दिताय । प्रकटिताः पृथवो-वितताः स्पष्टा दृष्टान्ता-निदर्शनानि हेतवः-करणानि ऊहो-वितर्कः अनेकान्तःस्याद्वादो येन तत्संबोधनम् । विद्वत्पङ्कया किंभूतया ? । न विद्यते अलसमदौ-तन्द्राऽहंकारौ यस्यास्तया। हे असमान निरुपमान ! ॥ २९ ॥ अन्वयः (हे) चन्द्रप्रभ! जिन ! तामस-उज्जृम्भितानां हाने कान्त-अनल-सम ! दयावन् ! दितआयास-मान! प्रकटित-पृथु-स्पष्ट-दृष्टान्त-हेतु-ऊह-अनेकान्त ! अ-समान! अनलस-मदया विद्वस्-पत्न्या वन्दिताय तुभ्यं नमः । Page #199 -------------------------------------------------------------------------- ________________ રસ્તુતિચતુર્વિશતિકા ૮ શ્રીચન્દ્રપ્રભ अथवा (હે) -નિર! તામસ- કસ્મતાનાંહિત-બચાસ-માન ! વિદ્ર-v$યા કવરિત-...અને શાન્ત ! –-સમાન ! --મ! ચા–ન્વિતાર સુખ્ય નમઃ | શબ્દાર્થ તુષ્ય (મૂળ ગુણર્ =તને. gયુ=વિસ્તીર્ણ. રન્નમ! (મૂ૦ ગ્રામ) હે ચન્દ્રપ્રભ(પ્રભુ) ! ! WE=સ્પષ્ટ, ફુટ, ખુલ્લું. નિન! (મૂળ નિન)=હે તીકર! દણામૉ=ઉદાહરણું. વનિ !=હે ચન્દ્રપ્રભ જિનેશ્વર ! નમકનમસ્કાર. ના=સ્યાદ્વાદ. તમિર=(૧) અંધકાર સંબંધી, (૨) તમે ગુણવિષયક. પરિત પુસ્પટણાન્ત તૂને શાન =પ્રકાસમિતિ=સ્કુરણ, શિત કર્યા છે વિસ્તીર્ણ તેમજ સ્પષ્ટ તારો સ્મિતાનાં ગાઢ અંધકાર (રૂપી એવાં ઉદાહરણને, તકેને તેમજ - અજ્ઞાન)નાં કુરણના. સ્યાદ્વાદને જેણે એવા! (સં૦) હા (દૂ શાન)=નાશને વિષે. સ્ટિસ આલસ્થ, આળસ, એદીપણું. નહ= અગ્નિ. સાન્તાનાસન !=હે પ્રકાશિત અગ્નિસમાન! { કસ્ટમરચા=અવિદ્યમાન છે આલસ્ય અને !(મૂળ ચાવતુ)=હે દયાવાન, હે કૃપા- અભિમાન જેનામાં એવી. વતિ (મૂ૦ વિત)=વન્દન કરાયેલાને. લિત (ધાર )છેદી નાંખેલ. જનદાર! હે અવિદ્યમાન છે આલસ્ય અને આયાણ=પ્રયત્ન અભિમાન જેમાં એવા! (સં.) તિયાનમાર !=છેદી નાંખ્યા છે–નષ્ટ કર્યા છે ગા=લક્ષ્મી. પ્રયાસ અને અભિમાન જેણે એવા હે! વિપડિત, થાનિતા લક્ષ્મી વડે પૂજિતને. વિડુિપ=વિદ્વાનોની શ્રેણિ વડે. અરમાન =(૧)હે નિરૂપમ; (૨) હે માનપ્રતિ =પ્રકાશિત કરેલ રહિત! બ્લેકાર્થ શ્રીચય પ્રભુને પ્રણામ ( ધવલતાને લઈને અથવા સૌમ્યતાને લીધે સેમ (ચન્દ્ર)ના સમાન પ્રભા છે જેની એવા) હે ચન્દ્રપ્રભ! હે (અષ્ટમ) તીર્થંકર અથવા હે ચન્દ્રપ્રભ જિનેશ્વર ]! હે ગાઢ અંધકાર (રૂપી અજ્ઞાન)નાં ફુરને નાશ (કરા)માં પ્રકાશિત અગ્નિસમાન (દેવાધિદેવ) હે કૃપાવન (પ્ર). છેદી નાખ્યા છે (સંસાર–મણુફપી) પ્રયાસ તેમજ અભિમાનને જેણે એવા હે ( ઈશ) ! (વિદ્વાનની શ્રેણિદ્વારા) પ્રકટ કર્યા છે. વિશાળ તેમજ સ્પષ્ટ Page #200 -------------------------------------------------------------------------- ________________ જિનરતુતયા ] स्तुतिचतुर्विंशतिका એવાં ઉદાહરણે, યુક્તિઓ, તે અને સ્યાદ્વાદને જેણે એવા હે (નાથ)! હે અનુપમ (પરમેશ્વર )! અવિદ્યમાન છે આલસ્ય અને અભિમાન જેને વિષે એવી વિદ્વાનોની પંક્તિ વડે વન્દન કરાયેલા એવા [ અથવા હે અવિદ્યમાન છે આલસ્ય અને ગર્વ જેને વિષે એવા (જગદીશ) ! લક્ષમી વડે પૂજાયેલા એવા ] તને [મારો ] નમસકાર હેજો. ”—૨૯ સ્પષ્ટીકરણ ચન્દ્રપ્રભ-ચરિત્ર ચન્દ્રપ્રભ પ્રભુને જન્મ મહાન રાજાની ચંદ્રપુરી નગરીમાં થયેલ હતો. આ રાજાની લક્ષ્મણ રાણી તેમની માતા થવા ભાગ્યશાળી થઈ હતી. એમને દેહ શ્વેત વર્ણને હતું તેમજ તે ચન્દ્રના લાંછનથી શોભતે હતે. વિશેષમાં તેનું પ્રમાણ એક સે પચાસ ધનુષ્ય જેટલું હતું. તીર્થકરને લગતી સંપૂર્ણ સંપત્તિને અનુભવ કરી, દશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ નિવણ–પદને પામ્યા. એ દૃષ્ટાન્ત એટલે શું?– જે વડે સાધ્ય અને “સાધન પરત્વેના નિયમને નિશ્ચય થાય છે તે “દુષ્ટાન્ત” કહેવાય છે. “સાય” એટલે “સિદ્ધ કરવાની વસ્તુ અને સાધન” એટલે “ સિદ્ધ કરવામાં હેતુરૂપ વસ્તુ ” સમજવી. દષ્ટાન્તના સાધમ્ય અને વૈધર્યું એમ બે પ્રકારે છે. જ્યાં જ્યાં સાધનની સત્તા હોય ત્યાં ત્યાં સાધ્યની સત્તા જરૂરજ હોય એવા દષ્ટાતને “સાધર્મે દૃષ્ટાન્ત” કહેવામાં આવે છે. દાખલા તરીકે, જ્યાં જ્યાં ધૂમાડે છે, ત્યાં ત્યાં અગ્નિ છે, જેમકે રસોડું. જ્યાં સાધ્યને અભાવ હોય, ત્યાં સાધનને અભાવ હોય જ એવું દષ્ટાન્ત વૈધર્મી દષ્ટાન્ત” કહેવાય છે. જેમકે, જ્યાં જ્યાં અગ્નિને અભાવ છે, ત્યાં ત્યાં ધુમાડાને પણ અભાવ છે. દાખલા તરીકે જલાશય. દુષ્ટાન્ત પણ દુષ્ટ હોઈ શકે છે, અર્થાત્ દૃષ્ટાન્તમાં તગત લક્ષણને અભાવ પણ સંભવી શકે છે. અન્ય શબ્દોમાં કહીએ તે દૃષ્ટાન્ત વ્યભિચારી પણ હોઈ શકે. પારિભાષિક શબ્દમાં આને “દુષ્ટાન્તાભાસ” તરીકે ઓળખાવવામાં આવે છે અને તેના નવ પ્રકારો પાડવામાં આવે છે.' હેતુથી શું સમજવું? હેતુનું લક્ષણ અવિનાભાવ છે, અર્થાત્ જે વ્યાપ્ય તરીકે નિશ્ચિત છે તે હેતુ છે. આનું બીજું નામ “સાધન” પણ છે. આ હેતુનાં બૌદ્ધોએ માનેલાં ત્રણ લક્ષણે અને નૈયાયિકેએ. માનેલાં પાંચ લક્ષણે વ્યાજબી નથી. ઉપર્યુક્ત લક્ષણ કાફી છે. વળી હેતુ પણ દુષ્ટ સંભવી શકે છે અને તેવા હેતુને હેત્વાભાસ તરીકે ઓળખાવવામાં આવે છે.” ૧ વિશેષ માહિતી સારૂ જુઓ ન્યાયકુસુમાંજલિ (પૃ. ૧૪૩-૧૪૭). ર હેતુ તેમજ હેત્વાભાસનું સ્વરૂપ ન્યાયકુસુમાંજલિના પૃ૦ ૧૨૮-૧૩૦, ૧૪-૧૪૩ ઉપરથી જોઈ શકાશે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સ્તુતિચતુર્વિશતિષ્ઠા [ ૮ શ્રીચન્દ્રપ્રશ ઊહ અર્થાત્ તર્ક— જે વસ્તુ જેનાથી જૂદી મળતી નથી, જે વસ્તુ જેના વગર રહેતી નથી, અર્થાત્ એ વસ્તુઆના જે સાથે રહેવારૂપ સંબંધ છે, તે સંબંધના નિર્ણય કરી આપનારી અધ્યવસાય ‘ તર્ક' છે, તર્કશાસ્ત્રીઓની ભાષામાં કહીએ તા વ્યાપ્તિને નિશ્ચય કરી આપનાર · તર્ક ’ યાને ‘ ઊતુ ’ છે,૧ અનેકાન્તવાદ-મીમાંસા— એકજ વસ્તુમાં જૂદી જૂદી અપેક્ષાએ વિવિધ–અરે વિરૂદ્ધ ધર્મના પણ સ્વીકાર કરવા તે અનેકાન્તવાદ યાને સ્યાદ્વાદ છે. અન્ય શબ્દોમાં કહીએ તે પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી સિદ્ધ થયેલા કોઈ પણ પદાર્થમાં પરસ્પર વિરૂદ્ધ એવા અનેક ધમાના સાપેક્ષ રીતે સદ્ભાવ અંગીકાર કરવા તે ‘સ્યાદ્વાદ ’ છે. દાખલા તરીકે એકજ પુરૂષમાં અપેક્ષાનુસાર પિતૃત્વ, પુત્રત્વ, સેવકત્વ, સ્વામિત્વ, અસ્તિત્વ, નાસ્તિત્વ, ઇત્યાદિ ધર્માંના સમાવેશ કરી શકાય છે. આ દૃષ્ટિ તે સ્યાદ્વાદ છે. એક ખીજું ઉદાહરણ વિચારીએ. એકજ વસ્તુમાં સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, ઈત્યાદિ ધર્માંના અપેક્ષા-દૃષ્ટિએ સ્વીકાર કરવા તે સ્યાદ્વાદનું લક્ષણ છે. વળી દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છેર એ કથન પણ સ્યાદ્વાદીનું છે. આ સંબંધમાં ત્રીજા શ્લેાકના સ્પષ્ટીકરણ ( ૫૦ ૨૩)માં આપણે કટક અને કુણ્ડલનું દૃષ્ટાન્ત વિચારી ગયા છે. ગારસનું એક વધુ દૃષ્ટાન્ત અત્ર વિચારવામાં આવે છે. એ તા જાણીતી વાત છે કે દૂધમાંથી ઉત્પન્ન થયેલું દહીં તે ધનાજ એક પરિણામ છે; અર્થાત્ કંઈ દૂધના સર્વથા નાશ ( વ્યય ) થયા નથી, તેમજ કંઈ દહીંના સર્વથા ઉત્પાદ (ઉત્પત્તિ) થયેા નથી. વિશેષમાં આ બંને અવસ્થામાં ગેરસરૂપી કૈાવ્ય બરાબર હાજર છે, કેમકે દૂધ અને દહીં બન્નેને ગેરસના નામથી ઓળખવામાં આવે છે એ તે જગજાહેર વાત છે. હવે સ્યાદ્વાદરૂપી સિદ્ધાન્તનું સ્વરૂપ કેવું છે, તેના કંઈક ખ્યાલ આવે તેટલા માટે ઈશ્વરનું સ્વરૂપ સ્યાદ્વાદ-દૃષ્ટિએ વિચારવામાં આવે છે. મુક્ત થયેલા જીવા જે શારીરિક આસનમાં અહીં ભૂમંડળ ઉપર મૃત્યુ પામે છે, તેવા આાસનના સ્વરૂપમાં તેએ મુક્તિમાં ઉપસ્થિત થાય છે અને દરેક મુક્ત જીવ ઈશ્વર છે એમ તે જૈના કહે છેજ. આથી ઇશ્વર સાકાર છે. પરંતુ ઈશ્વરમાં કાઈ પણ પ્રકારની મૂર્તતા નહિ હાવાને લીધે તે નિરાકાર છે. વળી ઈશ્વરમાં જ્ઞાનાદિક ગુણાના સદૂભાવ હોવાથી તે અપેક્ષાએ તે રૂપી છે; પરંતુ મૂર્ત યાને પાગલિક રૂપનેા તેનામાં સર્વથા અભાવ હોવાથી તે અરૂપી છે. ૧ જુએ ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૧૨૩-૧૨૪, ૧૫૨). ૨ સરખાવેશ— “ उत्पादव्ययघ्रौव्ययुक्तं सत् ,, તત્ત્વાર્થાધિગમસૂત્ર, અ૦ ૫, સૂ૦ ૨૯, Page #202 -------------------------------------------------------------------------- ________________ વિગતવાર सुतितु शतका ના માં, ગામના સરીન, ઇત્યાદિ રામ ગુઓથી યુક્ત લેવાને લીધે ઈશ્વર (જીવી) એ પરતુ ગોવામાં ગાત્મિક, અજસ અને તામસ સુણાના અત્યંત ભાષાને તી તે નિર્ગુણ ( સુણી ) છે. રિચયમાં જ્ઞાનથી સર્વે પશ્તુના જાણકાર હોવાને લીધે તે સર્વવ્યાપક ચારૢ વિષ્ણુ છે, પરંતુ તેના આત્મપ્રદેરી તો એકજ સ્થલમાં અમુક વિભાગ વગાડીને રોડેલા હોવાથી તે અપેક્ષાએ તે તે જરૂપ અતિભું છે. સંગામના મપંચ સામે વિરને કંઈ પણ સંબંધ નહિ હેાળાને સીધે તે ાિ કે, ચતુ - કાચના લગ ભાગમાં અનેક જીવો અને પુશલેની સાથેના તેના સૂર્યને લઈને તે ગતિ છે, ઈશ્વરને ગાયરૂપી મન હોવાને લીધે તે સમનસ્ક (મનસ્વી ) છે,' જ્યારે તેનામાં આપણા જેવા મનના વિચારરૂપ મનના અસદ્ભાવ હૈાવાને લીધે તે અમનસ્ક છે. અમુક વ્યક્તિએ ઈશ્વરપદને ક્યારે પ્રાપ્ત કર્યું તેના નિર્ણય થઈ શકવા દેવાથી તે દૃષ્ટિએ અર્થાત્ વ્યક્તિની અપેક્ષાએ ઇશ્વર સાદિ ચાને નવીન છે, પરંતુ પ્રથમ ઈશ્વર કૈણુ થયાના સદ્ભાવ નહિ હોવાથી અર્થાત્ સમુચ્ચયની અપેક્ષાએ ઈશ્વર અનાદિ યાને પુરાણા છે. આ ઉપરથી જોઇ શકાય છે કે જૈન દૃષ્ટિએ અર્થાત અનેકાન્તવાદાનુસાર ઈશ્વર સાકાર’ તેમજ ‘નિશકાર' છે; તે રૂપી' પણ છે, તેમજ મરૂપી પણ છે; વળી તેમનું' કોની સાચામાય નિર્ગુણ' (અંગ્રેજી) પણ છે, તે ‘ત્રિભુ’ છે, તેમજ વળી ‘વિભુ’ પણ છે; તે ભિન્ન' તેમજ ‘અભિન્ન’ છે; તે સમનસ્ક’ તેમજ ‘અમનસ્ક' છે; તે ‘પુરાણા’ પશુ છે, તેમ વળી નવીન પણ છે. કહા એ જૈનોના અટલ સિદ્ધાન્ત છે, બે માતા આ નીચેના શોમ મા અસ યા છે. ૧ જુઓ શાસ્રવાર્તા-સમુચ્ચય ઉપરની ન્યાયવિશારદ, ન્યાયાચાય, મહામહેાપાધ્યાય, યશવિજયજીકૃત સ્માટ્ટાદકલ્પલતા (પત્રાંક ૩૭૯). ત્યાં કહ્યું છે કે— 'अमनस्कत्वात् कथं केवलिनो ध्यानम् !.. . जीवोपयोग रूपभावमनः सद्भावाद् अयोगिनो 60 જ્યાબળ 30 ત્ર સરખાવે " स्याद्वादो वर्तते यस्मिन्, पक्षपाती न विद्यते । नास्त्यन्यपीडनं कि, जैनधर्मः स उच्यते ॥ " શ ૧૫ " परब्रह्माकारं सकलजगाकाररहितं सरूपं नीरूपं सगुणमगुणं निर्बिंभु- विभुम् । • विभिन्नं सम्भिनं विगतमनसं साधुमनसं पुराणं नव्यं चाधिक्यमधीशं प्रणिदधे ॥ શિખાણી Page #203 -------------------------------------------------------------------------- ________________ હતુતિચતુર્વિશતિકા [૮ શ્રીચન્દ્રપ્રભ આ સ્યાદ્વાદનું સ્વરૂપ અતિશય ગંભીર તેમજ વિચારવા લાયક હેવાથી, તે સંબંધમાં આ સ્થલે એક ટુંકનોંધ લેવી અનાવશ્યક નહિ ગણાય અને તે એ છે કે દરેક દર્શનકારે સીધી કે આડકતરી રીતે આ સ્યાદ્વાદ શૈલીનું શરણ લીધું છે. દાખલા તરીકે, વિરૂદ્ધ સ્વભાવવાળા સત્વ, રજસ્ અને તમસ એ ત્રણે ગુણોની સામ્યવસ્થાને “પ્રકૃતિ” યાને “પ્રધાન” માનનાર સાંખ્ય દર્શન એ સ્યાદ્વાદરૂપી સમ્રાટની આજ્ઞા લેપી શકતું નથી. તેમજ વળી પૃથ્વીમાં નિત્યત્વ તેમજ અનિત્યત્વ એવા બે અરસ્પર વિરૂદ્ધ ધર્મો સ્વીકારનાર તૈયાયિક તેમજ વૈશેષિક દર્શનને પણ સ્યાદ્વાદની સેવા સ્વીકારવી પડી છે. પંચવર્ણ મેચક નામના રત્નના જ્ઞાનને એક તેમજ અનેક આકારે માનનાર બૌદ્ધ દર્શનની પણ એજ સ્થિતિ છે. પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેયરૂપ વિશેષતાઓને એક જ્ઞાનમાં સદભાવ માનનાર મીમાંસક દર્શન પણ સ્યાદ્વાદ-મુદ્રાથી મુદ્રિત છે. આવી રીતે જાતિ અને વ્યક્તિ એમ ઉભય સ્વરૂપી વસ્તુ માનનાર ભટ્ટ અને મુરારિ સ્યાદ્વાદને તિરસ્કાર કરી શકે તેમ નથી. આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ યાને મુક્ત માનનાર બ્રાવાદી પણ સ્યાદ્વાદની અવગણના કરી શકે નહિ. આ ઉપરથી જૈનેતર મતવાળાએ અંધભુજંગ ન્યાય વડે કરીને સ્યાદ્વાદ શૈલીનું અનુકરણ કર્યું છે એમ જે કહેવામાં આવે છે, તેમાં સત્ય હકીક્ત શી છે તેનું દિગ્દર્શન થાય છે.. આ સ્યાદ્વાદ એ સંશયવાદ છે એમ જે ઘણી વખત કહેવામાં આવે છે, તેમજ આ સ્યાદ્વાદ સિકર, વ્યતિકર, વિરોધ ઈત્યાદિ દેથી દૂષિત છે, એમ પણ જે માનવામાં આવે છે તે હકીક્તમાં કેટલું સત્ય રહેલું છે, એ વાત ન્યાયતીર્થ, ન્યાયવિશારદ, ઉપાધ્યાયશ્રી મંગલવિજયજીકૃત તત્ત્વાખ્યાન (ઉત્તરાર્ધ, પૃ. ૧૪૬–૧૬૧) તરફ દષ્ટિપાત કરવાથી જોઈ શકાશે. અત્ર તે એટલુંજ નિવેદન કરવું બસ છે કે આ સંબંધમાં તાર્કિકેના તકે અતિપ્રબલ છે. ખાસ કરીને આ સંબંધમાં શ્રીહરિભદ્રસૂરિકૃત અનેકાન્તજયપતાકા નામને ગ્રંથ દર્શનીય તેમજ વિચારણીય છે. આ સ્યાદ્વાદની કેટલી મહત્તા છે, તેના સંબંધમાં શ્રીવાદિદેવસૂરિ શું કહે છે તે જાણવું હોય તે વિચારે નીચેને ક– "प्रत्यक्षद्वयदीप्तनेत्रयुगलस्तर्कस्फुरत्केसरः शाब्दध्यात्तकरालवत्रकुहरः सद्धेतुगुजारवः। प्रकीडन् नयकानने स्मृतिनखश्रेणीशिखाभीषणः સંશાવાવિન્યુ વિગતે ચારચાનના ” –સ્યાદ્વાદરત્નાકર ૧- આ સંબંધમાં વિચારે યશવિજયજીકૃત અધ્યાત્મપનિષદૂ અને હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગ-સ્તોત્રને અષ્ટમ પ્રકાશ. ૩ અંધભુજંગ (આંધળે સાપ) જે બિલ (રાડા)માંથી નીકળે છે ત્યાંજ ફરી ફરીને પાછો આવે છતાં એમ માને કે હ તે અન્યત્ર આવી રહ્યો છે, કેમકે હું ખૂબ ચાલે છે. તેવી જ રીતે કેટલાક મતાનયાથીઓ સ્યાદ્વાદની સીધી સડક ઉપર આવ્યા છતાં પોતે એકાનપક્ષના સભ્ય હેવાને લીધે, અનેકાન્તવાદ તરફ ધૃણાથી જીએ છે. આ પણ જગતની એક વિચિત્રતા! ! ! Page #204 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] · स्तुति चतुर्विंशतिका ૧૧૫ અર્થાત્--પ્રત્યક્ષ અને પરોક્ષ એમ એ પ્રમાણુરૂપી તેજસ્વી નેત્રવાળા, કુરાયમાન તકે પ્રમાણુરૂપી કેંસર (યાળ) વાળા, આગમ પ્રમાણુરૂપી પહેાળા કરેલ વદનવાળા, સદ્યુક્તિ(અનુમાન) રૂપી ગુંજારવવાળા, સંજ્ઞા (પ્રત્યભિજ્ઞાન)રૂપી પૂંછડાવાળા અને સ્મરણ પ્રમાણુરૂપી નખ–શ્રેણિની ફાંતિથી ભયંકર એવા સ્યાદ્વાદરૂપી સિંહ નયરૂપી વનમાં ક્રીડા કરતા જયવંતે વર્તે છે. આ વિષયના ઉપસંહાર કરતાં એટલુંજ નિવેદન કરવું ખસ થશે કે સ્યાદ્વાદ શૈલી એ અનુપમ શૈલી છે અને આ શૈલી વિશેષતઃ જૈન દર્શનમાંજ દૃષ્ટિ-ગોચર થાય છે; એથી કરીને તે અત્યારે પણ અનેક વિદ્વાના એની મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવામાં આવે છે. ચન્દ્રપ્રભ પ્રભુને અસમાન (નિરૂપમ) કહેવાનું કારણુ તીર્થંકરની ગુણુ–સંપત્તિના વિચાર કરીએ, તે સહજ માલૂમ પડશે કે તેની સાથે અન્ય કાઇની સરખામણી થઇ શકે તેમ નથી. જો આપણે એને સાગરના જેવા ગંભીર કહીએ, તે તે ઠીક નથી; કેમકે સાગરમાં તા ખારાશ હાય છે અને આ તે। અમૃતસમાન મધુર છે. વળી જો પ્રકાશમાં તેને પ્રદીપ સાથે સરખાવીએ, તે તેમાં પણ ન્યૂનતાજ રહેલી છે. કેમકે પ્રદીપ તા ધુમાડા અને વાટ સહિત હાય છે, વળી તેને તેલની પણ જરૂર રહેલી છે, તેમજ તે પવનથી મુઝાઈ પણ જાય છે અને તેમ છતાં તે બહુ બહુ પ્રકાશ પાડે તે પણ તે કાંઇજ નહિ; જ્યારે પ્રભુ તા દ્વેષરૂપી ધુમ્રથી રહિત અને કામ-દશારૂપી વાર્ત્તથી મુક્ત છે; વળી સ્નેહરૂપી સ્નેહ (તેલ)ના તા તેણે સર્વથા ત્યાગ કર્યાં છે; આ ઉપરાંત તે તે સમસ્ત બ્રહ્માણ્ડના ઉપર પોતાના કેવલ–જ્ઞાનરૂપી ઉદ્યાત વડે પ્રકાશ પાડે છે. હવે જો પ્રભુને સૂર્યની ઉપમા આપીએ, તે તે પણ અસ્થાને છે, કેમકે સૂર્યના તે અસ્ત પણ થાય છે તથા વળી રાહુ તેને ગળી પણ જાય છે . અને આ ઉપરાંત મેઘથી પણ તેના પ્રકાશને ધક્કો પહોંચે છે.' શીતલતાના સંબંધમાં પ્રભુને ચન્દ્રની ઉપમા આપવી તે પણ વ્યાજખી નથી, કેમકે ચન્દ્ર તેા કલંકિત છે અને વળી અમાવાસ્યાની રાત્રિએ તા તે કયાંયે અગ્યારા ગણી જાય છે તેના પત્તાએ નથી. ૧ ધમાડા. - ૨ વાટ. ૩ સરખાવા નિમ્ન-લિખિત ભક્તામર-સ્તાત્રના ૧૬ મા શ્લોક. ૪ સરખાવેશ— kr " निर्धूमवर्त्तिरपवर्जिततैलपूरः कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां રીપોડપરસ્ત્યમાણે નાથ ! નનંબળાશેઃ ॥' —વસંતતિલકા tr नास्तं कदाचिदुपयासि न राहुगम्यः स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्र ! लोके ॥" —ભક્તામર-સ્તુંત્ર, લે૦ ૧૭. Page #205 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશાલિકા હ ર્ષકાનેનજિનને હરિહરારિ રે સા સરકાવીને તે હે પણ ઈષ્ટ નથી, કેમકે તેમાં આવશે અને પાતાલ જેટલા અંતર છે. આ કંઈ અતિશયોક્તિ કે દેશનું ના રહી. પ માં શાળા અને સાંઇરાત્ર દાન માં રાજ હાજ? અને જ્યાં બાદ તે કહે હીરો તે હરિહરહિમને શુદ્ધ કરનારા એવા રાજનને પણ મારનારા ક્યાં અને હિંસામાં વર્ણવ્યા સુરથ સદાને હાથે માર ખાધેલા ભવ્યાટિક ક્યાં? આ ઉપથ્થી સારશે નીકળે છે? વીતરાગ એ રામ છે અને તેમ હેક કરીને તે ફિક્ષ છે, અથત વીતરાને વીતાવાર સિલય અન્ય સાથે ચખાવી શકાય તેમ નથી આ સંબંધમાં મુનિ શ્રી લક્ષ્મીવિમલકત ભાડતામર સમસ્યાને નિમ્નલિખિત લેક વિચારે અસ્થાને નહિ ગણાય. ત્યાં કહ્યું છે કે અ જ ર્જરિતાપ युक्तः किलावनुतन्दिरमापतिश्च । विश्वेश्वशेषगुणभाक् शमभावपूर्ण यत ते समानसपरं महि रूपमस्ति॥" –લે ૧૨ આ પણ મહત્ત છે અને તે મહાકા નાયક જમાં રચાયેલું છે. આ પાણીમાં ત્રણ ' પણ તેજ છંદમાં ૨wાં આવ્યાં છે. દાહાત્તાપ્ય લક્ષાણુ એ છે કે “माकायलम्बुधिरसनो गया" અમર—આ કામ, લ, ન ત અને ત એમ પાંચ અ ને છેવટના મે અક્ષરે વીર છે રોજ રાતે મા એ સત્તર અક્ષા છે. આમાં આવે, શમે અને સત્તર અક્ષર વિશ્રામ-સ્થાને છે અથા “તિ છે તુમ ય ર દૂ ર મ (નિ ન ર | મન્ તા | રોગ વૃ|િ તા નાણ ૧ ધુમાડે. ૨ વાટ, બની. કે મૃતબાધમાં મન્ટાકાન્તાનું લક્ષણ નીચે મુજબ આપ્યું હોય – " चत्वारः प्राय ससानु कुरघो द्वापारीका - मुझे ! वर्णौ तदनु कुमुदामोदिनि ! द्वावशान्त्यौ। तच्चान्त्यौ युगरसहयैर्यत्र कान्ते । विरामो मन्दाक्रान्तां प्राखावयतान्बिासंगिकते" અથ – હે સુતનુ ! જે પદ્યમાં પ્રથમના પર ચાક્ષ, તેમજ બારમા અને બારમા અક્ષરે તથા હે મા! તે ઉપરાંત તેરમા અને ચૌદમા અક્ષરો તેમજ વાત કરવા જેવી સુગંધવાળી ! આ ઉપરાંત સોળમા અને સત્તરમા અક્ષરે દીધું છે તેમજ માં હે ના યુગ, રસ અને અવ વડે (અર્થાત થા, દશમાં અને સારા અક્ષરે ઉર) વિરામ આવતું હોય, તે પદ્યને, હે કૃશાંગી! ઉત્તમ કવિઓ ધમાકાના” કહે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ fringer] स्तुतिचतुर्विशतिका जिनेश्वराणां नुतिः जीमाद् राजी' जनितजननज्यानिहानिर्जिनानां. सत्यागारं जयदमितरुक् सारविन्दाऽवतारम् । भन्योद्धृत्या भुवि कृतवती याऽवहद् धर्मचक्र सत्यागा रञ्जयदमितरुक् सा रविं दावतारम् ॥ ३०॥ टीका जीयादिति । 'जीयात् ' जयतु । 'राजी' परिपाटि । 'जनिकानज्मानित जनिता जननज्यान्यो:-जन्मजरसोनि-किनाशो यया सा। 'जिनानां जगनुरूणाम् । सरकार सत्यस्य क्सतिः । जयदं' अभ्युदयावहन् । 'इतरुक् । गतरोगा । 'सारविन्दा सहारविन्दःवारिजन्मभिर्वर्तते या सा । 'अवतारं जन्माणम् । भन्योद्धृत्या' भन्याना या उदृतिमेवोत्ताररूपा तया हेतुभूतया । 'अधि' पृथिव्याम् । 'कृतवती' विहितवती । 'या' । 'अवहत-बभार । *धर्मचक्रं । धर्मसमयोस्पनं रथाङ्गम् । 'सत्यागा' त्यागसहिता । 'रञ्जयत् ' रचीवाद । 'अमितरुकू' अपरिमाणयोतिः । 'सा' । 'रवि' सूर्यम् । 'दावतारं' दवोज्ज्वला भएका मापी अनुरागमुत्पादयन्ती अमितरुक् यस्याः सा । 'सारविन्दा' सारं-बलं विन्दति-लभते पाल। 'बत' इति विस्मये । 'अरं' शीघ्रम् । प्रथमान्तानि विशेषणानि द्विायान्तानि कृत्वा धर्मचकास्य वा योजनीयानि । सा सत्यागारं जिनानां राजी जीयात् या दावतारं धर्मचक्रं रवि स्खयद् भव्योवृत्या अवहत् इत्पन्चयः ॥३०॥ .. अवचूरिः जिनामा सजिर्जयतात् । किंभूता । विहितजराजन्मक्षया । सत्यस्यागार-गृहम् । जबदमम्युपयावहम् । इतरुण-गतरोगा । सारविन्दा सहारविन्दैः पदाधस्तनैः पूजाकमलैर्वतते या । या भव्योवृक्षाभव्यानामुद्धतिर्भवोत्ताररूपा तया हेतुभूलया भुवि-पृथिव्यामवतारं कृतवती । या धर्मचकावर वाह । सत्यांगा-सदामा । धर्मचक्रं कथंभूतम् ! । रञ्जयत्-रक्तीकुर्वत् । रवि-सूर्यम् । दावतारं-वायोज्ज्व लम् । अमिता-अप्रमाणा रुक्-कान्तिर्यस्य ॥ ३०॥ | অকঃ या स-त्यागा (जिन-राजी) भव्य-उद्धृत्या भुवि अवतारं कृतवती, जय-सर्षि व अमिा-एक, दाव-तारं धर्म-चकं अवहत, सा सत्य-आगारं, इत-रुक, ब-अरविन्दा, जणित-जनन-ज्यानि-हानिः राजी जीयात् । १'सजिः' इत्यपि पाठः। २ 'सत्यागा रचयदमितरुक् सारधिन्दा वतारम्' इत्यपि पाठो न्याम् । Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સ્તુતિચતુર્વિશતિકા अथवा થા મથક નૃત્યા સુય ગયનું, સત્ય-બ્રાનાં અવતાર દ્વૈતવતી, રાયત-ામિત57 ધર્મચંદ્ર રાવત અવહત, (સા) સત્ત્વ, નિત નનન—યાનિ-હાનિ, સ–ાવિન્દ્રા, સયામા સા—વિન્દ્રા, બિનાનાં રાની કર લીયાત્ । શબ્દાર્થ નીયાવ ( પા॰ નિ)=જયવંતા વા. રાનીશ્રેણિ, પંક્તિ. ગનિત (થા॰નર્)=ઉત્પન્ન કરેલ. ક્યાનિન્જરા, ઘડપણું. દાનિનાશ. જીનિતગન ન્યાનહાનિ:કર્યાં છે. જન્મ અને જરાના નાશ જેણે એવી. નિનાનાં (મૂ॰ નિન )=તીર્થંકરાની, સત્ય=સત્ય, સચ્ચાઇ. =ગૃહ, સત્યાના =સત્યના ગૃહરૂપ. ગય=વિજય. નચવું=વિજય અર્પણ કરનારા. ફત=ગયા છે રાગ જેના અથવા જેનાથી એવી. અવિન્તુ=કમલ. લાવિન્દ્રા=કમલથી યુક્ત. ાવતાર ( મૂ॰ અવતાર )=અવતારને, જન્મને. ૩વૃતિ=ઉદ્ધાર, સંરક્ષણુ. મોનૃત્યા=ભય ( જીવા )ના ઉદ્ધાર કરવાના હેતુ વડે. [ ૮ શ્રીચન્દ્રપ્રભ વિ(મૂ॰ મૂ)=પૃથ્વી ઉપર. તવતી (પા॰; )=કર્યાં. અવત (ધા૦ વર્)=ધારણ કરતી હેવી. ધર્મ=ધર્મ. વાચક. ધર્મ (મૂ॰ ધર્મ-૨ )=ધમ ચક્રને. સાનદાન. સત્યાગ=દાન–સહિત. રાયન ( ધા૦ ૨૬ )=(૧) રક્ત કરતું; (૨) રાગ ઉત્પન્ન કરનાર. અમિત=અમાપ, પાર વિનાના. અમિતરુ=અનુપમ કાન્તિવાળા, કાચ મિત જ=રાગ ઉત્પન્ન કરનારી છે અપ રિમિત પ્રભા જેની એવા. äિ (મૂ॰ વૈિ )=સૂર્યને. ટ્રાવ=દાવાનલ. વાવતાર=દાવાનલ જેવા દેઢીપ્યમાન. સા=બળ, વિન્દ્ર=મેળવવું. સાવિન્દ્રા=બળ મેળવનારી. શ્લાકાર્યું જિનેશ્વરાની સ્તુતિ— (6 જેણે (દીક્ષા લીધી તે પૂર્વે એક વર્ષ સુધીમાં ૨૮૮ કરોડ અને ૮૦ લાખ સુવર્ણનું) દાન દીધું તેમજ જેણે ભન્ય ( જીવા )ના ઉડ્ડાર કરવારૂપ હેતુથી પૃથ્વી ઉપર અવતાર લીધા, તથા વિજયને અર્પણ કરનારા, રવિને રત કરનારા, વળી પાર–વિનાની કાન્તિવાળા તેમજ Page #208 -------------------------------------------------------------------------- ________________ જિનતુત.] स्तुतिचतुर्विंशतिका ૧૧૯ દાવાનલેના જેવા દેદીપ્યમાન એવા (દેવ-રચિત) ધર્મચક્રને જે ધારણ કરતી હવી, તે જિનેની શ્રેણિ કે જેણે જન્મ અને જરાને નાશ કર્યો છે, જે સત્યના ગૃહરૂપ છે તેમજ વળી જેનાથી રોગ મટી ગયા છે તથા જે કમલેથી યુક્ત છે (અર્થાત ગમન કરતી વેળાએ જે દેવરચિત નવ સુવર્ણનાં કમલે ઉપર ચરણ મૂકે છે, એવી તે જિન-શ્રેણિ જયવંતી વર્તે.” અથવા ભવ્ય (જી)ના (ભત્તારણરૂ૫) ઉદ્ધાર માટે જે જિન–શ્રેણિએ પૃથ્વીને વિષે અભ્યદય અર્પણ કરનાર તેમજ સત્યના મંદિરરૂપ એ જન્મ લીધે તેમજ જેણે અહે! (મનુષ્યને) રાગ ઉત્પન્ન કરનારી છે અપરિમિત પ્રભા જેની એવું ધર્મચક્ર ધારણ કર્યું, તે, વળી રોગથી મુક્ત, તેમજ નાશ કર્યો છે જન્મ અને જરાને જેણે એવી, તથા વળી (દેવ-રચિત) કમલેથી યુક્ત, તેમજ (સાંવત્સરિક) દાનસહિત તથા પરાક્રમી એવી જિનેની શ્રેણિ સત્વર સર્વોત્કૃષ્ટપણે વ –૩૦ સ્પષ્ટીકરણ ક-ચમત્કૃતિ– આ ક્ષેકના પ્રથમ ચરણમાં કાર અને નકારનું વિશેષ જોર જણાય છે એ આ કની ખૂબીમાં વધારો કરે છે. સિદ્ધા-સુતિ – सिद्धान्तः स्ताद् अहितहतयेऽख्यापयद् यं जिनेन्द्रः । सद्राजीवः स कविधिषणापादनेऽकोपमानः। दक्षः साक्षाच्छ्रवणचुलुकैर्य च मोदाद् विहायःसद्राजी वः सकविधिषणाऽपादनेकोपमानः ॥ ३१ ॥ –ાતા टीका સિદ્ધાર રતિ “સિદ્ધાન્તઃ જમા “દત્તર' મઘતું “ત' નિજીયાલારા “સહસ્થાપકત ' સ્થાપવાની સં'! “જિનેન્દ્રા સહી ! “સાવા સન્તિशोभनानि राजीवानि-अब्जानि यस्य । 'स' । 'कविधिषणापादने' कवया-शास्त्रकाराः तेषां धिषणापादने-प्रतिभाजनने । ' अकोपमानः' न विद्यते कोपमानौ यस्य सः। 'दक्षः पटुः । Page #209 -------------------------------------------------------------------------- ________________ १६० સ્તુતિચતુર્વિશતિકા • सातार' प्रत्यक्षम् । 'श्रवणधुलुकैः। श्रोत्राञ्जलिभिः। 'यं च ' सिद्धान्तम् । गोदार' महर्षात् । 'विहावःसादाजी' विहायासदो-देवाः तेषां राजी-पंक्तिः। युष्माकम् । 'सकविधिषणा' सह कविषिषणाभ्यां शुक्रसुरगुरुभ्यां वर्तते यः असौ । 'अपात् । पीतवती । अनेकोपमानः' अनेकानि-अपरिमितानि समुद्रचन्द्रादीनि उपमानानि यस्य सः । 'सदानी इत्यपहाय प्रथमान्तविशेषणानि जिनस्य सिद्धान्तस्य वा सम्बन्धीनियानि । स सिद्धान्तः अहितलवे का स्तमक, कविधिषणापादने दक्षोयं जिनेन्द्रः अख्यापयदिति सम्बन्धः ॥३१॥ अवचूरिः स सिद्धान्तो वो-युष्माकमहितक्षयाय भूयात् । यं सिद्धान्त सन्ति-शोममानि कामलानि पस्य सजिनेन्द्रः प्रधानकमलोऽरख्याफ्यद्-ऊचिवान् । कवयः-शास्त्रज्ञास्तेषां बुद्धिजनने वक्षो-विचक्षणः। वियते कोषमानौ यस्य यत्र वा। विहायःसदो-देवास्तेषां राजी-श्रेणिः कर्णचुलुकैः-श्रोत्राञलिभिमों दाद-हर्षादू यच सिद्धान्तमपात्-पीतवती। श्रेणी किंभूता।सह कविधिषणाभ्यां शुक्रगुरुभ्यां वर्तते या । अनेकानि चन्द्रसमुद्रादीन्युपमानानि यस्याः । प्रथमान्तविशेषणानि जिनस्यागमस्य वा योज्यानि 'सद्राजीवः' इति मुक्त्वा ॥ ३१ ॥ अन्वयः १. सत्-राजीवः, कवि-धिषणा-आपादने दक्षः,अ-कोप-मानः, अनेक-उपमानः जिन-आन्दः अख्यापयत्, यं च स-कवि-धिषणा विहायः-सद्-राजी श्रवण-घुलुकैः मोदात साक्षात् अपात्, स सिद्धान्तः कः अहित-हतये स्तात् । શબ્દાર્થો सिद्धान्तः ( मू० सिद्धान्त ) सिद्धान्त, मत. कविषिपणापा वियप विद्वानाने स्तात् (धा० अस् )-था-मो. शुद्धि संपन (४२२१)मा. हति-नाश. कोप-गुस्सी. अहितहतये मलितना नाश भाटे. अकोषमान: विधमान अध भने अलि अख्यापयत् (धा० ख्या)-५३५॥ ४२ gi. भान विधे मेवा. जिनेन्द्रः (मू० जिनेन्द्र ) १२. दक्षः (मू० दक्ष )-यतुर. सत्=(१) शासनीय; (२) विद्यमान. साक्षात् साक्षात. राजीव-भर. सद्राजीव शासनीय मो छ रेन सेवा, श्रवण , आन. છે અથવા વિદ્યમાન છે કમલે જેની પાસે चुलुक=Sarla, मामा मा. श्रवणचुलुकैः=q३५ laas. कवि-(१) पि, पिता २यना; (२) विद्वान. मोदात (मू० मोद)-पंथी. विषणा=मुदि. विहायस् मास. आपादन संपाइन. सद-निवास 3Rो Page #210 --------------------------------------------------------------------------  Page #211 -------------------------------------------------------------------------- ________________ | A A A A A A A A A A A A A A A A - A A A A A C r e pe se se { ၁ ၁ ye ye ye ye ye y y y y y ( ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ ၁ വാരവ്ര്ര്ര്ര്ര്ര്ര്യ്യ്യ്യ്രം ലം MM.mehta - Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y ് ് ് ് ് ് ് ് Aloo లు ఎం ఎం తం తం తం తం ఎం ఎం ఎం ఎం ల ం ం ం మ మ మ ల ల ల ఆం తం తం ం త ం ല ം വ്യത്വവര്വ്വതത്ത്വ്യ്ര്ര്ര്ര്ര്ത്വം "वज्राङ्कुशी कनकवर्णा गजवाहनां चतुर्भुजां वरदवज्रयुतदक्षिणनिर्वाणकलिकायाम्करां मातुलिङ्गाङ्कुशयुक्तवामहस्तां चेति ।” ല ല ല (CYC( ( ( രത് വ വ വ വ വ രത രതിരം വ വ വ വ വ വ 9 Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y് ് ് ് ് ് @. at. aa. വ ത രത വ വ --- വ രം രരരരരര വി വി വി വി വി വി വി വി വി ം All rights reserved, ] . . a - Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Yരത രതിതരYരമYരരരരരY. e &ം ലിം ം വ ല ല ല ല ല ല ല ല ല ല വ ം ം ം ം ം ം ം ം ം ം വ ലിം വി ം ം ം ം ം ം ം ം ം ം ം ം വ ല 20 - Y Y Y Y Y Y Y Y Y Y Y - Y Y Y Y Y Y Y Y Y Y Y Y 1 Y Y Y Y Y Y Y 1 T Page #212 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] . વિહાયજ્ઞ આકાશને વિષે રહે છે તે, દેવ. fagra:agrofi=?ari alg. વિ=જીક, દૈત્ય-ગુરૂ. ષિવળગૃહપતિ, દેવ-ગુરૂ. स्तुतिचतुर्विंशतिका ૧ર૧ સદ્દવિષિષના=શુક્ર અને બૃહસ્પતિ સહિત. વાત ( ધા૦ વા )=પાન કરતી હવી. અને=અનેક, એક કરતાં વધારે. ૩૫માન=ઉપમા. અનેજોવમાન =અનેક ઉપમાથી યુક્ત. શ્લાકાર્ય સિદ્ધાન્તની સ્તુતિ— “ વિદ્યમાન [ અથવા શાભાયમાન ] છે ( સુવર્ણ−) કમલેા જેનાં એવા, વળી વિજ્ઞાનાને [ અથવા કવિઓને ] બુદ્ધિ સંપાદન કરાવવામાં ચતુર', તથા ક્રોધ અને માન રહિત [ અર્થાત્ દાધ અને અભિમાનના અભાવ છે જ્યાં એવા ], તેમજ અનેક ઉપમાએ યુક્ત એવા જિનેન્દ્રે જે ( સિન્હાન્ત )ની પ્રરૂપણા કરી, તેમજ જે ( સિદ્દાન્ત )નું શુક્ર અને બૃહ સ્પતિથી અલંકૃત એવી દેવાની શ્રેણિએ હૅર્ષપૂર્વક સાક્ષાત્ કર્ણરૂપી અંજલિએ વડે પાન કર્યું ( અર્થાત્ જેનું ચિત્ત દઇને હર્ષભેર શ્રવણુ કર્યું ), તે સિદ્ધાન્ત ( હૈ ભવ્યે!) તમારા અહિતના નાશ અર્થે યામ..??. ૩૧ ચગ્રાસ્યાઃ સ્તુતિઃ— वज्राश्यङ्कुशकुलिशभृत् ! त्वं विधत्स्व प्रयत्नं स्वायत्यागे ! तमुमदवने मताराऽतिमत्ते । अध्यारूढे ! शशधरकर श्वेतभासि द्विपेन्द्रे સ્વાયત્યાોડલનુમત્રને હેડનતાાતિમત્તે! ॥ ૨૨ ॥૮॥ બન્તા टीका લખેતિ । ‘ વાશિ ! ' વશીશો ! | · અકુશશિમૃત્!' નિવસ્ત્રધારિનિ ! | ‘તં’| ‘વિધવ ” જીરુ ‘પ્રથŕ' આરમ્। ‘સ્વાસ્યાને!' આયઃ-અર્ધયાનમય સ્થાનઃदानं, शोभना आयत्यागौ यस्याः सा सम्बोध्यते । ' तनुमदवने ' तनुमन्तो- देहिनस्तेषां अवनेરક્ષાને ‘હેમતારા' સ્વીઝ્ના। તમને ગદ્દાં મતિ। અવાતું !' બાસીને || ૧–૨–૩ આ વિશેષણા સિદ્ધાન્તને પણ લાગૂ પડી શકે છે, ૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સ્તુતિચતુવંશતિકા [८ श्रीयन्द्रप्रस'शशधरकरश्वेतभासि! चन्द्रांशुधवकस्विपि । 'द्विपेन्द्रे' गजपता। 'स्वायत्या' निजायामेन कृत्वा । 'भगे' सानुमति । 'अतनुमदवने' अतनु-प्रभूतं मदवनं-दानजलं यस्य तस्मिन्, अथवा अतनुमद एव श्यामत्वात् वनं-काननं यस्य तस्मिन्, नगः किल वनवान् भवतीति अभिप्रायः। 'हे' इत्यामन्त्रणे । 'ममतारातिमत्ते!' अरातिमतो-विपक्षयुक्तस्य भाषो अरातिमत्ता, सा न मतानाभिमेता यस्यास्तस्याः सम्बोधनम् । हे वज्रांडशि! त्वं हेमतारा तनुमदवने प्रयत्नं विधत्स्वेति सम्बन्धः ॥३२॥ अवचूरिः ___ हे वज्राङ्काश देवि ! तनुमदवने-जन्तुरक्षणे प्रयन्तं विधेहि । हे सृणिवज्रधारिणि!। स्वायत्यागे ! शोभन आयोऽर्थागमो दानं च यस्याः। त्वं कथंभूता ? । हेमतारा-कनकोज्ज्वला । हे अध्यारूढे (गतवति)! । क ?। द्विपेन्द्रे । किंभूते ? । अतिमत्ते-मदोद्धते। चन्द्रकरा इव श्वेता भा यस्य तस्मिन् । स्वायत्या-निजायामेन अगे-पर्वत इव । अतनु-प्रचुरं मदवनं-मदवारि यस्य तस्मिन् । अरातिः-वैरी सोऽस्यास्तीत्यरातिमान, तस्य भावोऽरातिमत्ता, सा न मता यस्यास्तस्याः संबोधनम् ॥ ३२॥ अन्वयः हे वज्राघुशि ! अङ्कुश-कुलिश-भृत् ! सु-आय-त्यागे ! अति-मत्ते, शशधर-कर-श्वेतभासि, स्व-आयत्या अगे, अतनु-मद-वने द्विप-इन्द्रे अध्यारूढे ! अ-मत-अरातिमत्ते ! हेमन्-तारा त्वं तनुमद्-अवने प्रयत्नं विधत्स्व ।। . .. शार्थ . ... वज्राङ्कुशि! (मू० वज्राङ्कुशी )=डे corigशी | तनुमदवने शरीरधारी (21)२क्ष ने विधे. (हेव)! हेमन्सु वर्ण, अङ्कुश-अंश. हेमतारा सुवर्णन 24 Sarge. कुलिश=40. अति-सत्यत. अङ्कुशकुलिशभृत्-डे म॥ मने पलने मत्त (धा० मद् )-महथा युद्धत. धा२९ ४२नारी! अतिमत्ते=मतिशय महो-भत्त. विधत्स्व (धा० धा) विधान ४२. अध्यारूढे! (मू० अध्यारूढ)-३४ थये!(२०) प्रयत्नं (मू० प्रयत्न )=यनने. शशधर शशां, यन्द्र आय-दान. कर-२६. स्वायत्यागे! उत्तम छ सामने हनन श्वेत-श्वेत, स. सवा! (सं.) भासन्ति , प्रा. तनुमत् देहधारी, प्राणी. शशधरकरश्वतभासि=यन्द्रन 301 वी अवन-२क्षण. श्वेत xilia. १प्रथना विभक्तिर्वा । २ संबोधनं वा । Page #214 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] स्तुतिचतुर्विंशतिका ૧૨૩ gિ=ગજ, હાથી. મર=મદ, gિછે ગજરાજને વિષે. બતનુમને (૧)અનલ્પ છે મદનું જલજેને વિષે =પિતાના. - એવા; (૨) પ્રચુર મદરૂપી વનને વિષે. શાતિ=વિસ્તાર. યાયા-પિતાના વિસ્તાર વડે. રાતિમત્તા=શત્રુપણું, દુશ્મનાવટ, જે (મૂળ ગા)=પર્વતને વિષે. મતાતિમત્તે!=અમાન્ય છે શત્રુપણું જેને ગતનુ=અન૫, પ્રચુર, ઘણું. એવી ! (સં.). બ્લેકાર્થ વાંકુશી દેવીની સ્તુતિ “હે અંકુશ અને વજને ધારણ કરનારી દેવી) ! ઉત્તમ (પ્રકારનાં) છે (અર્થાગમરૂપી) લાભ અને દાન જેના એવી હે (વિવા-દેવી)! હે અત્યન્ત મદેન્મત્ત એવા અને વળી ચન્દ્રનાં કિરણેના જેવી જેત કાન્તિવાળા તથા પિતાના વિસ્તાર વડે પર્વત સમાન એવા (અર્થાત્ પર્વતના જેવા વિરતારવાળા) તેમજ અનલ્પ છે મદ-જલે જેનું એવા ગજરાજ 'ઉપર આરૂઢ થયેલી (દેવી)! અસંમત છે શત્રુતા જેને એવી ( અર્થાત શત્રુતાને ત્યાગ કરાવી મિત્રતા કરાવી આપનારી) હે ( દિવ્યાંગના ) ! (ઉપર્યુક્ત ચાર વિશેષણથી અલંકૃત એવી) હે વાંકુશી ! સુવર્ણસમાન ઉજજવલ એવી તું શરીરધારી (છ) ના રક્ષણાર્થે પ્રયત્ન કર.”—૩૨ સ્પષ્ટીકરણ વજાંકુશીનું સ્વરૂપ વજી અને અંકુશને જે ધારણ કરે તે “વજકુશી” એ વાંશી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. આ વિદ્યાદેવીની કાંચનવણી કાયા છે અને તેને હાથીનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને વજથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ તે માતલિંગ (બિજોરૂ) અને અંકુશથી અલંકૃત છે. આ પ્રમાણેને ઉલ્લેખ નિર્વાણકાલિકામાં છે. ત્યાં કહ્યું છે કે"तथा वज्राङ्कशी कनकवर्णा गजवाहनां चतुर्भुजांवरदवज्रयुतदक्षिणकरां मातुलिङ्गाङ्कुशयुक्तवामहस्तां चेति" આ સંબંધમાં નીચેને લૈક વિચારી લઈએ. "निस्त्रिंशवज्रफलकोत्तमकुन्तयुक्त____ हस्ता सुतप्तविलसत्कलधौतकान्तिः। उन्मत्तदन्तिगमना भुवनस्य विघ्नं वज्राङ्कुशी हरतु वज्रसमानशक्तिः ॥" –આચારવ પત્રાંક ૧૬૨. ૧ ગજરાજની પર્વતની સાથે સરખામણી કરી છે તે વાત બરાબર ઘટી શકે છે. કેમકે જેમ પર્વતમાં વન હોય છે, તેમ ગજરાજરૂપી પર્વતમાં મદરૂપી વન છે(મદ કૃષ્ણવર્ણ હોય છે. આ પ્રમાણે અર્થ શબ્દાર્થમાં સૂચવ્યો છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ९ श्रीसुविधिजिनस्तुतयः अथ श्रीसुविधिनाथाय पार्थमा तवाभिवृद्धि सुविधिविधेयात् स भासुरालीनतपा दयावन् !। यो योगिपतया प्रणतो नभासत्सभासुरालीमतपादयाऽवन् ॥ ३३ ॥ -उपजातिः ___टीका तवाभिवृद्धिमिति । 'तवाभिवृद्धि' भवतोऽभ्युदयम् । ' सुविषि: ' पुष्पदन्तः । 'विधेया' क्रियात् । 'स' । 'भासुरालीनतपाः' भासुरं-पोरं आलीनं-आश्रितं तपः-अनशनादिरूपं यस्य सः । 'दयावन् !' करुणान्वित !। 'यो । 'योगिपड्डया' पलिपरम्परया । 'मतः प्रणिपतित्ता। 'नभःसत्सभासुरालीनतपादया । नभःसत्सभा-सुरपर्षत् असुराली-दैत्यसंहतिः नाभ्यां नतो पादौ यस्यास्तया। 'अवन् ! रक्षन् । हे दयावन् ! स सुविधिः तव समू(अभिवृद्धि विधेयात्, यो योगिपश्या प्रणत इति योगः ॥ ३३ ॥ अवचूरिः स सुविधिर्जिनो हे क्यावन् जन ! तव समृद्धि क्रियात् । भामुरं-घोरमासीन-आश्रितं तपः-अनशनादिरूपं यस्य सः। यः स्वामी अवन्-रक्षन् योगिवृन्देन प्रकर्षेण नतः । योगिपङ्कया कथंभूतया । नभासदो-देवास्तेषां समा-पर्षत् असुरावली-असुरश्रेणिश्च ताभ्यां नती पादौ यस्यास्तया ॥ ३३ ॥ अन्वयः यः अवन् नभसू-स -सभा-असुर-आली-गत-पादया योगि-पत्या प्रणतः सः भासुरआलीन-तपाः सुविधिः (हे) क्यावन् ! तव अभिवृद्धिं विधेयात् । . शार्थ अभिवृद्धिं (मू० अभिवृद्धि )=समृद्धिन. । आलीन ( धा० ली )=ाय ४२९. सुविधिः (मू० सुविधि )= विधिनाथ, न१ | तपस=d५, तपश्चर्या. तीर्थ४२. भासुरालीनतपाः=धार तपन माश्रय बीधे। विधेयात् (धा० धा)=४. छो वा. सः (मू० तद् )=त. । यः (मू० यद)-रे. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જિનાજુલાય ] स्तुतिचतुर्विशतिका શનિવાગી, વાત (ા નથ)=૭મ કરેલા. થોપિયા=યેગીઓની શ્રેણિ વડે. નમસ્ત્રમાદવાણીના પાયા=સુર-સભાએ gora (મૂળ પ્રાત)નમન થયેલા. અને અણુ-શેણિએ પ્રણામ કર્યો છે તમજૂઆકાશ. જેનાં ચરણને એવો. નમ: દેવ, અમર, સુર. અજ ( ગ) રક્ષણ કરનારે. પ્લેકાર્થ શ્રીસુવિધિનાથને પ્રાર્થના જે ( જગતનું રક્ષણ કરનારા છે, તેમજ સુ—સભાએ અને અસુર એણિએ નમન કર્યું છે જેનાં ચરણેને એવી ગિ–પંક્તિ વડે જે વન્દિત છે, તે [ અનશનાદિ] ઘેર તપશ્ચર્યાને આશ્રય લીધેલા એવા સુવિધિનાથ, હે કૃપાવંત (માનવ] ! તને સમૃદ્ધિ સંપાદન કરા-તને સમૃદ્ધ બનાવ.”—૩૩ સ્પષ્ટીકરણ સુવિધિનાથ-ચરિત્ર પુષ્પદંત એવા નામથી પણ ઓળખાતા આ સુવિધિનાથ નવમા તીર્થંકર છે. સુગ્રીવ રાજાની પત્ની શ્યામા રાણીના તેઓ પુત્ર થાય છે અને તેમને જન્મ કાકંદી નગરીમાં થયે હતે. તેમના શ્વેતવણું શરીર ઉપર મગરનું લાંછન હતું અને તેઓ એકસે (૧૦૦) ધનુષ્ય પ્રમાણ ઊંચા હતા. સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્ત થઇ, કૃપા ચારિત્ર પાળી, બે લાખ પૂર્વનું આયુષ્ય પરિપૂર્ણ કરી તેઓ મુક્તિપદને પામ્યા. પદ્ય-પરિચય - આ પદ્ય અર્ધસમવૃત્તમાંના ૧૧ અક્ષરવાળા “ઉપજાતિ' વૃત્તમાં રચાયેલું છે. ઉપરાંત વૃત્ત એ ઈન્દ્રવજા અને ઉપેન્દ્રવજાના મિશ્રણરૂપ છે, વાસ્તે સાથે સાથે આ બે વત્તોનાં લક્ષણે વિચારવાં આવશ્યક છે. આ વાતના ઉપર નિખલિખિત ક પ્રકાશ પાડે છે – " स्यादिन्द्रवत्रा यदि तौ नमो नः उपेन्द्रवज्रा प्रथमे लघी सा। अनंतरोदीरितलक्ष्ममाजौ पादौ यदीयावुपजातयस्ता. અથત ઈન્દ્રવજા વૃત્તમાં ત, ત અને જ એમ ત્રણ ગણે છે અને છેવટના બે ચારે ગુરૂ છે જ્યારે ઉપેન્દ્રવજામાં જ, ત અને જ એ ત્રણ ગણે છે અને અન્તમાંના બે અક્ષરે દીર્વ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે “ઈન્દ્રવજા” અને “ઉપેન્દ્રવજામાંએટલેજ ફેર છે કે જ્યારે - ૧ “ભાજીર' શબ્દને અર્થ ઘર થાય છે. આ વાતના ઉપર અભિધાન-ચિન્તામણિ-પરિશિષ્ટ પ્રકાશ પાડે છે. કેમકે ત્યાં કહ્યું છે કે "भयङ्करे तु डमरमाभीलं भासुर तथा." Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સ્તુતિચતુર્વિંશતિકા [ ૯ શ્રીસુવિધિ ‘ઇન્દ્રવજા ’ના પ્રથમ અક્ષર ગુરૂ છે ત્યારે‘ ઉપેન્દ્રવજા'ના તે અક્ષર લઘુ છે; બાકી બધા અક્ષશ તા સમાન છે. ૧ આ વૃત્તનાં પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ ચરણા ઉપેન્દ્રવજામાં રચાયાં છે અને બાકીનું તૃતીય ચરણ ઇન્દ્રવજામાં છે એ વાત હવે વિચારવામાં આવે છે. ૧ ચરવુ. ૨ ચરણ. ૩ ચરણ. ત વા મિ | વૃકૢ ધિં સુ |વિ ધિક્ વિ | જે યાત્ --- - त त सभासु । रा ली न ज ત ज ग ग सभा सु रा ली न तपाद या वन् यो यो गि | पङ्क याप्र | ण तो न मस् सत् ^ ज त ~ ज ग ग तपाद या वन् -- ૬. ग ग ૧ સરખાવા શ્રુત-ખાધમાં આપેલાં ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા અને ઉપજાતિનાં લક્ષણા— ઇન્દ્રવજાનુ લક્ષણ— उपेन्द्रवज्रा इन्द्रवज्रा यदीन्द्रवज्रा चरणेषु पूर्वे भवन्ति वर्णा लघवः सुवर्णे ! । अमन्दमाद्यन्मदने ! तदानीम् उपेन्द्रवज्रा कथिता कवीन्द्रैः ॥” उपेन्द्रवज्रा " यस्यां त्रिषट्सप्तममक्षरं स्याद् ह्रस्वं सुजङ्गे ! नवमं च तद्वत् । गत्या विलज्जीकृत हंसकान्ते ! तामिन्द्रवज्रां ब्रुवते कवीन्द्राः ॥” અર્થાત્—હૈ સુંદર જ ધાવાળી ( લલના ) ! જે પદ્યમાં ત્રીજા, છઠ્ઠા, સાતમા તેમજ નવમા અક્ષરો લઘુ હાય, તે પદ્યને, પેાતાની ચાલ વડે તિરસ્કાર કર્યાં છે. હંસની કાન્તિને જેણે એવી હૈ ( પ્રિયા )! કવિરાજ ‘ ઇન્દ્રવજ્રા ' કહે છે. ઉપેન્દ્રવજાનું લક્ષણ— " અર્થાત—હે સુન્દરી ! જો ઇન્દ્રવજ્રાનાં (ચારે) ચણાના પ્રથમ અક્ષરા લધુ હોય, તે અત્યંત હર્ષિત થઇ રહ્યા છે કામદેવ જેતે વિષે એવી હૈ ( કામિની !) તે પદ્યને કવીશ્વરા ઉપેન્દ્રવજ્રા કહે છે, ઉપજાતિનું લક્ષણ— 66 'यत्र द्वयोरप्यनयोस्तु पादा સર્વાન્ત સીમાંન્તનિ ! ચન્દ્રાન્તે !! विद्वद्भिः परिकीर्तिता सा प्रयुज्यतामित्युपजातिरेषा ॥ " અર્થાત્—હે ઉત્તમ કેશવાળી (કાન્તા) ! જે છંદમાં ઇન્દ્રયા' તેમજ ઉપેન્દ્રવજ્રા' એ બન્નેનાં ચરણા હાય, તેને હે ચન્દ્રસમાન કાન્તિવાળી ( સુંદરી ) ! પુરાતન પણ્ડિતાએ ‘ઉપજાતિ ’ કહ્યા છે તે તારે જાણવું જોઇએ. : Page #218 -------------------------------------------------------------------------- ________________ [निनस्तुतयः ] जिनेश्वरेभ्योऽभ्यर्थना स्तुति चतुर्विंशतिका या जन्तुजाताय हितानि राजी सारा जिनानामलपद् ममालम् । दिश्यान्मुदं पादयुगं दधाना सा राजिनानामलपद्ममालम् ॥ ३४ ॥ " - इन्द्रवज्रा टीका " या जन्तुजातायेति । ' या जन्तुजाताय ' प्राणिसमूहाय । ' हितानि ' पथ्यानि । 'राजी' श्रेणिः । ' सारा ' श्रेष्ठा । 'जिनानां ' अर्हताम् । ' अलपत् ' गदितवती । 'यम मे । ‘अलं ' अत्यर्थम् । ‘दिश्यात्' वितीर्यात् । ' मुदं ' आनन्दम् । ' पादयुगं ' अंद्वियम् । 'दधाना' बिभ्रती । 'सा' | 'राजिनानामलपद्ममालं' राजिनी - राजनशीला नाना - प्रकारा अमला पद्ममाा यस्य तत् । या जिनानां राजी जन्तुजाताय हितानि अलपत् सा ममालं मुदं दिश्यात् इति सम्बन्धः ॥ ३४ ॥ अवचूरि या सारा श्रेष्ठा जिनानां ततिर्जन्तुजाताय हितानि अलपत् गदितवती सा मम अलं - अत्यर्थ मुदं - प्रीतिं विश्याद्दद्यात् । कथंभूता ? । पादयुग्मं धारयन्ती । राजिनी - राजनशीला नाना-बहुविधा अमला पद्ममाला यस्य तत्पादयुगम् ॥ ३४ ॥ जन्नुजाताय=प्राणि-वर्गने भाटे. हितानि ( मू० हित ) =४याणुने, द्वित२४ साधनाने सारा ( मू० सार) = (१) श्रेष्ठ; (२) पराभी. अलपत् (धा० लप् ) = मम ( मू० अस्मद् ) = भने. ती हवी. ૧૨૭ अन्वयः जिनानां या सारा राजी जन्तु-जाताय हितानि अलपत् सा राजिन्- नाना- अमल-पद्ममीलं पाद-युगं दधाना ( राजी ) मम अलं मुदं दिश्यात् । શબ્દાર્થ अलं=भत्यंत. दिश्यात् (धा० दिशू ) =अे. मुदं ( मू०] मुद्र ) = ने. युग-युगल. पादयुगं यर-युगलने. दधाना (धा० घा) = धारयु ४२नारी. Page #219 -------------------------------------------------------------------------- ________________ 122 ૪૪ (મૂ॰ સર્)=તે. બિશાલનશીલ, ચેાભાયમાન. નાનામહ પ્રકારની, વિવિધ જાતની, અમ=નિર્મલ. [ ૯ શ્રીસુવિધ– સ્તુતિચતુર્વિંશતિકા માળા(૧) માળા; (૨) શ્રેણિ શનિનાનામપદ્મમાનુંશેાભાયમાન, વિવિધ તથા નિર્મલ એવાં પદ્માની માલા છે જેને વિષે એવા. શ્લોકાર્ય જિનેશ્વરીને વિનતિ— “ જિનાની જે શ્રેષ્ઠ [ અથવા ( અનંત ) ખળવાળી ] શ્રેણિએ પ્રાણિ-વર્ગને માટે હિતકારક સાધનાનું કથન કર્યું, તે, શાભાયમાન, વિવિધ અને નિર્મલ એવાં પદ્માની માલાએ [ અથવા શ્રેણિએ ] છે જેને વિષે એવા ચરણ-યુગલને ધારણ કરનારી એવી [જિન–શ્રેણિ] મને અત્યંત હર્ષ અર્પી. ”—૩૪ સ્પષ્ટીકરણ પથ-વિચાર આ પંથના સમવૃત્તમાં સમાવેશ થાય છે અને તે ઈન્દ્રવજાના નામથી ઓળખાય છે. ઈન્દ્રવજાનું લક્ષણ તે આપણે ગત સ્લોકમાં જોઇ ગયા છઈએ, जिनवाणी जिनेन्द्र ! भङ्गैः प्रसभं गभीरा SS भारती शस्यतमस्तबेन । निर्नाशयन्ती मम शर्म दिश्यात् शुभारेतीशस्य तमस्तवेन ! ॥ ३५ ॥ જીવનાતિ टीका ' , બનેન્ડ્રુતિ । ‘બિનેન્દ્ર !' સર્વલિન !!‘મક અર્થવિજ્યે । ( પ્રથમ ' ટમ્ । ‘ગમારા ’કુવાહા | ‘આશુ ’શીઘ્રમ્ ।‘ મતી વાળ। ‘જીતમસ્તવેન • અતિશય प्रशस्यस्तवेन । स्तुत्या हेतुभूतया । 'निर्नाशयन्ती ' अपनुदन्ती । ' मम शर्म दिश्यात् ' मे सुखं અતિમખ્યાત્ ।‘ઝુમા ! યાળી । ‘અતીશસ્ય ' તીશ:--શ્ર્વર: સ નાહિત ચ′′ / ૮ સમo o ૧ ગુભા તીશય સ। ૨ ‘તવ' વિશેષળે વા | Page #220 -------------------------------------------------------------------------- ________________ જિનમતુત ] स्तुतिचतुर्विंशतिका ૧૨૯ ભોજા “સ' અવતાર!' સ્વામિન! દે જિનેન્દ્ર ! ! તવ માણી 77 રમો निनाशयन्ती मम आशु शर्म दिश्यात् इति योगः ॥ अथवा रतीशस्य सम्बन्धि तमः शस्यतमो यः स्तवस्तेन निनोंशयन्तीति व्याख्येयम् ॥ ३५॥ अवचूरिः ___हे जिनेन्द्र ! तव भारती मम शर्म-सुखं देयात् । क्रिभूता । भङ्गः-अर्थविकल्पैगभीरा तथा आशुशीघ्रं तमः-अज्ञानं निर्नाशयन्ती । केन ? । शस्यतमः-चारुतमो यः स्तवस्तेन हेतुभूतेन । शुभा-प्रकृष्टा। तव कीदृशस्य । अरतीशस्य-अकामस्य । हे इन ! स्वामिन् ! ॥ ३५ ॥ अन्वयः | (છે) નિર-નર! (છે) રતિ-રાહ્ય (ગ-રત-શાચ વા) ! મા કરમ નમીરા, शस्यतम-स्तवेन (रति-ईशस्य ) तमः आशु निर्नाशयन्ती तव शुभा भारती मम शर्म दिझ्यात् । શબ્દાર્થ જિનેન્ટ!=હે જિનવર, હે તીર્થકર! કાર્જ (મૂળ ફાર્મ )=સુખને. મ (મૂળ મ)-અર્થ-વિકલ્પ વડે. મા (મૂળ રૂપ)=ઉત્કૃષ્ટ અસમં=અત્યંત. તિ-કામદેવની પત્ની નમી (મુ) અમીર)=ગંભીર, ગહન, રા=સ્વામી. માતી=( દેશનારૂપી) વાણી. તીરા કંદ, રતિ-પતિ, મન્મથ. રાયતન (મૂહ )=અત્યંત પ્રશંસનીય, અતીશાચ=કામદેવ-રહિતના. બહુજ પ્રશંસાપાત્ર. તવ સ્તુતિ. તીરાચ=કંદપના. ફાસ્થતમરતન= અત્યંત પ્રશંસનીય સ્તુતિ વડે. | તમ (મુ તમ-અજ્ઞાનને. નિર્નારાયનની (ધા ના)=સર્વથા નાશ કરનારી, | ટ્રેન ! (મૂળ રૂન)=હે નાથ! પ્લેકાર્થ જિન-વાણી હે જિનવર ! (કંદને વશ કરેલા હોવાથી) હે રતિ–પતિના સ્વામિન્ અથવ અવિદ્યમાન છે મન્મથ જેમને વિષે એવા (મહાત્માઓ)ના (પણ) વામિન્ ]! અર્થ–વિકલ્પ વડે અત્યંત ગહન એવી, તક્ષા અત્યંત પ્રશંસનીય સ્તુતિ વડે (મદનના) અજ્ઞાનને સર્વથ શીઘ્ર નાશ કરનારી તેમજ ઉત્કૃષ્ટ એવી તારી વાણી મને સુખ આપ.”—૧૫ પદ્ય-વિચાર આ પાનાં ચાર ચરણેમાંનાં પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ ચરણ ઉપેન્દ્રવજામાં અને તૃતીય ચરણ ઈન્દ્રવજામાં હોવાથી એને ઉતિ કહેવામાં આવે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ श्रा १३० રસ્તુતિચતુર્વિશતિકા [६ श्री विधिज्वलनायुधायै विज्ञापना दिश्यात् तवाशु ज्वलनायुधाऽल्प मध्या सिता कं प्रवरालकस्य । अस्तेन्दुरास्यस्य रुचोरु पृष्ठम् अध्यासिताऽकम्प्रवरालकस्य ॥ ३६ ॥ ९॥ -इन्द्रवज्रा टीका दिश्यादिति।'दिश्यात् ' उपनीयात । 'तव भवतः। 'आशु' क्षिप्रम् । 'ज्वलनायुधा' सर्वास्त्रमहाज्वाला । ' अल्पमध्या' कृशोदरी । 'सिता' शुक्लवर्णा । 'के' सुखम् । 'प्रवरालकस्य' प्रधानकुरलस्य । 'अस्तेन्दुः' न्यक्कतमृगाङ्का। आस्यस्य रुचा' मुखकान्त्या । ' उरु' विशालम् । ' पृष्ठं' उपरिभागम् । अध्यासिता ' अध्यारूढा । ' अकम्प्रवरालकस्य ' अकम्मःस्थिरो यो वरालको-वाहनविशेषस्तस्य ॥ ३६॥ अवचूरिः ___ तव ज्वलनायुधा देवी कं-सुखं दिश्यात्-करोतु । किंभूता ? । अल्प-तुच्छं मध्यं-मध्यभागो यस्याः सा, कृशोदरीत्यर्थः। सिता-शुभ्रा । प्रवरालकस्य-प्रवरकुन्तलस्य । अस्तेन्दुः-न्यकृतमृगाङ्का । कया ? । आस्यस्य-मुखस्य रुचा-कान्त्या। उरु-विस्तीर्ण पृष्ठमध्यासिता-अध्यारूढा। कस्य ?। अकम्पः-स्थिरो यो वरालको-देववाहनविशेषस्तस्य ॥ ३६॥ अन्वयः अल्प-मध्या, सिता, प्रवर-अलकस्य आस्यस्य रुचा अस्त-इन्दुः, अ-कम्प्र-वरालकस्य उरु पृष्ठं अध्यासिता ज्वलनायुधा तव कं आशु दिश्यात् । શબ્દાર્થ ज्वलनायुधा=araनायुधा (वी). कं (मू० क)-सुमने. . अल्पपातमी. प्रवर-सवेत्तिम. मध्य=zle, . अलक-डेश, पण. अल्पमध्या पातमी छ टिनीवी, | प्रवरालकस्य सर्वोत्तम छ है न (ने AN. विष) मेवा. सिता (मू० सित)=शु. Page #222 -------------------------------------------------------------------------- ________________ S E NTESTTERTE INSAAN ACAD YGP AAVATAYAT Dep2009092002299002009802809 AALANASALAAMAALRAJA सर्यास्त्र महाज्वाला Ohuzen da VYAVAT निर्वाणकलिकायाम्__ “सर्वास्त्रमहाज्वालां धवलवर्णा वराहवाहनां असङ्ख्यप्रहरणयुतहस्तां चेति ।" All rights reserved.] नि. सा.प्रेस. Page #223 --------------------------------------------------------------------------  Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જિનરલય ] स्तुतिचतुर्विंशतिका કારોબા=પરાસ્ત કર્યો છે ચંદ્રને જેણે એવી. | અધ્યરિતા (ઘાસ)=બેઠેલી. કાચી (મૂળ ગાય)=મુખની. =સ્થિર, જગા (મૂળ રૂ)=કાન્તિ વડે. વર૪િ-દેવ-વાહન–વિશેષ. gઇ (પૂ98)=પીઠ (ઉપર). | શબ્દવરાચ સ્થિર વાલકની. શ્લેકાર્થ જવલનાયુધા દેવીની પ્રાર્થના પાતળી કટિવાળી અને શુભ્ર તથા સર્વોત્તમ કેશયુક્ત મુખની કાનિત વડે પરારત કર્યો છે ચંદ્રને જણે એવી, તેમજ વળી સ્થિર વરાલકની વિશાળ પીઠ ઉપર બેઠેલી એવી જવલનાયુધા (દેવી) (હે ભવ્ય!) તને સત્વર સુખ અર્પે.”—૧૬ - સ્પષ્ટીકરણ જેની કટિ (કેડ) બહુજ પાતળી હોય, તે તેના ભૂષણરૂપ ગણાય છે. કહેવાય છે કે સિંહની કટિ બહુજ પાતળી હોય છે. જવલનાયુધ દેવીનું સ્વરૂપ આ દેવીના નામ ઉપરથી સૂચન થાય છે તેમ તેની પાસે સર્વ અ ફેંકવાના હથિયારની મટી જ્વાલા છે. આથી કરીને તે એને “સર્વસ્ત્રમહાજવાલા'ના નામથી પણ ઓળખવામાં આવે છે (જુઓ ટીકાકારે કરેલ અર્થ). આના સંબંધમાં નિર્વાણકાલિકામાં નીચે મુજબ ઉલેખ છે – “ મહાવા પવછવળ વાવનાં સંચમહાપુતહસ્તાં તિ” અર્થાત આ દેવી શ્વેતવણી છે અને તેને વરાહનું વાહન છે.. આચાર-દિનકરમાં તે આ વિદ્યા દેવીના સંબંધમાં કહ્યું છે કે “માર્ગારવાનાં નિત્ય, વાણોમાલિયા શારા શખવા ક્યા, તેવી જ વાતુ નઃ ” પઘ-વિચાર આ પદ્ય “ઇન્દ્રવજા' છંદમાં રચાયેલ છે. આપણે એનું લક્ષણ ૩૩મા શ્લેકમાં વિચારી ગયા છીએ. વિશેષમાં આ તેમજ તેની પૂર્વેનાં બન્ને પદ્યમાં વિચાર પદ વપરાયેલું છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ १० श्रीशीतलजिनस्तुतयः अथ श्रीशीतलजिनस्तुतिः जयति शीतलतीर्थकृतः सदा चलनतामरसं सदलं धनम् । नवकमम्बुरुहां पथि संस्पृशत् चलनतामरसंसदलङ्घनम् ॥ ३७ ॥ टीका जयतीति । ' जयति ' जयमासादयति । 'शीतलतीर्थंकृतः । शीतलनाम्नो जिनस्य । 'सदा ' सर्वकालम् । 'चलनतामरसं' चलनौ तामरसमिव । 'सदल' सपत्रम् । 'घन' सारम् । एते पद्मनवकस्यैव विशेषणे । नवकं नवैव, स्वार्थे कन् । 'अम्बुरुहां' पद्मानाम् । 'पथि । मार्ग । 'संस्पृशत् । स्पर्शनानुगृह्णत् । ' चलनतामरसंसत् । चला नता अमराणां संसत्-सभा यस्य तत् । 'अलकनं ' नास्ति लङ्घनं-अधःकरणं कुतश्चित् यस्य तत् । अम्बुरुहाँ सम्बन्धि नवकं संस्पृशत् शीतलतीर्थकृतश्चलनतामरसं जयतीति योगः ॥ ३७॥ अवचूरिः शीतलतीर्थकरस्य चलनतामरसं-पादप- जयति । किंभूतम् । अम्दुलहां-कमलानां नवकं पथिमार्गे संस्पृशत् । नवकं किंभूतम् । सदल-सपत्रम् । घनं-सारम् । चलनतामरसं किंभूतम् । चला नता च अमराणां संसद् यस्य तत् । नाति लङ्घन-अधाकरणं कुंतश्चिद् यस्य तदलेङनम् ॥ ३७॥ अन्वयः शीतल-तीर्थकृतः अम्बुरुहां स-वलं, धनं नवकं पथि संस्पृशत्, चल-नत-अमर-संसद्, अ-लड्नं चलन-तामरसं सदा जयति । શબ્દાર્થ जयति ( घा० जि )=rयत ते छ. शीतलतीर्थकृतः शतनाथ तीर्थरना. शीतलतनाथ, शमा तीर्थ४२. चलना , य२४. तीर्थकृत्=तीर्थ३२. चलनतामरसं पाह-पभ. ૧ આના લક્ષણ સારૂ જુએ પૃ૦ ૬૫. Page #226 -------------------------------------------------------------------------- ________________ જિમતુતય: ] રપત્ર. આ પત્રસહિત. ન ( મૂ॰ ધન )=ાન, નિષિક. નવાં ( મૂ૦ નવTM )=નવને સમૂહ અનુ=જલ. T=ઉગવું. અલ્લુરા (મૂત અનુ )=કમલાના. પથિ (મૂ॰ ચિન )=માઈ માં. स्तुतिं चतुर्विंशतिका સંYરાત ( ધા૦ વુણ્ )=સ્પર્શ કરનારૂં. મહ=ચંચલ. સંઘર્=સભા. ચહનતામ સંપુટ્ ચંચલ અને નમ્ર છે ધ્રુવસભા જેને વિષે એવું. ડ્રેયનઉલ્લંઘન, તિરસ્કાર. હવન–અલધીય, કાઇ પણુ . પરાભવન કરી શકે તેવું. ૧૩૩ શ્લોકાય શ્રીશીતલનાથની સ્તુતિ— * પત્રસહિત તેમજ નિખિડ એવાં ( સુવર્ણનાં ) નવ કમલાના માર્ગમાં ( સંચાર કરતી વેળાએ ) પર્શ કરનારા, વળી ચંચલ અને નમ્ર છે દેવસભા જેને વિષે આવા તેમજ અલંધનીષ એવા શીતલનાથમાં પા–પદ્મ સદા જયવંતા વર્તે છે.”-૩૭ સ્પષ્ટીકરણ શીતલનાથ-ચરિત્ર— જૈનાના દશમા તીર્થરાજ શીતલનાથનો જન્મ ભર્દિલપુર નગરમાં થયા હતા. દૃઢરથ શા તેમના જનક અને નંદા શણી તેમના જનની થતાં હતાં. તેમના દેહ સુવર્ણ વર્ણના હતા અને વિશેષમાં તે શ્રીવત્સના લાંછનથી યુક્ત હતા. વળી તેની ઊંચાઇ નેવું (૯૦) ધનુષ્ય જેટલી હતી. એક લાખ પૂર્વનું આયુષ્ય લાગવ્યા બાદ તે નિર્વાણુ પામ્યા. जिनानीरमरणम् स्मर जिनान् परिनुन्नजरारे जोजननतानवतोदयमानतः । परमनिर्वृतिशर्म कृतो यतो બને ! નતાનવતોઽવ્યમાનતઃ ॥ ૨૮ ॥ - द्रुत० टीका : " સ્મૃતિ । મ ' મૃત્યાત્તુદ્િ। ‘બિનાન અતઃ । સુિત્રઞારબોબનનવાનરસોશ્યમાન ' નરા–વિશ્વના રનઃ–ર્મ બનનું—નન્મ તાનવ-વાર્થ તોરો વાયા ચો-મૃત્યુત્તિ, ૧ ‘૦ નો ’ દૃવિ વાઃ । ર્ ' બનનતાન......' પિ પાઠઃ સમીરીનઃ । Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સ્તુતિચતુવિંશતિકા [१० श्रीपरिनुन्नाः-पर्यस्ता यैस्तान् । अतः । अस्मात् कारणात् । 'परमनितिशर्मकृतः । परमं नितिशर्म-निर्वाणसुखं कुर्वन्ति ये ते । 'यतः यस्मात् कारणात् । जनेति लोकस्यामन्त्रणम् । 'नतान्। प्रवीभूतान् । ' अवतः त्रायमाणान् । 'अदयं' निर्दयं स्वशरीरावयवरक्षानिरपेक्षं निर्व्याजमितियावत् तत् तथा भवत्येवम् । 'आनतः' प्रणतः सन् । यतः परमनितिशर्मकृतः, अतः स्मर जिनान् हे जनेत्यन्वयः। एवं वा व्याख्यायते । परिनुन्नं जरैव पाण्डुरत्वाद् रजो-रेणुयैस्ते, जनने यः तानवः-शारीरस्तोदः तस्यान्तहेतुत्वात् यमाः, परिनुन्नजरारजसश्च ते जननतानवतोदयमाश्च तान् । 'परं' स्वात्मनो व्यतिरिक्तम् । 'अनिर्वृतिशर्मकृतः अनिति-नाशरहितं शर्म कुर्वन्ति ये ते। 'जननतान् ' लोकैः प्रणतान् । 'अदयमानतः । दयामकुर्वाणानां सकाशात् । यतः कारणात् अनिर्वृतिशमेंकृतोऽतः स्मर जिनान् परं अदयमानतोऽवत इति सम्बन्धः ॥ ३८॥ अवचूरिः हे जन! भव्यलोक!!अतः-अस्मात् कारणाजिनान् स्मर। किंविशिष्टान् ? परिनुन्नाः-परिक्षिप्ता जरावयोहानिरूपा, रजः-कर्म, जननं-जन्म, तनोर्दुर्बलस्य भावस्तानवं-कार्यम्, तोदो-बाधा, यमो-मृत्यु3स्तान् । यतः कारणात् परममुक्तिसुखकर्तृन् । न हि जिनस्मरणमन्तरेण जन्तोस्तात्त्विकी सिद्धिः। नतान जन्तूनवतो-रक्षतः । अदयं शरीरावयवनिरपेक्षं यथा स्यात् तथा आनतः-प्रणतः सन् त्वम् ॥ अन्वयः परिनुन-जरा-रजस्-जनन-तानव-तोद-यमान् यतः परम-निवृति शर्मन्-कृतः मतान अवतः जिनान् (हे) जन! अदयं आनतः (त्वं ) अतः स्मर। अथवा यतः (जिनाः) अ-निर्वृति-शर्मन्-कृतः (भवन्ति ), अतः परं अदयमानतः अवतः, परिनुन्न-जरा-रजस्-जनन-तानव-तोद-यमान, जन-नतान् जिनान स्मर। શબ્દાર્થ जिनान (मू० जिन )बनाने. રૂપ રજ જેમણે તેમજ જન્મપરત્વેની परिनुन्न (धा० नुद् )-sist staस, ६२ ४२८. શારીરિક પીડા પ્રતિ જેઓ યમરાજરૂપ जरा-वृद्धावस्था, २७५g. છે એવાને. रजस्=( ३पी) २०४. अतः मेथी शन. तानव=(१) शता; (२) २४.. तोद-माधा, पी.. निर्वृति=(१) भुति, निaley;(२) नाश. परिनुन्नजरारजोजननतानवतोदयमान ( १ ) | कृ=४२. isी या छ ३४५, २१, जन्म, | परमनिर्वृतिशर्मकृत: Sege भुति-सुमन કૃશતા, બાધા અને મૃત્યુને જેમણે | ४२ना. मेवान; (२) भारी ४ावी छे ५७५५ | परं ( मू० पर)=मन्यने. Page #228 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विंशतिका જિનસ્તુતય: ] નિવૃતિશમંત=નાશ-રહિત એવું સુખ ( અર્પણ ) કરનારા. ચતા=જે મરણને લીધે. નતાર્ (મૂ॰ નત )=નમેલાને, નમન કરેલાને, અનનતાન્લોકા વડે પ્રણામ કરાયેલાને. અવત: (ધા॰ ગર્ )=રક્ષણ કરનારા, અત્યં=નુયારહિતપણે. બાનત: ( મૂ॰ ગાનત )=પ્રણામ કરેલ. રૂચમાન (ધા૦ ચ્)=કૃપા કરનાર. બચમાનત=કૃપા નહિ કરનારાથી. શ્લાકાર્ય જિનેશ્વરાનું સ્મરણ “ નમસ્કાર કરેલા (જીવા)નું રક્ષણ કરનારા એવા, વળી દૂર કર્યાં છે. વૃદ્ધાવસ્થા, ( કર્મરૂપી ) રજ, જન્મ, (દેહની ) કૃશતા, ખાધા અને મૃત્યુ જેમણે એવા અને એથી કરીને તેા ઉત્કૃષ્ટ મુતિ-સુખને દેનારા એવા જિનેનું, હૈ ( ભવ્ય ) જન ! ઉપર્યુકત કારણને લીધે તું દયા—રહિતપણે ( અર્થાત્ શરીરની દરકાર કર્યા વિના ) નમતા થકા રમરણ કર. અથવા “ જેથી કરીને જિના નાશ—રહિત ( અર્થાત્ શાશ્વત ) સુખને અર્પણ કરનારા હેાય છે, એથી કરીને અન્ય (જન)નું નિર્દય ( જન )થી રક્ષણ કરનારા એવા તથા વળી જેમણે વૃદ્ધાવસ્થારૂપી રજને મારી હઠાવી છે તેમજ જે જન્મપરત્વેની શારીરિક પીડા પ્રતિ યમરાજરૂપ છે એવા તેમજ લાઠ વડે પ્રણામ કરાયેલા એવા જિનેને ( હૈ ભવ્ય ! ) તું યાદ કર. -36 સ્પષ્ટીકરણ પધ-વિચાર.. આ મહાકાવ્યમાંના અન્ય શ્લોકાની માફ્ક આ શ્લોકમાં ખીજા અને ચેાથા ચરણા એક એકની સાથે મળતાં આવે છે, એટલુંજ નહિ પણ પહેલા અને ત્રીજા ચરણાના પણ અત્યાક્ષરી તેવા છે, અર્થાત્ અત્ર અનુપ્રાસ છે એ વિશેષતા છે. વિદ્વાન-સમ્— जयति कल्पित कल्पतरूपमं मतमसारतरागमदारिणा । प्रथितमत्र जिनेन मनीषिणाम् अतमसा रतरागमदारिणा ॥ ३९ ॥ ૧૩૫ - द्रुत० Page #229 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [१० Shallae टीका जयतीति । 'जयति' सर्वमतिशेते। 'कल्पितकल्पतरूपम' कल्पिता-समर्थिता कल्पतरुणाकल्पवृक्षेण उपमा-साम्यं यस्य तत् । 'मतं' श्रुतम् । असारतरागमदारिणा ' असारतरान्अतिशयनिःसारान् आगमान् दारयत्येवंशीलो यस्तेन । 'प्रथितं । प्रख्यापितम् । 'अन' अस्मिन् । 'जिनेन । सर्वविदा । ' मनीषिणां । मतिमताम् । 'अतमसा' तमोरहितेन । 'रतरागमदारिणा' रतविषयो यो रागो रतरागः स च मदश्च तयोः अरिणा-विद्विषा । मनीषिणां रतरागमदारिणा जिनेन प्रथितं अत्र मतं जयतीति योगः॥ ३९ ॥ अवचूरिः जिनेन मनीषिणां-गणभृतां प्रथितं-प्रोक्तं मतं जयति। किंभूतम् । कल्पिता-समर्पिता सकल मनोरथपूरणात् कल्पतरुणा उपमा-साम्यं यस्य तत् । असारतरान्-मिथ्यारूपानागमान् दृणातीत्येवंशीलः । जिनविशेषणमिदम् । पुनः किंभूतेन ? । रते-मैथुने रागो रतरागः, मदश्च जात्याद्युत्थोऽभिनिवेशः, यद्वा रतं-मैथुनम्, रागो-द्रव्यादावभिलाषः, मदः पूर्वोक्त एव, तेषामरिणा-वैरिणा ॥ ३९ ॥ अन्वयः अ-सारतर-आगम-दारिणा, अतमसा, मनीषिणां रत-राग-मद-अरिणा, जिनेन अत्र शश्चितं कल्पित-कल्पतरु-उपमं मतं जयति। શબ્દાર્થ कल्पित ( धा० क्लप् )=सिद्ध रेत. प्रथितं ( मू० प्रथित )-प्रसिद्ध थयेत, ५३८. तरु-वृक्ष. अत्र=महिमा. कल्पतरु%xeपवृक्ष. जिनेन ( मू० जिन ) तीर्थ ४२६।२२. डपमा पभा. कल्पिलकल्पतरूपम=परिपूर्ण ४३ छ-सिद्ध । मनीषिणां ( मू० मनीषिन् )=भुद्धिमानाने, शेने. કરી છે કલ્પવૃક્ષની ઉપમા જેણે એવું. असारतर ( मू० असार ) अत्यंत मसा२. अतमसा ( मू० अतमस् )=ज्ञान-२हित. दारिन्-उन ४२ना. | रतरागमदारिणा=(१) भैथुनविषयAnalionअसारतरागमदारिणामत्यंत असार मेवा नतम मास मानना वैश; (२) भैथुन, આગમનું ખંડન કરનારા, અભિલાષા અને ગર્વના દુશ્મન. લેકાર્થ સિદ્ધાન્તનું સ્વરૂપ " अत्यंत ससा ( भिथ्या३५) या आगमानुं ५उन १२नारा, तथा ( ANन३५) અંધકારથી રહિત, તેમજ બુદ્ધિમાનના મૈથુનવિષયક આસક્તિના અને અભિમાનના શત્રુ Page #230 --------------------------------------------------------------------------  Page #231 -------------------------------------------------------------------------- ________________ chulins मानवीय CH निर्वाणकलिकायांम् "मानवीं श्यामवर्णा कमलासनां चतुर्भुजां वरदपाशालङ्कृतदक्षिणकरां अक्षसूत्रविटपालङ्कृतवामहस्तां चेति ।" All rights reserved.1 नि. सा. प्रेस. Page #232 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ]. स्तुतिचतुर्विंशतिका ૧૩૭ [ અથવા મૈથુન, (દ્રવ્યાદિક સંબંધી) અભિલાષ અને ગર્વના વૈરી ] એવા તીર્થંકરે આ પૃથ્વીને વિષે પ્રરૂપેલે તથા વળી (સર્વ જનના મનવાંછિતને પરિપૂર્ણ કરીને ) સિદ્ધ કરી છે–ચરિતાર્થ કરી છે ક૯૫વૃક્ષની ઉપમા જેણે એ ( આ જૈન) મત જ્ય પામે છે.”—૩૮ સ્પષ્ટીકરણ ક૯પવૃક્ષ જૈન શાસ્ત્રમાં કલ્પવૃક્ષના દશ પ્રકારે બતાવ્યા છે. વિશેષમાં આવાં કલ્પવૃક્ષો આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે, એમતે મતનું માનવું છે. આ દશ જાતનાં કલ્પવૃક્ષોનું સ્વરૂપ ટુંકમાં નીચે મુજબ છે – (૧) મઘાંગ નામનું કલ્પવૃક્ષ યાચના કરવાથી તાલ સ્વાદિષ્ટ મઘ સમે છે. (૨) ભાગનામક કલ્પવૃક્ષ ભંડારીની માફક પાત્ર પૂરાં પાડે છે. (૩) ત્યગ એવા નામથી પ્રસિદ્ધ કલ્પવૃક્ષ ત્રણ પ્રકારનાં વાદિવ્ય આપે છે. (૪) દીપશિખા અને (૫) જયોતિષ્કા નામનાં કલ્પવૃક્ષો અત્યંત પ્રકાશ આપે છે. (૬) ચિત્રાંગ કલ્પવૃક્ષ વિચિત્ર પુષ્પોની સુવાસિત માલાઓ આપે છે. (૭) ચિત્રરસ કલ્પવૃક્ષ રઈઆની જેમ વિવિધ જાતનાં ભેજન પૂરાં પાડે છે. (૮) મયંગના નામથી ઓળખાતું કલ્પવૃક્ષ મનવાંછિત આભૂષણે બક્ષે છે. (૯) ગેહાકાર કલ્પવૃક્ષ ગંધર્વ નગરની જેવાં એક ક્ષણમાં સુંદર ઘરો–મહેલે આપે છે. (૧૦) અનગ્ન કલ્પવૃક્ષ યથેષ્ઠ વસ્ત્રો આપે છે. ઉપર્યુક્ત કલ્પવૃક્ષોને સદ્ભાવ પંદર કર્મભૂમિમાંનાં પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં સર્વદા સંભવ નથી. પરંતુ ઉત્સર્પિણી કાલના છેવટના ત્રણ અને અવસાણુ કાલના પહેલા ત્રણ આરામાં આ ક્ષેત્રમાં તે હૈયાતી ધરાવે છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રો પૈકી દરેકમાં નિરંતર અવસર્પિણ કાલનો ચોથો આરે પ્રવર્તતું હોવાથી ત્યાં તે ન હોય, પરંતુ મેરૂની નજદીકમાં હોય છે. દેવકુર, ઉત્તરકુર, હરિવર્ષ, રમ્ય, હૈમવત અને હૈરણ્યવત એ નામનાં છએ ક્ષેત્રોમાં તે (એકંદરે આ ત્રીસે ક્ષેત્રમાં) તેમજ ૫૬ અંતદ્વપમાં નિરંતર યુગલિક હોય છે, તેથી ત્યાં સર્વદા કલ્પવૃક્ષ વિદ્યમાન છે. मानवीदेव्याः स्तुति धनरुचिर्जयताद् भुवि मानवी गुरुतराविहतामरसंगता। कृतकराऽस्त्रवरे फलपत्रभा गुरुतराविह तामरसं गता ॥ ४० ॥ १० ॥ ૧ હિંદુ શાસ્ત્ર પ્રમાણે સ્વર્ગમાં આવા પાંચ દેવ-વક્ષે છે અને તેને મદાર, પારિજાતક, સંતાનક, કલ્પ અને હરિશ્ચન્દનના નામથી ઓળખાવવામાં આવે છે. ૨ આ કલ્પવૃક્ષના સંબંધી વિશેષ માહિતીને માટે જુઓ જમ્બુદ્વીપ-પ્રાપ્તિના ૨૦ મા સત્ર ઉપરની શાનિચન્દ્રિય વૃત્તિ. 2 “તાડી” હા પાટT Page #233 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિંશતિકા टीका घनेति । ' घनरुचिः' घनच्छाया श्यामेत्यर्थः । ' जयतात् ' जयतु । ' भुवि ' क्षितौ । मानवीतिनाम्ना । 'गुरुतराविहतामरसंगता' गुरुतरा - अतिमहान्तो अविहता - अपरिक्षता ये अमरास्तैः संगता-समेता । ‘कृतकरा' स्थापितपाणिः । 'अनवरे' प्रवरायुधे । तरोर्विशेषणमेतत् । ' फलपत्रभागुरुतरौ ' फलानि पत्राणि च भजते यः उरुतरुः - विशालवृक्षः तत्र । ' इह ' अत्र । ' तामरसं गता ' सरोजमास्थिता ॥ ४० ॥ अवचूरिः मानवी देवी जयतात् । किंभूता ।। घना-सान्द्रा रुचिः - कान्तिर्यस्याः सा । गुरुतरा - अतिमहान्तः अविहता - अपरिक्षता येऽमरास्तैः संगता सहिता । अस्त्रवरे - प्रधानायुधे कृतपाणिः । फलपत्रे भजते फलपत्रभाक् । तरोर्विशेषणमेतत् । स चासौ उरुतरुश्च - विशालडुमश्च तत्र । तामरसं पद्मं गता - प्राप्ता ॥ ४० ॥ ૧૩૮ अन्वयः धन - रुचिः, गुरुतर - अविहत- अमर-संगता, फल- पत्र - भाज् - उरु-तरौ अस्त्र-वरे कृतकरा, तामरसं गता मानवी इह भुवि जयतात् । શબ્દાર્થ रुचि=अन्ति, प्रला. घनरुचिः=(१) सान्द्र अन्तिवाणी; (२) भेधना नेवी प्रभावाजी. जयतात् ( धा० जि ) =४५ पाभो. मानवी = भानवी ( हेवी ). गुरुतर ( मू० गुरु ) = भडान्. अविहत (धा० हन्)=मपरान्ति, नडि एलायेला. संगत ( घा०गम् )=स ंगतिथी युक्त. गुरुतरा विहतामरसंगता=अतिशय भहान् તેમજ અપરાજિત એવા દેવાથી યુક્ત. गुरुतरा ( मू० गुरुतरा ) = अतिशय भहान्. अविहतामरसंगता=अन्य अमरीश्री युक्त. [ १० श्री शीत कृतकरा=ऽये छे-स्थाप्यो छे हस्त ने वी. 37&T=242. वर= उत्तम. अस्त्रवरे= उत्तम अस्त्र (५२. फल= ३०. पत्र=पत्र, थांहडुं. भाज्=ल४j. फलपत्रभागुरुतरौ=३८ मने पत्रथी युक्त એવા વિશાળ વૃક્ષ ઉપર. तामरसं ( मू० तामरस ) = भने. गता ( मू० गत ) = प्राप्त थयेली. શ્લોકાર્ય માનવી દેવીની સ્તુતિ— "" સાન્દ્ર કાન્તિવાળી [ અથવા મેધના જેવી પ્રભાવાળી ], તથા અતિશય મહાન અને ( અન્ય સુર–અસુરાથી ) અપરાજિત એવા અમરાની સંગતિવાળી [ અથવા મહાપરાક્રમી Page #234 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका ૧૩૯ દેવાથી પરિવૃત્ત ] એવી, વળી ફુલ અને પત્રથી યુક્ત એવા વિશાળ વૃક્ષરૂપી ઉત્તમ અમ્ર ઉપર સ્થાપ્યા છે હસ્ત જેણે એવી તથા રક્ત કમલ ઉપર આરૂઢ થયેલી એવી માનવી ( દેવી ) આ પૃથ્વી ઉપર જયવંતી વ.”—૪૦ સ્પષ્ટીકરણ માનવી દેવીનું સ્વરૂપ · મનુષ્યની માતા તુલ્ય તે માનવી ’ એમ માનવી શબ્દથી સૂચિત થાય છે; આ પણ એક વિદ્યા-દેવી છે. એના નીલ વર્ણ છે અને એના હાથ વૃક્ષ વડે શાલે છે. વિશેષમાં કમલ એ એનું વાહન છે. આ સંબંધમાં નીચેના શ્તાક વિચારવા અનુચિત નહિ ગણાય. તેમાં કહ્યું છે કે— "नीलाङ्गी नीलसरोजवाहना वृक्षभासमानकरा । मानवगणस्य सर्वस्य मङ्गलं मानवी दद्यात् ॥ ܙܕ —આચાર્૦ પત્રાંક ૧૬૨. આ દેવીનું વિશિષ્ટ સ્વરૂપનિર્વાણુ-કલિકા ઉપરથી જોઇ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે * ' तथा मानवीं श्यामवर्णी कमलासनां चतुर्भुजां वरदपाशालङ्कृत दक्षिणकररामक्षसूत्रविटपालङ्कृतवामहस्तां " નેતિ ” અર્થાત્ આ દેવીને ચાર હાથ છે. તેના જમણા એ હાથ વરદ અને પાશ વડે શાલે છે, જ્યારે ડાબા બે હાથ તા જપ-માલા અને વૃક્ષની શાખા વડે શાલે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ११ श्रीश्रेयांसजिनस्तुतयः अथ श्रीश्रेयांसजिनस्य परमं वैराग्यम् कुसुमधनुषा यस्मादन्यं न मोहवशं व्यधु: __कमलसदृशां गीतारावा बलादयि तापितम् । प्रणमततरां द्राक् श्रेयांसं न चाहत यन्मनः कमलसदृशाङ्गी तारा वाऽबला दयिताऽपि तम् ॥ ४१ ॥ -हरिणी ( १, ४, ७) टीका - कुसुयधनुषेति । 'कुसुमधनुषा । स्मरेण ।' यस्मादन्यं ' यतोऽपरम् । 'न मोहवशं । न रागपरवशम् । 'व्यधुः ' विहितवन्तः । 'क' इति प्रश्ने। ' अलसदृशा ' स्तिमितलोचनानाम् । स्त्रीणां नृणां वा । अनेन गायकानां समदचेष्टामाचष्टे । 'गीतारावाः' गान्धर्वध्वनयः। 'बलात् । प्रसभम् । 'अयि ' इति सम्बोधने । 'तापितं' सन्दीपितम् । 'प्रणमततराम् । अतिशयेन नमत । 'द्राक्' सपदि । 'श्रेयांस' श्रेयांसनामानम् । 'न च' नैव । 'आहत' क्षिप्तवती। 'यन्मनः यस्य मानसं । 'कमळसदृशाङ्गी' शतपत्रसमगात्री सौकुमार्येण । 'तारा' कान्तिमती । 'वा 'शब्दः समुच्चयार्थः । 'अबला' नितम्बिनी । 'दयितापि ' प्रेयस्यपि । 'तम् । कुसुमधनुषा बलात् तापितं यस्मादन्यमयि कं न मोहवशं अळसदृशाङ्गी तारा वा व्यधुः? अपि तु सर्वमेव विहितवन्तः । अबला च यन्मनः कमलसदृशाङ्गी तारा वा दयिताऽपि नाहत तं श्रेयासं प्रणमततरां इति योजनाक्रमः । ननु विरुद्धमेतत् , यदि दयिता कथं मनो नाहृत ! नैवं, संयमप्रतिपत्तिकालमङ्गीकृत्येदमुच्यते, न सर्वदा ॥४१॥ अवचूरिः अलसदृशा-अलसेक्षणानां स्त्रीणां नृणां वा गीतारावा-मीतध्वनयो यस्माजिनात् कमन्य जनं मोहवशवर्तिनं न व्यधुः ? । अपि तु सर्वमप्यकार्षः। किंविशिष्टम् ? । बलात्-प्रसभम् । अयि संबोधने । तापितं-पीडितम् । केन ! । कुसुमधनुषा-कामेन । हे जनाः! तं श्रेयांसं प्रणमततमाम् । द्राक-शीघ्रम् । अबला-स्त्री दयिताऽपि-कान्ताऽपि यन्मनो-यन्मानसं च नाहृत-नाक्षिप्तवती। किंभूता?। कमलसदृशं कोमलत्वावङ्गं यस्याः सा कमलसदृशाङ्गी । तारा-मनोहरा । वा समुच्चये ॥४१॥ १'प्रगमतमा' इत्यपि पाठः। Page #236 -------------------------------------------------------------------------- ________________ જિનરતુતયા] स्तुतिचतुर्विंशतिका ૧૪૧ કન્વય “ .. अयि अलस-दृशां गीत-आरावाः यस्मात् अन्यं कं कुसुम-धनुषा बलात् तापितं मोहवशं (च) न व्यधुः १ यत्-मनः च कमल-सदृश-अङ्गी तारा अबला वा दयिता अपि न आहृत, तं श्रेयांसं वाक प्रणमततराम् । શબ્દાર્થ રમપુ૫. | પતિ=બળથી. બg=ધનુષ્ય. કરિઅરે, અહે. રમધરા=પુષ્પનું ધનુષ્ય છે જેની પાસે | તાd (૪૦ તાતિ)=પીડિત, તેના વડે, કંદર્પ વડે.. પ્રીમતતરામ (થાન)=તમે અત્યંત નમસ્કાર વરાહ (મૂહ ચ) જેનાથી. અન્ય (કૂ૦ અન્ય )=અન્યને. વરા=વશ થયેલ, તાબેદાર. દ્રા સત્વર શ્રેણાં (કૂટ શ્રેય) શ્રેયાંસનાથને. મોહવામહને વશ. ચપુ (પ૦ ધા)-કરતા હવા. રાહત (વા. ૨)=હરણ કર્યું. 6 (મૂ૦ મિ)=કેને. દેહ, શરીર. શ =આળસુ. મછરદરા =કમલના જેવા દેહવાળી. દર=દષ્ટિ. તારા (મૂત્ર તાર)=મનેહર, ગાદશ=આળસુ દષ્ટિવાળાના. કરા =શ્રી. નર=ગીત. | ચિત્તા (૧) વહાલી; (૨) પત્ની. જીતવા =ગીતના અવાજે. વિ=પણ. પ્લેકાર્થ શ્રીશ્રેયાંસનાથની વીતરાગ દશા– | | કામાતુર હોવાને લીધે) અલસ દૃષ્ટિવાળી (દયિતાઓ)ના ગીતના ધ્વનિઓ જે (શ્રેયાંસનાથ)ને મૂકીને અન્ય કોને બલાત્કારપૂર્વક કામદેવથી પીડિત તેમજ મેહને વશ ન કરતા હતા? ( અર્થાત જે શ્રેયાંસસ્વામી સિવાયના બાકીના બધા હરિ, હર આદિ દે પણ મોહમુગ્ધ બન્યા તેમજ કામથી સંતપ્ત થયા છે, એટલે કે જે કામદેવને પરાજય કરતા હતા તે), તથા કમલના જેવા (મૃદુ ) દેહવાળી, મનહર તેમજ વહાલી એવી પણ વનિતા [ અથવા પિતાની પત્ની પણ ] જેનું મન હરી (શકી) નહિ, તે ( ઉત્તમ છે ખભા જેના એવા અથવા વિશ્વને કલ્યાણકારી એવા) શ્રેયાંસનાથને, (હે ભ જનો !) અરે, તમે સત્વર અત્યંત પ્રણામ કરે.”—૪૧ સ્પષ્ટીકરણ શ્રેયાંસનાથ ચરિત્ર આ અગ્યારમા જિનેશ્વર શ્રેયાંસનાથને જન્મ સિંહપુર નગરમાં થયું હતું. તેમના માતા અને પિતા એ બંનેનું નામ વિઘણુ હતું. તેમને એંશી (૮૦) ધનુષ્ય પ્રમાણને દેહ સુવર્ણવણી Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ હતુતિચતુર્વિશતિકા [ ૧૧ શ્રીશ્રેયાંસહતું. તેમજ તે ગેડીના લાંછનથી યુક્ત હતે. અન્ય તીર્થંકરની માફક ગ્રહવાસમાં અમુક સમય વ્યતીત કર્યા બાદ તેઓએ નિઃસંગ-વ્રત અંગીકાર કર્યું હતું. બહેતર (૭૨) લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ નિર્વાણ-પદને પામ્યા. કંદર્પવિજય દુનિયામાં બાહા શત્રુઓ ઉપર વિજય મેળવનારાની સંખ્યા તે અલબત મોટા પ્રમાણમાં મળે છે. તેથી ઉતરતી સંખ્યા ક્રોધ, માન, માયા, લેભ ઈત્યાદિ આભ્યન્તર કટ્ટા વૈરીઓ ઉપર વિજય મેળવનારની છે, જ્યારે તેમાં કંદર્પને પરાજય કરનારની સંખ્યા તે ગણી-ગાંઠી છે, અથાત તે અત્યન્ત અલ્પજ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે કદના બાણથી વિંધાયા વિના રહેનારજ ખરેખર સુભટ, વીર પુરૂષ છે અને તેમની જ કીર્તિ યાવચ્ચન્દ્રદિવાકર રહેનાર છે. વળી આવી વ્યક્તિઓ જ “ધર” કરી શકાય. કહ્યું પણ છે કે – “विकारहतो सति विक्रियन्ते, येषां न चेतांसि त एव धीराः" -કુમારસંભવ. આ કંદર્પ તે હરિ, હર, બ્રહ્મા ઈત્યાદિ મોટા મોટા દેવેની પણ ખબર લીધી છે અને આ પ્રમાણે તેમની આબરૂના કાંકરા કરવામાં, અરે તેમની કીર્તિના કેટને તેડી પાડવામાં અગ્ર ભાગ ભજ છે. અરે આ તે જૈનેતર દેવની તેમના શાસ્ત્ર પ્રમાણે વાત કરી. ખુદ જૈન શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે ચરમ તીર્થંકર મહાવીર સ્વામી સ્વયં સમવસરણમાં વિરાજમાન હતા તે સમયે પણ ત્યાં બેઠેલ સાધુ-સાધ્વીની પર્ષદાઓમાંથી અનેકનાં મને ચિલ્લણા રાણી અને શ્રેણિક રાજાને જોતાંજ ચલિત થયાં ફક્ત મુનિવરોમાં ગૌતમસ્વામી અને સાધ્વીઓમાં ચંદનબાલા એ બેજ કેરાં રહી ગયાં, અથાત્ તેમનું ચિત્ત જરા પણ ચલાયમાન થયું નહિ. આ વાત શ્રીકેસરવિમલકૃત સૂત-મુક્તાવલીમાંનાં નીચેનાં પઘો ઉપરથી પણ જોઈ શકાય છે – ભિલી ભાવ છ મહેશ ઉમયા, જે કામ રાગે કરી, પુત્રી દેખી ચળે ચતુર્મુખ હરિ, આહેરિકા આદરી ઇન્દ્ર ગૌતમની પ્રિયા વિલસીને, સંગ તે એળવ્યા, - કામે એમ મહંત દેવ જગ જે, તે ભેળવ્યા રેળવ્યા.” –શાર્દૂલવિક્રીડિત “નળ નૃપ દવદતી, દેખી ચારિત્ર ચાળે, અરહન રહનેમી, તે તપસ્યા વિટાળે; ચરમ જિનમુનિ તે, ચિલ્લણ રૂપ મહે, માયણ-શર-વ્યથાના, એહ ઉન્માદ સહે.” -માલિની પદ્ય-મીમાંસા આ પદ્ય તેમજ ત્યાર પછીનાં બીજાં ત્રણ પદ્યો પણ હરિણીનામક સમવૃત્તમાં રચાયેલાં છે. હરિણીનું લક્ષણ એ છે કે Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ 1000 (arted] स्तुतिचतुर्विंशतिका "नसमरसला गः षवेदैहयैर्हरिणी मता" અથાત્ આ છંદમાં એકંદર ૧૭ અક્ષરે છે, તેમાં ન, સ, મ, ૨ અને સ એ પાંચ ગણે છે તથા ઉપન્ય અને અન્ય અક્ષરે અનુક્રમે હસ્વ અને દીર્ઘ છે. વિશેષમાં આ પદ્યમાં છઠે, દશમે * અને સત્તરમે અક્ષરે એમ ત્રણ સ્થળે યતિ છે. આ લક્ષણ પૂરેપૂરું સમજાય તેટલા માટે આ પદ્યનું પ્રથમ ચરણ વિચારીએ. कु सु म | धनुषा | यस् मा दन् | यं नमो | ह व शंव् | य धुः 3 0 . - - - -~- ~~- ~ न स म र स ल ग । जिनवराणां तल्लक्षणगर्भितस्तुतिः जिनवरततिर्जीवालीनामकारणवत्सलाऽ समदमहिताऽमारो दिष्टासमानवराऽजया। नमदमृतभुक्पतया नूता तनोतु मतिं ममाऽसमदमहितामारादिष्टा समानवराजया ॥ ४२ ॥ -हरिणी टीका जिनवरेति । जिनवरततिः' तीर्थकरानुपूर्वी । जीवालीनां ' जन्तुसन्ततीनाम् । अका. रणवत्सला' निष्कारणस्निग्धा । असमदमहिता' असमो दमो येषां तेषाम्, असमस्य वा दमस्य हिता-हितकारिणी । ' अमारा' निर्मदना । 'दिष्टासमानवरा' दिष्टा-दत्ता असमानाअसदृशा वरा:-आर्थितार्था यया सा । ' अजया' न विद्यते जय:-अभिभवः कुतश्चित् यस्याः सा, अथवा न जायत इत्यजा तया। 'नमदमृतभुपकन्या नमन्ती या अमृतमुजा-देवानां पड्डिा-तया । 'नूता ' स्तुता । ' तनोतु' प्रथयतु ।' मतिं मम' प्रतिभा मे । 'असमदमहिता' सह ૧ સરખાવો મુતબેધમાં આપેલું નીચેનું લક્ષણ – "सुमुखि ! लघवः पञ्च प्राच्यास्ततो दशमान्तिम स्तदनु ललितालापे ! वर्णी यदि त्रिचतुर्दशौ। प्रभवति पुनर्यत्रोपान्त्यः स्फुरत्करकङ्कणे! । . यतिरपि रसैर्वेदैरश्वैः स्मृता हरिणीति सा॥" અર્થાત-હે સુવદને ! જે પદ્યમાં પ્રથમના પાંચ અક્ષર લઘુ હોય તેમજ અગ્યારમા અને ત્યાર પછી હું મધર વાર્તાલાપવાળી (વનિતા) ! તેરમા તેમજ વળી ચૌદમા અને સાથોસાથ સેળમા (ઉપાન્ય) અક્ષરો પણ લધુ હોય અને જેમાં, હે ખુરાયમાન કર-કંકણવાળી (કામિની )! છઠ્ઠા, ત્યાર પછીના ચેથા અને ત્યાર પછી સાતમા અક્ષરે ઉપર વિશ્રામ આવતું હોય, તે પદ્ય “હરિણું.” કહેવાય છે. २.ताऽमाराऽऽदिष्टासमानवरा जया' इत्यपि पाठः। Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્તુતિચતુર્વિંશતિકા [ ११ श्रीश्रेयांस मदेन वर्तन्ते ये ते, न समदाः असमदाः - शान्तास्तैर्महितां - पूजिताम् । 'आरात् ' दूराद्र, अन्तिकाढूा । 'इष्टा' पूजिता, अभिमता वा । 'समानवराजया सह मानवराजै:- मनुजपतिभिada या तया । जीवालीनां दिष्टा समानवरा इष्टा सती नमदमृतमुक्रपङ्कया नूता जिनवरततिः मे मतिं तनोतु इति सम्बन्धः ॥ ४२ ॥ अवचूरिः जिनेन्द्र राजिर्मम मतिं ददातु । किंभूता । प्राणिगणानां निर्निमित्तवत्सला । असमो मो येषां निरुपमदमस्य वा हिता - अभिप्रेता । अमारा-अकामा, अमरणा वा । आदिष्टो दत्तोऽसमानोऽपूर्वो वरो - वाञ्छितार्थप्राप्तिर्यया सा । अजया - अपरिभूता यद्वा न जायते इत्यजा तया नमन्तो नम्रा येऽमृ तभुजो - देवास्तेषां पङ्कया नूता - स्तुता । मतिं किंभूताम् ? । असमदैः - निरहंकारैः - महितां पूजिताम् । आरात् - शीघ्रम् । इष्टा - पूजिता, अभिमता वा । देवपङ्कया किंभूतया ? । सह मानवर। जैः- नरेन्द्रैर्वर्तते या तया ॥ ४२ ॥ अन्वयः जीव- आलीनां अ-कारण-वत्सला, अ-सम-दम-हिता, दिष्ट- अ-समान-वरा, अजयां [ जया वा ] स - मानव - राजया नमद्-अमृत- भुज् - पङ्कया नूता, इष्टा जिनवर - ततिः मम अ-समद - महितां मतिं आरात् तनोतु । શબ્દાર્થ जया=भयमशील. नमत् (धा० नम् ) नमस्कार पुरता. अमृत=अभृत, सुधा. भुज्=भावु, माहार सेवा. अमृतभुज्=देव. जिनवर्ततिः=तीर्थेऽरोनी श्रेणि. जीव = प्राणी. जीवालीनां=प्राणीयोनी पंडितना. कारण = हेतु. अकारण= डेंतुरहित, निष्ठार. वत्सल = भायाणु, स्नेहयुक्त. अकारणवत्सला - निष्ठा र स्नेहयुक्त. असमदमहिता=(१) नि३यम छे उपशम नेनेो तेने हितअरी; (२) उपशमने उल्याएशुअरी, अमारा=(१) भृत्यु२डित; (२) भट्टन-रडित. विष्ट (धा० दिश्)=अर्थ उरेल. वर=अलीष्ट, वरहान. दिष्टासमानवरा=अर्थ! छे पूर्व १२દાના જેણે એવી. अजया = (१) नहि तायेजी; (२) ४न्भ नहि सेनारी वडे. १ नमदम्रुतभुक्पङ्ख्याविशेषणं वा तदपि सार्थकं देवानां शय्योत्पत्तिस्वात् । नमदमृतभुक्पङ्कन्या=नभरडार १२ता हेवानी श्रेणि वडे. नूता ( धा० नू ) = स्तुति उशयेस. समद=भलिभानी. असमदमहितां=निरलिभानीय वडे मित आरात् = (१) शीघ्र; (२) इरथी; (3) पासे थी. इष्टा ( मू० इष्ट )=(१) यूनित; (२) वांछित . मानवराज=नरेन्द्र. समानवराजया=नरेन्द्रोथी युक्त. Page #240 -------------------------------------------------------------------------- ________________ १४५ Criste: स्तुतिचतुर्विंशतिका બ્લેકાર્થ જિનેશ્વરેની તેમનાં લક્ષણેથી અંક્તિ સ્તુતિ – પ્રાણિવર્ગ પ્રતિ નિષ્કારણ વત્સલ એવી, વળી નિરૂપમ છે ઉપશમ જેને એવા (જન)ને હિતકારી એવી, તેમજ મદન [ અથવા મૃત્યુ ] થી રહિત એવી, તથા અર્પણ કર્યા છે અપૂર્વ વરદાને જેણે એવી, અને (કેઈથી પણ) પરાભવ નહિ પામેલી એવી, અને વળી નરેન્દ્રોથી યુકત એવા નમરકાર કરતા દેવેની શ્રેણિ વડે સ્તુતિ કરાયેલી એવી તેમજ (સર્વ જગતને ) પૂ અથવા રૂચિકર ] એવી તીર્થંકરની પંકિત મારી બુદ્ધિને નિરભિમાની (बने।) 4 yard बनाव. "-४२ जिनागमस्य स्तुतिः भवजलनिधिभ्राम्यजन्तुबजायतपोत ! हे ___ तनु मतिमतां सन्नाशानां सदा नरसम्पदम् । समभिलषतामहन्नाथागमानतभूपति तनुमति मतां सन्नाशानां सदानरसं पदम् ॥ १३ ॥ -हरिणी टीका भवेति । 'भवजलनिधिभ्राम्यजन्तुव्रजायतपोत !' भवजलनिधौ-संसारार्णवे भ्राम्यन्परिवर्तमानो जन्तुव्रजः-सत्वसमूहस्तस्योत्तारणादायतपोत-प्रलम्बयानपात्र! 'हे' इत्यायन्त्रणे। 'तनु' विस्तारय । 'मतिमतां । मनीषिणाम् । 'सन्नाशानां ' सन्ना-विशीर्णा आशा-मनोरथा येषां तेषाम् । ' सदा ' सर्वदा । 'नरसम्पदं' मनुष्यविभूतिम् । 'समभिलपताम् । आकाङ्क्षताम् । 'अहन्नाथागम !' जिनेशदर्शन !। 'आनतभूपति । प्रणतसामन्तम् । 'तनुमति । शरीरिविषये । 'मता' अभीष्टाम् । 'सन्नाशानां' विद्यमाननाशानाम्, स्तोकायुषामित्यर्थः। 'सदानरसं, सह दानरसेन-द्रव्यवितरणाभिलाषेण वर्तते यत् तत् । 'पदं ' स्थानकम् । हे अर्हनाथगम ! . पदं सदानरसं समभिलषतां सदा नरसम्पदं तनु इति सम्बन्धः ॥४३॥ अवचूरिः हे संसारार्णवभ्रमजन्तुजातविपुलयानपात्र ! जिनेन्द्रसमय ! मतिमता पुरुषाणां नरसंपद-मानववृद्धि समभिलषतां-वाग्छता सह दाने रसेन-वितरणाभिलाषेण वर्तते सदानरसं पदं तनु-विधोहि इति संटङ्कः। नरसंपदं किंभूताम् ? । तनुमति-प्राणिनि मताम्-अभीष्टामभिमताम् । किविशिष्टानाम् ।। सन्नाः-क्षीणा आशा-मनोरथा येषाम् । नरसंपदं किंभूताम् ? । आनता भूपतयो यस्यां सा ताम् । सन्विद्यमानो माशो-मरणं येषां ते। अल्पायवामित्यर्थः॥४३॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સ્તુતિચતુર્વિશતિકા [૧૧ શ્રીશ્રેયાંસ अन्वयः છે જa-૪-નિધિ-જા-ગ-ન-માયા-પોતા કર્તૃત-નાથ-કામ! તાકરાન, શાનત-મૂર્તિ, તનુ-તિ જતાં નર-સંપર્વ સમમિત્રતા, –નારાનાં નાત-જar જાન-રતું પર્વ સા તા શબ્દાર્થ કાર=પાણી. નરસંવં=માનવ-સંપત્તિને. નિધિ સમહ. સમમતાં (ઘા રુ૬)=અભિલાષા શનિધિ સમુદ્ર. રાખનારાઓના. પ્રાચર (થા પ્રમ)=ભમનાર, ભ્રમણ કરનાર. | ત અન , વીતરાગ, જિન. ===સમૂહ. નાશ=પ્રભુ. તમૈકા, વહાણ, માથાનમ !=હે જિનેશ્વરના સિદ્ધાન્ત! અવનનિધિમ્રાજ્ઞgamતપોત'=સંસાર- | માનતિ (પાન)= અત્યંત નમ્ર. સમુદ્રમાં પરિભ્રમણ કરનારા પ્રાણિ મુપતિનપતિ. વર્ગને (તરી જવા માટે) વિસ્તીર્ણ વહાણ બનતમૂર્તાિ=અત્યંત નમ્ર છે નૃપતિઓ જેને સમાન! (સં.) વિષે એવા. તy (ઘાતર) વિસ્તારે. મતમતો (મૂળ તમ7)=બુદ્ધિશાળીઓની. તનુમતિ=શરીરધારીને વિષે, જેને વિષે. રસ (પાસત્ )=નષ્ટ થયેલી. મત (મૂળ મતા)=અભિમત. મારા =આશા, (પાસત્)=વિદ્યમાન. સત્તાનાં=નષ્ટ થઈ છે આશાઓ જેની | નારા=નાશ, મૃત્યુ. એવાના. સસરાનાં વિદ્યમાન છે મૃત્યુ જેમનું એવાના. સંપત્તિ. | વાનરસંકદાનરૂપી રસસહિત. શ્લેકાર્થ જિનાગમની સ્તુતિ– “હે સંસાર-સાગરમાં પરિભ્રમણ કરનારા પ્રાણિ-વર્ગને (તરી જવાને માટે) વિસ્તીર્ણ નાકા (સમાન) આગમ! હે જિનેશ્વરના સિદ્ધાન્ત ! નષ્ટ થયેલી છે. આશાઓ જેમની એવા અર્થાત્ નિરાશ થયેલા), તેમજ વિદ્યમાન છે મરણ જેમનું એવા (અર્થાત અલ્પ આયુષ્યવાળા, તેમજ અત્યંત નમ્ર છે નૃપતિઓ જેને વિષે એવી તથા પ્રાણીઓને અભીષ્ટ એવી માનવ-સંપત્તિની [ મરણ-સમયે] અભિલાષા રાખનારા એવા બુદ્ધિમાનેને દાનરૂપી રસથી યુક્ત એવું ૫૬ તું સર્વ અર્પણ કર.”–૪૩ Page #242 -------------------------------------------------------------------------- ________________ STORIES MahaEETITanmohi महाकाली 4.P.TRIVED 1925 निर्वाणकलिकायाम् "तथा महाकाली देवीं तमालवर्णा पुरुषवाहनां चतुर्भुजां अक्षसूत्रवज्रान्वितदक्षिणकरां अभयघण्टालतवामभुजां चेति ।" नि. सा. प्रेस. Page #243 --------------------------------------------------------------------------  Page #244 -------------------------------------------------------------------------- ________________ GEETau] स्तुतिचतुर्विंशतिका - १४७ સ્પષ્ટીકરણ સંસારની સમુદ્ર સાથે સરખામણી– સંસારને સમુદ્રની ઉપમા કેવી રીતે ઘટી શકે છે? આ સંબંધમાં તત્વાર્થાધિગમસૂત્રની ૧લ્મી સંબંધ-કારિકાની શ્રીદેવગુપ્તસૂરિએ રચેલી ટીકા દિવ્ય પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે "नरकतिर्यग्मनुष्यामरगतिचतुष्टयदुस्तरविपुलपात्रः, प्रियाप्रियविरहसम्प्रयोगादभिघातादिसन्निपातप्रतिभयानेकदुःखागाधसालेलः, परोपघातिरानार्यजनानेकमकरविचरितविषमः, मोहमहानिलप्रेरणामायमानगम्भीरभीषणप्रमादपातालः, नरकादिविकृतभीमवडवामुखमस्यमानानेकपापकर्मसत्त्वः, रागद्वेषप्रबलानिलोद्धतसंजायमानवीचीप्रस्ताशयवेलः।" ' અર્થાત આ સંસાર-સમુદ્રમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિરૂપ સ્તર મેટું પાત્ર છે; પ્રિયને વિરહ, અપ્રિયને સંગ, સુધા, અભિવાતાદિક સન્નિપાતાદિક ઈત્યાદિ અનેક પ્રકારનું દુઃખ તે અગાધ જલ છે, અન્ય પ્રાણીઓને ઉપઘાત કરનારા તેમજ ક્રર એવા અનાર્ય મનુષ્યરૂપી મગરે છે; મોહરૂપ પ્રચંડ પવન છે અને તેની પ્રેરણાથી દમાયમાન ગંભીર તેમજ ભયંકર પ્રમાદરૂપી પાતાલ છે; નરકાદિક વિકૃત ઘેર વડવાનલ છે અને અનેક પાપ કર્મરૂપી જંતુઓ છે અને રાગ-દ્વેષરૂપી પ્રબલ પવનથી ઉદ્ધત બને એ ફર્મવ્યાપ્ત વિશાળ તટ છે. श्रीमहाकालीदेव्या विजयः धृतपविफलाक्षालीघण्टैः करैः कृतबोधित प्रजयतिमहा कालीमाधिपङ्कजराजिभिः । निजतनुलतामध्यासीनां दधत्यपरिक्षतां प्रजयति महाकाली माधिपं कजराजिभिः ॥ ४४ ॥ ११ ॥ -हरिणी टीका धृतेति । 'धृतपविफलाक्षालीघण्टैः' पविः-वजं फलं-पुष्पोत्तरकालभावि वस्तुरूपम् अक्षाली-अक्षमाला घण्टा-वाद्यविशेषः, धृताः पविफलाक्षालीघण्टा यस्तैः। 'करैः' पाणिभिरुपलक्षिता, अथवा करणभूतैः। 'कृतबोधितप्रजयतिमहा कृतो बोधितप्रजानां-प्रज्ञापितलोकानां यतीनां महा-पूजा उत्सवो वा यया सा । 'काली' श्यामलाम् । 'अाधिपङ्कजराजिभिः' अतिः पीडा आधिः-मनोरोगः पङ्क:-मलः जरा-स्थाविरं आजि:-सङ्कामः एतैः। 'निजतनुलता। स्वागन्यष्टिम् । अध्यासीनों आरूढाम् । 'दधती' बिभ्राणा । 'अपरिक्षता' अविध्वस्ताम् । 'प्रजयति ' प्रकर्षेण जयति । 'महाकाली ' महाकाल्यभिधाना । 'माधिपं ' पुरुषप्रकाण्डकम् । Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સ્તુતિચતુર્વિશતિકા [૧૧ શ્રીધેયાંશ'कजराजिभिः । कजं-चारिज तद्वद् राजनशीलः । कजराजिभिः करैरुपलक्षितााधिपङ्कजराजिभिरपरिक्षतां माधिपमध्यासीनां काली तनुलतां दधती महाकाली प्रजयतीति सम्बन्धः॥४४॥ अवचूरिः महाकाली देवी प्रजयति-प्रकर्षेण वैरिजयेन सर्वोत्कृष्टा वर्तते। करैः-हस्तैरुपलक्षिता। किंभूतैः । घृताः-स्वीकृता वज्र-फल जपमाला-घण्टा यैस्ते तथा । देवी किंभूता ? । बोधिता प्रजा-लाको यैस्ते बोधितप्रजास्ते च ते यतयश्च साधवः । ततः कृतो (विहितो) बोधितप्रजयतीनां महः-पूजा उत्सवो वा यया सा। तथा कालीं-श्यामाम् । दधती-धारयन्ती । काम् ! । स्ववपुलताम् । किंभूताम् ।। अपरिक्षतां-अदूषिताम् । कैः । आर्तिः-पीडा, आधिर्मानसी व्यथा, पङ्ककर्दमः कालुण्यम्, जरा-विरसा आजि:-अधनं तैः । पुनः किंभूताम् । अध्यासीनाम् । कम् ? । माधिपं-पुरुषप्रकाण्डम् । करैः किंविशिष्टैः । कजं-पनं तद्वद् राजिभिः-राजनशीलैः॥४४॥ अन्वयः कज-राजिभिः धृत-पवि-फल-अक्ष-आली-घण्टैः करैः ( उपलक्षिता), कृत-बोधितप्रजा-यति-महा, काली, मर्त्य-अधिपं अध्यासीनां अति-आधि-पङ्क-जरा-आजिभिः अपरिक्षतां, निज-तनु-लतां दधती महाकाली प्रजयति । શદાર્થ धृत (धा० धू)=पा२१ ४२८. आधि भानस पी. पवि-१००. पङ्क-(भ३५० ) १४१, १२५. अक्ष-३द्राक्ष. अाधिपङ्कजराजिभिः शाश२४ तथा भानअक्षाली -भाला सि पीस, (४३) अ४१, वृद्धा घण्ट=घंट, . વસ્થા તથા સંગ્રામથી. धृतपविफलाक्षालीघण्टैः धारण ४ा छ १००, | निजतनुलतां-पोताना १९३पी बताने. ફલ, જમ્પમાલા અને ઘટ જેને વિષે એવા. | अध्यासीनां ( मू० अध्यासीना )=मेसनारी. करैः ( मू० कर )-रतो 4. परिक्षत (धा० क्षण )षित, नष्ट येस. बोधित ( धा० बुध )=५ ५मा. | अपरिक्षतां (मू० अपरिक्षता)=मति ,अक्षय. प्रजा=Un, aas. प्रजयति (धा० जि)- स्यवंती छ. यति भुनि. महाकाली (a). मह=(१) GHA; (२) स४२. मर्त्य भान. कृतबोधितप्रजयतिमहा=प्रमा५ - ५भायो छ | अधिप=पति, पाभी. ___ ने साये मेवा मुनिमानस | माधिपं-मानव-पतिन. . (अथवा सा२) ४ छोरी मेवी. ] कजराजिभिःभन य मान, Page #246 -------------------------------------------------------------------------- ________________ જિનર્તુય: ] स्तुतिचतुर्विंशतिका શ્લોકાર્થ શ્રીમહાકાલી સ્ત્રીના વિજય ་་ ક્રમલના સમાન શાભાયમાન એવા, તેમજ વળી ધારણ કર્યાં છે વજ્રા, લ, જપમાલા અને ભ્રૂણ્ય જેને વિષે એવા ( ચાર ) હસ્તા વડે ( ઉપલક્ષિત ) એવી, તથા ( સચ્ચારિત્રના ઉપદેશ વડે ) [ અથવા ઉપર્યુકત હસ્તાવડે ] બાધ પમાડ્યો છે પ્રજાને જેઓએ એવા મુનિાના સત્કાર [ અથવા મહેાત્સા ] કર્યાં છે જેણે એવી, તેમજ વળી (1) શ્યામવર્ણી, (ર) શારીરિક તથા માનસિક પીડા, ( કમઁરૂપી ) કાદવ, વૃદ્ધાવસ્થા અને સંગ્રામથી નહિ દૂષિત થયેલી અને (૩) માનવ–પતિના ઉપર બેસનારી–આરેાણ કરનારી ( અર્થાત્ આ ત્રણ વિશેષણૈાથી વિશિષ્ટ ) એવી પાતાની દેહરૂપી લતાને ધારણ કરનારી એવી મહાકાલી ( દૈવી ) ( દુશ્મના ઉપર વિજય મેળવ્યેા હૈાવાથી ) પ્રકર્ષેણુ જયવંતી વત છે.’”—૪૪ સ્પષ્ટીકરણ મહાકાલી દેવીનું સ્વરૂપ— અતિશય શ્યામવી અને શત્રુને મહાકાળરૂપ એવી જે દૈવી તે મહાકાલી એમ એના નામ ઉપરથી સૂચિત થાય છે. આ પણ એક વિધા દેવી છે. એને ચાર હાથ છે. તે એક હાથમાં જપ-માલા, બીજા હાથમાં ફળ, ત્રીજા હાથમાં ઘષ્ટ અને ચોથા હાથમાં જ રાખે છે, અને માનવનું વાહન છે. આ હકીકતના ઉપસંહારરૂપ નિમ્નલિખિત àાક વિચારવા જેવા છે. r 'नरवाहना शशधरोपलोज्ज्वला रुचिराक्षसूत्रफल विस्फुरत्करा । शुभघण्टिकापविवरेण्यधारिणी भुवि कालिका शुभकरा महापरा ॥ ܕܙ નિર્વાણુ-કલિકામાં પણ આ સિવાયની ટુકીકતમાં ભિન્નતા જશુાય છે. કેમકે ત્યાં કહ્યું છે કે— વિદ્યા-દેવી વિષે ઉલ્લેખ છે. પરતુ વર્ણ અને વાહન k ,, 'तथा महाकालीदेवीं तमालवर्णा पुरुषवाहनां चतुर्भुजां अक्षसूत्रवज्रान्वितदक्षिणकरामમધના તવામનુનાં સ્રોત ” અર્થાત્ મહાકાલી દેવીના વર્ષે તમાલ વૃક્ષના સમાન છે અને તેને પુરૂષનું વાહન છે. વિશેષમાં તેના જમણા બે હાથ જપમાલા અને વજ્રથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા એ હાથ તે અભય અને દ્રષ્ટથી વિભૂષિત છે. પધ-વિચાર અધ્યાહાર છે એમ સમજવું વિચાર કરતાં તે લાગુ પડે આ શ્લાકના અન્વય કરતી વેળાએ ‘ ઉપલક્ષિતા ' એવું પત્તુ પડે છે. આવી હકીકત આ કાવ્યના ૧૬ મા પદ્યને પણ એક રીતે ૧ આ સંબંધમાં જીએ શ્રીપ્રભુદ્ધિકૃિત ચર્વિંશતિકા ( પૃ॰ ૭૯–૮૦ ). Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સ્તુતિચતુર્વિશતિકા [ ૧૧ શ્રીશ્રેયાંસ 6 છે, કેમકે જો તે પદ્યમાંના ‘શતાં ’શબ્દને ધનુષા’ સાથે સમન્વિત કરવામાં ન આવે, તે 'મજિતહસ્તાં ' જેવું પદ અધ્યાહાર છે એમ ત્યાં માનવું પડે છે. આવી પરિસ્થિતિમાં આ મહાકનિની કૃતિને પણ તદંશે દૂષિત ગણવા કાઇ તૈયાર થાય, તે તે ન્યાય્ય ગણાય ખરૂં કે આના પ્રત્યુત્તર આપીએ, તે પૂર્વે શ્રીવધ માનજિનસ્તવના નિર્વગ્ય કાવ્યના નીચે લખેલા પ્રથમ શ્લોક તરફ દૃષ્ટિપાત કરવા આવશ્યક છે; “એય શાહઃ સદ્દારશાહી, શ્રી:િ શ્રેયલાં હિ ય:। वारंवारं वरं वारं वासवावासवासरः ॥ " ' આ શ્લાકના અન્વય કરતાં જોઇ શકાય છે કે ‘ વાતુ ' જેવું ક્રિયાપદ અધ્યાહાર લીધા વિના છૂટકા નથી. આ વાતને આ કાવ્યની અવર પણ ટેકા આપે છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે ચમત્કૃતિથી ભરપૂર કાવ્યમાં એકાદેક પદ અધ્યાહાર લેવું પડે, તે તે દૂષણુ નથી, એમ માનવું જોઈએ. પછી તેા વિદ્વાન્ વિચારે તે ખરૂં. વિશેષમાં આ પદ્યમાં ‘ ઉપલક્ષિત ? એવું પદ્ય અધ્યાહાર છે એમ માન્યા વિના નહિજ ચાલે એમ નથી. કેમકે ટીકામાં દર્શાવ્યા મુજખ ‘રે’ શબ્દથી ‘ કરણ ’વાચક અથ કરતાં લેાકાથ ઘટી શકે છે, આ વાત શ્લોકા માં સૂચવેલા દ્વિતીય અર્થ ઉપરથી જોઇ શકાય છે. ૧ પ્રથમના પાંચ વર્ગના અક્ષરા વિનાનું, અર્થાત્ ક્ થી મ્ સુધીના અક્ષરાથી રહિત. Page #248 -------------------------------------------------------------------------- ________________ १२ श्रीवासुपूज्यजिनस्तुतयः अथ श्रीवासुपूज्य - वन्दनम् पूज्य ! श्रीवासुपूज्यावृजिन ! जिनपते ! नूतनादित्यकान्तेमायासंसारवासावन ! वर ! तरसाली नवालानबाहो ! | आनम्रा त्रायतां श्रीप्रभवभवभयाद् बिभ्रती भक्तिभाजाम् आयासं सारवाऽसावनवरतरसालीनवाला नबाऽहो ! ॥ ४५ ॥ -स्रग्धरा (७,७,७ ) टीका " पूज्येति । ' पूज्य !' अर्चनीय ! ' श्रीवासुपूज्य !' श्रियोपलक्षितवासुपूज्यनामन् ! । ' अवृजिन !' अपकल्मष ! । ' जिनपते !' जिनेन्द्र ! । 'नूतनादित्यकान्ते !' नवार्कधुते ! | 66 पेउमाभवासुपूज्जारचा " इत्यागमात् । " 'अमाय !' मायामुक्त ! | 'असंसारवासावन ! न संसारवास - भवावस्थानमवतीत्य संसारवासावनस्तस्यामन्त्रणम् । " बर !' प्रधान ! ' 'तरसा' बलेन, वेगेन वा । ' आली' पङ्किः । ' नवालानबाहो !' नवः - प्रत्यग्रो य आलानः- करिबन्धनस्तम्भस्तद्वत् बाहू यस्य तस्यामन्त्रणम् । ? आनम्रा ' आनमनशीला । ' त्रायतां ' रक्षताम् । ' श्रीप्रभव ! ' सम्पदुत्पत्तिस्थान ! । ' भवभयात् ' संसारत्रासात् ।' बिभ्रती ' दधाना । ' भक्तिभाजां ' आराधकानाम् |' आयासं' श्रमम् |' सारखा ' सशब्दा, प्रस्तुतस्तुतिरि त्यर्थः । असाविति प्रत्यक्षनिर्देश: । ' अनवरतरसालीनवाला' अनवरतं - अजस्रं रसायांक्षितौ आलीना - आश्लिष्टा वाला:- केशा यस्याः सा । अनेन भक्तयतिशयं सूचयति । नवा-अभिनवा कतिपयदिनमाप्तबाधः अस्मद्विधेत्याकृतम् । 'अहो' इत्यामन्त्रणे । अहो श्रीवासुपूज्य ! जिनपते ! आयासं बिभ्रत्यसौ नवा भक्तिभाजामाली तरसा भवभयात् त्रायतां इति सम्बन्धः ।। ४५ ॥ अवचूरिः हे पूजनीय ! हे श्रीवासुपूज्य ! हे अवृजिन ! हे जिनपते ! भक्तिभाजां जनानामाली - श्रेणिस्त्वया - रक्षताम्। नूतनो विभातसमये उद्गच्छन् य आदित्यस्तद्वद् रक्ता कान्तिर्यस्य तस्य संबोधनम् । हे माय !- अदम्म ! | हे असंसारवास ! मुक्तौ प्राप्तत्वात् । हे अवन !-रक्षक ! । हे वर ! प्रधान ! | केन - १ | तरसा - बलेन वेगेन वा । यद्वा मायासंसारवासाभ्यां सकाशादवति रक्षतीति । नवालानवद् बाहू-भुजी यस्य तस्य संबोधनम् । आली किंभूता ? | आनम्रा - कृतप्रणामा । कस्मात् त्रायताम् ? | श्रीप्रभवः १ पद्माभवासुपूज्य रक्तौ ( आवश्यक निर्युकौ, गा० ३७६ ) । Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉપર સ્તુતિચતુર્વિશતિકા [૧ર શ્રીવાસુપૂજ્યकामस्तगावं यनयं तस्मात् ।हे श्रीप्रभव ! लक्ष्मीसमुत्पत्तिस्थानेति पृथग्जिनामन्त्रणं वा। आली कि कुर्वाणा ? । विभ्रती-दधती।कम् ? । आयासं दुःखं श्रमं वा। सारवा प्रारब्धस्तुतित्वात् सशद्वा । असौप्रत्यक्षा अनवरतं-अजस्रं रसायां-पृथिव्यां लीना वाला:-केशा यस्याः सा। एतेन भक्त्याधिक्यं सूचितम् । नवा कतिपयदिनमाप्तबोधिः अस्मदादिवत् । अहो इत्यामन्त्रणे ॥ १५॥ . अन्वयः કહો પૂરા ! શી-કાફૂગ ! શનિન ! બિન-કૂતન-માવિત્ય-! -મા ! સંસાર-ચાર ! વન (શ-સંવાદ-વાર–વન ! થવા માથા-સંવાદ-વાર–નવર !) તરતા તરનવ-શનિ - વાહ! મરિ-માઝાં નવા, સ-બારવા નવરત-સા–સ્ત્રીન-વાણ, નાના, કયાં વિતી ગો માસ્ટી શ્રી-કમ-મવ-માત (અથવા બી-મા! મ-મરાવ) (તારા) નાવતા શબ્દાર્થ પૂગ્ય=! (૫૦ પૂછ્યું)! હે પૂજનીય! નવાણાનવાહિ =નૂતન ગજ-સ્તંભના જેવા પૂરા=વાસુપૂજ્ય સ્વામી, બારમા તીર્થંકર. હસ્ત છે જેના એવા ! (સં.) શ્રીવાસુપૂn=ો શ્રીવાસુપૂજ્ય. શાનત્રા(મૂળ ગાન)=અત્યંત નમનશીલ. નન પાપ.. ગાયતા (ઘા) ત્રા)=રક્ષણ કરો. અગન !=અવિદ્યમાન છે પાપ જેને વિષે શ્રી લક્ષમી. એવા! અર્થાત્ પાપ-રહિત ! (સં૦) જમવઃઉત્પત્તિ. કિનારે =હે જિનવર, હે તીર્થંકર ! શ્રી મા !=(૧) હેલમીના ઉત્પત્તિ-સ્થાનરૂપ, નૂતન=નવીન, ઉદય પામતા. (૨) કામદેવ. ત્ય=સૂર્ય. મમયાત=સંસારના ભયથી. ત્તિ પ્રભા. શ્રામવમવમયા=કામદેવ દ્વારા ઉત્પન્ન થતા ભયથી. નૂતનાહિત્યરાજો !=નવીન સૂર્યના જેવી કાન્તિ છે જેની એવા ! (સં.) ત્રિત (ઘા) +)= ધારણ કરતી. માં !=હે નિષ્કપટી, હે માયા-રહિત ! મ=ભક્તિ . સંસારવાર સંસારમાં નિવાસ નથી જેને મામાન=ભક્તિવંતના. એવા ! (સં.) આવા દુઃખને, શ્રમને. ra=શષ્ઠ. કવન (મૂળમવન)=હે રક્ષક! અસંતવાણાન!=નથી સ્વીકાર્યો સંસાર-વાસને સારવા (મૂળ સારવ)=શબ્દ-સહિત. જેણે એવા! (સં.) ગત (મૂળ વણ)=આ. * નવરત=નિરંતર. જાથાવાસાવર !=માયા અને સંસારવા ન (ઘા) શ્રી)=સંયુક્ત થયેલા, સ્પર્શલા. સથી રક્ષણ કરનારા ! વારકેશ. તરણા (૧) સામર્થ્યથી; (૨) વેગથી. નવતરરાષ્ટીનવાણા=નિરતર પૃથ્વીને સ્પર્શ બાટાન ગજ-સ્તંભ. કરીને રહેલા છે કે જેના એવી. વ હેસ્ત. નવા (મૂળ નવ)=નવીન, Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૫. જિનસ્તુત ] स्तुतिचतुर्विंशतिका બ્લેકાર્થ શ્રીવાસુપૂજયને વન્દન હેલેક્સને) વનનીય (વિભ)! હે(ત્રીસ અતિશયરૂપી અથવા જ્ઞાનરૂપી) લક્ષ્મીવાનું વાસુપૂજ્ય ! હે પાપરહિત (પરમેશ્વર)! હે જિનવર! હે (ઉદય પામતા) નવીને સૂર્યના જેવી (રક્ત) કાન્તિવાળા (બારમા તીર્થંકર ) ! હે નિષ્કપટી (તીર્થરાજ )! (મેલે ગયેલા હોવાથી) સંસારમાં નિવાસ નથી જેને એવા હે (દેવાધિદેવ)! હે રક્ષક [ અથવા હેકપટ તેમજ સંસાર–વાસ (રૂપી કેદખાના)થી બચાવનારા વિશ્વબંધે]! હે સામર્થ્યમાં (અથવા વેગમાં) ઉત્કૃષ્ટ (પ્ર)! હે નૂતન ગજ-સ્તંભના સમાન હતવાળા (પરમેશ્વર). ભક્તિની નવીન (અર્થાત હમણાજ પ્રાપ્ત થયું છે ધર્મ-બધિબીજ જેને) એવી, વળી (સ્તુતિને પ્રારંભ કરેલ હોવાથી ) શબ્દ-સહિત એવી, તથા નિરંતર પૃથ્વીને સ્પર્શીને રહેલા છે. કેશે જેના એવી (અર્થાત્ અત્યંત ભકિત-ભાવમાં લીન થઈ ગયેલી એવી), તથા વળી અત્યંત નમ્ર તેમજ શ્રમ (અથવા દુઃખ) ને ધારણ કરનારી એવી આ શ્રેણિને, હે લક્ષ્મીના ઉત્પત્તિસ્થાનરૂપ (નાથ) ! તું સંસાર –ભ્રમણ)રૂપી ભયથી [અથવા (લક્ષમીદ્વારા ઉત્પત્તિ છે જેની એવા) કંદર્યથી ઉદ્ભવતી ભીતિથી ](સત્વર) બચાવ.”—૪૫ સ્પષ્ટીકરણ શ્રીવાસુપૂજય-ચરિત્ર વાસુપૂજ્ય રાજા અને તેમના પત્ની જયા રાણીના નન્દન વાસુપૂજ્ય સ્વામીને જન્મ ચંપા નગરીમાં થયેલ હતું. તેમનું સિત્તેર (૭૦) ધનુષ્ય પ્રમાણનું શરીર મહિષ(પાડા)ના લાંછનથી અંક્તિ હતું તેમજ તેમને વર્ણ રક્ત હતે. આ તીર્થંકરે પણ તીર્થ પ્રવર્તાવ્યું તે પૂર્વે પાણિ-ગ્રહણ કર્યું હતું, એમ કહેવામાં આવે છે, જોકે હેમચન્દ્રાચાર્યકૃત “ ત્રિષષ્ટિશલાકા-પુરૂષચરિત્રમાં તે તેમને બાલબ્રહાચારી બતાવ્યા છે. બહોતેર (૭૨) લાખ વર્ષનું આયુષ્ય સમાપ્ત થતાં તેઓ અક્ષય-પદને પામ્યા. પદ-પરિચય આપવા તેમજ ત્યાર પછીનાં બીજાં ત્રણ સુદ્ધાં સમવૃત્તિમાં અને તેમાં પણ સાધારણ રીતે મોટા ગણાતા સ્ત્રગ્ધરા વૃત્તમાં રચાયેલાં છે. સ્ત્રગ્ધરાનું લક્ષણ એ છે કે ___."म्रनैर्यानां त्रयेण त्रिमुनियतियुता स्रग्धरा कीर्तितेयम् " - ૧ આ સંબંધમાં કેટલાકોનું એમ માનવું છે કે આ પ્રમાણેનું જે બે ગ્લેમાં વર્ણન કર્યું છે તે ભૂલ લોકો નથી, પરંતુ તે પ્રક્ષિપ્ત લે છે અને વિશેષમાં તે દિગમ્બરની અનુકૃતિ છે. કેમકે તે સમયમાં રચાયેલા વાસુપૂજ્ય-ચરિત્રમાં તે વાસુપૂજ્ય પ્રભુને અમુક પુત્રના પિતા તરીકે ઓળખાવવામાં આવ્યા છે, ૨ આ પઘમાંના ત્રીજા ચરણમાં ભકારનું જબરું જોર જણાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ હતુતિચતુર્વિશતિકા [૧૨ શ્રીવાસુપૂજ્યઅર્થાત્ આ છંદમાં મ, ર, ભ, ન, ય, ય અને ય એમ સાત ગણે છે, એટલે કે બધા મળીને એકવીસ અક્ષરે છે. વળી સાતમે, ચંદમે અને એકવીસમે અક્ષરે એમ ત્રણ સ્થલે “ધતિ છે. આ વાત સ્પષ્ટ સમજાય તેટલા માટે આ પદ્યનું પ્રથમ ચરણ વિચારીએ. ' पूज् यश री | वा सु पूज् | या, वृ जि | न जि न | प ते, नू | त ना दित् | य कान ते 156I I 4 जिनराज्य प्रार्थना पूतो यत्पादपांशुः शिरसि सुरततेराचरच्चूर्णशोभा या तापत्राऽसमाना प्रतिमदमवतीहारता राजयन्ती । कीर्तेः कान्त्या ततिः सा प्रविकिरतुतरां जैनराजी रजस् ते यातापत्रासमानाऽप्रतिमदमवती हारतारा जयन्ती ॥ ४६ ॥ -सग्० टीका पूतो यदिति । 'पूतः पवित्रः । ' यत्पादपांशुः ।' यस्याश्चरणरेणुः । 'शिरसि' मूर्धनि । 'सुरततेः' त्रिदशराज्याः। 'आचरत् ' कृतवान् । 'चूर्णशोभा' वासक्षोदश्रियम्। 'या' । 'तापत्रा' तापात् कृतत्राणा । 'असमाना' अनन्यसदृशी । 'प्रतिमदं' प्रतिगतमदं, निर्मदमित्यर्थः । 'अवति' रक्षति । 'इह' अत्र । ' अरता' अप्रतिबद्धा । 'राजयन्ती' शोभया लम्भयन्ती । कीर्तेः' यशसः । ‘कान्त्या' प्रभया करणभूतया । 'ततिः श्रेणी । 'सा' । 'प्रविकिरतुतराम्' अतिशयेन निरस्यतु । 'जैनराजी' जिनराजसम्बन्धिनी। 'रजः' कर्म । 'ते' भवतः । 'यातापत्रासमाना' यातः-अपगतः आपच त्रासश्च मानश्च यस्याः सा। ' अप्रतिमदमवती' अप्रतिम:- अनन्यतुल्यो ૧ વિચારે કૃતધમાં અન્તિમ પધમાં આપેલું બ્રધરાનું નીચે મુજબનું લક્ષણ "चत्वारो यत्र वर्णाः प्रथममलघवः षष्ठकः सप्तमोऽपि ___ द्वौ तद्वत् षोडशायौ मृगमदमुदिते ! षोडशान्त्यौ तथाऽन्त्यौ । रम्भास्तम्भोरुकान्ते, ! मुनिमुनिमुनिभिदृश्यते चेद् विरामो ___बाले ! वन्द्यैः कवीन्द्रः सुतनु ! निगदिता स्रग्धरा सा प्रसिद्धा ॥" અર્થાત–હે કસ્તૂરીની સુગંધથી પ્રસન્ન થયેલી (અમદા) ! જે પદ્યમાં પ્રથમના ચાર અક્ષર તેમજ છઠ્ઠા તથા વળી સાતમા અક્ષરો અને તેવી રીતે સાળમાની ને બે ( અર્થાત ચૌદમા અને પંદરમા ) તથા તેની પછીના બે ( અર્થાત્ સત્તરમા તથા અઢારમા) તેમજ છેવટના બે (અર્થાત્ વીસમા અને એકવીસમા) અક્ષર દીધું હોય અને જેમાં, હે કદલીના સ્તંભ સમાન જંધાવાળી (તરૂણી) સાતમે સાતમે અક્ષરે વિશ્રામ લેવાત હોય, તે પાને હે બાલા ! હે સુન્દરી ! વન્દનીય કવીશ્વરે “સ્રગ્ધરા” એવા પ્રસિદ્ધ નામથી ઓળખાવે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ Creतुतयः] स्तुतिचतुर्विंशतिका ૧૫૫ दमो विद्यते यस्याः सा । 'हारतारा जयन्ती' हारा:-मुक्तावलीः तारा:-नक्षत्राणि ताः जयन्तीन्यक्कुर्वाणा । यत्पादपांशुः चर्गशोभामाचरत् या राजयन्ती सती अप्रतिमदमवती सा जैनराजी सतिः कीर्तेः कान्त्या हारता । जयन्ती रजस्ते प्रविकिरतुतरामिति सम्बन्धः । अथवा कीर्तेः कान्त्या हेतुभूतया हारतारोज्ज्वला जयन्ती-विपक्षान् अभिभवन्तीति व्याख्येयम् ॥ ४६॥ अवचूरिः पूतः-पवित्रो यत्पादपांशुः-चरणरेणुः सुरसमूहस्य मस्तके चूर्णशोमां-वासक्षोदलक्ष्मी प्राप्तवान् । या ततिस्तापत्रा-तापभेत्री । असमाना-गुणैरनन्यसदृशी। प्रतिमद-प्रतिगतमदं निर्मदमवति-रक्षति। इह अरता-अप्रतिबद्धा । राजयन्ती-शोमा लम्भयन्ती । सा तती रजः-कर्म ते-तव प्रविकिरतु-क्षपयतु । किंविशिष्टा ?। जिनराजानामियं जैनराजी-तीर्थकरसंबन्धिनी। अप्रतिमो दमो यस्याः सा अप्रतिमदमवती। याता-गता आपद्-विपत् , त्रासस्त्वाकस्मिकं भयम् , मानो-गर्यो यस्याः सा । कीर्तेः कान्त्या जयन्ती-अभिभवन्ती । काः। हारतारा:-मुक्तावलीनक्षत्राणि ॥४६॥ अन्वयः पूतः यत्-पाद-पांशुः सुर-ततेः शिरसि चूर्ण-शोभा आचरत्, या ताप-त्रा, अ-समाना इह प्रति-मदं अवति, सा अरता, राजयन्ती, यात-आपत्-त्रास-माना, अ-प्रतिम-दमवती, कीर्तेः कान्त्या हार-ताराः [-तारा वा ]जयन्ती जैनराजी ततिः ते रजः प्रविकिरतुतराम् । શબ્દાર્થ पूतः (मू० पूत ) पवित्र कान्त्या (मू० कान्ति )=sula 43. पांशु-२३, २. तातेः( मू० तति )=ी , श्रे. यत्पादपांशुः रेना २२ ना रे. प्रविकिरतुतराम ( धा० क )-विमेश नमो. शिरसि (मू० शिरस् )=HEd: ५२. जैनराजी तीर्थ४२॥ संबंधी. सुरततेः हेवानी श्रेलिना. | रजः( मू० रजस् )=(३५) २४. आचरत् (धा० चर)मा ४२ती हवी. यात (धा० या )=126. चूर्ण-यूर्य. त्रास त्रास. शोभा शमा, न्ति. यातापत्रासमाना=गयेसा छ मापत्ति, (माचूर्णशोमां-यूर्जुनी शालाने. મિક) ભય અને અભિમાન જેનાં એવી. तापना संतापथी २क्ष नारी. अप्रतिम असाधारण. असमाना (मू० असमान =असाधारण. अप्रतिमदमवती असाधारण माजी. प्रतिशत्रुतापाय म०यय, हार-२. प्रतिमदं (मू० प्रतिमद ) निरनिभानीपो. तार=(१) नक्षत्र, (२) ता. अवति (धा० अ )-२क्षय ४२ छे. हारतारा: भौतिभाता भने नक्षत्री[मया अरता=(१) २२हित; (२) भैथुनहित. तारा ] . राजयन्ती ( घा० राज् )=मायभान ४२नारी. - हारतारा-२ना Sorqe. कीर्ते:( मू० कीर्ति ) तिनी. जयन्ती (धा० जि)-तनारी. ૧ ૨૮ નક્ષત્રની માહિતી માટે જુઓ જબ્બીપ-પ્રકૃતિને સપ્તમ વક્ષરકાર. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સ્તુતિચતુર્વિંશતિકા શ્લોકાઈ जिनवाण्याः स्वरूपम् - [ १२ श्रीवासुपूज्य - बिन श्रेशिने प्रार्थना " ने ( निन-पंडित ) ना थरगुनी पवित्र रेशु सुर-श्रेणिना शिर उपर यूर्शनी शोभानुं આચરણ કરતી હવી ( અર્થાત જેને સુરેશ્વરા પણ નમતા હતા ) અને વળી જે ( જિનश्रेणि) (आणि-वर्गने ) संतापथी भुक्त रे छे, तथा ( तथाविध गुशाने सहने ) ने मसाધારણ છે, વળી જે નિરભિમાપણે ( જીવા )નું રક્ષણ કરે છે અને જે આ જગતને વિષે રાગ– रहित ( अर्थात् वीतराग ) तेभन ने ( भव्योने ) शोभावी रही छे, ते निनेश्वर-विषय ( अर्थात् जिनेश्वशनी ) व्यावसी नेनां व्यापत्ति, ( मास्मि ) लय भने यतिમાન નષ્ટ થયેલાં છે, વળી જે અનુપમ ઉપશમથી અંકિત છે, તેમજ જે ( પેાતાની ) डीर्ति३ची अंति वडे (भौडित ) द्वार तथा नक्षत्र ( - भंडण ) [ अथवा ताराओ।] ७५२ વિજય મેળવનારી છે [ અથવા જે કીર્તિરૂપી કાંતિ વડે હાર જેવી ઉજ્જવલ છે તેમજ ( શત્રુयाने ) छतनारी छे ] ते निनवर - पंडित ( हे लव्य ! ) तारा ( ४३पी ) २नने अत्यंत विमेरी नां.” – ४६ नित्यं हेतूपपत्तिप्रतिहतकुमतप्रोद्धतध्वान्तबन्धाSपापायाऽऽसाद्यमानाऽमदन ! तव सुधासारहृद्या हितानि । वाणी निर्वाणमार्गप्रणयिपरिगता तीर्थनाथ ! क्रियान् मेऽपापायासाद्यमानामदनत ! वसुधासार ! हृद्याहितानि ॥ ४७ ॥ — स्रग्र० टीका नित्यमिति । ' नित्यं ' सर्वदा । ' हे तूपपत्तिप्रतिहतकुमत प्रोद्धतध्वान्तबन्धा ' हेतवो - वस्तुगमकानि लिङ्गानि उपपत्तयः -युक्तयः हेतुभिश्च उपपत्तिभिश्च हेतुनां वा उपपत्तिभिः प्रतिहतः - प्रतिषिद्धः कुमतानि एवं प्रोद्धतध्वान्तबन्ध - मोद्दामतिमिरग्रन्थिर्यया सा । 'अपापाया ' अपगता अपाया - विधाता यस्याः सा । ' आसाद्यमाना' प्राप्यमाणा । 'अमदन !' मदनरहित ! | 'तव' ते । 'सुधासारहृपा' सुधासार : - अमृतदृष्टिः स इव हृद्या - हृदयंगमा । ' हितानि ' पथ्यानि । ' वाणी ' वाक् । 'निर्वाणमार्गप्रणयिपरिगता' निर्वाणमार्गः सम्यग्दर्शन ( ज्ञान ) चारित्ररूपः तत्र पः - परिचयो येषां तैः परिगता - परिकरिता । ' तीर्थनाथ !' जिन ! | ' क्रियात् मे ' विधेयात् मम । ' अपापायासाद्यमानामदनत !' पापं च आयासश्व आदिर्येषां ते दोषा न विद्यन्ते येषां प्रणय: Page #254 -------------------------------------------------------------------------- ________________ Crneतुतयः] स्तुतिचतुर्विशतिका ૧૫૭ यतीनां ते अपापायासादयः, ते च ते अमानाश्च ते अमदाच ते अपापायासाघमानामदास्तैर्नतप्रणत ! | 'वसुधासार !' वसुधापा:-भुवः सार-उत्कृष्ट ! । 'हृदि' चेतसि । ' आहितानि' स्थापितानि । हे तीर्थनाथ ! तव वाणी आसाघमाना सती सुधासारहया हितानि मे क्रियात् इति सम्बन्धः ॥४७॥ अवचरित नित्यं-सर्वदा हे तीर्थनाथ! तव वाणी मम हितानि क्रियात् । कथंभूता ? । हेतवो-वस्तुगमकलिशानि, उपपत्तयो-युक्तयः, यद्वा हेतूनामुपपत्तयस्ताभिर्विध्वस्तः कुशासनमोहामतमोप्रन्थिर्यया । अवगता अपाया-अनर्था यस्याः सा । आसाधमाना-प्राप्यमाणा । अपापारासाथमाना वा। हे अमदन !अकाम !। सुधाया अमृतस्यासारो-वेगवान् वर्षस्तद्वन्मनोहरा । भूयमाणाऽमृतमिव हृदयंगमेत्यर्थः। मोक्षपथस्नेहलै स्वीकृता । न विद्यते पापं चायासचादिर्येषां तेऽपापायासादयस्ते च तेऽमानाच नरास्तैर्वन्दित !। हे वसुधासार.! पृथिव्युत्कृष्ट !। आहितानि-स्थापितानि । क ? । हवि-मनसि ॥४७॥ अन्वयः (हे) अ-मदन ! तीर्थ-नाथ ! अ-पाप-आयास-आदि-अ-मान-अ-मद-नत ! वसुधासार! तव (नित्यं) हेतु-उपपत्ति-प्रतिहत-कुमत-प्रोद्धत-ध्वान्त-बन्धा, अप-अपाथा, आसाचमाना (अथवा अप-अपाय-आसाद्यमाना), सुधा-आसार-हया, निर्वाण-मार्ग-प्रणयिन-परिमता वाणी मे हाद आहितानि हितानि नित्यं कियात् । શબ્દાર્થ उपपत्ति=युति, संशति. अमदन ! अविधमान छ म २२ वर प्रतिहत (धा. हन्) भारी वेसन रेस. वा! (सं० ), सहित ! कुमत-दर्शन, मिथ्यात्वानु शास. सुधा अभूत. प्रोद्धत अत्यंत . आसार वेगवाणी वृटि. ध्वान्त . हृद्यमना. बन्धDis. सुधासारहृया अमृतनी वृष्टिसमान भना२. हेतूपपत्तिप्रतिहतकुमतप्रोद्धतध्वान्तबन्धातु वाणी-पी. અને યુક્તિ વડે અથવા હેતુઓની निर्वाण भाक्ष. યુક્તિએ વડે નષ્ટ કરી છે કમતરૂપી | मार्गमार्ग, २२ता. અત્યંત ઉગ્ર અંધકારની ગાંઠ જેણે એવી. प्रणयिन्मनुशी. अपाय .. परिगत (धागम्) स्वीजरेस, रे. अपापाया-२ ४थुछ टोवी. निर्वाणमार्गप्रणायपरिगताभुति-भाना आसाद्यमाना%ातय. અનુરાગીઓ વડે સ્વીકારાયેલી. अपापायासाघमाना=२ थु छ घट रहे । तीर्थ=(१) यतुर्विध संध; (२) albiol; () એવાઓએ પ્રાપ્ત કરેલી. પ્રથમ ગણધર.. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સ્તુતિચતુર્વિશતિકા [૧૨ શ્રીવાસુપૂજ્યતીર્થનાથ !=હે તીર્થંકર, હે જિનવરપતિ! | જશુપા=પૃથ્વી. શિયાત (ઘા 3) કરે. સાર=ઉત્કૃષ્ટ, સારભૂત. Tv=પા૫. પાયાનાથમાનામના !=ગયેલાં છે પાપ, વસુધારા !=ણે પૃથ્વીને વિષે સારભૂત! પ્રયત્ન ઇત્યાદિ જેમનાં એવા તેમજ અહંકાર અને અભિમાનથી રહિત એવા (મૂળ હૃઢ) હૃદયમાં. (છ) વડે વન્દન કરાયેલ! (સં.) | સાહિતનિ (૫૦ માહિત)=સ્થાપન કરેલાં. શ્લેકાર્થ જિન-વાણુનું સ્વરૂપ– “હે મદન-રહિત ( વીતરાગ )! હે તીર્થકર ! ગયેલાં છે પાપ, પ્રયત્ન ઈત્યાદિ એમનાં એવા [ અથવા તિલાંજલિ આપી છે પાપારમ્ભને જેમણે એવા ] તેમજ નાશ કર્યો છે માન અને મદને જેમણે એવા (છ) વડે વન્દિત ( તીર્થ-પતિ) ! હે પૃથ્વીને વિષે સારભૂત ( તીથરાજ ) ! સર્વદા હેતુઓ અને યુકિતઓ વડે [ અથવા (વસ્તુ સિદ્ધ કરનારા) લિંગની યુકિતઓ વડે ] નિરાકરણ કર્યું છે કુદર્શનરૂપી અત્યંત ઉગ્ર અંધકારના બંધનું જેણે એવી, વળી પર કર્યો છે કલેશ જેણે એવી તેમજ (તેને) પ્રાપ્ત થયેલી (અર્થાત્ તારો આશ્રય લીધેલી) એવી [ અથવા નષ્ટ થયું છે કલેશ જેને એવા (જીવ)એ પ્રાપ્ત કરેલી (અર્થાત શ્રવણ-ગોચર થયેલી ] એવી, તથા અમૃતની વેગવતી વૃષ્ટિના જેવી મહર એવી, તેમજ વળી (સમ્યગ-જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ) મુકિતમાર્ગના અનુરાગીઓએ અંગીકાર કરેલી એવી (હે જિનેશ્વર !) તારી વાણી મારા હૃદયમાં સ્થાપન કરેલાં મારા હિતનેમારાં મને વાંછિતેને સદા પૂર્ણ કરે.”-૪૭ श्रीशान्तिदेव्याः स्तुति:रक्षःक्षुद्रग्रहादिप्रतिहतिशमनी वाहितश्वेतभास्वत् सन्नालीका सदा तापरिकरमुदिता सा क्षमालाभवन्तम् । शुभ्रा श्रीशान्तिदेवी जगति जनयतात् कुण्डिका भाति यस्याः सन्नालीका सदाप्ता परिकरमुदिता साक्षमाला भवन्तम् ॥ ४८ ॥१२॥ -સ टीका ૪ ાિ રક્ષકહાનિરિક્ષતિ રામની રક્ષાંતિ-વાપાના સુરાદિનીકતા કાશનૈયા, ગાઝિરૂખાડા પૂજાપાઠપૂતારા પ્રતિતિ–ઉપવાd દશમા પધની માફક આ પદ્યમાં પણ “મા” અને “મદ” એમ બેને ઉલેખ કર્યો છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ EHREN - STUFgI निर्वाणकलिकायाम् "शान्तिदेवतां धवलवर्णा कमलासनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां कुण्डिकाकमण्डल्वन्वितवामकरां चेति ।" අටපටාටාටාටාපටිපාටියටයිපටිටාරම්වරූi All rights reserved. ] Page #257 --------------------------------------------------------------------------  Page #258 -------------------------------------------------------------------------- ________________ [ननस्तुतयः ] स्तुति चतुर्विंशतिका ૧૫૯ स्तस्याः शमनी - विनाशिका | 'वाहित श्वेतभास्वत्सन्नालीका ' वाहितं वाहनीकृतं श्वेतं भास्वत्शोभमानं नालीकं - अब्जं यया सा । 'सदा' नित्यम् ।' प्तापरिकरमुदिता 'तापरिकरेण - जटामण्डलेन मुदिता - हृष्टा । 'सा' 'क्षमालाभवन्तं ' क्षमालाभः - उपशमप्राप्तिः सा विद्यते यस्य तम् । 'शुभ्रा' शुक्लवर्णा । ' श्रीशन्तिदेवी ' शान्तिदेवता । ' जगति ' भुवने । ' जनयतात् करोतु । ' कुण्डिका ' कमण्डलुः । ' भाति ' शोभते । ' यस्याः ' । ' सन्नालीका ' सन्नं - अवसादं गतं अलीकं -असत्यं यस्याः सा । 'सदाप्ता' सतां - साधूनां आप्ता - अविप्रतारिका । देवताया विशेषणे । 'परिकरमुदिता' परिकरं - इस्तं लक्षणीकृत्योदिता - उदयं प्राप्ता । साक्षमाला - अक्षावकी समेता । कुण्डिकाया विशेषणे देव्या वा । ' भवन्तं ' त्वाम् । सा शान्तिदेवी क्षमाला भवन्तं जनयतात् यस्याः परिकरं उदिता कुण्डिका भातीत्यन्वयः ॥ ४८ ॥ अवचूरिः श्री शान्तिदेवी भवन्तं त्वां क्षमा-उपशमस्तस्या लाभः सोऽस्यास्तीति तं क्षमालाभवन्तं क्रियात् । कशी ? | रक्षांसि - पलादाः, क्षुद्राः - शाकिनीप्रमुखाः, ग्रहाः-शनैश्वरादयः, आदिशब्दाद् भूपालव्यालादयः, तेभ्यः प्रतिहतिः - उपघातस्तस्याः शमनी - नाशिका । वाहितं वाहनीकृतं श्वेतं सितं भास्वद्दीप्यमानं सत्-शोभनं नालीकं कमलं यया सा । सतां - साधूनामाप्ता - अविप्रतारिका । प्तापरिकरंजटामण्डलं तेन मुदिता - प्रीता । सन्नं क्षीणमलीकं -असत्यं यस्याः सा । सहाक्षमालया - जपमालया वर्तते । इदं देव्याः कुण्डिकाया वा विशेषणम् । यस्या देव्याः कुण्डिका- कमण्डलुभति । कथंभूता ! । करं - हस्तं परि- लक्षीकृत्य उदिता उदयं प्राप्ता ॥ ४८ ॥ अन्वयः यस्याः [ सत्-नालिका, सत्-आप्ता ] परि-करं उदिता कुण्डिका जगति भाति, सारक्षक्षुद्र - यह - आदि-प्रतिहति - शमनी, वाहित - श्वेत- भास्वत् - सत्-नालीका, ला-परिकर - मुड़िता, सह- अक्ष- माला, शुभ्रा, सन्न - अलीका, सत्-आप्ता [ सदा आप्ता वा ] श्री शान्ति देवी सदा भवन्तं क्षमा-लाभवन्तं जनयतात् । શબ્દાર્થ क्षुद्र-क्षुद्र. ग्रह = 26. आदिश३भात.. प्रतिहति = अपघात, उपद्रव शमनीशांत उरनारी, नाश अरनारी. रक्षःक्षुद्रग्रहादिप्रतिहतिशमनी=शक्षसो, क्षुद्रो, ગ્રહા ઇત્યાદિના ઉપદ્રવાને નાશ કરનારી. anga(10 g)=9g suda, zadı suda. वाहितश्वेतभास्वत्सन्नालीका स्वारी पुरी s શ્વેત, દેીપ્યમાન અને ઉત્તમ એવા કમલના ઉપર જેણે એવી. F= 21. परिकरसभू. giga ( wo ya )=glq'a. तापरिकरमुदिता=२४ टा-सभूडी बुर्षित. क्षमा = (१) क्षभा, भाड़ी; (२) पृथ्वी. लाभ=साल. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સ્તુતિચતુર્વિશતિકા [૧૨ શ્રીવાસુપૂજ્યસમાણામાં(૧) ક્ષમાના લાભથી યુક્તક | સર્જા =નષ્ટ થયું છે અસત્ય જેનું એવી, (૨) પૃથ્વીના લાભથી યુક્ત. સત્યવાદિની. ગુar ( [ શુઝ) શ્વેતવર્ણ, ધોળા વર્ણવાળી. | =(૧)પ્રમાણિક, વિશ્વાસને પાત્ર,(૨) પ્રાપ્ત રાન્તિઃ શાન્તિ (દેવી). કરેલી. રે દેવતા સવાર=(૧) સજજનેના વિશ્વાસપાત્ર, (૨) રાજિલી શ્રીશાન્તિ દેવી. સજજનેએ પ્રાપ્ત કરેલી. નાતાવ (ઘા ઝન)=બનાવે. રિત્રલક્ષ્યવાચક અવ્યય. વિશ=એક જાતનું પાત્ર, કમડળ. શિ=હસ્તને વિષે. મતિ (પામાશેલે છે. શાકાહા=જ૫-માલા. પસાર (મૂ૦ થર્)=જેનું. સાલમણા=જપમાલાથી સહિત. સ્ટીલા અસત્ય. માત્ત (મૂળ વત)=આપને. બ્લેકાર્થ શ્રીશાન્તિ દેવીની સ્તુતિ– જેની હસ્તને વિષે (ભૂષણરૂપે) ઉદય પામેલી કડિકા જગતમાં શેભે છે, તે શ્રીશાન્તિ દેવી કે જે રાક્ષસ, (શાકિની, ડાકિની ઇત્યાદિ ) શુદ્ર, (શનૈશ્ચરાદિક અનિષ્ટ ) ગહ વિગેરેના ઉપદ્રને શાંત કરનારી છે, વળી શ્વેત, શોભાયમાન તેમજ સર્વોત્તમ એવું કમલ જેનું વાહન છે, તથા જે જટા-મણ્ડલથી હર્ષિત છે, તેમજ જે જપ-માલાથી યુકત છે, શ્વેતવણું છે, સત્યવાદી છે અને સજજનેને માન્ય છે (તેમજ પરિજન વડે હવંત છે) તે શાનિત દેવી (હે મુમુક્ષુ!) આપને ક્ષમાના લાભયુકત [ અથવા પૃથ્વીના લાભયુકત (અર્થાત્ પૃથ્વીપતિ)] બનાવે. –૪૮ સ્પષ્ટીકરણ શાન્તિ દેવીનું સ્વરૂપ આ દેવીના સંબંધમાં નિર્વાણ-કલિકામાં નીચે મુજબ ઉલ્લેખ છે અને તે આ મૂળ લેકની સાથે ઘણે ખરે મળતો આવે છે – ____ तथा शान्तिदेवतां धवलवर्णी कमलासनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां कुण्डिकाकमण्डल्व. વિતવામાં તિ” અથત શાનિ દેવીને વર્ણ શ્વેત છે અને તેનું વાહન કમલ છે. વિશેષમાં તેને ૧ “આપ્તના અર્થ સાર જુઓ મુનિશ્રીમેરવિજયવિરચિત ચતુર્વિશતિજિનાનજસ્તુતિ (૫ રર). ૨ અત્ર “વિગેરે શબ્દથી ભૂપાલ, ભાલ ઈત્યાદિ સમજવા. છે આ ઉપસ્થી તે કણિકા અને કમાણ્ડળ એ બે જુદાં છે એમ લાગે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ જિનમતુતયઃ ] स्तुतिचतुर्विंशतिका ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને જપ-માલાથી લે છે, જયારે ડાબા બે હાથ કુરિડકા અને કમડળથી શેભે છે. ક્ષમાને પ્રભાવ આ લોક દ્વારા કવીશ્વર અન્ય જનને ક્ષમાને લાભ મળે એ પ્રમાણેની શાતિ દેવીને પ્રાર્થના કરે છે, તે એ સહજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અન્ય કઈ વસ્તુને માટે માંગણી ન કરતાં તેમણે ક્ષમાની માંગણી કરી તેનું શું કારણ શું ક્ષમા એ અમૂલ્ય વસ્તુ છે અને વળી તેથી શું અનેક લાભ મળે છે? હા, એજ વાત હવે વિચારવામાં આવે છે. . એ તે જગજાહેર હકીકત છે કે ક્રોધ કરવાથી લાભને બદલે ગેરલાભ જ થાય છે. વળી ક્રોધી મનુષ્ય કાર્ય–અકાર્યને વિચાર કરી શકતે નથી, તેમજ વળી ગમે તેને જાન લેવાને પણ એક વખત તે તે તૈયાર થઈ જાય છે. આવા મહાઅનર્થકારી ક્રોધને વશ કરવામાં ક્ષમા એક સર્વોત્તમ સાધન છે, એ ભૂલવા જેવું નથી. ચોગશાસ્ત્રમાં કહ્યું પણ છે કે– પવરતાય, રામનાથ ગુમામા એ અપના ફાર્મ , સંયમનામણા” –ચતુર્થ પ્રકાશ, - ૧૧ અર્થાત–કલ્યાણની અભિલાષા રાખનારા મનુષ્યએ કે પાગ્નિને શાંત કરવાને સારૂ સંયમરૂપી બગીચાને નવપલવિત કરવામાં નીકસમાન એવી એક ક્ષમાને જ સત્વર આશ્રય કરે જઈએ. વળી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે અપરાધી ઉપર પણ ક્ષમાની દષ્ટિથી અવલોકન કરવું એજ વીર પુરૂષનું કર્તવ્ય છે અને તેમાં જ તેમની શોભા છે. આ કથનમાં તાત્પર્ય એ રહેલું છે કે આપણે અપરાધ કરનારે જીવ તેવું દુષ્કૃત્ય આપણુજ કર્મની પ્રેરણાથી કરે છે, વાતે અપરાધી ઉપર કે ન કરે, પરંતુ જે કેધ કર્યા વિના ચાલે તેમ નજ હોય, તે અનાદિ કાલથી સંસારરૂપી કેદખાનામાં બંદીવાન બનાવી રાખનારા, સંસારરૂપી રંગભૂમિ ઉપર અનેક પ્રકારના હાસ્ય--જનક વે ભજવાવનારા તથા વળી વિવિધ જાતની વિડમ્બનાથી વ્યાકુળ કરનારા એવા પિતાના) કર્મઉપર કેધાયમાન થવું ઇષ્ટ છે. આ વાતની નીચેને લેક પણ સાક્ષી પૂરે છે– " प्रकुप्याम्यपकारिभ्य, इति चेदाशयस्तव । ' તર કિં ન વ્યતિ ચચ, વાર્મને યુવત? ” વિશેષમાં મહાધુરંધર પુરૂષે પણ ક્ષમાદેવીના ભક્ત બન્યા છે, તે પછી આપણા જેવા પામરની તે શી વાત? આ સંબંધમાં નીચેને ક દિવ્ય પ્રકાશ પાડે છે “ઐહોવચ ઢચત્રાણા-સૌએગ્રિતા ક્ષમા ! .. कदलीतल्यसत्त्वस्य, क्षमा तव न किं क्षमा?॥" - વિદ્યારે – "क्रोधान्धाः पश्य निघ्नन्ति, पितरं मातरं गुरुम् । सहदं सोदरं दारानात्मानमपि निघृणाः ॥" જે સરખાવે– “ક્ષમા વીરસ્ય ભૂષણ કે આ સંબંધમાં જુઓ થીમરવિજયવિરચિત ચતુર્વિશતિજિનાનન્દુરસ્તુતિ (૨૨). Page #261 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિય િતિકા [ ૧૨ શ્રીવાસુપૂજ્ય કહેવાની મતલબ એ છે કે શૈલેાત્યના સંહાર તેમજ તેનું પરિશ્પાલન કરવામાં પણુ અર્થ એવા વીર પુરૂષાએ પણ જ્યારે ક્ષમાનું અવલમ્બન કર્યું છે, તે પછી કેળના જેશ સથવાળા અયંત્ નિ:સત્ત્વ એવા તારા જેવા મનુષ્યે શું ક્ષમા કરવી યુક્ત નથી વારૂ ? આ સંબંધમાં પસૂત્રની સુબેાધિકા વૃત્તિમાં જે મહાવીરસ્વામિ પરદ્ધે કહ્યું છે, તે મનન કરવા જેવું છે. તે એજ કે— " बलं जगत्क्ष्वसनरक्षणक्षमं कृपा च सा सङ्गमके कृतामसि । इतीव सञ्चिन्त्य विमुच्य मानसं વેવ રોપાવ નાથ ! નથી : ॥ ૧૬૨ વિશેષમાં ક્ષમાની ખૂબી તા એરજ છે. કશું પણ છે કે " ક્ષમારાનું રે ચસ્ય, દુર્ગનઃ શિખ્યિાત ? । अतृणे पतितो वह्निः स्वयमेव विनश्यति ॥ ” અરે આ ક્ષમા તે સર્વોત્તમ ભૂષણ છે. જીઆ, નીચેના ફ્લેાક શું કહે છે ? 66 नरस्याभरणं रूपं रूपस्याभरणं सुणः । गुणस्याभरणं ज्ञानं ज्ञानस्याभरणं क्षमा । " ટુંકમાં ક્ષમા એ સુગતિનું સાધન છે. અરે એમ પણ કહેવું વધારે પડતું નહિ ચાય કે મુક્તિરૂપી મહેલમાં લઈ જનારી તે સળંગે સંપૂર્ણ સીડી છે. આ વાતની માલિની છંદમાં ચાયેલાં નિમ્નલિખિત પદ્દા સાક્ષી પૂરે છેઃ— ' ‘ક્રુતિભર નિવારે, જે ક્ષમા કર્મ વારે, સાળ તપ સુધારે, પુણ્ય લક્ષ્મી વધારે; શ્રુત સકળ આરાધે, ક્ષમા મક્ષ સાધે, જિષ્ણુ નિજ ગુણુ વાધે, તે ક્ષમા કાં ન સાધે? સુગતિ લહી ક્ષમાએ, બંધ સુરીશ શિષ્યા, સુગતિ પ્રહારી, ફૅશ મુનીશા; ગજમુનિય ક્ષમાએ, મુક્તિપંથ આપે, તિમ સુગતિ ક્ષમાએ, ભાથું મેતા સાહે, ' —સૂક્તિ-મુક્તાવલી આથી સમજી શકાય છે કે જેમ નદી નીરથી, સતી શીથી, તુરંગ તેજથી, કટક વીરથી, હાટ વસ્તુથી, ઘાટ સુવર્ણથી, ભાત વચનથી, વન વૃક્ષથી, દેશ પ્રજાથી અને મહેલ બજાથી શેલે છે, તેમ મહાત્મા પણુ ક્ષમાથીજ ાલે છે. અંતમાં આ શાન્તિ દેવી મને ક્ષમાદેવીના અનુપમ ઉપાસક બનાવે એવી તેન પ્રાર્થના કરતા હું આ પ્રકરણ પૂર્ણ કરૂં છું. Page #262 -------------------------------------------------------------------------- ________________ __१३ श्रीविमलजिनस्तुतयः अथ श्रीविमलनाथाय प्रणा अपपदमलं घनं शमितमानमामो हितं नसामरसभारं विमलमालयाऽऽमोदितम् । अपापदमलङ्घनं शमितमानमामोहितं न तामरसभासुरं विमलमालयामोदितम् ॥ १९ ॥ -पृथ्वी ( ८, ९) टीका अपापदेति । 'अपापदं । न पापं ददातीति यत् तत् । अलं अत्ययम् । अथवा पापहेतुत्वात् पापं, न पापं अपापं, न विद्यते वा यत् तत् अपापम् , दमं लातीति दमलं, अपापं च वत् दमलं चेति अपापदमलम् । 'घनं ' अच्छिद्रं-अशेषमलक्षयोत्थमित्यर्थः, तत् तथाभूतम् । 'शं' सुखम् । 'इ' प्राप्तम् । 'आनमामः' प्रणमामः। ‘हितं ' हितकारणम् । 'नतामरसभासुरं । नता अमरसभा सुराश्च यस्य तम्, अथवा नता अमराः सभा:-सदीप्तिका असुराश्च यस्य तम् । 'विपलमालया' विगतमला या माला-सक तया। 'आमोदितं' सुरभीकृतम् । 'अपापदं' अपगता आपदो यस्य तम् । 'अलकनं न विद्यते लवनं-अधःकरणं कुतोऽपि यस्य तम् । 'शमितमानं ' शमितः-शमं नीतो मानो येन तम् । 'आमोहितं ' आ-समन्तात् मोहं नीतम् ।'न' इति प्रतिषेधपदं अस्य सम्बध्यते । 'तामरसभासुरं' तामरसवद् भासुरं-उज्ज्वकम् । 'विमलं विमलाभिधानं जिनम् । 'आलयामोदितं । आलया-आषासास्तैरमोदितं-न मोद नीतम् । विमई मानमाम इत्यन्वयः॥४९॥ अवचूरिः विमलं जिनं वयमानमामः । पापं ददातीति पापदः, न पापदमपापदम्, पुण्यप्रदमित्यर्थः । आर्य-अत्यर्थम् । यद्वा अपापो यो दमः-उपशमस्तं लातीति अपापदमलम् । धनं-निश्छिद्रं अशेषमलक्षयोत्थं शं-सुखमितं-प्राप्तम् । हितं प्राणिगणस्य । नता-नम्रीभूता अमरसभा-देवपर्षदसुराश्च यस्य । बिमला या माला-पुष्पन्न तयामोदितं-सुरभीकृतम् । अपमता आपढ़ो यस्मात् तम् । अलबुन्नं-केनाप्यपराभूतम् । शमितो मानो येन तम् । आमोहितं न, मोहेन समन्तान वशीकृतम् । तामरसं-कमलं तद्वद् भासुरं-दीप्यमानम् । आलये-गृहविषये अमोदितं-अष्टम् ॥ १९॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. હતુતિચતુર્વિશતિકા [૧૩ શ્રીવિમલ अन्वयः ઘરું શ–પાપ- (અથવા –જા-સમ-ન્હ), ઘન, શું હતું, હિલ, નર-અમરત્વમા- (અથવા નત-મ-સમ-) વિગઢ-ભાયા ગામોહિત, અ-કાપવું -૪, નિતमानं, न आ-मोहितं तामरस-भासुरं आलय-अमोदितं विमलं आनमामः। . શબ્દાર્થ ગપાપ (કૂપIV)=પાપને નહિ દેનારાને, | ગામોત્તિ (મૂળ ગામોહિત)=સુગંધિત કરેલાને. પુણ્ય-પ્રદને. શપ (.મા+જ્ઞાપટુ)=ગયેલી છે આપછા આપવું ત્તિઓ જેની એવાને. Tvમે પવિત્ર ઉપશમને આપનારાને, રમત (ા રાણ)=શાંત થઈ ગયેલ, નષ્ટ થયેલ. તં (કૂત)=પ્રાપ્ત થયેલાને. નિરમાનં=નાશ કર્યો છે અભિમાનને જેણે માનનામઃ (૦ન)=અમે પ્રણામ કરીએ એવાને. છીએ. =અત્યંત, સર્વથા. હિત (મૂળ હિત =હિતકારી. નતામસમાજી=(૧) નમસ્કાર કર્યો છે સુરની | મોહિત (ા મુ)=મુગ્ધ બનેલાને. સભાએ અને અસુરોએ જેને એવાને. | તારણમા, કમલના જેવા પ્રકાશમાન. (૨) નમન કર્યું છે. સુરોએ તેમજ દેદી | ગામોહિતં સર્વથા મુગ્ધ બનેલાને. પ્યમાન અસુરોએ જેને એવાને. | વિન (મૂત્ર વિસર)–વિમલ(નાથ)ને. વિમ=નિર્મલ, સ્વચ્છ. મોહિત (ા મુ)=હર્ષિત. વિનાઢયા=નિર્મલ (પુષ્પની) માલા વડે. | થાઇરોહિત્રગ્રહ-વિષયને વિષે હર્ષરહિત. બ્લેકાર્થ શ્રી વિમલનાથને વજન અત્યંત પુણ્ય-પ્રદ [ અથવા પાપ-રહિત (પવિત્ર) એવા ઉપશમને અર્પણ કરનારા] એવા, (વેદનીય કમેને ક્ષય થવાથી ઉત્પન્ન થતા) નિબિડ સુખને પ્રાપ્ત કર્યું છે. જેણે એવા, (અખિલ બ્રહ્માણ્ડને મોક્ષમાર્ગ બતાવનાર હોવાથી) હિતકારી, પ્રણામ કર્યો છે સુરની સભામાં તેમજ અસુરોએ જેને એવા [ અથવા નમરકાર કર્યો છે સુએ તેમજ દેદીયમાન અસુરોએ જેને એવા ]; વળી નિર્મલ (પુષ્પની) માલા વડે સુગંધિત એવા નષ્ટ થઈ છે આપત્તિઓ જેની [ અથવા જેનાથી) એવા, અલંઘનીય (વચનવાળા), તેમજ નાશ કર્યો ૧ પ્રથમ શ્લોકના સ્પષ્ટીકરણમાં ગણાવી ગયેલા કર્મના આઠ વિભાગે પૈકી આ એક છે. ઘણું ખરું તે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જિનેશ્વર સુખ જ અનુભવે છે, પરંતુ કવચિત્ અસતાવેદનીય કર્મને ઉદય પણ તે અવસ્થા દરમ્યાન સંભવી શકે છે; આવી હકીકત મહાવીર સ્વામીના સંબંધમાં કહેવામાં આવે છે.. Page #264 -------------------------------------------------------------------------- ________________ જિનારતુતઃ ] स्तुतिचतुर्विंशतिका ૧૬૫ છે અભિમાનને જેણે એવા, તથા વળી સર્વથા મેહરહિત અને કમલના સમાન પ્રકાશમાન, તેમજ ગૃહ-વિષયક હર્ષ (તેમજ શેક)થી રહિત (અર્થાત સાંસારિક કાર્યમાં અલિપ્ત) એવા (તેરમા જિનેશ્વર ) વિમલ (નાથને, અમે નમન કરીએ છીએ.”—૪૯ સ્પષ્ટીકરણ શ્રી વિમલનાથ ચરિત્ર કૃતવમાં રાજા અને રામા રાણીના નન્દન વિમલનાથને જન્મ કપિલપુરમાં થયે હતા. તેમને કનકસમાન દેહ શુકર (ભૂંડ)ના લાંછનથી અંકિત હતું. તેમની ઊંચાઈ સાઠ (૬૦) ધનુષ્યપ્રમાણુ હતી. યથાયોગ્ય સમયે ગૃહવાસને ત્યાગ કરી પરમ સંયમી બની આત્મકલ્યાણ સાથે વિશ્વ-કલ્યાણ પણ કરી સાઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ અજરામર પદ પામ્યા. પધમીમાંસા આની પૂર્વેનાં ઘણાં ખરાં પદ્યમાં દ્વિતીય અને ચતુર્થ ચરણે સમાન છે, તેવી જ રીતે આ તેમજ ત્યાર પછીનાં ત્રણ એમ ચારે પદ્યોમાં પણ એ ચરણે તે સમાન છેજ. પરંતુ વિશેષતા એ છે કે આ ચારે પદ્યનાં પ્રથમ અને તૃતીય ચરણે પણ સમાન છે તેમજ ચારે ચરણેના અત્યાક્ષરે અનુપ્રાસરૂપે છે. આથી કરીને ચમત્કૃતિના વિષયને વધુ પુષ્ટિ મળે છે અને તહેશે કવિરાજની પ્રતિભા પણ વિશેષતઃ ઝળકી ઊઠે છે. આ ચારે પવો પૃથ્વી નામના સમવૃત્તમાં રચવામાં આવ્યા છે. પૃથ્વીનું લક્ષણ એ છે કે “ગૌ ગયા વઘાતિ ગુથ્વી ગુ” અથત આ વૃત્તમાં જ, સ, જ, સ અને ય એમ પાંચ ગણે છે અને ઉપાસ્ય અને અન્ય અક્ષરે અનુક્રમે હસ્વ અને દીર્ઘ છે. વિશેષમાં આ સત્તર અક્ષરના વૃત્તમાં દરેક ચરણના આઠમે અને સત્તરમે અક્ષરે “યતિ' છે. ૧ આ સંબંધમાં આ પદ્યનું પ્રથમ ચરણ વિચારીએ. मलंघनं श मित . જ પ થી ૩ મ. = 2. મો ( | A લ ૧ સરખા કુતબોધમાં નીચે મુજબ આપેલું આ વૃત્તનું લક્ષણ "द्वितीयमलिकुन्तले ! यदि षडष्टमं द्वादशं । चतुर्दशमथ प्रिये ! गुरु गभीरनामिहदे !। सपञ्चदशमान्तिकं तदनु यत्र कान्ते ! यति गिरीन्द्रफणिभृवकुलैर्भवति सुध्रु । पृथ्वी हि सा॥" અર્થાત–હે ભ્રમરના સમાન (કૃષ્ણ ) કેશવાળી (કામિની) ! જે પધના બીજા, છઠ્ઠ, આઠમા, બારમા તેમજ ચૌદમા અક્ષર દીધું હોય તેમજ વળી હે ગંભીર નાભિરૂ૫ દદવાળી (હરિણાક્ષી)! આ ઉપરાંત પંદરમાં તેમજ છેવટના (એટલે કે સત્તરમા ) અક્ષરો પણ દીધું હોય અને વળી હે કાન્તા! જે તે પદ્યમાંના આઠમા અને સત્તરમા અક્ષરે ઉપર યતિ' હોય, તે તે પઘ હે સુનયના ! પૃથ્વી કહેવાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [१3 श्रीवसमस्तजिनेश्वराणां नुतिः सदानवसुराजिता असमरा जिना भीरदाः क्रियासु रुचितासु ते सकलमारतीरा यताः। . सदानवसुराजिता असमराजिनाभीरदा क्रियासुरुचितासु ते सकलभा रतीरायताः॥ ५० ॥ टीका - सदानवेति । ' सदानवसुराजिताः । सह दानवैवर्तन्त इति सदानवाच ते सुराश्च तैः अजिता-उपसर्गादिभिः अक्षोभिताः । 'असमराः' न विद्यते समरः-सङ्गामो येषां ते । 'जिनाः' तीर्थकृतः । 'भीरदाः' भियं रदन्तीति भीरदाः-मयभिदः । 'क्रियासु' कर्तव्येषु । 'रुचितासु' अभिप्रेतासु । 'ते' तव । 'सकलभारतीराः । सकलाः-सदोषाः सांसारिककृत्यरूपा ये भारास्तेषां पर्यन्तस्थितत्वात् तीराः-तीरभूताः, अथवा असकला-असदोषा भारतीः ईरयन्ति रान्ति वा ये ते तथा । ' यताः' निगृहीतेन्द्रियाः। 'सदानवसुराजिताः सदानंसविसर्जनं यद् वसु-द्रव्यं तेन पृथ्वीपालावस्थायां राजिताः-शोभिताः। 'असमराजिनामीरदाः। असमं राजन्त एवंशीला नाभी-नाभिः रदाश्च-दशनाश्च येषां ते। 'क्रियासुः' विधेयासुः। 'उचितासु ' योग्यासु । 'ते'। 'सकलभाः' सकला-सम्पूर्णा भा-दीप्तिर्येषां ते । 'रती मुदः । आयताः' दीघोः । ते जिनाः उचितासु क्रियासु ते भारतीरायताः क्रियासुरिति योगः॥५०॥ अवचूरिः ते जिनास्ते-तव आयता-विपुला रती:-मुदः क्रियासु-कर्तव्येषु क्रियासुर-देयासुः । किंभूतासु । रुचितासु-इष्टासु । उचितासु-योग्यासु, पुण्यरूपास्वित्यर्थः। जिनाः किंविशिष्टाः ?। सदानवैः-सासुरैः सुरैरुपसर्गादिभिरजिताः । असमरा-अरणाः । भियं-भीति रदन्ति-भिन्वन्तीति भीरदाः । ‘रद विलेखने । सकलाः-सदोषाः संसारकृत्यरूपा ये भारास्तेषां पर्यन्ते स्थितत्वात् तीराः। यद्वा असदोषा भारतीरीरयन्ति रान्ति वा । यताः-प्रयत्नवन्तः। सदानं-सत्यागं यत् वसु-सुवर्ण तेन राजिताःशोभिताः । असमाः शोभमानाश्च नाभीरदा येषां ते । सकला-समस्ता भा-दीप्तिर्येषां येषु वा । यद्वा सह कलभया-रुचिररुचा वर्तन्ते ॥५०॥ अन्वयः ते स-दानव-सुर-अजिताः, अ-समराः, भी-रदाः, सकल-भाः (अथवा स-कल-भा), स-दान-वसु-राजिताः, (अथवा सदा नवसु राजिताः) अ-सम-राजिन्-नाभी-रदाः, सकलभार-तीराः ( सकल-भारती-राः, अ-सकल-भारती-ईराः वा ), यताः जिनाः ते आयताः रतीः उचितासु रुचितासु क्रियासु क्रियासुः । Page #266 -------------------------------------------------------------------------- ________________ નિga] શબ્દાર્થ =અસુર | ચાટ (જૂ થત)-(૧) પ્રયત્નવાન, (૨) સંયમી. પાનવાગિતા દાનવયુક્ત દેથી નહિ | વસુ-સુવર્ણ. , જીતાયેલા. નવા (મૂળ નવ) નવ. =સંગ્રામ. નિત (મૂળ રાશિત)=ભાયમાન. ગામડા =અવિદ્યમાન છે સંગ્રામ જેમને વાવણરાશિત: (૧) દાનસહિત (અર્થાત એવા, સંગ્રામ-વિમુખ. ત્યાગ-સમય)ના સુવર્ણથી શોભાયમાન; ગિન (મુ. કિશન)-તીર્થકરે. (૨) હમેશાં નવ (પો) વડે હુ=ચીરવું, ભેદવું. સુશોભિત (પૃથક પદે લેતાં). મીરા=ભયને ભેદી નાંખનારા. નામ =નાભિ. શિયાઇ ( ક્રિયા) કર્તવ્યને વિષે. દન્ત. જતા: (મૂળ કૃતિ)=રૂચિકર. અનાકિનામીરા =નિરૂપમપણે શોભી રહ્યા તે (મૂળ યુનત્ ) તારી. છે (અથવા અસાધારણ તેમજ સુશેરાજ૧) ડેષયુક્ત(૨) સમસ્ત. ભિત છે) નાભિ અને દન્ત જેમનાં એવા. કારભાર, બે. શિયાપુ (૦ )=કરે. તtતીર, તટ, રિતાપુ (મૂળ તિ) ચોગ્ય. સમારતીer:૧) દેવયુક્ત (સંસારરૂપી) તે (H૦ તમ્)=તેઓ. ભારના તીર સમાન; (૨) સંપૂર્ણ સર- વરુ=મનોહર. સ્વતીને દેનારા. સમક(૧) સંપૂર્ણ કાન્તિવાળા (૨) મને=પ્રેરવું. હર કાંતિવાળા. ગણવામાપતા =નિર્દોષ વાણીને પ્રેરનારા | રતી (મુ. તિ)=હર્ષ, આનંદ. અથવા દેનારા. ગાયતા (મૂ૦ ગાયતા)=વિસ્તીર્ણ. શ્લેકાર્થ સમસ્ત જિનેશ્વરેને સ્તુતિ ઘર ઉપદ્રવ-ઉપસર્ગ કરનાર એવા) દાન અને દેવે વડે (પણ) નહિ છતાયેલા એવા, વળી સંગ્રામથી વિમુખ, ભયને ભેદી નાખનારા (અર્થાત્ પિતે નિર્ભય હાઈ કરીને અન્ય જીને તેવા બનાવનારા) એવા, સંપૂર્ણ પ્રભાવાળા [ અથવા મનહર કાતવાળા ], તથા વળી (સાંવત્સરિક) દાન (સમયના) સુવર્ણથી શેભાયમાન [ અથવા સદા નવ કમલેથી શોભતા ] એવા અને વળી નિરૂપમપણે શેલી રહ્યાં છે [અથવા અસાધારણ તેમજ સુશોભિત છે] નાભિ અને દત્ત જેમનાં એવા, તથા સમસ્ત (સંસાર-રૂપી) ભારના તટસમાન ( અર્થાત સંસારને વિષે અલિપ્ત) એવા [ અથવા પવિત્ર ભારતીને પ્રેર Page #267 -------------------------------------------------------------------------- ________________ તિચતુર્વિશતિકા [૧૩ શ્રીવિમલનારા અથવા અર્પણ કરનારા એવા] અને વળી (ધર્મને ઉપદેશ દેવામાં) પ્રયત્નમાન [અથવા સંયમી 3 એવા તે જિને (મુકિત મેળવવામાં) યોગ્ય અને (પડિત પુરૂષોને) રૂચિકર એવી (ધર્માનુષ્ઠાન પરત્વેની) ક્રિયાઓને વિષે (હે મુમુક્ષુ !) તારા વિસ્તૃત હર્ષને ઉત્પન્ન કરે (અર્થાત્ એવી ક્રિયાઓમાં તું રસ લે તે તને બને).”—૫૦ સ્પષ્ટીકરણ સદાનવમુરાજિતા પદ પરત્વે વિચાર– આ પદ્યમાં સદાનવસુરાજિતાઃ ” એ પદ્યના બે અર્થે કરવામાં આવ્યા છે. એ ઉપરાંત તેના અન્ય અર્થે થઈ શકે છે કે કેમ તે પ્રશ્નને ઉત્તર શ્રીમતિલકસૂરિએ રચેલું નીચે મુજબનું કાવ્ય વિચારવાથી મળી જશે. सर्वज्ञस्तोत्रम् ગુમાવનાતઃ રતનિ, સર્વજ્ઞ ! ત્યાં તમન્વહન यो जिगाय भवान् मोहं, सदानवसुराजितम्" ॥१॥ અર્થાત–હે સર્વજ્ઞ! (સુન્દર ભાવપૂર્વક નમન કરાયેલા એવા જે) આપે અસુરે અને સુરે વડે નહિ છતાયેલા એવા મેહને છે, તેવા તને હું શુભ ભાવથીના થકે પ્રતિદિન સ્તવું છું-૧ "कस्य न स्यान्महानन्दः, प्रभो ! त्वां वीक्ष्य विस्मयात् । અંકન્યાશેન વિપુ, નવા નવહુ નિતમ્” in ૨ / અર્થાત–હે નાથ ! સર્વદા નવ પદ્યને વિષે ચરણ સ્થાપવા વડે શેલતા એવા તને વિસ્મયપૂર્વક જોઈને કેણે મહાન આનન્દ નહિ થાય?–૨ “મન્ત નૌતિ થી મૂરિ-મજ્યા તે નાલ નિત્યરા.. विश्वमर्थितया नाथ ! सदानवसुराजितम् " ॥३॥ અથત–હે સ્વામી! જે દાનયુક્ત લક્ષ્મીવડે શોભતા એવા આપની અત્યંત ભક્તિપૂર્વક તુતિ કરે છે તેની સર્વદા વિશ્વ યાચકપણે સ્તુતિ કરે છે-૩ “નાથ ! ગજેને વિશ્વ-સુણે ત્યાં લક્ષ્ય મજૂર | નામોરિ નેન -- વજુનિ તમ કા અથત હે નાથ! બ્રહ્માડને સુખકારી એવા (તારા) જન્મ-મહત્સવને વિષે હમેશાં વસુ (સ્વર્ણ અથવા રત્ન) વડે શોભતા એવા મેરૂ (પર્વત)ના ઉપર તને જોઈને કર્યો વિદ્યાધર કે દેવ આનન્દ પામે નહિ? –૪ ૧ આ કાવ્ય તેમજ તેની અવસૂરિ શ્રીયશવિજ્યજૈનગ્રન્થમાલાના નવમા પુષ્પમાં દષ્ટિ-ગેચર થાય છે. આ કાવ્ય અનુરુ૫ છંદના એક ચરણ તરીકે વાપરેલા “સદાનવસરાજિતં’ના થતા વિવિધ અર્થોથી વિભષિત છે. ( આવી રીતે સારંગ’ નામના એક પદને વિવિધ અર્થમાં ૬૦ વાર કરેલા પ્રયોગથી અલંકી બીજું કાવ્ય કે જે “મહાવીરજિનસ્તવ'ના નામથી ઓળખાય છે તે પણ આ પુસ્તકની શોભામાં વધારે કરે છે. આ પણ નૈન સંસ્કૃત સાહિત્ય-વાટિકાની અપૂર્ણતા સિદ્ધ કરે છે.) Page #268 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયા ] स्तुतिचतुर्विंशतिका " मया कल्मषमक्षालि, पुण्यं चागण्यमर्जितम् । त्वां प्रतीक्ष्य ! निरीक्ष्याद्य, सदानवसुराजितम् " ॥५॥ અથત–હે દર્શનીય! સજજને આનંદદાયક એવા દેહનાં ( કિરણની ) શ્રેણિનો વિસ્તાર કરનારા એવા તને આજે જોવાથી મારે (કર્મરૂપી) મલ ધેવાઈ ગયેલ છે તેમજ મેં અગણિત પુણ્ય ઉપાર્જન કર્યું છે.–૫ “રે! ગૌવં, માલિકં મા ____भवत्यालोकिते श्रेयोऽसदानवसुरा जितम् " ॥६॥ અથ–હે દેવ ! હે કલ્યાણરૂપી અખડિત તરૂઓને (પલ્લવિત કરવામાં) મેઘસમાન (દેવાધિદેવ) ! આજે આ૫નું દર્શન થયે છતે જગને જીતવાના સ્વભાવવાળું ( દુષ્ટ) ભાવરૂપી શત્રુ–સૈન્ય હું છ –૬ “નિન ! નિવૃત્તિ, માર્ચ વિશ્વમોહિન? त्वय्याश्रिते शुभोदक ! सदाऽऽनव ! सुराजि तम् ॥७॥ અર્થાત–હે શુભ પરિણામવાળા (દેવ) ! હે વીતરાગ ! ચારે બાજુથી સર્વદા સ્તુતિ કરાય છે જેની એવા હે (પરમેશ્વર ) ! તારા જેવા સ્વામીને આશ્રય લીધે છતે વિશ્વને મોહિત કરનારા એવા તે કંદ નામના ચારને કેણ વશ કરી શકતા નથી –૭ “ માં વર્ષ તસ્વ-ભૂતાડડડુ તથાડલિનામાં - यथा पीतेश! चैतन्या-सदा नवसुराऽऽजितम् " ॥ ८॥ અર્થાત–હે નાથ! જેમચૈતન્યને નિરાસ કરનારી નવીન મદિરા પીધી છતી ક્લેશને વિસ્તાર કરનારા મદને વધારે છે, તેમ તત્વને વિષે અજ્ઞાનતા છના તેવા મદને સત્વર વધારે છે–૮ ." कचटतपनतेजः ! पञ्चमुष्टयुद्धृतौ यत् कच टतपसमानः प्रौढपापौघपङ्के। कचटतपकरस्त्वं देव ! रागादिदस्यून વ-૨-તપ-નૈર્વાવના” ૧ અર્થાત –પંચ મુષ્ટિ વડે લેચ કરવામાં સૂર્યના સમાન પ્રતાપવાળા હે દેવ ! જે માટે તું ઉગ્ર પાપના સમૂહરૂપી કાદવને (સૂકવી નાંખવામાં) સૂર્યસમાન, કેશ-કલાપ પ્રતિ ગ્રીષ્મસમાન તેમજ સૂર્ય, ચન્દ્ર, પતિ તથા દેવેન્દ્રો વડે પૂજાયેલાં છે ચરણ-કમલે જેનાં એ છે, તે માટે તું (અમારા) રાગાદિક ચેરને બાંધી રાખ.-૯ "एवं श्रीजिनपुङ्गवं शमरमारम्यं विशालच्छविं ___राकासोमसमास्यमुत्तमगुणं सन्नम्रनाकप्रभुम् । सिंहं मन्मथमत्तदन्तिमथने श्रेयःसरस्सु रविं यः स्तौति प्रयतोऽश्नुते स मतिमानत्यन्तहारिश्रियम् "॥१०॥ ( ૧ આ તેમજ તેની પૂર્વેને પધ પણ અત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે એ બે પ આપવાથી આ સ્તોત્ર સમાપ્ત થાય છે. બીજું નવમા પધમાં જે ક, ચ, ટ, ત, ૫ એ પાંચ વર્ગના પાંચ આધ અક્ષરોને પ્રવેગ કર્યો છે તે મને જ્ઞના મનને મોહિત કરે તે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સ્તુતિચતુર્વિંશતિકા [ १३ श्रीविभस અર્થાત્——ઉપશમરૂપી લક્ષ્મી વડે રમણીય, વિશાળ કાન્તિવાળા, પૂર્ણિમાના ચન્દ્રસમાન વદનવાળા, ઉત્તમ ગુણેાથી યુક્ત, વિદ્યમાન છે નમ્ર દેવલેાકના નાથ જેને વિષે એવા, કંદર્પરૂપી ઉન્મત્ત કુંજરના નાશ કરવામાં સહુસમાન તેમજ કલ્યાણરૂપી સરોવરો પ્રતિ સૂર્યસમાન सेवा श्री/िनेश्वरनी ने प्रयत्नशील (भनुष्य ) स्तुति उरे छे, ते बुद्धिशाणी (भानव) अत्यन्त મનાહર લક્ષ્મી ભાગવે છે.—૧૦ जिनमवचनप्रणामः - सदा यतिगुरोरहो ! नमत मानवैरञ्चितं मतं वरदमेनसा रहितमायताभावतः । सदायति गुरोरहो न मतमानवैरं चितं मतं वरदमेन सारहितमायता भावतः ॥ ५१ ॥ - पृथ्वी टीका सदेति । 'सदा' सर्वकालम् । 'यतिगुरो:' गुरुः- तत्त्वोपदेष्टा यतीनां गुरुर्जिन (स्त) स्य । 'अहो' इत्यामन्त्रणे । 'नमत ' प्रणमत । ' मानवैः ' नृभिः । 'अञ्चितं ' पूजितम् । ' मतं ' शासनम् । ' वरदं ' अभीष्टप्रदम् । 'एनसा पापेन । ' रहितं ' त्यक्तम् । " आयताभावतः , आयता- विस्तीर्णा भा-छाया विद्यते यस्य तस्य । ' सदायति' सती - शोभना आयतिः - प्रभुता यस्य तत् । ‘गुरोः' महतः । ‘रहः' रहस्यभूतम् । 'न' इति प्रतिषेधे उत्तरेण सम्बध्यते । 'मतमानवैरं ' मानश्च वैरं च मानवैरे, ते मते यस्य तंत् यन्न भवति । ' चितं ' सम्बद्धम् । 'मतं ' सर्वस्याभिप्रेतम् । ' वरदमेन ' प्रधानप्रशमेन । 'सारहितं ' सारं च तत् हितं च । आगच्छता । 'भावत: ' अनुरागात् । यतिगुरोर्मतमायता वरदमेन चितं सदा भावतो नमतेति सम्बन्धः ॥ ५१ ॥ " आयता ' " अवचूरिः अहो लोकाः ! यतिगुरोः - सर्वज्ञस्य भावतो - भक्त्या मतं शासनं नमत | सदा-सर्वकालम् । कथंभूतम् ? | मानवैः - मानुषैरञ्चितं पूजितम् । वरं - अभीष्टार्थं ददाति वरदम् । एनसा- पापेन रहितं त्यक्तम् । यति गुरोः किंभूतस्य ? | आयताभावतः आयता - विपुला भा अस्यास्तीति मतुपू । मतं किंभूतम् ? | सायति सती - शोभना आयतिः - आगामिकालः प्रभूता वा यस्य तत् । गुरोरर्हतो रहो- रहस्यभूतम् । न मते- अभीष्टे मानवैरे यस्य । चितं व्याप्तम् । केन ? । वरदमेन प्रधानोपशमेन । किंभूतेन ? । आयताआमच्छता । मतं कथंभूतम् । मतं सर्वस्याभिप्रेतम् । सारं च तद्धितं च । यद्वा सारं हितं यस्मिन् ॥५१॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ જિનતુત ] स्तुतिचतुर्विंशतिका अन्वयः શો (મચાર)! નાના ચિત, ર-૪,૪ના રત, સત્ત-વ્યાતિ, જુવો , રમત-માનवैरं,आयता वर-दमेन चितं, मतं, सार-हितं आयत-आभावतः यति-गुरोः मतं भावतः सदा नमत । | શબ્દાર્થ સુરગુરૂ, આચાર્ય. gો (સૂ) ૬)-ગુરૂના. યતિy =મુનિઓના ગુરૂના. હ (મૂળ રહ)=રહસ્ય. નગર (ધા નક)=તમે નમસ્કાર કરે. વૈ=દુશમનાવટ, શત્રુભાવ. માન (મૂ૦ માનવ)=મનુષ્ય વડે. મતમાન=સંમત છે અભિમાન અને શત્રુતા ચિત્ત (મૂળ ચિત)=પૂજિત. જેને એવા. વર (H૦ વર)=વરદાન દેનારા. જિત (મૂ વિત)=વ્યા. ઉનાવા (મૂળ નિસ)=પાપથી. હત (મૂળ રહિત)=૨હિત, વિનાનું. રમેન ઉત્કૃષ્ટ ઉપશમ વડે. યતામાવતા=વિસ્તીર્ણ પ્રકાશયુક્ત. સાહિતં (૧) કલ્યાણકારી છે સાર જેને ગાયતિ (૧)આગામિકાલ; (૨) પ્રભાવ, એવા; (૨) સારભૂત અને હિતકારી. સવાર=(૧) સારે છે આગામિકાલ જેને | બાયતા (પૂ સાચા)=આવતા. એવા (૨) પ્રશસ્ત છે પ્રભાવ જેને એવા. | માવતા=ભાવપૂર્વક શ્લેકાર્થ જિન-પ્રવચનને પ્રણામ મનુષ્યોથી પૂજિત, વરદાન દેનારા તથા પાપ-રહિત, તેમજ સારે છે. આગામિકલ (ભવિષ્યકાલ) જેને એવા [ અથવા પ્રશરત છે પ્રભાવ જેને એવા] તથા ગુરૂ (તીર્થંકર)ના રહસ્યભૂત એવા, વળી માન્ય નથી માન અને દુશમનાવટ જેને એવા, અને વળી આવતા (અર્થાત્ વૃદ્ધિ પામતા એવા) ઉત્કૃષ્ટ ઉપશમ વડે વ્યાપ્ત તથા (સર્વ જીને) સંમત, તેમજ કલ્યાણકારી છે સાર (ભાવાર્થ) જેને એવા [ અથવા સારભૂત અને હિતકારી એવા ] વિરતીર્ણ પ્રભાયુક્ત એવા મુનિઓના ગુરૂના (અર્થાત્ સર્વજ્ઞ–પ્રરૂપિત) સિદ્ધાંતને અહે (ભ જન)! તમે ભાવપૂર્વક નમન કરે.”–૫૧ श्रीरोहिण्यै विनति: प्रभाजि तनुतामलं परमचापला रोहिणी सुधावसुरभीमना मयि सभाक्षमालेहितम् । प्रभाजितनुताऽमलं परमचापलाऽऽरोहिणी सुधावसुरभीमनामयिसभा क्षमाले हितम् ॥ ५२ ॥ १३ ॥ -9થી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર સ્તુતિચતુર્વિશતિકા [ १३ श्रीविभ टीका प्रभाजीति । 'प्रभाजि' प्रभजत इति प्रभाक् तस्मिन् । 'तनुताम् ' तनोतु । ' अलं' अत्यर्थम् । 'परं' प्रकृष्टम् । 'अचापला ' चपलत्वेन हीना । 'रोहिणी । रोहिण्याख्या। 'सुधावसुः । सुधा-सादानां लेपद्रव्यं तद्ववद् वसुः-तेजो यस्याः सा, अथवा सुधा-अमृतं सैव वसु-द्रव्यं यस्याः सा । 'अभीमनाः' भी:-भयं तत्र मनो यस्याः सा, न भीमनाः अभीमनाः । मयि ' मद्विषये । 'सभाक्षमाला' सह भया-अभया सभा-सदीप्तिः अक्षमाला यस्याः सा। 'ईहित ' समीहितम् । 'प्रभाजितनुता' प्रभाजितैः-तेजस्तिरस्कृतैर्नुता-स्तुता । ' अमलं' आवद्यम् । 'परमचापला ' परमं-प्रधानं चापं-धनुर्लाति या सा । 'आरोहिणी' अवश्यमारोक्ष्यति या सा । अयमावश्यके णिनिः । 'सुधावसुरभी ' सुधावा-सद्वेगा या सुरभीगौस्ताम् । णिनिसम्बन्धादत्र 'न निष्ठादिषु ' इति षष्ठीप्रतिषेधः। 'अनामयिसभा ' न आमयिनी-रोगिणी सभा-संसद् यस्याः सा 'क्षमाले ' क्षमा-शान्तिस्तां लाति यः स तस्मिन् । ' हितं ' सुखोदकम् । सुधावसुरभीमारोहिणी रोहिणी प्रभाजि क्षमाले मयि परं हितं तनुतामलमित्यन्वयः ॥५२॥ अवचूरिः रोहिणी देवी मयि विषये ईहितममलं-अनवद्यं हितं-शुभोदक तनुतां-कुरुताम् । मयि कथंभूते ! । प्रभाजि-प्रकर्षण भजत इति तच्छीले । अलं-अत्यर्थम् । परं-प्रकृष्टम् । देवी किंविशिष्टा ? । अचापलाचापल्यमुक्ता । सुधा-प्रासादलेपनद्रव्यं तद्वद् वसु-तेजो यस्याः। यद्वा अमृतमेव द्रव्यं यस्याः। न भीःभयं मनसि यस्याः सा अभीमनाः। सभा-सकान्तिका अक्षमाला यस्याः । प्रभाजितैः-तेजस्तिरस्कृतैः नुता-स्तुता। परमं चापं-धनुलातीति । आरोहणशीला । काम् ? । सुष्टु धावतीति सुधावा-सुवेगा या सुरभी-गौस्ताम् । अनामयिनी-नीरोगा सभा यस्याः सा । क्षमा लातीति क्षमाले मयि ॥५२॥ अन्वयः अलं अ-चापला, सुधा-वसुः, अ-भी-मनाः सह-भा-अक्षमाला, प्रभा-अजित-नुता, परम-चापला, सु-धाव-सुरभी आरोहिणी, अन्-आमयिन-सभा रोहिणी प्रभाजि क्षमाले मयि परं हितं अमलं हितं तनुताम् । | શબ્દાર્થ प्रभाजि (मू० प्रभाज्)-गतिशय स. | सुधा=(१) यूना; (२) अमृत. तनुताम् (धा० तन् )=४२, विस्तार वसु=(१)न्ति; (२) द्रव्य. परं (मू० पर)-Sege. सुधावसुः (१) यूनाना समान अन्तिनी चापल-यणता, यंयता.. मेवी; (२) मभृत छे द्रव्य रतुं वी. अचापला (मू० अचापला)=२५सता-२डित. अभीमना=निय छ भनरेनु सेवा. रोहिणी-रेलि (३). | मयि (मू० अस्मद्) मा विष Page #272 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] સમાક્ષમાગ=દેદીપ્યમાન છે જયમાલા જેની એવી. રહિત (મૂ॰હિત )=નાંછિત. મા તેજ. સુત ( ધા૦ ૩ )=સ્તુતિ કરાયેલી. પ્રમાણિતનુતા પ્રભા વડે પરાસ્ત થયેલાઓથી સ્તવાયેલી. ગમરું (મૂ॰ ગમન )=નિર્મલ. સાપ=નુષ્ય. स्तुतिचतुर्विंशतिका ૧૭૩ હા=ગ્રહણુ કરવું. પદ્મવાળા=સર્વાંત્તમ ધનુષ્યને ગ્રહણ કરનારી. ગોદિન=આરહણ કરનારી. ધાવ–વેગ. સુધાવતુમાં=અતિશય વેગવાળી ગાયને ઞામચિહ્ન રાગી. અનામાંય—રાગ–રહિત, નીરાગી. અનાવિલમા રાગ-રહિત છે સભા જેની એવી. ક્ષમાણે ( મૂ॰ ક્ષમાહ )=ક્ષમાવંત. શ્લાકાર્થ શ્રીરાહિણી દેવીની પ્રાર્થના— “ ચપલતાથી તદન રહિત એવી, વળી સુધા જેવી કાન્તિ છે જેની એવી [ અથવા અમૃત છે દ્રવ્ય જેનું એવી ], તથા નિર્ભય મનવાળી, ઢેઢીપ્યમાન જપ–માલાથી યુક્ત, (નિજ) પ્રભા વડે પરાસ્ત કરેલાઝ્માથી સ્તુતિ કરાયેલી એવી, સર્વોત્તમ ધનુષ્યને ગ્રહણ કરનારી, અતિશય વેગવાળી એવી ગાયના ઉપર સ્વાર થનારી, તેમજ વળી રાગ–રહિત છે સભા જેની એવી રાહિણી (દેવી) પ્રકૃષ્ટપણે ભજનશીલ તથા ક્ષમાવંત એવા મારે વિષે ઉત્કૃષ્ટ તથા નિર્મલ એવા હિતને વિસ્તારા ( અર્થાત્ મારૂં કલ્યાણુ કરા ). ''—પર સ્પષ્ટીકરણ રાહિણી દેવીના સંબંધી વિચાર— સાળમા પદ્યમાં આપણે આ વિદ્યા-દેવીનું સ્વરૂપ વિચારી ગયા છીએ એટલે એ વિષે ફરીથી ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ કવિરાજે આ પ્રમાણે ફરીથી એ વિદ્યા—દેવીની કેમ સ્તુતિ કરી છે તે સમજી શકાતું નથી. આ સંબંધમાં જીએ ચતુર્વિજ્ઞતિકાના ૬૪ મા પદ્યનું સ્પષ્ટીકરણ. Page #273 -------------------------------------------------------------------------- ________________ १४ श्रीअनन्तजिनस्तुतयः अथ श्रीअनन्तनाथस्य स्तुतिः सकलधौतसहासनमेरव स्तव दिशन्त्वभिषेकजलप्लवाः। मतमनन्तजितः स्नपितोल्लसत्सकलधौतसहासनमेरवः ॥ ५३ ॥ -द्रुतविलम्बितम् टीका सकलेति । ' सकलधौतसहासनमेरवः' सकलाः-समस्ताः धौता:-क्षालिताः सहासा:सविकासाः नमेरवो-वृक्षविशेषाः यैस्ते । 'तव । भवतः । 'दिशन्तु । ददतु । ' अभिषेकजलप्लवाः स्नानसलिलौघाः । 'मतं ' अभिप्रेतम् । 'अनन्तजितः' अनन्तजिन्नाम्नः । 'स्नपितोल्लसत्सकलधौतसहासनमेरवः' सहासनेन स्नात्रपीठेन-असनैर्वा-वृक्षविशेषैर्वतेत इति सहासनः, स्नपितः-प्लावितः उल्लसन्-शोभमानः सकलधौतः-सहेमा सहासनो मेरुयैस्ते, अथवा उल्लसत् सकलधौत-सहेम (सह-) आरोहक्षम आसनं यस्मिन् स तथा स चासौ मेरुश्च स्नपित उल्लसन् सकलधौतसहासनो मेरुयैस्ते । अनन्तजितोऽभिषेकजलप्लवाः तव मतं दिशन्तु इति सम्बन्धः॥५३॥ अवचूरिः सकलाः-समस्ता धौता:-क्षालिताः सहासाः-सविकासा नमेरवो-वृक्षविशेषा यैस्ते । मतं-अभिप्रेतम् । हे अनन्तजिन!। चतुर्दशस्य तीर्थकृतोद्वे नाम्नी-अनन्तः अनन्तजिञ्च । सहासनेन-स्नानपीठेन असनैर्वा वृक्षविशेषैर्वर्तते ततः स्वपितः-स्नानं कारितः उल्लसन्-शोभमानः सकलधौतः-सहेमा सहासनो मेरुयैस्ते । यद्वा सकलधौत-ससुवर्ण सह-समर्थ दृढमासनं यस्मिन् । ततः सपित उल्लसन् सकलचौतसहासनमेरुयैस्ते । हे अनन्तजित् ! तव स्नानजलप्रवाहा मतं-हितं विशन्त्विति संबन्धः ॥ ५३॥ अन्वयः अनन्तजितः सकल-धौत-सहास-नमेरवः, स्लपित-उल्लसत्-सकलधौत-सह-आसन (अथवा असन)-मेरवः अभिषेक-जल-प्लवाः तव मतं दिशन्तु । Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ , જિનસ્તુત ] स्तुतिचतुर्विंशतिका શબ્દાર્થ પૌત (gro ઘાવ )=પ્રક્ષાલિત. (પા. )=દેદીપ્યમાન. હાર=વિકાસ.. પૌત=સુવર્ણ. સહાર=વિકવર. સહૃ=(૧) સહિત; (૨) દુહા રાતરાણના =પ્રક્ષાલન કર્યું છે - મસ્ત વિકસ્વર મેરૂ વૃક્ષોનું જેણે એવા. ગાસત્ત=સ્નાન–પીઠ. કરના=વૃક્ષ-વિશેષ. શિરાના (ઘાવિરા)=અપે. મિશ=અભિષેક, स्नापतोलसत्सकलधौतसहासनमेरवः (१) વ=પ્રવાહ. સ્નાન કરાવ્યું છે દેદીપ્યમાન તેમજ કનમિશન જવા=અભિષેકના જલ-પ્રવાહ. કમય એવા તથા નાન–પીઠ સહિત મત (મૂળ મત)=અભીષ્ટ, હિત. એવા મેરૂને જેણે એવા (૨) સ્નાન અનન્તગિતઃ ( [ સનાળિ)=અનતજિત- કરાવ્યું છે દેદીપ્યમાન તથા કનકમય ન, અનંતનાથના. તેમજ દઢ એવા અસન વૃક્ષથી યુક્ત પિત્ત (ઘા ના)=સ્નાન કરાવેલ. મેરૂને જેણે એવા. બ્લેકાર્થ શ્રીઅનન્તનાથની રતુતિ– પ્રક્ષાલન કર્યું છે ( પુષ્પાદિથી) વિકસિત એવા સમસ્ત નમેરૂ (વૃક્ષ)નું જેણે એવા તેમજ સ્નાન કરાવ્યું છે દેદીપ્યમાન તેમજ કનકમય તથા વળી સ્નાન–પીઠ સહિત [ અથવા અસન (નામક વૃક્ષ-વિશેષ) સહિત ] એવા મેરૂનું જેણે એવા [ અથવા દેદીયમાન, સુવર્ણમય અને દૃઢ એવું આસન છે જેને વિષે એવા મેરૂને સ્નાન કરાવ્યું છે જેણે એવા ] અનંતજિતના અભિષેકના જલ–પ્રવાહે હે ભવ્ય !) તને મનવાંછિત અર્પે.”—૫૩ સ્પષ્ટીકરણ અનંતનાથ-ચરિત્ર અનંતનાથ એ જેનેના ચૌદમા તીર્થંકર છે. એમનું બીજું નામ અનંતજિત્ પણ છે.' તેઓ સિંહસેન રાજા અને સુયશા રાણીના પુત્ર થતા હતા. તેમને જન્મ અધ્યા નગરીમાં થયે હતું. તેમના સુવર્ણવર્ણ શરીરના ઉપર સિંચાણાનું લાંછન હતું અને તેમની ઊંચાઈ પચાસ ધનુષ્ય જેટલી હતી. ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ નિરાબાધ અવસ્થાને પ્રાપ્ત થયા. પધચમત્કાર– આપણે જોઈ ગયા તેમ કવિરાજે પ્રથમ તે એકથી સેળ તેમજ એકવીસથી અડતાળીસ સુધીનાં પ દ્વારા દ્વિતીય અને ચતુર્થ ચરણોની સમાનતારૂપી ચમત્કૃતિને આબેહુબ ચિતાર ૧ આ સંબંધમાં જુઓ ચતુર્વિશત્તિકા (પૃ. ૮૫). Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સ્તુતિચતુર્વિંશતિકા [ १४ श्रीमनन्तं આપી પાતાની વિદ્વત્તા પ્રકટ કરી છે. વિશેષમાં તેમણે સત્તરથી વીસ સુધીના પદ્યોમાં અનેરા યમકના સ્વાદ ચખાડી પેાતાનું કવિ-ચાતુર્ય ચરિતાર્થ કરી બતાવ્યું છે. આટલેથી જાણે તેઓ ધરાયા ન હોય તેમ ઓગણપચાસથી ખાવન સુધીના પદ્યોમાં તે દ્વિતીય અને ચતુર્થ ચરણાની સમાનતારૂપો ચમત્કાર પ્રદર્શિત કરવા ઉપરાંત પ્રથમ અને તૃતીય ચરણેાની પણ તથાવિધ સમાનતા જાળવી રાખી તેમણે ચતુરાના ચિત્તને પણ આશ્ચર્યાંકિત કર્યાં છે. આટલી આટલી પ્રતિભાનું પ્રદશન ભરવા છતાંએ તેમણે હજી કઈક ન્યૂનતા લાગી હશે; તેથી પ્રથમ અને ચતુર્થ ચરણા પણ ચમકથી ભરપૂર તેઓ રચી શકે છે એમ પોતાના વિજય–ડકા વગાડવાની ખાતરજ ન હેાય તેમ તેમણે આ તેમજ ત્યાર પછીનાં ધૃતવિલમ્મિત વૃત્તમાં રચેલાં ત્રણ પદ્ય તથાવિધ ચમત્કૃતિથી અંકિત કર્યાં છે. जिनसमुदायस्य विज्ञप्ति: मम रतामरसेवित ! ते क्षण प्रद ! निहन्तु जिनेन्द्रकदम्बक ! | वरद ! पादयुगं गतमज्ञताम् अमरतामरसे विततेक्षण ! ॥ ५४ ॥ द्रुत० टीका ममेति । 'मम' इति मम सम्बन्धिनीम् । 'रतामरसेवित!' रताः-सक्तचित्ता ये अमरास्तैः सेवित ! | ' ते ' तव । ' क्षणप्रद ! ' उत्सवदायिन् ! | ' निहन्तु' नाशयतु । ' जिनेन्द्रकदम्बक !' तीर्थवृन्द ! | " 'वरद ! ' वाञ्छितप्रद! | ' पादयुगं ' चरणद्वयम् । 'गतं ' यातम् । 'अज्ञतां ' मूढत्वम् । अमरतामरसे' अमराणां सम्बन्धिनि तामरसे । जातिनिर्देशात् बहुष्वपि एकत्वम् । ' विततेक्षण ! ' विशाललोचन ! | हे जिनेन्द्रकदम्बक ! अमरतामरसे गतं ते पादयुगं अज्ञतां मम निहन्तु इति योगः ॥ ५४ ॥ अवचूरिः हे जिनेन्द्रपटल ! ते तव पादयुगं ममाज्ञतां - जाड्यं निहन्तु । रताः - सक्तचित्ता येऽमरास्तैः सेवित । । हे क्षणप्रद ! उत्सवदायक! | वरं ददातीति वरद । पादयुगं किंभूतम् । गतं प्राप्तम् । क्व | अमरतामरसेसुरकृतनवकमलेषु । जातित्वादेकवचनम् । वितते विस्तीर्णे लोचने यस्य तस्य संबोधनम् ॥ ५४ ॥ अन्वयः (हे ) रत- अमर - सेवित ! क्षण- प्रद! वर-द ! वितत - ईक्षण! जिन-इन्द्र-कदम्बक अमर - तामरसे गतं ते पाद-युगं मम अज्ञतां निहन्तु । ૧ આવૃત્તના લક્ષણ માટે જુએ તેમા પદ્યનું સ્પષ્ટીકરણ (પૃ૦ ૬૫). Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ જિનતુત ] સ્તત્તિવાર્વિરાતિ શબ્દાર્થ (ત (પા)=આસક્ત, | વર! હે અભીષ્ટને અર્પણ કરનાર ! વિત (વા જેવું )=સેવા કરાયેલ. ri (ઘા )=પ્રાપ્ત થયેલ. રતામવિત !=આસક્ત સુરે વડે સેવા કરાચેલ! (સં૦) જાત (મૂળ ગાતા)=મૂર્ખતાને. ક્ષr=ઉત્સવ. અમરતાના દેવકૃત કમલને વિષે. ક્ષક ! હે ઉત્સવ-દાયક ! ક્ષr=લેચન, નેત્ર. નિહ; (વા ) નષ્ટ કરે. વિતાળા=વિસ્તીર્ણ છે લોચન જેનાં નિજ != જિનવરોના સમૂહ! | એવા ! (સં.) પ્લેકાર્થ જિન-સમૂહને વિજ્ઞપ્તિ– “(હે સર્ભક્તિને વિષે) આસકત (ચિત્તવાળા ) દેવો વડે સેવા કરાયેલા ( જિનસમૂહ)! હે ઉત્સવ-દાયક ! હે અભીષ્ટ (અર્થને અર્પણ કરનારા ! હે વિસ્તીર્ણ લેચનવાળા ! હે જિનવરોના સમૂહ ! દેવકૃત (સુવર્ણમય નવ) કમલેને વિષે રહેલું એવું તારું (અર્થાત જિનેન્દ્ર-વર્ગોનું) ચરણ–યુગલ મારી મૂર્ખતાને નષ્ટ કરે.–૫૪ સ્પષ્ટીકરણ અજ્ઞાન અજ્ઞાન કહો કે મિથ્યા જ્ઞાન કહો કે અવિદ્યા કહો એજ સંસારનું મૂળ છે, સર્વ ઉપાધિઓનું કારણ છે અને ટૂંકમાં કહીએ તો તે અનેક આપત્તિઓની આમંત્રણ પત્રિકા છે. આ અજ્ઞાનના પ્રભાવથી દરેક જીવ એ છે વત્તે અંશે વાકેફગાર હોવાથી તે સંબંધમાં અત્ર વધુ વિચાર કરવામાં આવતું નથી. પરંતુ એટલું જ નિવેદન કરવું બસ સમજાય છે કે અજ્ઞાનને આત્યંતિક અંત આણનાર પ્રાણી સમગ્ર સુખ-સામ્રાજ્યને સ્વામી બને છે અને અખંડ બ્રહ્માડ પણ તેવા સર્વજ્ઞ સ્વામીની સુખેથી સેવા સ્વીકારે છે. આ સંબંધમાં શ્રીપમાનંદ કવિએ રચેલું નિમ્નલિખિત પદ્ય વિચારવું અસ્થાને નહિ ગણાય. તેમાં કહ્યું છે કે "क्रोधायुग्रचतुष्कषायचरणो व्यामोहहस्तः सखे ! रागद्वेषनिशातदीर्घदशनो दुर्वारमारोद्धरः। • सज्ज्ञानाङ्कुशकौशलेन स महामिथ्यात्वदुष्टद्विपो નીતો થેન વર વરીમાં તેનૈવ વિશ્વત્રથમ ”—શાલ – વૈરાગ્ય-શતક, પધાંક ૨૫ ૧ “અજ્ઞાન અને તેનાથી થતી અવનતિ ? એ વિષયના સંબંધમાં જાએ સ્તુતિ (પૃ. ૨૧-૨૨). ૨૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશાતકા [ १४ श्रीमनन्त अर्थात् हे भित्र | द्वद्वेष, भान, भाया भने बोल से यार उ उषाया३ची यरशुवाणी, ન્યામાહરૂપી સૂંઢવાળા, રાગ અને દ્વેષરૂપી બે તીક્ષ્ણ અને લાંખા દંતશૂળવાળા તેમજ ક્રુ મન મદન વડે વ્યાપ્ત એવા મહામિથ્યાત્વરૂપી દુષ્ટ દ્વિપને (હાથીને) જેણે સમ્ય-જ્ઞાનરૂપી અંકુશની નિપુણતા વડે વશ કર્યાં છે, તેણેજ આ ત્રૈલોક્યને વશ કર્યું છે. आगम- स्तुति: २७८ परमतापदमानस जन्मनःप्रियपदं भवतो भवतोऽवतात् । जिनपतेर्मतमस्तजगत्रयी परमतापदमानसजन्मनः ॥ ५५ ॥ - द्रुत० टीका -4 परमतेति । ' परमतापत्' परमतानां विपक्षागमानां आपद्धेतुत्वात् आपत् - व्यसनम् । 'अमानस जन्मनः प्रियपदं ' अमानानि - अप्रमाणानि सजन्ति - सम्बध्यमानानि मनः प्रियाणि - हृदयालादीनि पदानि - सुप्तिङन्तानि यत्र तत् । ' भवतः युष्मान् । ' भवतः ' संसारात् । अवतात् ' रक्षतु । ' जिनपतेः ' अर्हतः । ' मतम् ' आगमः । ' अस्तजगत्त्रयीपरमतापदमानसजन्मनः अस्तः- क्षिप्तो जगत्त्रय्या: - जगत्त्रितयस्य परमतापदः - प्रकृष्टसन्तापदायी मानसजन्मा- मनोभवो येन तस्य ।। ५५ ।। 6 , अवचूरिः हे भव्यलोकाः ! जिनेन्द्रमतं भवतो - युष्मान् भवतः - संसारात् अवतात् रक्षताम् । किंविशिष्टम् ? परमतानां - बौद्धादिशासनानामापदां हेतुत्वादापद् व्यसनम् । अमानानि - असंख्यानि सजन्ति-संबध्यमानानि मनः प्रियाणि चित्तप्रीतिकराणि पदानि - स्वाद्यन्तानि यस्मिंस्तत् । जिनपतेः कथंभूतस्य ? | अस्तो - ध्वस्तो जगत्रय्याः परमतापदो - महासंतापकारी मानसजन्मा- कामो येन तस्य ॥ ५५ ॥ अन्वयः अस्त - जगत्त्रयी-परम- तापद - मानस - जन्मनः जिन-पतेः पर-मत आपद्, अ-मानसजत्-मनस्- प्रिय-पदं मतं भवतः भवतः अवतात् । ૧ જેતા દુઃખે કરીને પરાભવ થઇ શકે તેવા. Page #278 --------------------------------------------------------------------------  Page #279 -------------------------------------------------------------------------- ________________ 1000000000100. अचुसाई Paleoabe/waefeapooreat H.P. Thivrai 1925 निर्वाणकलिकायाम् “अच्छुप्तां तडिद्वर्णा तुरगवाहनां चतुर्भुजां खड्गबाणयुतदक्षिणकरां खेटकाहियुतवामकरां चेति ।" नि. सा.प्रेस. Page #280 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તવમા]. स्तुति चतुर्विंशतिका શબ્દાર્ય હુમલાપવુ અન્યના સિદ્ધાન્તાને (દર્શનાને ), અવતઃ (મૂ॰ મથ )=ભવથી, સંસારથી, ભાપત્તિરૂપ, અભાન સંખ્યા—રહિત, સંખ્ય અવતાર્ (ધા॰ અવ્ )=રક્ષણ કરો. બિન તે:જિનપતિના, તીર્થંકરના. લનટ્ ( ૫૧૦ 8 )=સંગતિ કરનારા, સંબંધ થી ત્રણના સમૂહ, ધરાવનારા. મ=મત્યંત. પ્રિય ચાડેલા, વહાલા. રાપર, વાક્યના એક ભાગ, માનવગમન પ્રિયįઅગણિત છે (૫૨૫૨) સંગત તેમજ મનારંજક પ જેને વિષે એવા. ગવતઃ ( મૂ॰ મવત્ )=આપને, તમને. માનસ-મન. મન=જન્મ. श्री अच्युतायाः स्तुतिः - માનસનાન=કામદેવ. अस्त जगत्त्रयी परम तापमानसजन्मनः= પરાસ્ત કર્યાં છે ત્રૈલેાક્યને અત્યંત સંતાપનાર એવા કામદેવને જેણે એવા. શ્લોકાએઁ આગમની સ્તુતિ— '' પરારત કર્યાં છે કૈલાયને સંતાપ કરનારા એવા કામદેવને જેણે એવા જિનેશ્વરના, (આદું વિગેરે ) અન્ય દર્શનાને ( તેનું ખંડન કરનાર હૈાવાથી ) આપત્તિરૂપ, તેમજ વળી અગણિત છે ( પરપર સંગત તેમજ પડિતાના ચિત્તનું રંજન કરનારાં એવાં પદે જેને વિષે એવા ( જૈન ) સિદ્ધાંત ( હૈ બન્યા !) તમારૂં ( સંસાર–મણુરૂપી ) ભવથી રક્ષણુ કરા. ’—૫૫ સ્પષ્ટીકરણ પદ્મ-વિચાર— પ૩મા` પદ્યમાં દર્શાવેલી ચમત્કૃતિ ઉપરાંત આ પદ્યમાં જે ‘ મવતઃ ' શબ્દના એ અથ થાય છે, તે તેની વિશેષતા સૂચવે છે. रंसितमुच्चतुरं गमनाय कं दिशतु काञ्चनकान्तिरिताऽच्युता । ૧૭ धृतधनुः फलकासिशरा करै રસિતમુ ચતુરકમનાયમ્ || ૧૨ || ૨૦ || -૧૦ Page #281 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિંશતિકા टीका रसितेति । ' रसितं ' शब्दायितम् । 'उत्' प्राबल्येन । 'चतुरं' गृहीतशिक्षम् । अथवा रसिते मुद्र यस्य स रसितमुद् स चासौ चतुरश्व तम् । 'गमनाय ' गत्यर्थम् । 'कं' सुखम् । 'दिशतु ' प्रयच्छतु । ' काञ्चनकान्तिः ' कार्तस्वरद्युतिः । ' इता ' गता । 'अच्युता ' अच्छुप्ता । ' घृतधनुःफलकासिशरा' धनुश्च फलकं च असिश्च शरश्च ते धृता यया सा । 'करैः' पाणिभिः । ‘असितं ' नीलम् । 'उच्चतुरङ्गमनायकं ' उच्चः - प्रांशुः यस्तुरङ्गमनायकः - तुरङ्गमप्रकाण्डः तम् । उच्चतुरङ्गमनायकं इता अच्युता कं दिशतु इति सम्बन्धः ॥ ५६ ॥ ૧૮૦ अवचूरिः अच्युता - अलु (च्छु ? ) ता देवी कं सुखं देयात् । कथंभूता । इता - प्राप्ता । कम् ? | उच्चतुरङ्गमनायकं तुङ्गाश्वप्रकाण्डम् । किंविशिष्टम् । रसितं - शब्दायमानम् । उत्- प्राबल्येन चतुरं दक्षम् । असितंनीलवर्णम्। यद्वा रसिते-मुत्-प्रमोदो यस्य स चासौ चतुरश्च तम् । गमनाय - गत्यर्थम् । देवी कथंभूता । काञ्चनवत् कान्तिर्यस्याः सा । करैः शयैर्धृता चापावरणखगबाणा यया सा ॥ ५६ ॥ अन्वयः गमनाय रसितं, असितं, उद्- चतुरं ( रसित - मुद्र- चतुरं चतुरं वा ), उच्च-तुरङ्गम-नायकं इता, काञ्चन - कान्तिः, करैः धृत - धनुस् - फलक - असि - शरा ( रसित - मुद्) अच्युता कं दिशतु । શબ્દાર્થ रसितं (मू० रसित) = शण्हायभान, डेषाश्व पुरनारा. चतुर =थतुर. उच्चतुरं=अत्यंत यतुर. रसित= ध्वनि रसितमुद्=ध्वनिने विषे हर्षवाजी. चतुरं ( मू० चतुर ) = यासाठ. रसितमुञ्चतुरं =रक्षितने विषे हर्ष छे लेने मेवा [ १४ श्रीमनन्त તેમજ ચતુર. गमनाय ( मू० गमन )=गति अर्थे. कं ( मू० क )=सुमने. दिशतु ( धा० दिश् ) =अे. काञ्चन= सुवर्ण, सोनुं. कान्ति = प्रला, ते. काञ्चनकान्तिः=सुवर्णुसमान अला छेतेनी मेवी. इता ( मू० इत) = प्राप्त थयेली. अच्युता=मभ्युता (देवी. ) फलक ढाल. असि=अड्ग, तरवार. शर=माणु. धृतधनुःफलकासिशरा=धारणु य छे धनुष्य, ફલક, તરવાર તેમજ ખાણાને જેણે એવી. असितं (मू० असित )=धृष्णुवर्णी. उच्च=(भ्य, अथेो. तुरङ्गम=अश्व, घोडे. नायक =भुण्य. उच्चतुरङ्गमनायकं=७२२य अश्वरानने. Page #282 -------------------------------------------------------------------------- ________________ જિનતુતયા] स्तुतिचतुर्विंशतिका બ્લેકાર્થ શ્રીઅય્યતા દેવીની સ્તુતિ– (હેવાવરૂપી) શબ્દ કરનારા તથા શ્યામવર્ણી તેમજ ગતિ કરવામાં અત્યંત ચતુર [ અથવા હેકારવને વિષે પ્રીતિ છે જેને એવા તેમજ ચતુર ] એવા ઉચ્ચ અશ્વરાજ ઉપર સ્વાર થયેલી, તેમજ કનકના જેવી કાનિત છે જેની એવી તથા વળી હસ્તે વડે ધારણ કર્યા છે ધનુષ્ય, ઢાલ તરવાર તેમજ બાણ જેણે એવી તથા ધ્વનિને વિષે પ્રીતિવાળી એવી) અષ્ણુતા (દેવી) સુખ અર્પે.”—૫૬ સ્પષ્ટીકરણ અય્યતા દેવીનું સ્વરૂપ આ અય્યતા દેવીને વર્ણ સુવર્ણસમાન છે. તેના હાથમાં ધનુષ્ય, બાણ, ખર્શ અને ઢાલ એ ચાર આયુધ છે. વિશેષમાં એને અશ્વનું વાહન છે. આ દેવીનું બીજું નામ અદ્ભુમિકા (અછૂસા) હેવું જોઈએ એમ લાગે છે અને તેમ હોય તે તે પણ એક વિદ્યાદેવી છે. તેનું સ્વરૂપ આચાર-દિનકર પ્રમાણે નીચે મુજબ છે – “ सव्यपाणिधृतकार्मुकस्फरान्यस्फुरद्विशिखखड्गधारिणी। विद्युदाभतनुरश्ववाहनाऽच्छुप्तिका भगवती ददातु शम् ॥" -પત્રાંક ૧૬૨. નિર્વાણ-કલિકામાં પણ આ વિદ્યા દેવી વિષે ઉલ્લેખ છે. ત્યાં કહ્યું છે કે – " तथा अच्छुप्तां तडिद्वर्णा तुरगवाहनां चतुर्भुजां खड्गबाणयुतदक्षिणकरां धनुर्खेटकान्वितवामहस्तां चेति" અર્થાત અછુપ્તા દેવીને વર્ણ વીજળીના જે છે અને ઘડે એ એનું વાહન છે. વળી તેને ચાર હાથ છે. તેમાં તે જમણુ બે હાથમાં ખડગ અને બાણ રાખે છે, જ્યારે ડાબા બે હાથમાં ધનુષ્ય અને ખેટક ધારણ કરે છે. IIME Page #283 -------------------------------------------------------------------------- ________________ १५ श्रीधर्मजिनस्तुतयः अथ श्रीधर्मनाथाय प्रणामः नमः श्रीधर्म ! निष्कमो-दयाय महितायते ! । मामरेन्द्रनागेन्द्र-दयायमहिताय ते ॥ ५७ ॥ , -अनुष्टुप् टीका नम इति । 'नमः' इति स्तुत्यर्थे । 'श्रीधर्म ! श्रीधर्माभिधान ! जिन !। 'निष्कर्मोदयाय' निर्गतः कर्मोदयो-मलोत्पादो यस्य तस्मै । 'महितायते !' महिता-पूजिता आयतिः-महिमाप्रभुता यस्य तस्यामन्त्रणम् । 'मामरेन्द्रनागेन्द्रः। मांश्च अमराश्च तेषामिन्द्राः मांमरेन्द्राः ते च नागेन्द्राश्च तैः । दयायमहिताय' दया च यमाश्च तेषां हिताय । 'ते' तुभ्यम् । हे श्रीधर्म ! मयोमरेन्द्रनागेन्द्रर्महितायते ! (ते) नमः इत्यन्वयः॥५७॥ . अवचूरिः हे धर्मनाथ! जिन ! ते-तुभ्यं नमोऽस्तु । कथंभूताय ?। निर्गतः कर्मोदयो-मलोत्पादो यस्य स तस्मै निर्गतकर्मोदयाय । महिता-पूजिता आयतिः-उत्तरकालः प्रभुता वा यस्य । यद्वा महिता आ-समन्ताद् यतयः-साधवो यस्य तत्संबोधनम् । कैः ? । मामरेन्द्रनागेन्द्रर्मांश्चामराश्च तेषामिन्द्रा नागेन्द्राय नागेन्द्रस्योपलक्षणात् पातालवासिदेवैः । दया च यमाश्च-व्रतानि तेषां हिताय । ते-तुभ्यम् ॥ ५७॥ अन्वयः ___(हे ) मर्त्य-अमर-इन्द्र-नाग-इन्द्रः महित-आयते (अथवा महित-आ-यते) ! श्री-धर्म ! निर-कर्मन्-उदयाय, दया-यम-हिताय ते नमः। શબ્દાર્થ श्रीधर्म ! 3 श्रीधर्मनाथ४२भातीर्थ४२ ! | छे समस्त प्रारे साधुमारेना मेवा! (सं.) निरममावाय भव्यय. नाग नागभा२. उदय=हय. . मामरेन्द्रनागेन्द्रः नरेन्द्री, सुरेन्द्रो भने निष्कर्मोदयाय-नाशय छ भनाध्या નાગેન્દ્રો વડે. अवान. दया३३१. महितायते ! =(१) पूलित छ उत्तर दयायमहिताय या मन व्रतना तरी अथवा प्रभुती । (२) पूजयेसा मेवाने. ૧ ભવપતિ દેવને એક અવાંતર ભેદ Page #284 -------------------------------------------------------------------------- ________________ જિનgય]. स्तुतिचतुर्विंशतिका શ્લેકાર્થ શ્રીધર્મનાથને પ્રણામ નરેન્દ્રો (શક્રાદિ, સુરેન્દ્રો અને (ધરણેન્દ્રાદિ) નાગેન્દ્રો વડે (અર્થાત્ વર્ગ, મર્ય અને પાતાલ એ ત્રણે લેકના અધિપતિઓ વડે) પૂજિત છે ઉત્તર કાલ જેને [અથવા પૂજિત છે પ્રભુતા જેની અથવા પૂજાયેલા છે સમસ્ત પ્રકારે સાધુએ જેના] એવા હે (પંદરમા તીર્થંકર) શ્રીધર્મનાથી નષ્ટ કર્યો છે કર્મને ઉદય જેણે એવા (અર્થાત્ સર્વથા કર્મરહિત) તેમજ (જીવ) દયા અને ત્ર ને પાલન કરનારા)ને હિતકારી એવા તને નમરકાર હેજો.”—૧૭ સ્પષ્ટીકરણ શ્રીધર્મનાથ ચરિત્ર ભાનુ રાજા અને સુત્રતા રાણીના નન્દન ધર્મનાથ પ્રભુ રત્નપુર નગરમાં જન્મ્યા હતા. તેમને વજન લાંછનથી શોભતે સુવર્ણવર્ણ દેહ પિસ્તાળીસ (૪૫) ધનુષ્ય પ્રમાણ હતે. દશ લાખ વર્ષનું આયુષ્ય શાંતિથી પરિપૂર્ણ કર્યા બાદ તેઓ અક્ષય ગતિને પામ્યા. પધ-વિચાર અત્ર કવિરાજ ફરીથી મૂળ ચમત્કૃતિનું ચિત્ર આલેખે છે. અન્ય શબ્દોમાં કહીએ તે પાનાં દ્વિતીય અને ચતુર્થ ચરણની સમાનતા ફરીથી આ તેમજ ત્યાર પછીનાં ઘણાં પદ્યમાં–અરે એક ૮૮મા પદ્ય સુધી દષ્ટિગોચર થાય છે. जिनसमूहस्य स्तुतिः जीयाज्जिनौधो ध्वान्तान्तं, सतान लसमानया । भामण्डलत्विषा यः स, ततानलसमानया ॥ ५८ ॥ टीका નીતિતિા “નીત' નયતાતાનના નિયમૂક દવાન્તાનાં તમવનારાણા તતાન વિજ્ઞાતિવાન ! “ઋણમાના” વિસ્ટા . “મામપ્રિયા( વિ) અમાવાસા / “જ'! “ | Kતતાનામાના' તતા–તો થોડના– शिखी तेन समानया-सदृशया । स जिनौषो जीयात् भामण्डलश्रिया(विषा) ध्वान्तान्तं યાતિ યોગ | ૮ | અવq स जिनौधो जीयात् । भामण्डलकान्त्या यो ध्वान्तध्वसं ततान-अकृत । किंभूतया ।। ततोविषलो योऽनलो-बालिस्तत्सदृशया लसमानया-वर्धमानया ॥ ५८॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ १८४ હતુતિચતુર્વિશતિકા [૧૫ શ્રીધર્મ अन्वयः यः तत-अनल-समानया लसमानया भा-मण्डल-त्विषा ध्वान्त-अन्तं ततान, स जिनओघः जीयात् । શબ્દાર્થ ओघ-सभू भामण्डल=dri 2, माम९४१. जिनौघः बिनाना समूह. भामण्डलत्विषा-भाभएसना ते पडे. अन्त-नाश समान तुल्य. ध्वान्तान्तं धान नाशने. ततान (धा० तन् ) विस्तायो, ज्यो. ततानलसमानया=(१) विधु मिना वा; लसमानया (मू० लसमाना )=शित. (२) qिm मन (मेथी ४शन) मण्डलम्, धेशवो. નિરભિમાની પ્રમાણુવાળા. શ્લેકાર્થ Goन-समूडनी स्तुति જે જિન–સમૂહે વિપુલ અગ્નિના જેવા [ અથવા વિશાળ અને નિરભિમાની પ્રમાણ વાળા એવા ] દેદીપ્યમાન ભામડલના પ્રકાશ વડે ( અજ્ઞાનરૂપી) અંધકારને અંત आएयो, ते आन-समूह ( श्रमामा ) यवंता वी."-५८ भारत्याः संकीर्तना भारति ! द्राग् जिनेन्द्राणां, नवनौरक्षतारिके। . संसाराम्भोनिधावस्मान् , अवनौ रक्ष तारिके ! ॥ ५९॥ -अनु० टीका भारतीति । 'भारति !' वाणि !। 'द्राक्' शीघ्रम् । 'जिनेन्द्राणां वीतरागाणाम् । 'नवनौः' नूतना द्रोणी । ' अक्षतारिके' अक्षत-अनुपहतं अरय एव-शत्रव एव के-सलिलं यत्र तस्मिन् । 'संसाराम्भोनिधौ' भवोदधौ । 'अस्मान्' नः । 'अवनौ' पृथिव्याम् । 'रक्षा त्रायस्व । 'तारिके " निर्वाहिके !। जिनेन्द्राणां भारति ! संसाराम्भोनिधौ तारिके ! नवनौः ! द्राक् अस्मान् रक्षेति सम्बन्धः॥ ५९॥ अवचूरिः ___ हे जिनवराणां वाणि ! अस्मानवनौ-पृथिव्यां रक्ष । किंविशिष्टा ? । नवा-प्रत्यया नौः-मङ्गिनी संबोधनं वा । कस्मिन् । संसाराम्भोनिधौ-भवसागरे। अक्षता-अनुपहता अरयः-शत्रवः कं-जलं यत्र । हे तारिके!-निर्वाहिके।॥ ५९॥ ૧ ભામણ્ડલના સંબંધમાં ૮૪મા પધના સ્પષ્ટીકરણમાં ઉલ્લેખ કરવામાં આવનાર છે. Page #286 --------------------------------------------------------------------------  Page #287 -------------------------------------------------------------------------- ________________ reOg యుటకు ONMORaate GOOOctoc . G.#.Neinkar निर्वाणकलिकायाम्__“प्रज्ञप्तिं श्वेतवर्णा मयूरवाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवाहमस्तां चेति ।" नि. सा. प्रेस. Page #288 -------------------------------------------------------------------------- ________________ Correतुतयः] स्तुतिचतुर्विशतिका ૧૮૫ १८५ अन्वयः (हे) जिन-इन्द्राणां भारति ! अक्षत-अरि-के संसार-अम्भसू-निधौ नव-नौः ! तारिके ! अवनौ अस्मान द्राक रक्ष। શબ્દાર્થ भारति ! ( मू० भारती )-डे ! संसार संसार. जिनेन्द्राणां बिनसनी: अम्भोनिधि समुद्र नौ-नौ, डा. संसाराम्भोनिधौ संसार-समुद्रने विष नवनौः ! हे नवीन ! अस्मान (मू० अस्मद् ) अमने. अक्षत=Mक्षत, ना न येत क%va. अवनौ ( मू० अवनि )-Yeी 6५२. अक्षतारिके अक्षत छ शत्रु३५ र २२ रक्ष (धा० रक्ष्)=तु रक्षर ४२. વિષે એવા.. तारिके ! ( मू० तारिका ) 3 तारनारी! શ્લેકાર્થ ભારતીની સ્તુતિ– હે અક્ષત છે શત્રુરૂપી જલ જેને વિષે એવા સંસાર-સમુદ્રને વિષે નૂતન કાના સમાન હે તારનારી! હેજિનવરની વાણી! તું અમારું(આ) પૃથ્વી ઉપર સત્વર રક્ષણ કર.”–૫૯ श्रीप्रज्ञप्तिदेव्याः स्तुतिः केकिस्था वः क्रियाच्छक्ति-करा लाभानयाचिता । प्रज्ञप्तिनूतनाम्भोज-करालाभा नयाचिता ॥ ६० ॥ १५॥ -अनु० टीका केकिस्थति । 'केकिस्था' मयूरस्थिता । 'वः' युष्माकम् । 'क्रियात् । विधेयात् । 'शक्तिकरा' शक्तिः-आयुधविशेषस्तत्र करो यस्याः सा। लाभान् । अभीष्टार्थागमान् । 'अयाचिता' अप्रार्थिता । 'प्रज्ञप्तिः। प्रज्ञप्ती देवी । 'नूतनाम्भोजकरालाभा' नूतनं यदम्भोज तद्वत् कराला--अत्युल्बणा आभा-दीप्तिर्यस्याः सा । 'नयाचिता' नीतियुक्ता ॥ ६०३६ अवचूरिः प्रज्ञप्तिदेवी यो-युष्माकमयाचिता-अप्रार्थितालाभान दद्यात्। किंभूता ? । केकिनि-मयूरे तिष्ठतीति केकिस्था । शक्तिः-प्रहरणविशेषः करे यस्याः। नवकमलवत् कराला-अत्युल्बणा भा यस्याः सा। नयन-नीत्या आचिता-व्याप्ता ॥६०॥ १ प्रथमा विभक्तिर्वा । २४ Page #289 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [ ૧૫ શ્રી ધર્મ ૧૮૬ अन्वयः નિ–સ્થા, રાશિ , કન્યાવિતા, નૂતન-મન-લાઇ-ગામા, ના-અનિતા प्रज्ञप्तिः वः लाभान् क्रियात् । શબ્દાર્થ નિ=મયૂર, મેર. કવિતા યાચના કરી નથી જેની એવી. સ્થા=રહેવું. પ્રજ્ઞા (મુપ્રજ્ઞત્તિ =પ્રજ્ઞપ્તિ (દેવી). જિસ્થા=મયૂર ઉપર આરૂઢ થયેલી. પાણ=ઉચ્ચ, ઉત્કૃષ્ટ =આયુધ-વિશેષ. નૂતનામોગાત્રામાં=નવીન કમલેના જેવી રાત્રિ (૧) શક્તિ છે હસ્તમાં જેના એવી; ઉત્કૃષ્ટ છે કાંતિ જેની એવી. (૨) શક્તિને વિષે હસ્ત છે જેના એવી. ઢામાન ( [ સામ) લાભેને. નયં=નીતિ. યાવિત (ધા ચા )કયાચના કરેલ, આજીજી ! આરિત (ઘા)િ=સર્વથા વ્યાપ્ત. કરેલ. નવનિતા=નીતિથી સર્વથા વ્યાપ્ત. બ્લેકાર્થે શ્રી પ્રજ્ઞપ્તિ દેવીની સ્તુતિ મયૂર ઉપર આરોહણ કરનારી એવી, વળી શકિત (નામનું આયુધ) છે હસ્તમાં જેના એવી, તથા નહિ યાચના કરવા છતાં (અભીષ્ટને અર્પણ કરનારી) એવી, તેમજ નવીન કમલના જેવી ઉત્કૃષ્ટ છે કાતિ જેની એવી અને વળી નીતિથી સર્વથા વ્યાપ્ત એવી પ્રજ્ઞપ્તિ દેવી) (હે ભવિક જન !) તમને (સમ્યક્ત્વાદિક) લાભ કરે.”—૬૦ સ્પષ્ટીકરણ પ્રજ્ઞપ્તિ દેવીનું સ્વરૂપ પ્રકષ્ટ છે જ્ઞાન જેને વિષે તે પ્રજ્ઞપ્તિ” એમ પ્રજ્ઞપ્તિ શબ્દ ઉપરથી જોઈ શકાય છે. આ પ્રજ્ઞપ્તિ પણ એક વિદ્યાદેવી છે. તેને બે હાથ છે. તે એક હાથમાં શક્તિ નામનું આયુધ રાખે છે. જયારે બીજા હાથમાં તે કમલ રાખે છે. એની કાંતિ પણ કમલ-સમાન છે. વિશેષમાં એને મિરનું વાહન છે. વિચારે આ હકીકતને સારૂ નીચેને કલેક– . “शक्तिसरोरुहहस्ता मयूरकृतयानलीलया कलिता। પ્રજ્ઞત્તિવૈજ્ઞાઁ, ગુoો જ મv=ામાં ” આયા નિર્વાણ-કલિકામાં તે આ દેવીને ચાર હાથવાળી વર્ણવી છે. એને લગતે ઉલેખ નીચે મુજબ છે:_ "तथा प्रज्ञप्तिं श्वेतवर्णी मयूरवाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवामहस्तां चेति" અર્થાત–પ્રજ્ઞપ્તિ દેવીને વર્ણ શ્વેત છે અને મોર એ એનું વાહન છે. વળી એને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ બીજોરા અને શક્તિથી અલંકૃત છે. • Page #290 -------------------------------------------------------------------------- ________________ १६ श्रीशान्तिजिनस्तुतयः अथ श्रीशान्तिनाथस्य स्तुतिः राजन्त्या नवपद्मरागरुचिरैः पादैर्जिताष्टापदा द्रेऽकोप ! द्रुतजातरूपविभया तन्वोऽऽर्य ! धीर ! क्षमाम् । बिभ्रत्याऽमरसेव्यया जिनपते ! श्रीशान्तिनाथास्मरोद्रेकोपद्रुत ! जातरूप ! विभयातन्वार्यधी ! रक्ष माम् ॥ ६१ ॥ -शार्दूल. टीका राजन्त्या इति । 'राजन्त्या' भ्राजमानया । ' नवपद्मरागरुचिरैः' नवस्य पद्मस्य यो रागो-रक्तता तद्वत रुचिरैः-चारुभिः पादैः-अदिभिः । 'जिताष्टापदादे । जित:-तुलितोऽष्टापदादिः-कनकशैलो येन तस्यामन्त्रणम् । ' अकोप !' क्रोधरहित ! । 'द्रुतजातरूपविभया' द्रुतंविलीनं यज्जातरूपं-स्वर्ण तद्वत् विभा यस्याः तया । 'तन्वा' मूयो । 'अर्य!' स्वामिन् !। 'धीर !" धैर्ययुक्त ! । 'क्षमाम् । शान्तिम् । 'बिभ्रत्या' दधानया । ' अमरसेव्यया' सुरैः सेवनीयया। 'जिनपते ! जिनेन्द्र !। 'श्रीशान्तिनाथ !' । 'अस्मरोद्रेकोपद्रुत !' न स्मरोद्रेकेण-मदनावेगेन उपद्रुतः-खलीकृतो यस्तस्यामन्त्रणम् । 'जातरूप !' प्रादुर्भूतसौन्दर्य ।। 'विभय !' विगतत्रास !। 'अतन्वार्यधीः' अतनुः-अकृशः आर्या-प्रशस्या धी:-बुद्धिर्यस्य तस्यामन्त्रणम् । 'रक्ष मां' त्रायस्व माम् । अत्र भगवत्तनोरष्टापदाद्रिणा श्लेषः, सोऽपि नवपद्मरागरुचिरैः नवारुणमणिरुचिरैः पादैर्मूलप्रदेशे राजति(ते), द्रुतजातरूपविभः-प्रसृतसुवर्णद्युतिः क्षमा-भुवं बिभर्ति अमरसेव्यश्च । तदेवं तन्वा जिताष्टापदाढ़े ! श्रीशान्तिनाथ ! रक्ष मामिति योगः ॥ ६१ ॥ अवचूरिः - हे श्रीशान्तिदेव ! मां रक्ष-पालय । जितोऽष्टापदाद्रिः-मेरुर्येन तस्य संबोधनम् । कया । तन्वाशरीरेण । किंभूतया ?। पादैः-चरणै राजन्त्या-शोभमानया। किंभूतैः । नवपद्मरागो-नूतनकमलरक्तता तद्वद् रुचिरैः-चारुभिः । हे अकोप !-अक्रोध!। पुनस्तन्वा किंभूतया । द्रुतं-उत्तप्तं यज्जातरूपं-तपनीयं तद्वद् विभा-कान्तिर्यस्यास्तया। हे अर्य!-स्वामिन् !। हे धीर!-परिषहाद्यक्षोभ्य !। तन्वा किं कुर्वत्या?। क्षमां-क्षान्तिं बिभ्रत्या-धारयन्त्या। अमरसेव्यया-देवसेवनीयया। हे अस्मरोद्रेकोपद्रुत!-न कामवेगपीडित ! । जातं-प्रादुर्भूतं विश्वातिशायि रूपं-सौन्दर्य यस्य। हे विभय !-गतभय ।। अतनुः-अकृशा १ तन्वाऽर्य वा । २ प्रथमा विभफिरथवा । Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ - સ્તુતિચતુર્વિશતિકા [ ૧૬ શ્રીશાન્તિआर्या-प्रशस्या धीर्यस्य तस्य संबोधनम् । त्वमित्यस्यानुक्तस्यापि रक्षेति क्रिययोपलब्धस्य विशेषणं તાઅત્ર તનર્મદા , સોડ પૂજાળમઃ વચ્ચ ક્ષમ-મુવં વિમર્તિ - अमरसेव्यश्च स्यात् ॥६१॥ अन्वयः (ફે) નવ-ન્ન-નાક-કવિઃ પા કન્યા, કુત–ઝારા-વિચા, માં વિશ્વવ્યા, અમરદાચ તન્વા પિત્ત-બાપુ-અરે! –ા! બાર્ય (અથવા કાર્ય)! ધીર!જિન-તે ! શ-રાતિનાથ ! –રમા-દે-૩પકુર [–ારવા ! -કુર ! ] નાત-હૃપ ! વિમય! —તનુ-બા-ધ: ! માં રક્ષા શબ્દાર્થ રાના (મૂ૦ રનન્તી)=શોભતી. ક્ષમાં (મૂળ ક્ષમા )=(૧) ક્ષમાને, (૨) પૃથ્વીને જાગ=૨ક્તતા. વિલ્યા (મૂળ વિપ્રતી)=ધારણ કરનારા. #TT=(૧) કમલની રક્તતા; (૨) લાલ | Req=સેવનીય, સેવા કરવા યોગ્ય. મણિ, માણેક. કમરચા ને સેવન કરવા લાયક. વિ=મનેહર. વિના !=હે જિનેશ્વર, હે તીર્થકર ! નવપરાચિ =(૧) નૂતન કમલની રક્ત- રાતિ શાતિ(નાથ).. તાના જેવા શોભાયમાન (૨) નવીન શ્રી નિત્તનાથ != શ્રીશાન્તિનાથ ! રક્ત મણિના જેવા મનેહર. =(૧) વૃદ્ધિ(૨) ઉપકમ (૩) વેગ. vi (મૂહ વા =(૧)ચરણે વડે (૨) મેટા ૩૪૬ત (ઘા ટુ-પીડિત. પર્વતના મૂળ ભાગે વડે. અમરેજો દુત !=ો કંદર્યના વેગથી નહિ દ્રિ પર્વત. પીડિત ! નિતાણાપ !=જ છે કનકાચળ (મેરૂ) અમ !=અવિદ્યમાન છે કામને ઉપદ્રવ જેણે એવા ! જેને વિષે એવા ! (સં.). અશોપ != ક્રોધરહિત ! ૩v=સમીપતાવાચક અવ્યય. સુત (વાવ ટું)-તપાવેલું, પીગળેલું. સુત-ચારિત્ર. કાતર =સુવણું. ૩પત!=સમીપ છે ચારિત્ર જેનું એવા ! (સં.) વિમા કાન્તિ. નાત (ઘાગ )=ઉત્પન્ન થયેલ. કુરાતત્કામિયા=તપાવેલા સુવર્ણના જેવી v=સૈન્દર્ય. - કાતિવાળા. રાતes !=ઉત્પન્ન થયું છે (અદ્વિતીય) રૂપ તન્યા (મૂળ તનુ =દેહ વડે. જેનું એવા ! (સં.) સાર્થ !(ભૂગર્ચ)=(૧) હે સ્વામિન,(૨)હે શ્રેષ્ઠ! તનુ=અ૫. ગઈ !(અર્થ =(૧) હે નાથ; (૨) હે શ્રેષ્ઠ ! | શતગુ=અન૫, પ્રચુર, બહુ ધી! (H૦ ધીર)=(૧) હે ધૈર્યવાળા (૨) હે | તન્વાર્થી !=પ્રચુર છે પ્રશસ્ત મતિ જેની બુદ્ધિશાળી, (૩) હે બુદ્ધિના દાતા ! | એવા ! (સં.) Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ જિનસ્તુતયઃ ] स्तुतिचतुर्विशतिका પ્લેકાર્થ શ્રીશાન્તિનાથની સ્તુતિ– “નૂતન કમલની રકતતાના જેવાં શોભાયમાન ચરણે વડે સુશોભિત એવા, વળી તપાવેલા સુવર્ણના સમાન કાન્તિવાળા તથા વળી ક્ષમાને ધારણ કરનારા એવા, તેમજ સુરોને સેવન કરવા યોગ્ય એવા દેહ વડે જ છે (નવીન પમરાગ મણિઓ વડે મનહર એવી પર્વતની મૂળ ભૂમિઓથી શેવાતે, તપાવેલા કાંચનના જેવી કાન્તિવાળે, પૃથ્વીને ધારણ કરનાર, તેમજ સુરો વડે સેવાયેલે એવો) કનકાચળ જેણે એવા હે (સેળમા તીર્થંકર) હે. ધરહિત ! હે સ્વામિન્ અથવા હે આર્ય! (પરીષહાદિ સહન કરવામાં) વૈર્યવાન્ ! અથવા બુદ્ધિશાળી ] ! હે જિનવર! હે શ્રીશાન્તિનાથ! કંદર્પના વેગથી નહિ પીડાયેલ એવા હે (દેવાધિદેવ) ! [ અથવા અવિદ્યમાન છે મદનને ઉપદ્રવ જેને વિષે એવા (નાથ)! સમીપ છે ચારિત્ર જેનું એવા હે (ગીર)!] ઉત્પન્ન થયું છે (કૈલેષમાં અદ્વિતીય) રૂપ જેનું એવા હે (નાથ) ! હે નિર્ભય (જગદ્ગુરૂ)! અનલ્પ છે પ્રશસ્ત મતિ જેની એવા હે (પરમેશ્વર) ! તું મારું રક્ષણ કર.”—૬૧ સ્પષ્ટીકરણ શ્રીશાન્તિનાથ-ચરિત્ર શાન્તિનાથને યાને સળમા તીર્થંકરને જન્મ ગજપુર નગરમાં થયું હતું. તેમના પિતાનું નામ વિશ્વસેન હતું, જ્યારે તેમની માતાનું નામ અચિરા હતું. તેમને સુવર્ણવર્ણ દેહ મૃગના લાંછનથી વિશેષતઃ શોભતું હતું અને તેમની ઊંચાઈ ચાલીસ (૪૦) ધનુષ્ય પ્રમાણે હતી. એક લાખ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થતાં તેઓ મેક્ષે ગયા. મેરૂનાં સેળ નામ (૧) મન્દર, (૨) મેરૂ, (૩) મનોરમ, (૪) સુદર્શન, (૫) સ્વયંપ્રભ, (૬)ગિરિરાજ, (૭) રત્નચ્ચય, (૮) શિશ્ચય, (૯) લેક-મધ્ય,(૧૦) નાભી, (૧૧) અ૭ (અથવા અસ્ત), (૧૨) સૂર્યાવર્ત, (૧૩) સૂર્યાવરણ, (૧૪) ઉત્તમ (અથવા ઉત્તર), (૧૫) દિશાદિ અને (૧૬) અવતંસ.૧ પદૈઃ સંબંધી વિચાર– અત્ર દ્વિવચનને બદલે બહુવચનને પ્રયોગ કર્યો છે તે શું યોગ્ય છે એવો પ્રશ્ન ઉઠાવનારે શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણ-મંદિર સ્તવના કરમા પદ્યમાં “મવતિહા” એમ કેમ લખ્યું છે તે પણ સાથે સાથે વિચારવું એટલુંજ અત્ર નિવેદન કરવામાં આવે છે. ૧ આ નામેના અર્થ સંબંધી વિવરણ સાર જુઓ જમ્બુદ્વીપ-પ્રજ્ઞપ્તિની શાંતિચન્ડીયા વૃત્તિ (પૃ. ૩૭૪-૭૭૫). Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ રસ્તુતિચતુર્વિશતિકા [१६ श्रीन्ति५-विद्यार આ શાર્દૂલવિક્રીડિત વૃત્તમાં રચાયેલ પદ્ય શ્લેષાલંકારથી વધુ ઝળકી ઊઠે છે. એટલે કે શાન્તિનાથના શરીરને સારૂ વાપરેલાં ચારે વિશેષણ મેરૂ પર્વતને પણ લાગુ પડે છે, એ આ કની ખૂબી છે. जिनवराणां विजयः ते जीयासुरविद्विषो जिनवृषा मालां दधाना रजो___ राज्या मेदुरपारिजातसुमनःसन्तानकान्तां चिताः । कीर्त्या कुन्दसमत्विषेषदपि ये न प्राप्तलोकत्रयीराज्या मेदुरपारिजातसुमनःसन्तानकान्ताञ्चिताः ॥ ६२ ॥ -शार्दूल. टीका ते इति । 'ते। 'जीयासुः' जयन्तु । 'अविद्विषः' विगतद्विषः। 'जिनवृषा जिनवृषभाः। 'मालां दधाना' स्रजं विभ्रतः। रजोराज्या' परागसन्तत्या। 'मेदुरपारिजातसुमनःसन्तानकान्तां' मेदुराः-पीवराः पारिजातसुमनसः सन्तानकानि-सन्तानकुसुमानि च तेषामन्ता-अवयवा यस्यां ताम् । 'चिता' सम्बद्धाः। 'की' प्रख्यात्या । 'कुन्दसमत्विषा' कुन्दसदृशदीप्त्या । 'ईषदपि ये' मनागपि ये । 'न' इति प्रतिषेधे । 'प्राप्तलोकत्रयीराज्याः' लब्धजगत्त्रयैश्वर्याः । 'मेदुः' मदं गतवन्तः । 'अपारिजातसुमनःसन्तानकान्ताञ्चिताः' अपगतारिसन्दोहाः ये सुमनसां-देवानां सन्तानाः- समूहाः तेषां कान्ताः-मुख्याः शिर मान्ता वा प्रणामपर्यन्ताः स्त्रियो वा तैरश्चिताःपूजिताः । ते जिनवृषभाः जीयासुः ये कीा चिताः प्राप्तलोकत्रयीराज्याः ईषदपि न मेदुरित्यन्वयः॥ ६२॥ अवचूरिः ते जिनोत्तमा जयन्तु । ये प्राप्तत्रैलोक्यैश्वर्या अपि ईषदपि न मेदुः-मदं चक्रुरिति संबन्धः। किंविशिष्टाः ? । अविद्विषः-शत्रुरहिताः, मालां-स्रजं धारयन्तः । मालां किंभूताम् ? । रजोराज्या-परागपूरेण मेदुराः पारिजातकुसुमानि संतानककुसुमानि च तेषामन्ता-अवयवा यस्यां ताम् । चिता-व्याप्ताः। ૧ આના લક્ષણ સારૂ જુઓ પ્રથમ પદ્યનું સ્પષ્ટીકરણ. ૨ જ્યાં શબ્દ કે વાક્યના એકથી વધારે અર્થો થતા હોય, ત્યાં આ અલંકાર છે એમ સમજવું. કહ્યું પણ છે કે "पदैस्तैरेव भिन्नैर्वा, वाक्यं वत्त्येकमेव हि । अनेकमत्र यत्रासौ, 'श्लेष' इत्युच्यते यथा ॥” -पास (४, १२८) Page #294 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] स्तुतिचतुर्विंशतिका ૧૯૧ कया। कीर्त्या । कथंभूतया ?। कुन्दपुष्पोज्ज्वलया । अपारिजाता-अपगतवैरिवृन्दा ये सुमनःसन्ताना-विद्वत्समूहा देवसमूहा वा तेषां कान्ताः-शिरम्पान्ताः प्रणामपराः स्त्रियो वा तैरश्चिताःપૂનિતાર ઘર છે. अन्वयः છે અ-વિવિઘા, નાન્યા મેજ-રિબાત સુન-ત્સત્તાન-બનતાં (સથવા મેનુનસુનિલ્સન્તાન-રાત) માં પાન, ૨-મ-ષિ વીર્યારિતા, પ્રાત--ત્રીciા, ગ-ગરિ-નાત-મન-ત્તત્તાન--અન્ત-ચિતા: (અથવા કપ-લરિ–સત્તાનવાનિત-ચિતા) – ર મે, તે બિન-વૃષા ચાણા | શબ્દાર્થ કથા (નિ)=જયવંતા વતે જીત્યું ( ક્રીનિં)=યશ વડે. વિરિ=દુશમન. સુકુન્દ, મોગરાનું ફૂલ િિબ્રજ =અવિદ્યમાન છે દુશ્મને જેના એવા, સમ=સમાન. - શત્રુ-રહિત. નૃતમવિષા-કુન્દના સમાન કાન્તિ વડે. =જરા. નિવૃત્ત =જિનેમાં શ્રેષ્ઠ, જિનવરે. છે (ફૂ૬)=જે. મા (મૂળ માહા)=માલાને. વાત (ઘા ગg)=મેળવેલ. રઘાના (મુળ વધાર=ધારણ કરનારા. રાન્ચ=રાજ્ય. ગોપજ્યાં પરાગની પંક્તિ વડે. વાતોશત્રથીરા ગા=પ્રાપ્ત કર્યું છે ગેલેકનું મેવા=અતિશય સ્નિગ્ધ. સામ્રાજ્ય જેમણે એવા. પાષિાર=પારિજાતક, કલ્પવૃક્ષ. મેલુ (વા મદ્ =ગર્વ કર્યો. =પુષ્પ, મનહૂ=(૧) દેવ; (૨) સજજન. સનતાન વિસ્તાર, સમૂહ, વ=મસ્તક. સન્તાના સંતાન નામનું કુસુમ. ચિત (ઘાગ )=પૂજાયેલ. મેરારિબાતમના સરતાનપાતાં (૧) અતિ અપરિબાતલુમના સત્તાવાળાન્તચિતા:=(૧)નષ્ટ શય સ્નિગ્ધ એવા પારિજાતકનાં પુષ્પના થયે છે શત્રુ-સમૂહ જેને એવા દેવસમૂહ વડે મને હર એવી; (૨) અતિશય સ્નિગ્ધ એવા પારિજાતકનાં પુષ્પના વર્ગની કાન્તાઓ વડે પૂજિત; (૨)વૈરિ– તેમજ સંતાનકના અંતે છે જેમાં એવી. વર્ગથી રહિત એવા સજજના સમુવિતા (મૂળ ચિત )=વ્યાપ્ત. દાયના મસ્તકના અન્ત વડે પૂજાયેલા. શ્લેકાર્થ જિનવરને વિજય શત્ર–રહિત એવા, વળી પગની પંક્તિ વડે અતિશય સિનગ્ધ એવાં પારિજાતકનાં પુના સમૂહ વડે મને હર એવી [ અથવા અતિશય સિનગ્ધ એવાં પારિજાતકનાં પુષ્પના Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્તુતિચતુર્વિશતિકા [१६ श्रीanldતેમજ સંતાનકના અંતે છે જેમાં એવી ] માલાને ધારણ કરનારા એવા તથા વળી કુન્દ (કુસુમ) ના સમાન (શ્વેત) કીર્તિ વડે વ્યાપ્ત એવા, અને વળી પ્રાપ્ત કર્યું છે ઐક્યનું પણ સામ્રાજય જેમણે એવા તેમજ નષ્ટ થયું છે શત્રુ-સમૂહ જેને એવા દેવ-વર્ગની કાન્તાઓ વડે પૂજિત [અથવા વૈરિ–રહિત એવા વિદ્વદ્દ–વર્ગના મસ્તકના અન્ત (ભાગ) વડે પૂજાયેલા] એવા (હેવા છતાં પણ) જે (જિનેશ્વરોએ) જરા પણ ગર્વ ન કર્યો, તે જિનેશ્વર जयवंत व."-१२ जिनमतस्य स्तुतिः जैनेन्द्रं मतमातनोतु सततं सम्यग्दृशां सद्गुणा__ लीलाभं गमहारि भिन्नमदनं तापापहृद् यामरम् । दुर्निर्भेदनिरन्तरान्तरतमोनिर्नाशि पयुलसल्लीलाभङ्गमहारिभिन्नमदनन्तापापहृद्यामरम् ॥ ६३ ॥ -शार्दूल. टीका जैनेन्द्रामिति । 'जैनेन्द्र' जिनेन्द्रसम्बन्धि । ' मतं ' दर्शनम् । 'आतनोतु ' प्रथयतु । 'सततम्' अजस्रम् । 'सम्यग्दृशाम्' अविपरीतबुद्धीनाम् । 'सद्गुणालीलाभम्' साधुगुणावलीमाप्तिम् । 'गमहारि' गममनोहरम् । 'भिन्नमदनम्' विदारितस्मरम् । 'तापापहृत् ' तापं अपहरति यत् तत् । 'यामरम् । यामा:-यमाः तान् राति-ददाति यत् तत् । 'दुर्निर्भेदनिरन्तरान्तरतमोनिनाशि' दुर्भेद-दुःखभेद्यं निरन्तरं-निर्विवरं आन्तरं-मनोऽन्तर्भवं तमः-मोहं निर्नाशयत्येवंशीलं यत् तत् । 'पर्युल्लसल्लीलाभङ्गमहारिभित् ' पर्युल्लसल्लीलान्-प्रोद्यद्विलासान् अभङ्गान्-अजेयान् महारीन्महामतिपक्षान् भिनत्ति यत् तत् । 'नमदनन्तापापहृयामरम् ' नमन्तोऽनन्ताः अपापा:-हृद्याः अमरा यस्य तत् ।। ६३ ॥ अवचूरिः जैनेन्द्र-जिनेन्द्रप्रोक्तं मतं सद्गुणश्रेणिलाभं सम्यग्दृष्टीनां वितनोतु । किंविशिष्टम् ।। गमाःसहशपाठास्तैोरि-मनोहरम् । भिन्नो-विदीर्णो मदनः-अनको येन । तापं-संसारभ्रमणजमपहरतीति । यमानि-व्रतानि रातीति। दुर्निर्भेद-दुःखभेद्यं निरन्तरं-निर्विवरं-अन्तरं-अन्तर्भवं तमो-मोहं निर्माशयतीत्येवंशीलम्। पर्युल्लसल्लीलान् प्रोद्यद्विलासान अभङ्गान्-अजेयान महारीन्-महावैरिणो भिनत्तीति। नमन्तोऽनन्ता-अप्रमाणाः अपापहृद्या अमरा यस्य ॥ ६३ ॥ अन्वयः गम-हारि, भिन्न-मदनं, ताप-अपहत, याम-रं, दुनिभेद-निरन्तर-आन्तर-तमसू-निर्नाशिन्-पर्युल्लसत्-लीला-अभङ्ग-महत्-अरि-भिद, नमत्-अनन्त-अपाप-हृद्य-अमरं जैनेन्द्रं मतं सम्यच्-दृशां सद्गुण-आली-लाभं सततं आतनोतु । Page #296 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका શબ્દાર્થ જૈનેન્દ્ર (મૂ॰ નૈનેન્દ્ર )=જિનેન્દ્ર વિષયક, ગાતનોતુ ( ધા॰ તન )=વિસ્તાર કરેા. સતતં=નિરન્તર, હંમેશાં. સભ્યર્=સમીચીન, યથાર્થ, સભ્ય દેશાં=સમ્યગ્દષ્ટિના. સદ્ગુન=સદ્ગુણુ. સદ્ગુબાજ઼ીણામ=સદ્ગુણાની શ્રેણિના લાભને =આલાપકને લીધે મનહર, મિત્ર (ધા॰ મિત્ )સેદી નાંખેલ. મિસમવૃત્ત=ભેદી નાંખ્યા છે મદનને જેણે એવા. ગમ અપહૃત્વ=દૂર કરનાર. સાવા હદ્દ=સંતાપને હરનારા. યાવ્રત. ચામ=વ્રતાને આપનારા. નિર્મ=દુ:ખે કરીને ભેદી શકાય તેવા, દુર્વ્યવ. નિન્જ=આંતરા-રહિત. ત્રાન્તર્ગાન્તરિક. નિર્દેશિત્ત્વનાશ કરનાર. યુનિમૈનિરન્તરાન્તરતમોનિર્દેશિ=દભેદ્ય ૧૯૩ તેમજ અંતર-રહિત એવા આન્તરિક અંધકારના અત્યંત અંત આણનાર. નર્યુકતત ( ધા॰ હ ્ )=ઉદય પામતા, વિક સિત થતા. હ્રીજા=વિલાસ. ગમ =દય. મિ=ભેદવું. પર્યુકતક્ષીણામ મહાત્તિમયૂ=ઉદય પામતા છે વિલાસે જેના એવા દુર્જેય મહાશત્રુએના નાશ કરનારા. અનન્ત=અન્ત-રહિત, અગણિત. નમયૂનતાપાપ ઘામર=નમસ્કાર કરનારા છે અનન્ત, પાપ–રહિત તેમજ મનેારંજક એવા અમરા જેને એવા. ફ્લાકાર્ય જિન-મતની સ્તુતિ— “ આલાપકાએ કરીને મનેાહર એવા, વળી ભેદી નાંખ્યા છે રતિ—પતિને જેણે એવા તથા ( ભવ–ભ્રમણરૂપ ) સંતાપને હરનારા તેમજ ( મહા−)ત્રતાને દેનારા, અને વળી દુર્ભેધ તેમજ અંતર-રહિત ( અર્થાત અતિશય ગાઢ ) એવા આન્તરિક ( અજ્ઞાનરૂપી ) અંધકારના અત્યંત અન્ત આણનારા, તથા વળી ઉદય પામતા છે વિલાસા જેના એવા દુય ( રાગ, દ્વેષ વગેરે ) મહાશત્રુઓને સંહાર કરનારા એવા, તેમજ વળી નમન કરનારા છે અનન્ત, પાપ–રહિત તેમજ મનેહર અમરા જેને એવા જિનેન્દ્ર–વિષયક (અર્થાત્ તીર્થંકરે પ્રરૂપેલા ) સિદ્ધાન્ત સમ્યગ્દષ્ટિગ્માને સર્વદ્યા ( ક્ષમાદિક ) સદ્ગુણની શ્રેણિના લાભ કરેા. '’—૬૩ સ્પષ્ટીકરણ પદ-વિચાર– આ પદ્યમાં ( અને ખાસ કરીને એના ત્રીજા ચરણમાં ) ઇન્ત્ય અક્ષરાનું જમરૂં જોર જણાય છે, અને એથી ઉતરતી સંખ્યામાં આઇસ્થ નજરે પડે છે, એ આ લેાકની ખુખી છે. ૨૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ श्रीब्रह्मशान्तियक्षस्य स्तुति: સ્તુતિચતુર્વિંશતિકા [ १६ श्री शान्ति दण्ड छत्र कमण्डलूनि कलयन् स ब्रह्मशान्तिः क्रियात् सन्त्यज्यानि शमी क्षणेन शमिनो मुक्ताक्षमाली हितम् । तप्ताष्टापदपिण्डपिङ्गलरुचिर्योऽधारयन्मूढतां संत्यज्यानिशमीक्षणेन शमिनो मुक्ताक्षमालीहितम् ॥ ६४ ॥ १६ ॥ - शार्दूल० टीका , दण्डेति । ' दण्डच्छत्र कमण्डलूनि ' दण्डः - आषाढो व्रतिदण्डः छत्रं- आतपत्रं कमण्डलुःकुण्डिका (तानि) । ' कलयन् ' उद्वहन् । 'सः' । ' ब्रह्मशान्तिः ' ब्रह्मशान्तिनामा ब्रह्मराक्षसः । ' क्रियात् ' विधेयात् । ' सन्ति ' शोभनानि ।' अज्यानि ' ज्यानिरहितम् । 'शमी' प्रशमवान् । ' क्षणेन ' सपदि । ' शं ' सुखम् । ' इन: ' प्रभुः । 'मुक्ताक्षमाली ' मौक्तिकाक्षमालावान् । 'हितं ' परिणतिसुखम् । 'तप्ताष्टापद पिण्डपिङ्गलरुचिः ' तप्तो योऽष्टापद पिण्डः - कनकगोल: तद्वत् पिङ्गलरुचिः - कपिलच्छविः । 'य:' । 'अधारयत्' धृतवान् । 'मूढतां' अज्ञताम् । 'संत्यज्य ' त्यक्त्वा । ' अनिशं ' अनवरतम् । 'ईक्षणेन' आलोकनेन । 'शमिनः ' मुनेः कस्यापि । 'मुक्ताक्षमाली' मुक्ता - त्यक्ता अक्षमायाः - अक्षान्तेः आली - परम्परा येन सः । ' ईहितं चेष्टितम् । सन्ति दण्डच्छत्रकमण्डलूनि कलयन् स ब्रह्माशान्तिरज्यानि शं क्षणेन क्रियात् यः शमिनः अनिशं ईक्षणेन मूढतां संत्यज्य हितं अधारयदिति सम्बन्धः ॥ ६४ ॥ " अवचूरिः स ब्रह्मशन्तिनामा यक्षः शं सुखं कुरुतात् । किं कुर्वन् । दण्डच्छत्रकमण्डलूनि कलयन - उद्वहन् । किंभूतानि । सन्ति - शोभनानि । अज्यानि - अहीनानि । शमी - प्रशमवान् । क्षणेन वेगेन । मुक्ताक्षमाला अस्यास्तीति । तप्तस्वर्णपिण्डपीतरुचिः । यो यक्षः कस्यापि शमिनो - मुनेरनिशं निरन्तरमीक्षणेन - विलोकनेनाज्ञतां - मूढतां संत्यज्य हितं परिणतिसुखमधारयत् । हितं किंभूतम् । मुक्ता अक्षमा यैस्ते मुनयस्तेषामाली - श्रेणिस्तस्या ईहितं चेष्टितम् ॥ ६४ ॥ अन्वयः यः शमिनः अनिशं ईक्षणेन मूढतां संत्यज्य मुक्त-अक्षमा आली-ईहितं हितं अधारयत्, स सन्ति अज्यानि दण्ड - छत्र - कमण्डलूनि कलयन, शमी, इनः, मुक्त - अक्ष- माली, तप्तअष्टापद - पिण्ड - पिङ्गल- रुचिः ब्रह्मशान्तिः क्षणेन ( अ - ज्यानि ) शं क्रियात् । Page #298 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * 中中中中中学办学章宗李********事本中中中中中中中 ब्रम्हशत. * * ** निर्वाणकलिकायाम् "ब्रह्मशान्ति पिङ्गवर्ण दंष्ट्राकरालं जटामुकुटमण्डितं पादुकारूढं भद्रासनस्थितं उपवीतालङ्कृतस्कन्धं चतुर्भुजं अक्षसूत्रदण्डकान्वितदक्षिणपाणिं कुण्डिकाच्छत्रालङ्कृतवामपाणिं चेति ।" * All rights reserved.] नि. सा. प्रेस. Page #299 --------------------------------------------------------------------------  Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ જિનતુત:] स्तुतिचतुर्विंशतिका શબ્દાર્થ પકડ. પિveત્રપિચ્છ, સમૂહ. વિરુ=પીત, પીળી. જામvહુકમડળ. તાપવિ =તપેલા સુવર્ણના રૂeત્રમ નિ=૪૩, છત્ર અને પિડના સમાન પીળી પ્રભાવાળે. કમડલને. ધારત (ઘા )=ધારણ કરતે હવે. વચન (૦ )=ધારણ કરનારે. મૂકત (મૂઠ મૂઢતા)=અજ્ઞાનને, મૂર્ખતાને. ત્રાનિત (મૂંઠ ત્રાનિત) બ્રહ્માનિત રાકચ (ા ચન્)=ત્યાગ કરીને, તજી (યક્ષ). દઈને. રિત (મૂળ સત)=ભાયમાન. નિરામ=સર્વદા. થા=હાનિ. ક્ષર (મૂળ ક્ષી)=અવકનથી, દર્શનથી. ચારિ=(૧) હાનિરહિત, (૨) નવીન. ફામિન (પૂ. રામન)=ઉપશમ-યુક્તના. રામ (સૂરમ)=ઉપશમ-યુક્ત. મુ (ઘા) મુ)=મૂકી દીધેલ, ત્યાગ કરેલ. બેન=ક્ષણમાં, પળમાં. પુનઃ (મૂહ )=સ્વામી. સક્ષમ =ક્ષમાને અભાવ, કેધ. મુ=મોતી. હિત=(૧) ચેષ્ટિત, (૨) અભીષ્ટ. ગુફામાણી મેતીની જપ-માલા છે જેની | સુરક્ષમાછીuતંત્રત્યાગ કર્યો છે ક્રોધને જેણે પાસે એ. એવાની શ્રેણિને અભીષ્ટ. બ્લેકાર્થ શ્રી બ્રહ્મશાન્તિ ચક્ષની સ્તુતિ– ઉપશમ-યુક્ત (એવા કોઈક મુનિવર)નું નિરંતર દર્શન કરવાથી મૂર્ખતાને ત્યજી દઈને, ત્યાગ કર્યો છે કેધને જેમણે એવા (સાધુ પુરૂષ)ની શ્રેણિને અભીષ્ટ એવા હિતને જે ધારણ કરતે હવે, તે, શોભનીય [ અથવા વિદ્યમાન ] અને હાનિ-રહિત એવા દડ, છત્ર અને કમડળને ધારણ કરનારે, અને ઉપશમયુકત, વળી સ્વામી, તથા મેતીએની જપ-માલાવાળે તેમજ તપેલા સુવર્ણના પિડના સમાન પીત પ્રભાવાળે એ બ્રહ્મશાન્તિ (નામને યક્ષ)( હે ભવ્ય ! તમને) ક્ષણમાં (શાશ્વત) સુખ કરે.”-૬૪ સ્પષ્ટીકરણ બ્રહશાન્તિ યક્ષ આ પ્રથમજ પદ્ય છે કે જેમાં કવીશ્વરે દેવીની સ્તુતિ ન કરતાં યક્ષની સ્તુતિ કરી છે. આવી હકીકત ૭૬ મા પદ્યમાં પણ નજરે પડે છે. અર્થાત્ બધું મળીને ફક્ત બેજ વાર કવિરાજે યક્ષની સ્તુતિ રચી છે, બાકી તે દેવીઓની જ રસ્તુતિ કરી છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ હતુતિચતુર્વિશતિકા [૧૬ શ્રીશાન્તિઆ યક્ષરાજના સંબંધમાં કોઈ મુનિવરનું દિન પ્રતિદિન દર્શન કરવાથી તેનું અજ્ઞાન નષ્ટ થયું એમ જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે વાસ્તવિક છે. કેમકે મહર્ષિ ભર્તુહરિનું “સર્જાતા શં જાતિ કુંવા?” એ વાક્યામૃત ક્યાં અજાણ્યું છે? વિશેષમાં આ દષ્ટાન્તથી એ પણ વાત વિચારવા લાયક છે કે જ્યારે સાધારણ મુનિના દર્શનથી પણ આટલે લાભ થાય છે, તે મુનીશ્વર એવા વીતરાગ તીર્થંકરના દર્શનથી શા શા લાલે ન થાય વાર? હવે આ યક્ષ પર વિચાર કરીએ. આ પદ્ય ઉપરથી એટલું તે સુસ્પષ્ટ જોઈ શકાય છે કે આ યક્ષને ચાર હાથ છે અને તે દર્ડ, છત્ર, કમડળ અને જપ-માલાથી શોભે છે, તેમજ તેને વર્ણ સુવર્ણના સમાન પીત છે. પરંતુ આ યક્ષના વાહનના સંબંધી માહિતી અત્ર મળી શકતી નથી. આ યક્ષના સંબંધમાં સંપૂર્ણ માહિતી તે નિર્વાણ-કલિકામાંના નીચે મુજબ ઉલલેખમાંથી મળી આવે છે – ___ " तथा ब्रह्मशान्तिं पिङ्गवर्ण दंष्ट्राकरालं जटामुकुटमण्डितं पादुकारूढं भद्रासनस्थितमुपवीतालङ्कतस्कन्धं चतुर्भुनं अक्षसूत्रदण्डकान्वितदक्षिणपाणिं कुण्डिकाच्छत्रालङ्कन्तवामपाणिं चेति" અર્થાત બ્રહ્મજ્ઞાતિ યક્ષને પીત વણે છે અને તેની દાઢ ભયંકર છે. તે જટા અને મુકુટથી મડિત છે. વળી તે પગમાં પાદુકા પહેરે છે અને ભદ્રાસને રહે છે. તેને ખભે ઉપવીત (જનોઈ)થી અલંકૃત છે. તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ જપ-માલા અને દણ્ડથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા બે હાથ કમડળ અને છત્રથી વિભૂષિત છે. ૧ સરખાવે– "दर्शनाद् दुरितध्वंसो, वन्दनाद वाञ्छितप्रदः।। पूजनात् पुरुषश्रीदः, जिनः साक्षात् सुरनुमः ॥" તથા વળી "दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥" Page #302 -------------------------------------------------------------------------- ________________ १७ श्रीकुन्थुजिनस्तुतयः अथ श्रीकुन्थुनाथाय वन्दनम् भवतु मम नमः श्रीकुन्थुनाथाय तस्मै अमितशमितमोहायामितापाय हृद्यः । सकलभरतभर्ताऽभूज्जिनोऽप्यक्षपाशायमितशमितमोहायामितापायहद् यः ॥ ६५ ॥ -मालिनी (८,७) टीका भवत्विति । भवतु' अस्तु । ' मम नमः' मत्सम्बन्धी नमस्कारः । श्रीकुन्थुनाथाय' श्रीकुन्थुनाम्ने नाथाय । 'तस्मै '। 'अमितशमितमोहायामितापाय' अमित:-अपरिगतः शमित:शमं नीतो मोहायामितापः मोहनीयदीर्घदवथुर्येन तस्मै । 'हृयः' हृदयहारी। 'सकलभरतभर्ता' समस्तभरतवर्षाधिपः, चक्रवर्तीत्यर्थः । 'अभूत् । संवृत्तः। 'जिनोऽपि ' जिनश्च । अपिशब्दः समुच्च पार्थः। 'अक्षपाशायमितशमितमोहाय' अक्षपाशैः-इन्द्रियरज्जुभिः अयमिता-अबद्धा ये शमिनः-मुनयास्तेषां तमोहाय-अज्ञानघातिने । 'अमितापायहृद् । अमितान् अपायान् हरति यः सः । तस्मै श्रीकन्थुनाथाय मम नमो भवतु यः सकलभरतभा जिनोऽपि अभूदिति सम्बन्धः ॥६५॥ अवचूरिः तस्मै श्रीकुन्थुनाथाय जिनाय नमोऽस्तु । अमितः शमितो मोहस्यायामितापो-दीर्घदवथुर्येन तस्मै। यः स्वामी हृद्यो-हृदयहारी। संपूर्णभरतक्षेत्राधिपः-चक्रवर्ती। जिनोऽप्यभूत् । किंभूतः ? । अमितानपायान हरतीति तस्मै । किंभूताय ? । अक्षपाशा-इन्द्रियरज्जवस्तैरयमिता-अबद्धा ये शमिनो-मुनयस्तेषां समाहाय-अज्ञानघातिने ॥६५॥ अन्वयः यः द्यः सकल-भरत-भर्ता अमित-अपाय-हत् जिनः अपि अभूत, तस्मै अ-मित-शमितमोह-आयामि-तापाय, अक्ष-पाश-अ-यमित-शमिन्-तमसू-हाय श्री-कुन्थुनाथाय मम नमः भवतु। ૧ આ વૃત્તના લક્ષણ સારૂ જુઓ ૨૫ મા લેકનું સ્પષ્ટીકરણ. Page #303 -------------------------------------------------------------------------- ________________ તુતિચતુર્વિશતિકા [૧૭ શ્રીકુન્થ શબ્દાર્થ મવડ (ઘામૂકહેજે. અમૃત (વા મૂ)= થતા હવા. ન્યુ કેળુ (નાથ), સત્તરમા તીર્થકર નિનઃ (મુ. નિન =જિન, તીર્થકર. શ્રીબ્યુનાથા=શ્રી કુષ્ણુનાથને, સત્તરમા પિ=સમુચ્ચયવાચક અવ્યય. તીર્થકરને. તમે (મૂળ તત્ =તેને, લક્ષ=ઈન્દ્રિય. ગામ=વિસ્તીર્ણ. રા=રજજુ, દેરડું. મિતરામિત મોહાથમતાપ=નષ્ટ કર્યો છે ચણિત (ધા ચમ)=બંધાયેલ. અપાર એવા મોહના વિસ્તીર્ણ સંતાપને મિ=ઉપશમથી યુક્ત. જેણે એવા. અક્ષરમતમતમોહાય=ઈન્દ્રિયરૂપી હૃદ્ય (મૂ૦ હૃદ)=મનેહર. રજજુ વડે નહિ બંધાયેલા (અત એવ) મત=ભરત (ક્ષત્ર), ભારત વર્ષ. ઉપશમયુક્ત એવા (મુનિવર)ના મ=સ્વામી. (અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરનારા. તમતમ=સંપૂર્ણ ભારતવર્ષના અધિ. 1 ઇંતે-હરનાર. પતિ, ચકવતી. | ગમતાવહd=પાર વિનાનાં કષ્ટોને હરનારા. શ્લેકાર્થ શ્રીકુન્થનાથને વન્દન જે મને હર ( કન્થનાથી સમસ્ત ભરત (ક્ષેત્રના સ્વામી (અર્થાત ચક્રવર્તી) (હોવા ઉપરાંત, અગણિત કલેશને પણ દૂર કરનાર એવા તીર્થંકર પણ થયા, તે શ્રીકળ્યુંનાથ કે જેમણે અપાર એવા મેહના વિસ્તીર્ણ સંતાપને નાશ કર્યો છે, તેમજ જેઓ ઈન્દ્રિયરૂપી રજજુ વડે નહિ બંધાયેલા અને (અત એવ) ઉપશમયુક્ત એવા (જને )ના (અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરનારા છે, તે કુન્થનાથને મારી વારંવાર) વન્દના હેજે.”૬૫ સ્પષ્ટીકરણ શ્રીકુન્થનાથ ચરિત્ર સત્તરમા તીર્થકર કન્થનાથને જન્મ હસ્તિનાગપુરમાં થયે હતે. શ્રી રાણી અને સૂર રાજા એ તેમનાં માતાપિતા થતાં હતાં. છાગના લાંછનથી અંક્તિ તેમજ સુવર્ણવણ એ તેમને દેહ પાંત્રીસ ધનુષ્ય પ્રમાણ ઊંચે હતે. આ લેકમાં કહેવામાં આવ્યું છે તેમ એકજ ભવમ ચક્રવર્તીનું પદ તેમજ વળી તીર્થંકરનું પણ પદ પ્રાપ્ત કરવા તેઓ ભાગ્યશાલી થયા હતા. આ તેમનું અલૌકિક પુણ્ય સૂચવે છે. પંચાણ હજાર વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થતાં તેઓ પરમાનંદ પદને પામ્યા. ભરતક્ષેત્ર અને ચવર્તીનું સ્વરૂપ જમ્બુદ્વીપના વિષ્કસ્મથી એકસો નેવુંમા ભાગના વિષ્કમ્ફવાળું અર્થાત્ ૧૧=પર જનના વિષુમ્ભવાળું ભરતક્ષેત્ર છે. આ ક્ષેત્રના મધ્યભાગમાં પૂર્વથી પશ્ચિમે સમુદ્ર પર્યત Page #304 -------------------------------------------------------------------------- ________________ જિનgયા ] स्तुतिचतुर्विंशतिका ૧« વિસ્તારવાળ વૈતાઢય પર્વત આવેલ છે તેમજ વળી આ ક્ષેત્રમાં ગંગા અને સિધુ એ નામની બે મહાનદીઓ આવેલી છે. આથી કરીને આ ક્ષેત્રના છ વિભાગે પડે છે. આ પ્રત્યેક વિભાગને “ખંડના નામથી ઓળખવામાં આવે છે. દક્ષિણદ્ધ ભારતમાં તેમજ ઉત્તરાદ્ધ ભારતમાં ત્રણ ત્રણ ખંડે છે. આ છએ ખંડના અધિપતિને “ચકવતી કહેવામાં આવે છે, જ્યારે આમાંના દક્ષિણાદ્ધના ત્રણ ખંડના અધિપતિને “વાસુદેવ” યાને “અર્ધચક્રવતી' કહેવામાં આવે છે (કેમકે ઉત્તરાદ્ધમાં વાસુદેવને સંભવ નથી). આ શ્લેકમાં સકલ ભરતના અધિપતિ એમ કહીને મુન્થનાથનું ચક્રવર્તિત્વ પ્રકટ કર્યું છે.' અત્રે એ નિવેદન કરવું વધારા પડતું નહિ ગણાય કે જેમ સમસ્ત ભરત ક્ષેત્રના અધિપતિને ચકવતી કહેવામાં આવે છે, તેવી જ રીતે સમસ્ત ઐરાવત ક્ષેત્ર તેમજ વળી મહાવિદેહના બત્રીસ વિજયે પૈકી ગમે તે કઈ વિજયના અધિપતિને પણ “ચક્રવતી' કહેવામાં આવે છે. આ સિવાય અન્યત્ર ચક્રવર્તીને સદુભાવ નથી, કેમકે અન્ય સ્થલે તે અકર્મભૂમિ છે. વિશેષમાં જેમ બે તીર્થકરે અરસ્પર મળે નહિ, અથૉત્ એકજ ક્ષેત્રમાં બે તીર્થકરને જેમ સભાવ હોઈ શકે નહિ, તેવી જ રીતે એક ચક્રવતી બીજા ચક્રવતીને મળી શકે નહિ. વળી જેમ તીર્થકરને જન્મ ચૌદ સ્વપ્નથી સૂચિત છે, તેમ ચક્રવતીને પણ છે. આ ઉપરાંત જેમ તીર્થંકરની પાસે ધર્મ-ચક્ર હોય છે તેમ ચક્રવતી પાસે ચક-રત્ન હોય છે. વળી જેમ તીર્થંકર શલાકા પુરૂષ ગણાય છે, તેમ ચક્રવર્તી પણ ગણાય છે, તેમજ વળી બંનેના દેહ પણ ૧૦૦૮ લક્ષણેથી લક્ષિત હોય છે. પરંતુ વિશેષતા એ છે કે તીર્થંકરે તે તદ્દભવમાં નિવણ-પદને પામે છેજ, જ્યારે ચકવતી તે પદ પામે પણ ખરા ને નહિ પણ પામે, કેમકે જે તે રાજ્યને ત્યાગ કરી દીક્ષા-ગ્રહણ કરે, તે તે દેવગતિ કે મેક્ષ પામે; બાકી તે સાતમી નરકે સિધાવે.' અત્ર ચક્રવર્તીની ફક્ત લ રૂપરેખા આલેખવામાં આવે છે. આ સંબંધમાં વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત તત્વાર્થધગમસૂત્રના દ્વિતીય અધ્યાયના પરમ સૂત્રનું વિવરણ કરતાં શ્રીસિદ્ધસેનગણિ કથે છે કે– - ૧ એ ધ્યાનમાં રાખવું કે આ અવસર્પિણીમાં ફક્ત કન્થનાથે જ ચક્રવર્તિપદ તેમજ તીર્થંકર-પદ પ્રાપ્ત કર્યો છે એમ નથી; પરંતુ એકજ ભવમાં શાન્તિનાથ તેમજ અરનાથ (અર્થાત્ સોળમા તેમજ અઢારમા તીર્થકરે) પણ તે પદ મેળવવા ભાગ્યશાળી થયા હતા. ૨ જાઓ જ્ઞાતાધર્મકથાગ, દ્રૌપદી-અધ્યયન. ૩ આ ઉપરથી તેનું ચક્રવર્તી એવું નામ સાર્થક છે એમ સિદ્ધ થાય છે. ૪ એકંદર શલાકા પુરૂષોની સંખ્યા પદની અપેક્ષાએ ૬૩ની છે, જોકે વ્યકિતની અપેક્ષાએ તે તે ઓછી પણ હોય અને આવી હકીક્ત કુજુનાથાદિકના દષ્ટાન્તથી આ અવસર્પિણી પરત્વે જોઈ શકાય છે. ૨૪ તીર્થકરે, ૧૨ ચક્રવર્તાઓ, ૮ વાસુદેવ, ૮ પ્રતિવાસુદેવ અને ૮ બલદેવ (વાસુદેવના સાવકા વડીલ ભાઈ ) એ ઉપર્યુક્ત ૬૭ શલાકાપુરૂષો છે. આ પુરૂષોને શલાકા” એવું વિશેષણ લગાડવાનું કારણ એ છે કે એ તેમની ઉત્તમતા સૂચવે છે. કેમકે અભિધાન-ચિન્તામણિ ( વતીય કાષ્ઠ, બ્લેક ૩૬૩)ની ટીકામાં કહ્યું છે કે – “રાજાપુરના પુણg નાણાં પ્રત્યર્થ” ૫ “રાજને અંતે નરક" એ વાતની આ સાક્ષી પુરે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [१७ श्रीन्यु" चक्रवर्तिनोऽपि नवनिधिपतयश्चतुर्दशानां रत्नानां नेतारः स्वपौरुषोपात्तमहाभोगभुजः सकलभरताधिपा भवन्ति" અથાત–ચક્રવર્તીએ (પણ) નવ નિધિ તેમજ ચૈદ રત્નના સ્વામી છે તેમજ તેઓ સ્વપરાક્રમ વડે પ્રાપ્ત કરેલા મહાગોને જોગવનારા છે તેમજ સમસ્ત ભરતક્ષેત્રના અધિપતિ છે. ચકવતના નવ નિધિ તેમજ ચૌદ રત્ન વિશેની સવિસ્તર માહિતી તેમજ તે કેવી રીતે છ ખંડે સાધે છે, ઈત્યાદિકનું ટુંક વર્ણન ૬લ્મ પદ્યના સ્પષ્ટીકરણમાંથી મળી શકશે, બાકી તેનું વિશિષ્ટ સ્વરૂપ તે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર નામના મહાકાવ્યના પ્રથમ પર્વના ચતુર્થ સર્ગમાંથી તેમજ જમ્બુદ્વીપ-પ્રજ્ઞાતિના તૃતીય વક્ષસ્કારમાંથી મળશે. सकलतीर्थपतिभ्यः प्रणतिः सकलजिनपतिभ्यः पावनेभ्यो नमः सन् नयनरवरदेभ्यः सारवादस्तुतेभ्यः । समधिगैतनुतिभ्यो देववृन्दाद् गरीयोनयनरवरदेभ्यः सारवादस्तु तेभ्यः ॥ ६६ ॥ -मालिनी मालिना टीका सकलेति। 'सकलजिनपतिभ्यः' निखिलतीर्थकुद्भयः। 'पावनेभ्यः' पवित्रताजनकेभ्यः । 'नमः इति स्तुत्यर्थे । 'सन्नयनरवरदेभ्यः रदा:-दशनाः शोभना नयाश्च रवश्च रदाश्च येषां तेभ्यः। 'सारवादस्तुतेभ्यः" सार:-अर्थप्रधानो वादः-उक्तिर्येषां तेभ्यः, सारेण वादेन स्तुतेभ्यःवन्दितेभ्यः । 'समधिगतनतिभ्यः' प्राप्तप्रणामेभ्यः । 'देवन्दात् ' सुरकदम्बकात् । 'वरीयोनयनरवरदेभ्यः ' वरीयोनयाः-उरुतरनीतयो ये नरास्तेभ्यो वरदेभ्यः । सारवात् सशब्दात् । स्तुतिपरादित्यर्थः । 'अस्तु' भवतु । ' तेभ्यः' । ये इत्थंभूताः 'सारवात् । देववृन्दात् समधिगतनतिभ्यः तेभ्यः सकलजिनपतिभ्यो नमः इति योगः ॥६६॥ - अवचूरिः तेभ्यः सर्वजिनेन्द्रेभ्यो नमोऽस्तु । किंभूतेभ्यः ?। पावनेभ्यः-पवित्रताजनकेभ्यः। सन्तः-शोभमाना नयनानि-लोचनानि रवो-देशनाध्वनिः रदा-दन्ताश्च येषां तेभ्यः। सार:-अर्थप्रधानो वादउक्तिर्येषां तैः स्तुताः। यद्वा सारश्चासौ वादश्च तेन स्तुताः तेभ्यः । समधिगता-प्राप्ता नुतिर्यैस्तेभ्यः । २ 'गतनतिभ्यो देववृन्दादू वरीयो-' इत्यपि पाठः । Page #306 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] स्तुतिचतुर्विशतिका २०१ कस्मात् ! । देवसमूहात् । किविशिष्टात ? । सारवात-प्रस्तुतस्तुतिकात् । गरीयांसो-गरिष्ठा नयानीतयो येषु ते च ते नराश्च तेषां वरदेभ्यः । इत्थंभूतेभ्यो जिनेभ्यो नमोऽस्तु-भवतु ॥ ६६ ॥ અત્તર पावनेभ्यः, सत्-नयन-रव-रदेभ्यः, सार-वाद-स्तुतेभ्यः सह-आरवात् देव-वृन्दात् समाधि ગર-કુતિ, જય-જય-ના- જખ્ય શેખ્યા સહ-નિ-રખ્યા ના થરા - શબ્દાર્થ સાગિનપરિસમસ્ત જિનવને. | કુરિ=(૧) સ્તુતિ, (૨) પ્રણામ. Tયને (મુળ પાવન)=(૧) પવિત્ર કરનારા | સમષિાતનુતિ =પ્રાપ્ત થઈ છે સ્તુતિ જેમને (૨) નિર્મલ. એવાને. નવના ચ=ઉત્તમ છે નેત્ર, ધ્વનિ =સુર. અને દન્ત જેના એવાને. =સમૂહ. તા=ઉત્તમ. તેના =સુર-સમૂહથી. વા વચન, જય શ્રેષ્ઠ. . સારવાર=(૧) અર્થ-પ્રધાન વચન, (૨) સાર્થ છે વચન જેનું એવા. મીન નવજેઓ શ્રેષ્ઠ છે નીતિ જેમની એવા ઉત્તમ મનુષ્યને તેમના મનેસુત (ધાતુ કરતુતિ કરાયેલ. વાંછિત અર્પણ કરનારા પાવાગ્યા =અર્થ-પ્રધાન વચને વડે અથવા સાર્થ છે વચન જેનું એવાથી અર7 (થા )=થાઓ. સ્તુતિ કરાયેલા. સનવાવ (મૂળ જ+ગાવ) શબ્દાયમાન. પિત(g૦ ૧૨=પ્રાપ્ત થયેલી. | તેઓ (પૂ૦ તત્ =તેમને. પ્લેકાર્થ સકલ તીર્થકરને પ્રણામ પવિત્ર કરનારા [અથવા પવિત્ર] એવા, વળી 'ઉત્તમ છે નેત્ર, (દેશના–સમયની) દવનિ તેમજ દત્ત જેમનાં એવા તથા વળી અર્થ–પ્રધાન વાક્ય વડે [અથવા સાથે છે. વચને જેમનાં એવા વડે] રસ્તુતિ કરાયેલા, તેમજ (સ્તુતિને આરંભ કર્યો હોવાથી) શબ્દાયમાન એવા સુર-સમૂહ દ્વારા પ્રાપ્ત થઈ છે સ્તુતિ જેમને એવા (અર્થાત દેવના પણ સ્તુતિપાત્ર) અને વળી શ્રેષ્ઠ છે નીતિ જેમની એવા ઉત્તમ જનેને તેમનાં મનવાંછિત અર્પણ કરનારા એવા તે સમસ્ત જિનેશ્વરને (મારા) પ્રણામ હેજે.”—૬૬ ૧ કમલની લક્ષ્મીને તિરસ્કાર કરનારાં નેત્રે હોવાથી, સ્નિગ્ધ, ગંભીર અને જનગામી કવનિ હોવાથી અને હીરા વિગેરેને પરાભવ કરનારા દત્ત હોવાથી “ઉત્તમ’ શબ્દ ઘટી શકે છે. ૨ જિનેશ્વરના દેહના વર્ણન સારૂ જુઓ ચતુર્વિશતિકા (૫૦ ૯૮). Page #307 -------------------------------------------------------------------------- ________________ । २०२ હતુતિચતુર્વિશતિકા [१७ -- सिद्धान्त-स्मरणम् स्मरत विगतमुद्रं जैनचन्द्रं चकासत् कविपदगमभङ्गं हेतुदन्तं कृतान्तम् । . द्विरदमिव समुद्यदानमार्ग धुताधैकविपदगमभङ्गं हे तुदन्तं कृतान्तम् ॥ ६७ ॥ -मालिनी टीका स्मरतेति । ' स्मरत । ध्यायत । 'विगतमुद्रं' अपर्यन्तम् । 'जैनचन्द्रं जिनचन्द्रसंबन्धिनम् ।' चकासत्कविपदगमभङ्ग । चकासन्त:-शोभमानाः कविपदानि-कवियोग्यशब्दाः गमाः भङ्गाश्च यस्मिन् तम् । ' हेतुदन्तं ' हेतव एवं प्रतिपक्षभेद(क)त्वात् दन्तौ-विषाणौ यस्य तम् । 'कृतान्त आगमम् । 'द्विरदमिव द्विपमिव । समुद्यदानमार्ग' समुद्यन्-समुल्लसन् दानमार्गोज्ञानादीनां बितरणक्रमो यत्र तम् । 'धुताधैकविपदगं' अघं-पापं तदेवैका-अद्वितीया विपत् सैव दुःखफलदायकत्वात् अगो-विटपी, धुतो-निरस्तः अधैकविपदगो येन तम् । अभङ्ग' अजेयम् । 'हे' इत्यामन्त्रणम् । 'तुदन्तं ' पीडयन्तम् । 'कृतान्तं । अन्तकम् । अत्र द्विरदेन सह श्लेषः। सोऽपि विगतमुद्रः-अपेतमर्यादः स्वच्छन्दो भवति, तस्यापि पदगमभङ्गा:-पदमचारक्रमाश्चकासति, दन्ताश्च भवन्ति, दानमार्ग:-मदप्रवाहः समुदेति, सोऽपि अगं धुनोति अभङ्गश्च । कृतान्तं कृतमिव (१) नाशं विपक्षादिकं तुदति । तदेवं द्विरदमिव हे (भव्य-लोका !): जैनचन्द्रं कृतान्तं स्मरेत्यन्वयः॥ ६७॥ अवचूरिः __ हे लोकाः ! जिनचन्द्रसंबन्धिनं कृतान्तं यूयं स्मरत । हस्तिनमिव । किंभूतम् । विगतमुद्रगतप्रमाणम् । चकासन्तः-शोभमानाः कविपदानि-कवियोग्याः शब्दाः गमा भङ्गाश्च यस्मिन् । हेतुदन्तं हेतव एव दन्तौ विपक्षभेदकत्वाद विषाणौ यस्य तम् । कृतान्त-यमम् । तुदन्त-व्यथमानम् । समुद्यन्समलसन् दानमार्गो-ज्ञानादीनां वितरणक्रमो यस्मिन् । अधैकविपदः-पापैकविपद एवागा-वृक्षास्ते धुता येन । अभ-अजयम् । अत्र द्विरदेन श्लेषः। सोऽप्यपेतमर्यादः। तस्यापि पदगमनभाः शोभन्ते। दानमार्गो मदप्रवाहश्च स्यात् । स च कृतविनाशं च तुदति ॥ ६७ ॥ अन्वयः है (लोकाः)! द्विरदं इव विंगत-मुद्र, चकासत्-कवि-पद-गम-भङ्ग, हेतु-दन्तं समुद्यत्दान-मार्ग, धुत-अघ-एक-विपद्-अगं, अ-भङ्ग, कृतान्तं तुदन्तं जैनचन्द्रं कृतान्तं स्मरत । Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩: જિનતુતયા ] स्तुतिचतुर्विंशतिका શબ્દાર્થ રમત (ઘા )=તમે સ્મરણ કરે. [ =જેવા. વિગત (ા. ૫)-વિશેષતઃ ગયેલ. સમુથર (પા. ૪) દેદીપ્યમાન. વિગત નષ્ટ થયું છે પરિમાણ જેનું એવા, ાન(૧) ત્યાગ (૨) મદ-જલ. અપરિમિત. સમુથારના૧) દેદીપ્યમાન છે ત્યાગનૈનન (કૂ૦ નૈન)=જિનચન્દ્રાસંબંધી. માર્ગ જેને એવા, (૨) શોભી રહ્યો છે ઇતિ (ા વર)=પ્રકાશતા. મદ-જલને માર્ગ જેને એવા. રચના, પુત (વાયુ)=હલાવેલ, નષ્ટ કરેલ. કારિપ વનમહં (૧) પ્રકાશમાન છે | વિજ=કષ્ટ. કવિ-ગ્ય પદે, આલાપક અને રચના | =વૃક્ષ. જેનાં એવા (૨) શોભાયમાન તેમજ ધુતારિપ (૧) નષ્ટ કર્યું છે. પાપરૂપી પઉિડતાગ્ય છે ચરણની ચાલની રચના અદ્વિતીય આપત્તિરૂપ વૃક્ષ જેણે એવા જેની એવા. (૨) નષ્ટ થયું છે પાપ જેનું એવાના ના દાંત. અદ્વિતીય સ્થાન પ્રતિ ગમન કરનારા. પર (કૂળ હેતુના હેતુ છે દન્ત જેના | અમ( [ સમક્)=અજેય. એવા.. તાન્ત (મૂળ તુ=પીડા કરનાર તા ( કૂ કૂતાન) સિદ્ધાન્તને. | કૃતાન્ત (મૂ૦ તાત)-(૧) યમને (ર) આયે દિ( હિ) હાથીને. છે અન્ત જેણે એવાને. પ્લેકાર્થ સિદ્ધાન્તનું સ્મરણ અત્યંત વિશાળ એવા, તથા શોભાયમાન તેમજ કવિઓને (વર્ણન કરવા) લાયક છે ચરણની ચાલની રચના જેની એવા, વળી (શત્રુ–સમૂહને નાશ કરવામાં) કારણભૂત છે ન જેના એવા, શોભી રહ્યો છે મદ-જલ વડે માર્ગ જેનાથી એવા, તથા નષ્ટ થયું છેપાપ જેનું એવા (પુણ્યશાળી મનુષ્ય)ના અદ્વિતીય સ્થાન પ્રતિ ગમન કરનારા, તેમજ વળી કર્યો છે વિનાશ જેમણે એવાને પીડા કરનારા એવા કુંજરની જેમ અપરિમિત, વળી પ્રકાશમાન છે કવિ–ોગ્ય પદે, આલાપકો અને રચનાઓ જેનાં એવા, તથા (પર દર્શનનું ખંડન કરવામાં) હેતુરૂપ છે દત્ત જેના એવા, વળી દેદીપ્યમાન છે (જ્ઞાનરૂપી) દાન-માર્ગ જેને એવા, તેમજ વળી વિનાશ કર્યો છે પાપરૂપી અસાધારણ આપત્તિરૂપ વૃક્ષને જેણે એવા અને અજેય તથા યમને પીડા કરનારા એવા જિનચન્દ્ર-વિષયક સિદ્ધાન્તને હે (લે)! તમે યાદ કરો.”—૬૭ સ્પષ્ટીકરણ શ્લોક-સમીક્ષા આ શ્લોકમાં પણ ૬૧મા લેકની માફક જાલંકાર રેલી રહ્યો છે, એ આ કલેકની ચમત્કૃતિમાં વધારે કરે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ २०४ श्रीपुरुषदत्तायै प्रार्थना - સ્તુતિચતુર્વિશતિકા प्रचलदचिररोचिश्चारुगात्रे ! समुद्यत् - सदसिफलकरामेऽभीमहासेऽरिभीते ! | सपदि पुरुषदत्ते ! ते भवन्तु प्रसादाः सदसि फलकरा मेऽभीमहासेरिभीते ॥ ६८ ॥ १७ ॥ — मालिनी [ १७ श्री न्धु टीका प्रचलदिति । ' प्रचलदचिररोचिश्चारुगात्रे !' प्रचलन्ती - स्फुरन्ती या अचिररोचि:तडित् तद्वत् चारुगात्रे - रुचिराङ्गि || 'समुद्यत्सदसिफलकरामे !" समुद्यन्ती - प्रोल्लसन्ती ये सतीशोभने असिफलके - खङ्गचर्मणी ताभ्यां रामे - रमणीये ! | 'अभीमहासे !' सौम्यहसने ! | 'अरिभीते !' अरिभ्यो भीः अरिभीः तस्या ईते - ईतिभूते । । ' सपदि ' तत्क्षणम् । ' पुरुषदचे !" पुरुषदत्तादेवि ! | 'वे' त्वत्सम्बन्धिनः । ' भवन्तु ' सम्पद्यन्ताम् । ' प्रसादा: ' अनुग्रहाः । ' सदसि सभायाम् । 'फलकरा: ' कार्यसिद्धिकारिण: । 'मे' मम । 'अभीमहासेरिभीते !” अभी: - अविद्यमानभया या महासेरिभी महामहिषी तस्यां इते गते ! । हे पुरुषदत्ते ! सपदि ते प्रसादाः सदसि फलकरा मे भवन्तु इति योगः ॥ ६८ ॥ अवचूरिः हे पुरुषदत्ते ! ते तव प्रसादाः सदसि सभायां फलकराः - कार्यसिद्धिकारिणो भवन्तु मे - मम । प्रचलन्ती - स्फुरन्ती या विद्युत् तद्वत् चारु गात्रं यस्याः सा तस्याः संबोधनम् । विलसद्भयामसिफलकाभ्यां खड्गखेटकाभ्यां रामा रमणीया तस्याः संबोधनम् । अभीमः - अरौद्रो हासो - हसनं यस्याः । अरिभ्यो मी:- भयं तस्या ईतिभूते ! । अभीः-निर्भया या महासेरिभी - प्रौढमहिषी तामिता-गता तस्याः संबोधनम् ॥ ६८ ॥ ! प्रचलत् - अचिर- रोचिस - चारु - गात्रे अरि-भी-इते ! अ-भी- महत्- सेरिभी-इते ! भवन्तु । प्रचलत् ( धा० चल् ) =स्कुरायभान. चिर=सांगा सभयनी. रोचिस्=25श. अन्वयः समुद्यत् - सत् - असि - फलक-रामे ! अ-भीम-हासे ! पुरुषदत्ते ! ते प्रसादाः सदसि सपदि मे फल - करा: શબ્દાર્થ अचिररोचिः=सौहाभिनी, वीजी.. चारु=भनोहर. गात्र = हेड. Page #310 -------------------------------------------------------------------------- ________________ पुरुषद ना H.P. TRIVEDI 1925 निर्वाणकलिकायाम्___“पुरुषदत्तां कनकावदातां महिषीवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां मातुलिङ्गखेटकयुतवामहस्तां चेति ।" All rights reserved.] नि. सा. प्रेस. Page #311 --------------------------------------------------------------------------  Page #312 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] પ્રચાચોષિયાત્રે !=સ્કુરાયમાન સૌદામિનીના જેવા મનાર દેહ છે જેના એવી ! (સ૦) રામ=રમણીય. સમુચત્તવૃત્તિ જામે !=હે દેદીપ્યમાન તેમજ ઉત્તમ એવા ખડ્ગ અને ખેટક વડે રમણીય ! મીમ=ભયંકર. स्तुतिचतुर्विंशतिका જ્ઞાન–હાસ્ય. અમીમહાલે !=નથી ભયંકર હાસ્ય જેનું એવી! (સં) કૃતિ= ઇતિ, ઉપદ્રવ. ૨૦૫ અમીતે 1=હે શત્રુએ તરફ્ના ભય પ્રતિ ઈતિસમાન સપતિ એકદમ. પુજય શે!(મૂ॰ ગુપત્તા)=ડે પુરૂષદત્તા(દેવી)! તે ( મૂ॰ યુબદ્ )તારા. સવા ( ધા॰ મૂ )થા. પ્રજ્ઞાપુ (મૂ॰ પ્રભાવ )=પ્રસાદ. લવૃત્તિ (મૂ॰ સસ )=સભામાં. =કરનાર, hers ( મૂ॰ hot )=લદાયક, ફળીભૂત. સેમિની=મહિષી, લેસ. ગનીમહારિાંતે !=s નિર્ભય તેમજ માટી એવી મહિષીને પ્રાપ્ત થયેલી એવી (સ્૦) શબ્દાર્થ શ્રીપુરૂષદત્તા દેવીને પ્રાર્થના— t * કે સ્ફુરાયમાન સૌદામિનીના જેવા મનોહર દેહવાળી ( દૈવી ) 1 હૈ ીપ્યમાન તેમજ ઉત્તમ એવા ખડ્ગ અને ખેટક વડે રમણીય ( વિદ્યા—દેવી ) ! નથી ( અન્ય જનાને ) ભયંકર હાસ્ય જેનું એવી હૈ ( મહાદેવી ) ! હું શત્રુગ્મા તરફના ભય પ્રતિ ઈતિ સમાન ( નરદત્તા )! કે નિર્ભય તેમજ એટી એવી મહિષીના ઉપર આરૂઢ થયેલી ! ( પુરૂષાગ્રદત્તા ) 1 કે પુરૂષદત્તા ! તારા પ્રસાદે અને સભામાં સત્વર ફીભૂત થાઓ.'— ૬૮ સ્પષ્ટીકરણ ઈતિ વિચાર— એકદર ઈતિની સંખ્યા છ છેઃ (૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) ઉંદર, (૪) તીડ, (૫) પોપટ અને (૬) પરદેશી રાજાનું આક્રમણ. આ વાત નીચેના ફ્લાક ઉપરથી પણ જોવાય છે. “ ાનિવૃત્તિનાટ્ટાન—મૂળવાશયમાં ગુજા:। प्रत्यासन्नाश्च राजानः, પડતા તય: સ્મૃતા: ” પુરૂષદત્તા દેવીનું સ્વરૂપ— ‘મનુષ્યને વરદાન આપે તે પુરૂષદત્તા ’ એમ પુરૂષદત્તાના નામ ઉપરથી સૂચન થાય છે. આ પણ એક વિદ્યા—દેવી છે. નરદત્તા અને પુરૂષાગ્રદત્તા એ એનાં નામાન્તરા છે. એના વર્ણ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨e સ્તુતિચતુર્વિશતિકા ૧૭ શ્રીન્યુ- ' અને છે એને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને પત્રથી વિધિ છે, જ્યારે એના ડાબા બે હાથ તે બીરા અને ખેટકઢાલ)થી અલંકૃત છે. એને સંસાનું વાહન છે. આ વાતની નિર્વાણ-કલિકા પણ સાક્ષી પૂરે છે. કેમકે ત્યાં કહ્યું છે કે " तथा पुरुषदत्ता कनकावदातां महिषीवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां मातुलिङ्गखेटकयुतवामहस्तां चेति." આ સંબંધમાં આચાર-દિનકર શું કહે છે તે પણ જોઈ લઈએ. ત્યાં કહ્યું છે કે "खड्गस्फराक्तिकरद्वयशासमाना मेघामलैरिभपदुस्थितिभासमाना। जात्यार्जुनप्रमतनुः पुरुषामदचा भद्रं प्रयच्छतु सतां पुरुषामदत्ता ॥" Page #314 -------------------------------------------------------------------------- ________________ १८ श्रीअरजिनस्तुतयः अथ श्रीअरनाथाय प्रणिपात: व्यमुचच्चक्रवर्तिलक्ष्मीमिह तृणमिव यः क्षणेन तं - सन्नमदमरमानसंसारमनेकपराजितामरम् । द्रुतकलधौतकान्तमानमतानन्दितभूरिभक्तिभाक्संनमदमरमानसं सारमनेकपराजितामरम् ॥ ६९ ॥ -द्विपदी टीका व्यमुपचक्रेति । 'व्यमुचत् । त्यक्तवान् । 'चक्रवर्तिलक्ष्मी ' चक्रवरश्रियम् । ' इह' अत्र भगति । तृणमिव तृणं-चीरणादि तदिव । 'या'।'क्षणेन' सपदि । 'तम्। 'सबमदमरमानसंसारं ' मा(म)र:-परणं सनः क्षीणो मदचा मरश्च मानश्च संसारश्च यस्य तम् । 'अनेकपराजितां ' अनेकपा:-करिणः तैराजिताम् । 'अरं' अरनामानम् । 'दूतकलधौतकान्त ' द्रुतं यत् कलधौतं तद्वत् कान्तम् । 'आनमत' प्रणिपतत । 'आनन्दितभूरिभक्तिमाक्सनमदमरमानसं ' आनन्दितं-आह्लादितं भूरिभक्तिभाजा-अभूतभावदुषां सममता अमराणां मानसं-मनो येन तम् । 'सारं ' श्रेष्ठम् । अनेकपराजितामरं ' अनेके पराजिताः दिग्विजयादिपक्रये अमरा येन तम् । अथवा चक्रवर्तिलक्ष्मीविशेषणम् । अनेक परैः-शत्रुभिर्न जिता अवेकपराजिताम् । 'अरं' शीघ्रम् । यश्चक्रवर्तिलक्ष्मी तणमिव व्यमुचत् तं अरं आनमवेति सम्बन्धः॥६९॥ अवचरिः यचक्रवर्तिलक्ष्मी क्षणेन-वेगेन तृणवदत्याक्षीत् तं अरं-अरनामानं जिनं हे जमाः ! आनमत । किंभूतम् ।। समा:-क्षीणा मदमरणमानसंसारा यस्य तम् । लक्ष्मी किंभूताम् ।। अनेकपा-गजास्त राजितां-शोभिताम्। जिनं किंभूतम् ? । द्रुतं-विलीनं यत् सुवर्ण तद्वत् कान्तं-कमनीयम्। आनन्दित भूरि. भक्तिभाजां संनमता-प्रणामकारकाणाममराणां मानसं-चित्तं येन । तथा सारं-श्रष्ठम् । दिग्विजयादिप्रक्रमेऽनेके-बहवः पराजिता-अमरा मागधादिदेवा येन तम् । यद्वा लक्ष्मी कथंभूताम् ! । अनेकैः परैरजिताम् । अरं-शीघ्रम् ॥६९॥ अन्वयः यः अनेकप-राजिता (अथवा अनेक-पर-अजितां) चक्रवर्तिन-लक्ष्मी इह वर्ण इस क्षणेन व्यमुचत्, तं सत्र-मद-मर-मान-संसारं, द्रुत-कलधौत-कान्तं, आनन्दित-भूरि-भक्ति-भाकसंनमत-अमर-मानसं, सारं अमेक-पराजित-अमरं अरं (अरं) आनमत । Page #315 -------------------------------------------------------------------------- ________________ મનહર ૨૦૮ સ્તુતિચતુર્વિશતિક [૧૮ શ્રીઅર શબ્દાર્થ ચર(થા મુર ) ત્યાગ કરતા હતા. કાનમ (ઘાટનમ) તમે નમસ્કાર કરે. કાર્તિા=ખંડના અથવા એક વિજયના નાનિત (ઘા) નર્)=આનંદ પમાલ સ્વામી મૂરિ ઘણું, અત્યંત. શ્રી લક્ષમી, સંપત્તિ, વૈભવ, સંગમ (ઘા) નર)=પ્રણામ કરનારા. જસ્ટિંટ=ચકવતીની લક્ષમીને. (મૂ૦ તૃળ)=તૃણ, ઘાસ શાનિતનિમિાલંનનામાનાંક મહાભક્તિવંત (હાઇ કરીને) પ્રણામ ક્ષન (મૂળ ક્ષ =ક્ષણમાં કરનારા દેવના ચિત્તને આનંદ પમાડ્યો સાવરમાનારંવારં=નષ્ટ કર્યો છે મદ, મરણ, છે જેણે એવા. માન અને સંસાર જેણે એવા. તારં (મૂળ નાર)=શ્રેષ્ઠ. અને જાપ-હાથી. અનોપવિત હાથીઓથી શોભતી. પાબિત (પાનિ)હરાવેલ. કર (મૂત્ર-અર) અરનાથને, અઢારમા નેપકિરામ=પરાજ્ય કર્યો છે અનેક તીર્થંકરને. | દેને જેણે એવા. કુતરાણપત વારં=ગાળેલા સુવર્ણના જેવા | સંપુનિત =અનેક શત્રુઓથી અજેય એવી. બ્લેકાર્થ શ્રીઅરનાથને પ્રણામ બજેઓ આ જગમાં હાથીઓ વડે શેભતી એવી તેમજ અનેક શત્રુઓથી (પણ) અજિત એવી] ચક્રવર્તીની લક્ષ્મીને એક ક્ષણમાં વણવત્ ત્યાગ કરતા હતા, તે અરનાથને કે જેમણે મદ, મરણ, માન તેમજ (ભવ-બ્રમણરૂપી) સંસારને નાશ કર્યો છે, તથા વળી જેઓ ગાળેલા સુવર્ણના સમાન કાન્તિવાળા છે, તેમજ જેમણે મહાભક્તિવંત (હેવાને લીધે) પ્રણામ કરનારા એવા અમરેના ચિત્તને આનંદ પમાડ્યો છે, તથા જેઓ શ્રેષ્ઠ છે અને વળી (છ ખંડ સાધતી વેળાએ) જેમણે (માગધતીર્થકમારાદિ) અગણિત દેવેને પરાજય કર્યો છે, તે (અઢારમા તીર્થંકર)ને (હે ભો! તમે શીધ્ર) પ્રણામ કરે.”-૬૮ સ્પષ્ટીકરણ અરનાથ-ચરિત્ર આ અઢારમા તીર્થંકર અરનાથ ગજપુર નગરના રાજા સુદર્શન અને તેમની પત્ની દેવી શણીના નન્દન થતા હતા. તેઓ પણ બીજા ચક્રવતીઓની માફક નવ નિધિ અને ચૌદ રત્નના સ્વામી થયા હતા. તેમનું ત્રીસ (૩૦) ધનુષ્ય પ્રમાણુનું શરીર સુવર્ણવર્ણ હવા ઉપરાંત નંદાવર્તન લાંછનથી યુક્ત હતું. ચોર્યાસી હજારવર્ષનું આયુષ્ય ભોગવ્યા બાદ તેઓ મુક્તિ–રમણીને વર્યા, Page #316 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] નવ નિધિ નવ નિધિનાં નામે સંબંધી નીચે મુજબના ઉલ્લેખ જોવામાં આવે છેઃ— स्तुतिचतुर्विंशतिका ૨૦૯. " सप्पे १ पंडुअए २ पिंगलए ३ सव्वरयण ४ महप मे ५ । काले ६ अ महाकाले ७ माणवगे ८ महानिही संखे ९ ॥ —જમ્મૂઢીપ–પ્રજ્ઞપ્તિ, સૂ॰ ૬૬ —આર્યાં આ સંબંધમાં ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં પ્રથમ પર્વમાં ચતુર્થ સર્ગ માં ૫૬૯ થી ૫૮૪ સુધીના શ્લોકા દ્વારા શ્રીહેમચન્દ્રસૂરિજીએ ઉલ્લેખ કર્યાં છે. તે શ્લેાકેામાંથી અત્ર ૫૭૦ થી ૫૭૩ સુધીના શ્લોક આપવામાં આવે છે. ** શૈલĆ: વાસુગ્રથ, વિજી: સર્વપ્નલઃ । મહાપદ્મ: લાજમહા-જાણો : માળવાથી સમાઃ । चक्रप्रतिष्ठाना, उत्सेधे चाष्ट योजनाः । नवयोजनविस्तीर्णा, दैर्ये द्वादश योजनाः ॥ वैडूर्यमणिकपाट - स्थगितवदनाः काञ्चना रत्न सम्पूर्णा-चक्र चन्द्रार्कलाञ्छनाः ॥ तेषामेवाभिधानैस्तु तदधिष्ठायकाः सुराः । પલ્યોપમાયુો નાગ–મારાસ્તન્નિવાસિનઃ ॥” આ ઉપરથી જોઇ શકાય છે કે (૧) નૈસર્પ, (૨) પાણ્ડક, (૩) પિંગલ, (૪) સર્વરત્ન, (૫) મહાપદ્મ, (૬) કાલ, (૭) મહાકાલ, (૮) માણુવક, અને (૯) શંખ એ નવ નિધિ છે. વિશેષમાં માઠ ચેાજન ઊંચા, નવ ચેાજન પહેાળા અને દશ ચેાજન લાંમા એવા આ નવ નિધિ આઠ ચક્રા ઉપર પ્રતિષ્ઠિત હોય છે અને તેમનાં મુખ વૈસૂર્ય મણિથી આચ્છાદિત હોય છે, તેમજ તેઓ સરખા, કનકમય, રત્નાથી ભરપૂર અને ચક્ર, ચન્દ્ર અને સૂર્યના લાંછનથી યુક્ત હાય છે. વળી એજ નામના તેમજ પલ્યાપમ આયુષ્યવાળા તથા તે તે નિવાસ-સ્થાનવાળા એવા 'નાગકુમાર ઢવા તેના અધિષ્ઠાયક છે. ૧ સંસ્કૃત-છાયા— सर्पः पाण्डुककः पिङ्गलकः सर्वरत्नः महापद्मः । कालश्च महाकालः माणवकः महानिधिः शङ्खः ॥ ૨ હિંદુશાસ્ત્ર પ્રમાણે તે (૧) મહાપદ્મ, (૨) પદ્મ, (૩) શ ંખ, (૪) મગર, (૫) કાચા, (૬) મુકુન્દ, (૭) કુન્દ, (૮) નીલ અને (૯) ખવ` એ નવ નિધિ છે. એ વાતની નીચેના શ્યાક સાક્ષી પૂરે છે. ፈረ 'महापद्मश्च पद्मश्च, शङ्खो मकरकच्छपौ । मुकुन्दकुन्दनीलाश्च, चर्चाश्च निधयो नव ॥ "" —અભિધાન-ચિન્તામણિ, કા૦ ૨, શ્લા૦ ૧૦૭ ૩ ‘પધ્યેાપમ’ એ સંખ્યાવાચક પારિભાષિક શબ્દ છે. એના સ્વરૂપ સારૂ જીએ અનુયાગદ્વાર, સ૦ ૧૩૮ ૪ ભુવનપતિ દેવના ( ૧ ) અસુર-કુમાર, ( ૨ ) નાગ–કુમાર, (૩) વિદ્યુત-કુમાર, (૪) સુપર્ણ-કુમાર ( ૫ ) અગ્નિ-કુમાર, ( ૬ ) વાયુ-કુમાર, (૭ ) મેધ-કુમાર, (૮) ઉદધિ-કુમાર, (૯) દ્વીપ-કુમાર અને (૧૦) દિ-કુમાર એમ દશ પ્રકારામાંના આ ખીજો પ્રકાર છે, २७ Page #317 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિંશતિકા [ ૧૮ શ્રીઅર ૮ નૈસર્પ * નિધિથી શહેર, ગામ, ખાણ, છાવણી ઇત્યાદિ સ્થાનનું નિર્માણ થાય છે. ‘પાણ્ડક’ નામના નિધિથી માન, ઉન્માન, પ્રમાણ ઇત્યાદિનું ગણિત અને ધાન્ય અને બીજા સંભવ છે. ‘ પિ’ગલ ' નિધિ નર, નારી, હાથી અને ઘેાડાઓનાં આભૂષણા ઉપર પ્રકાશ પાડે છે. ‘સર્વરત્ન’નિધિ એ ચક્રવર્તીનાં ચૌદ રત્નાનું ઉત્પત્તિ-સ્થાન છે. 6 મહાપદ્મ '.નિધિ શુદ્ધ અને રંગીન વો પૂરાં પાડે છે. ‘ કાલ ' નિધિથી ત્રણ કાળનું, ખેતી વિગેરે કર્મનું અને શિલ્પાદિકનું જ્ઞાન થાય છે. ‘ મહાકાલ ' નિધિથી પરવાળા, લેહું, રૂપું, સાનું ઇત્યાદિની ખાણેા ઉત્પન્ન થાય છે. ‘ માણુવક ' નિધિથી સુભટા, આયુધો, અને કવચાની સંપત્તિ તથા સર્વે જાતની યુદ્ધ-નીતિ અને દણ્ડ–નીતિ પ્રકટ થાય છે. શંખ ' નિધિથી ચાર પ્રકારના કાવ્યની સિદ્ધિ, નાટ્યની તેમજ નાટકની વિધિ અને સર્વ પ્રકારનાં વાદ્ઘિત્રો ઉત્પન્ન થાય છે. ગંગા નદીના મુખ આગળ આવેલા માગધ તીર્થમાંથી ચક્રવતીને પ્રાપ્ત થતાં આ નવ નિધિનું સ્વરૂપ જમ્મૂદ્રીપ-પ્રજ્ઞપ્તિના ૬૬મા સૂત્રમાં આલેખવામાં આવ્યું છે એટલું નિવેદન કરી આ પ્રકરણ અત્ર પૂર્ણ કરવામાં આવે છે. ચૌદ રત્નાનાં નામ તથા માપ— ચક્રવર્તી પાસે જે ચૌદ રત્નો હોય છે, તેનાં નામેાના સંબંધમાં બૃહત્-સંગ્રહિણીની ૩૦૩ મી ગાથા પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે— ૮૨શેળાવદ્ ગદાવર, જુìધિ નય તુલ્ય વર્ગ થી ચન્ને છત્ત ચશ્મ, મળિ બ્રાનિળી લગ્ન વૃંઢો ય ૫” —આ અર્થાત્ (૧) સેનાપતિ, (૨) ગૃહપતિ, (૩) પુરોહિત, (૪) કુંજર, (૫) અશ્વ, (૬) વાર્ષિક, (૭) ી, (૮) ચક્ર, (૯) છત્ર, (૧૦) ચર્મ (૧૧) મિણ, (૧૨) કાકિની, (૧૩) ખડ્ગ અને (૧૪) દંડ એ ઉપર્યુક્ત ચૌદ રત્ના છે. આ રત્નામાંનાં પ્રથમનાં સાત રત્ના પંચેન્દ્રિય છે, જ્યારે બાકીનાં સાત રત્ના એકેન્દ્રિય છે. આ પ્રત્યેક રત્નના નવ નિધિની જેમ હજાર હજાર દેવે અધિષ્ઠાયક છે. આામાંનાં સાત એકેન્દ્રિય રત્નાનું પ્રમાણુ નીચે મુજબ છેઃ ૧ ધમ, અથ, કામ અને મેક્ષ એ ચાર પુરૂષાનું વિવરણવાળું હેાવાથી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંણું એમ ચાર પ્રકારની ભાષામાં રચાયેલું હેાવાથી અથવા ગદ્ય, પદ્ય, ગેય અને ચૌણું સ્વરૂપવાળું હાવાથી કાવ્યના ચાર પ્રકારા સંભવે છે. ૨ સંસ્કૃત છાયા—— सेनापतिः गृहपतिः पुरोहितः गजः तुरगः वार्धकिः स्त्री । चक्रं छत्रं चर्म मणिः काकिनी खड्गः दण्डश्च ॥ ૩ સ્ત્રી-રત્નની યાનિ શંખાવર્ત હોય છે અને વળી તે ગર્ભ-વર્જિત છે અર્થાત્ સ્ત્રી-રત્નને સંતાન ઉત્પન્ન થતુ નથી, આ વાતની પ્રજ્ઞાપના-સૂત્રના નવમા પદ્મનું અંતિમ સૂત્ર સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે— "संखावत्ताणं जोणी इत्थिरयणस्स, संखावत्साए जोणीए बहवे जीवा य पोग्गला य वक्कमंति विउक्कमंति चति उवचयंति, नो चेव णं णिष्फज्जति । " Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ જિનgય] સુતિવાર્વિરાતિ “चकं छत दंड, तिन्नि वि एयाई वाममित्ताई। चम्म दुहत्थदीहं, बत्तीसं अंगुलाई असि। चउरंगुलो मणी पुण, तस्सद्धं चेव होइ विच्छिण्णो चउरंगुलप्पमाणा, सुवण्णवरकागिणी नेया ।" –બૃહત-સંગ્રહિષ્ણુ, ગા. ૩૦૧-૩૦૨ અથર્ચક, છત્ર અને દંડ એ ત્રણ રસ્તે વામમાત્ર છે, ચર્મ-રત્ન બે હાથ જેટલું અને ખડ્રગ-રત્ન બત્રીસ આગળ જેટલું લાંબુ છે. વળી મણિ-રત્ન ચાર આંગળ જેટલું લાંબું છે અને બે આંગળ પહેલું છે, જ્યારે ઉત્તમ સુવર્ણમય કાકિની રત્ન ચાર આંગળ જેટલું છે. પંચેન્દ્રિય રત્નના માપના સંબંધમાં તે ચકવતીના દેહ અને કાલને ઉચિત તેનું માપ હોવું જોઈએ એમ લાગે છે. શાસ્ત્રમાં એના માપના સંબંધી કેઈ ઉલ્લેખ જોવામાં આવતું નથી. ચૌદ રત્નને પૂર્વ ભવ– ચક્રવર્તીના પંચેન્દ્રિય રત્ન પૈકી (૧) સેનાપતિ, (૨) ગૃહપતિ, (૩) પુરહિત, (૪) વાધેકિ અને (૫) એ પાંચ રને પૂર્વ ભવમાં સાતમી નરક, તેજસ્કાય અને વાયુકાય સિવાયની ગમે તે ગતિમાં હોય છે. આ વાતની નીચેની ગાથા સાક્ષી પૂરે છે. “पमंडलिअमणुअरयणा हेसत्तमतेउवाउवज्जेहिं । वसुदेवमणुयरयणा, अणुत्तरविमानवजोहिं ॥" –બૃહત-સંગ્રહિષ્ણુ, ગા. ૨૮ બાકીનાં અશ્વ-રત્ન અને કુંજર-રત્નના સંબંધમાં એમ કહેવામાં આવે છે કે– " तेरिच्छमणुअसंखा-उपहिं कप्पाओ जो सहस्सारो। હચમચાવવાનો, નેરું ૨ વર્દિ ” . –બૃહત-સંગ્રહિણ, ગા. ર૯૯ ૧ સંસ્કૃત છાયા चक्र छत्रं दण्डः त्रीण्यपि एतानि वाममात्राणि । चर्म द्विहस्तदीर्घ द्वात्रिंशदङ्लानि असिः। चतुरङ्लो मणिः पुन तस्यार्ध चैव अस्ति विस्तीर्णः । चतुरङ्गुलप्रमाणा सुवर्णवरकाकिनी ज्ञेया॥ ૨ બે હાથ પહોળા કરીને ઊભા રહેલા પુરૂષની આંગળીઓ વચ્ચે જે અંતર રહે, તે વામ કહેવાય છે. ૩ આંગળથી અત્ર “પ્રમાણાંગુલ” સમજવું. ૪નરક સંબંધી માહિતી માટે જુઓ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના મા પદ્યનું સ્પષ્ટીકરણ. ૫-૬ સંસ્કૃત છાયા માઇટિકાનુગારના અવસરોનોવાયુવર્નન્યા वासुदेवमनुजरत्नानि, अनुत्तरविमानवर्जेभ्यः ।। तिङ्मनुजेभ्यः संख्यातायुकेम्यः कल्पाद् यावत् सहस्त्रारात् । हयगजरत्नोपपातः नैरयिकम्यश्च सर्वेभ्यः॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તુતિચતુર્વિશતિક [૧૮ શ્રીઅર- . અથાત અશ્વ-રત્ન અને કુંજર-રત્ન પૂર્વ ભવમાં સંખ્યાત વર્ષ આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય તેમજ સહસ્ત્રાર ક૯૫ સુધીના દેવ અને સાતે નરકે પૈકી ગમે ત્યાં હોઈ શકે. ચક્રવતીનાં ચકાદિક એકેન્દ્રિય સાત રને પૂર્વ ભવમાં દેવ-ગતિમાં હોય છે. તેમાં પણ વળી અસુરકુમારથી તે ઈશાન ક૫સુધી જ તેને સંભવ છે, એમ નીચેની ગાથા ઉપરથી જોઈ શકાય છે. કેમકે તેમાં કહ્યું છે કે ___“एंगिदिअरयणाई, असुरकुमारेहिं जाव ईसाणो। उववजन्ति अ नियमा, सेसठाणेहिं पडिसेहो ॥" - આ ઉપરથી એમ લાગે છે કે પૂર્વ ભવમાં એકેન્દ્રિય રત્નની ઉત્પત્તિના સંબંધમાં દેવ-ગતિ સિવાયની અન્ય ગતિ સંભવતી નથી. ચૌદ રત્નને ઉત્તર ભવ ચકવતનાં વૈદ રત્ન પૈકી આરત્નના સંબંધમાં એમ કહેવામાં આવે છે કે તે મરીને છઠ્ઠી નરકમાં જાય છે. બાકીનાં છ પંચેન્દ્રિય-રત્નો પૈકી કઈ ઉલ્લેખ કે નિયમ જેવામાં આવતું નથી. સાત એકેન્દ્રિયરત્નના સંબંધમાં તે એ દેખીતી વાત છે કે તેમને માટે તે તેઓ એકેન્દ્રિય હોવાને લીધે દેવ-ગતિ કે નરક-ગતિ સંભવતી નથી. ચૌદ રત્નનું કાર્ય– આપણે ચૌદ રત્નનાં નામ, માપ ઈત્યાદિ વિચારી ગયાં. હવે તેનું સ્વરૂપ વિચારી લઈએ. તેમાં સેનાપતિ રત્ન એ સિન્યને નાયક છે અને તે ગંગા, સિધુ ઈત્યાદિ સ્થલે ઉપર વિજય મેળવવામાં પરાક્રમી છે. તે હાથમાં વિષમ અને ઉન્નત ભાગને સરખા કરનારા તેમજ ૧૦૦૦ એજન જેટલું જમીનમાં ઊંડું ઉતરી જનારા “દંડ રત્નને ધારણ કરી “અશ્વ' રત્ન ઉપર આરૂઢ થઈ ચકની માફક સન્યની આગળ ચાલે છે. ઝડપતિ 'રન સૈન્યને માટે દરેક મકામે દિવ્ય ભોજન તૈયાર કરી આપે છે. પુરોહિત રત્ન શાંતિક વિધિમાં ભાગ લે છે. “કુંજર' રત્ન તેમજ “અશ્વ રત્ન અતિશય વેગવાળા અને મહાપરાક્રમી હોય છે. “વાર્ધકિ” રત્ન વિશ્વકર્મની માફક પડાવ (સ્કન્ધાવાર) કરવામાં તેમજ તમિસ્યા અને ખડપ્રપાત ગુફાઓમાં ઉન્મજ્ઞા અને નિમગ્ના નદીઓના ઉપર પૂલ બાંધવામાં કુશળ હોય છે. “શ્રી” રત્ન અદ્દભુત વૈષયિક સુખના સાધનરૂપ છે. છ ખંડ સાધવાને સારૂ જ્યારે ચક્રવર્તી પ્રયાણ કરે, ત્યારે “ચક્ર” રત્ન સૌથી આગળ ચાલે છે અને દરરોજ એક જન ચાલે છે અને તે શત્રુ ઉપર જય મેળવવામાં અનન્ય સાધન છે. “છત્રરત્ન તેમજ “ચર્મરત્ન ચકવતીના પડાવ જેટલા વિસ્તાર પામવાની શક્તિ ધરાવે છે. એટલે કે ચકવતીના હસ્તને સ્પર્શ થતાં તે બાર યેાજન જેટલાં આયામ ૧ સંસ્કૃત છાયા ___एकेन्दियरत्नानि असुरकुमारेभ्यो यावत् ऐशानात् । उत्पद्यन्ते च नियमात शेषस्थानेभ्यः प्रतिषेधः ॥ ૨ આ કાર્ય ગૃહપતિનું છે એમ બૃહત-સંગ્રહિણીની ટીકા ઉપરથી જોઈ શકાય છે, જયારે આવશ્યક ને તે કાર્યવાધકિન હોવાનો ઉલ્લેખ છે. આકારની અપેક્ષાએ પ્રથમ અને ધામની અપેક્ષાએ દ્રિતીય પક્ષ છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका ૨૧૩ અને વિસ્તારવાળા બને છે. તેમાં વૈતાઢચ પર્વતના ઉત્તર વિભાગમાં વસનારા મ્લેચ્છાએ આરાધન કરેલા મેઘકુમાર દેવાની વૃષ્ટિથી સૈન્યને બચાવ કરવાનું કાર્ય ‘ છત્ર ’રત્ન કરે છે, જ્યારે સવારે વાવેલા ધાન્યને સાંજના ઉગાવી આપવાનું કાર્ય · ચર્મ ’રત્ન કરે છે. ‘ કાકિની ’ અને રમણિ એ બે રત્ના સૂર્યચન્દ્રની જેમ અંધકારનો નાશ કરવામાં અગ્ર ભાગ ભજવે છે. ‘કાકિની’ રત્ન વર્ડ ૪૯ મંડલા આલેખવામાં આવે છે અને તે માર ચેાજન સુધી પ્રકાશ પાડવામાં સમર્થ છે. ચક્રવર્તીની છ ખંડની સાધના— ચક્રવતી છ ખંડ સાધવા નીકળે ત્યારે સૌથી આગળ · ચક્ર ’રત્ન ચાલે છે. પ્રથમ દિવસે ચાલ્યા બાદ તે રત્ન જ્યાં અટકે તેટલા માપને એક ‘ચેાજન' ગણવામાં આવે છે. આવી રીતે તે રત્ન સહિત ચાલતાં ચાલતાં ઘેાડેક દિવસે ચક્રી પૂર્વ સમુદ્રના તટ ઉપર જઇ પહેાંચે છે. ત્યાં છાવણી કરી માગધ તીર્થના અધિપતિને લક્ષ્યમાં રાખીને તે અષ્ટમ તપ કરે છે તેમજ પાષધ ગ્રહણ કરે છે. આ ક્રિયા પૂર્ણ થતાં ચક્રી રથમાં બેસીને સમુદ્રમાં રથની ધરી સુધી રથને પ્રવેશ કરાવે છે. ત્યાર બાદ પેાતાના નામથી અંકિત એક માણુ તે માગધ તીર્થના અધિપતિ ઉપર મૂકે છે, એ ખાણુ તેની સભામાં જઇ પડે છે. તે જોઈને પ્રથમ તે તે અધિપતિ કોપાયમાન થાય છે, પરંતુ તેના ઉપરના દિવ્ય અક્ષરા વાંચીને તે શાંત બની જાય છે. ત્યાર પછી તે માણુ તેમજ સારભૂત વસ્તુઓ ચઢીને અર્પણ કરે છે. તેમ થતાં ચક્રી રથ સહિત છાવણીમાં પાછા આવે છે અને અષ્ટમનું પારણુક (પારણું ) કરે છે અને માગધ તીર્થપતિને ઉદ્દેશીને અાહ્નિકા મહોત્સવ કરે છે. આ કાર્ય સમાપ્ત થતાં પાછું ચક્ર-રત્ન આકાશમાં ચાલવા માંડે છે. ચાલતું ચાલતું તે અને તેની પછવાડે ચક્રવતી પણ ૧ આ ‘ કાકિની ’ રત્નને આકાર અધિકરણી જેવા હાય છે. વળી તે છઠ્ઠલ ( પત્ર ) વાળું, બાર હાંસવાળું, સરખા તળિયાવાળું અને આઠ કણિકાવાળુ હાય છે, આ વાત ‘ત્રિષષ્ઠિ-શલાકા-પુરૂષ-ચરિત્ર 'ના પ્રથમ પના ચેાથા સગ ઉપરથી જોઈ શકાય છે. ૨ આ રત્નને હાથે અથવા માથે ધારણ કરવાથી તે સમસ્ત ઉપદ્રવ તેમજ રાગનું નિવારણ કરે છે, ૩. આગલે દિવસે એકજ વાર ભાજન કરવું અર્થાત્ એકાસણું કરવું, ત્યાર બાદ ત્રણુ દિવસ સુધી ઉપવાસ કરી છે ભોજનને ત્યાગ કરવા અને ત્યાર પછી પાછું એકાસણું કરવું અર્થાત્ આ પ્રમાણે આઠ વારના ભાજનને ત્યાગ કરવા તે અષ્ટમ' કહેવાય છે. ૪ ‘જેવું ધન્ને કૃતિ પોષષઃ ' એ · પોષધ' શબ્દના વ્યુત્પત્તિ-અર્થ છે. કહેવાની મતલખ એ છે કે જે ધર્મની પુષ્ટિ કરે તે પોષધ ’ કહેવાય છે. આના ચાર પ્રકાર છે (૧) આહાર-પોષધ અર્થાત્ અષ્ટમી અને ચતુર્દશી જેવા પર્વને દિવસે ઉપવાસ વિગેરે તપ કરવું તે; (૨) શરીર-સત્કાર ન કરવા તે; (૩) બ્રહ્મચર્ય-પોષધ અર્થાત્ બ્રહ્મચર્યં પાળવું તે; અને (૪) અવ્યાપાર-પાષધ અર્થાત્ સાવધ વ્યાપાર (પાપમય આચરણુ)ને ત્યાગ કરવો તે, ત્રિષષ્ટિ-શલાકા-પુરૂષ-ચરિત્રમાં પણ કહ્યું છે કે— “चतुष्पव्र्व्या चतुर्थादि - कुव्यापारनिषेधनम् । પ્રાચીયા નાના-વિત્યાયઃ ‘પૌષધ’ વ્રતમ્ ॥” —૫૦ ૧, સ૦ ૩, શ્લો૦ ૬૪૧. આ પાષધ વ્રત શ્રાવકાના ખાર ત્રતા પૈકી અગ્યારમું છે અને તે ટુંક સમયના ચારિત્ર (દીક્ષા)રૂપ છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સ્તુતિચતુર્વિંશતિકા [ ૧૮ શ્રીઅર સૈન્ય સહિત દક્ષિણ સાગર ઉપરના વરદામ તીર્થે આવી પહોંચે છે. માગધતીર્થના અધિપતિને સાધવાને જે કાર્ય કર્યું હતું તેવુંજ કાર્ય અત્ર પણ ચક્રવર્તી કરે છે. અર્થાત્ અષ્ટમ તેમજ પૌષધ કરી રથમાં બેસી સમુદ્રમાં પ્રયાણ કરી તે વરદામ તીર્થાધિપતિને ઉદ્દેશીને તેના ઉપર પેાતાના નામથી અંક્તિ બાણુ ડે છે. આ માણુ ખાર ચેાજન ઉલ્લંઘન કરી તેની સભામાં જઈ પહેાંચે છે. આ જોઈને તે તીર્થાધિપતિને ઘણાજ ગુસ્સા ચડે છે, પરંતુ તે માણુ હાથમાં લઈ તેના ઉપરના અક્ષરા વાંચતાં તેના રાષ ઉતરી જાય છે અને તે પણ તે બાણુ તેમજ અન્ય ઉત્તમ વસ્તુ ચક્રવર્તીને ભેટ આપી ચાલ્યા જાય છે. ચક્રવર્તી અત્ર પણ રથમાં બેસી છાવણીમાં આવી પારણું કરી વરદાસ પતિના અાન્તિકા મહાત્સવ કરે છે. પછીથી ચક્રી ચક્રાનુસારે પશ્ચિમ દિશામાં આવેલા પ્રભાસ તીર્થ તરફ પ્રયાણ કરે છે અને ઉપર જોઇ ગયા તેમ ત્યાં જઇ તે તીર્થપતિને પણ પાતાને વશ કરી લે છે. ત્યાર બાદ તે (લવણ) સમુદ્રના દક્ષિણ તટ ઉપર આવેલી સિન્ધુ નદીની અધિષ્ઠાયિકા દેવીને પણ અષ્ટમ તપ કરવા પૂર્વક જીતી લે છે. ત્યાર પછી ઈશાન કાણુ તરફ પ્રયાણ કરતાં કરતાં ચકી એ ભરતાર્થની મધ્યમાં આવેલા વૈતાઢચ પર્વતના અધિપતિને પણ એવી રીતે જીતી લે છે. ત્યાર બાદ ચક્ર–રત્નનું અનુસરણ કરતા ચકી તમિસ્રા ગુફા આગળ આવી પહોંચે છે. ત્યાં ત ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ્યને ઉદ્દેશી અષ્ટમ તપ કરી તેને વશ કરી લે છે. બીજે દિવસે ચક્રી પાતાના સેનાપતિને ‘ચર્મ’ રત્નની સહાય વડે સિન્ધુ નદી ઉતરી સિન્ધુ સમુદ્ર અને વૈતાઢય પર્વતની મધ્યમાં આવેલા સિન્ધુના દક્ષિણ નિષ્કુટને સાધવા માકલે છે. તે કાર્યમાં વિજય પ્રાપ્ત કરી સેનાપતિ પાછા આવતાં ચક્રવતી તમિસ્રા ગુફાનું દ્વાર ઊઘાડવા તેને આજ્ઞા કરે છે. એ ગુફાના અધિષ્ઠાયકને ઉદ્દેશીને સેનાપતિ અષ્ટમ તપ કરવા પૂર્વક ચકીના દંડ ’ રત્ન વડે તે ગુફાના દ્વાર ઉપર ત્રણુ વાર તાડન કરે છે. તેમ થતાં તે દ્વાર ઊઘડી જાય છે એટલે ચક્રી ‘કુંજર’ રત્ન ઉપર આરૂઢ થઇ, ‘ મિણુ ’ રત્નને તેના દક્ષિણુ કુમ્ભસ્થલ ઉપર સ્થાપન કરી ‘ કાકિની’રત્નથી મંડરલાને આલેખતા તે ગુફામાં પ્રવેશ કરે છે. તમિસ્રા ગુફાના મધ્ય ભાગમાં આવેલી તથા તે ગુફાની પૂર્વે લિત્તિ ( ભીંત )માંથી નીકળી પશ્ચિમ ભિત્તિમાં થઇને સિન્ધુ નદીને મળનારી એવી ઉન્મના અને નિમગ્ના નદી આગળ તે આવી પહેાંચે છે. તે નદીઓને પેલે પાર સૈન્ય સહિત જઈ શકાય તેટલા માટે ચક્રી ‘વાયક ? રત્ન પાસે પૂલ બંધાવી તે દુસ્તર નદીઓ સુખેથી સૈન્ય સહિત ઉત્તરી જાય છે. અનુક્રમે પ્રયાણ કરતાં તે તમિસ્રા ગુફાના ઉત્તર દ્વાર પાસે આવી પહોંચે છે એટલે તે દ્વાર આપોઆપ ઊઘડી જાય છે, એટલે ત્યાં થઈને સૈન્ય સહિત ચક્રી તે ગુફાની બહાર નીકળી જાય છે. હવે ચક્રી ઉત્તર ભરતાર્થના વિજય કરવાને ઉત્તર ખંડમાં પ્રવેશ કરે છે. તે ખંડમાં કિરાતા સાથે યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં કિરાતા હારી જવાથી તેઓ સિન્ધુ નદીમાં એકઠા મળી ૧ આ મિસ્રા ગુઢ્ઢા પચાસ યેાજન લાંબી છે. ૨ ચક્રવર્તી જીવે ત્યાં સુધી આ મંડલા રહે છે અને તેના પ્રકાશ સંમુખ દિશાએ બાર બારણા તરફ એક યેાજન સુધી અને ઊર્ધ્વ આઠ યાજન સુધી છે. ૩-૪ ઉન્મના નદીમાં પત્થરની શિલા પણ તુમ્બિકા ( તુંબડા )ની જેમ તરે છે, જ્યારે નિમગ્નામાં તે તુમ્બિકા પણ શિલાની માફક ડૂબે છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ જિનરતુતયઃ ] स्तुतिचतुर्विंशतिका પિતાના કુલ-દેવતા મેઘકુમાર તથા નાગકુમારનું અષ્ટમ તપ કરવા પૂર્વક આરાધન કરે છે. તે દે પ્રકટ થઈ પિતાના સેવકેની વિનતિ સ્વીકારી ચકીને સાત દિવસ પર્યત મૂસળધાર વૃષ્ટિ વડે હેરાન કરે છે. આ દરમ્યાન ચક્ર ચર્મ અને છત્રની સહાયથી સૈન્યનું રક્ષણ કરે છે. સાત અહેનિશ (દિવસ અને રાત) ઉપદ્રવ ચાલુ રહેવાથી અંતમાં ચકી ગુસ્સે થતાં તેના સોળ હજાર અંગરક્ષક દેવ મેઘકુમારને યથાવિધ વસ્તુથી વાકેફ કરી તેમની પાસે મેઘને સંહરવાનું કાર્ય કરાવે છે. ત્યાર બાદ તે કિરાતે તેમના કુળદેવતા નાગકુમારની આજ્ઞાનુસાર ચકીને શરણે જાય છે. આ પ્રમાણે ચકી કિરાત ઉપર વિજય મેળવે છે. અન્યદા તે પિતાના સેનાપતિને સિધુના ઉત્તર નિષ્ફટને સાધવા મોકલે છે. તે કાર્યમાં જય મેળવી તે પાછા ફરતાં ચકવતી સૈન્ય સહિત શુદ્ધ હિમાલય તરફ પ્રયાણ કરે છે. આ પર્વતના દક્ષિણ નિતમ્બ પાસે આવી ત્યાં પડાવ કરી એ પર્વતના અધિષ્ઠાયક દેવને ઉદ્દેશીને અષ્ટમ તપ તથા પિષધ કરી ત્રણ દિવસના પિષધને અંતે ચકી રથમાં બેસી પર્વતની સમીપ જઈ રથના અગ્ર ભાગથી તે પર્વતને ત્રણ વાર પ્રહાર કરી પોતાના નામથી અંકિત એવું બાણ છોડે છે. આ બાણ બહોતેર જનનું ઉલ્લંઘન કરીને તે અધિષ્ઠાયક પાસે આવી પહોંચે છે. આ દેવ પણ પ્રથમ તે ક્રોધાતુર થાય છે, પરંતુ એ બાણ ઉપરના અક્ષરે વાંચી શાંત પડી જાય છે. પછી તે દેવ પણ બાણ તથા અન્ય વસ્તુઓ ચકીને ભેટ કરી વિદાય થાય છે. રથને પાછો વાળી ચકી રાષભકૂટ પાસે આવે છે. રથા વડે ત્રણ વાર તેનું તાડન કરી તે કૂટના પૂર્વ ભાગ ઉપર પોતે ચકી થયાને “કાકિની” રત્નથી ઉલ્લેખ કરે છે. ત્યાંથી પાછા ફરી છાવણમાં આવી તે પારણું કરે છે, તેમજ ક્ષુદ્રહિમાવત દેવને અષ્ટાનિકા મહત્સવ કરે છે. અનુક્રમે ત્યાંથી પ્રયાણ કરી ચક્ર ચકની પછવાડે પછવાડે ગંગા નદી પાસે આવી સિધુદેવીની જેમ તેની અધિષ્ઠાયક ગંગા દેવીને જીતીલે છે. ત્યાર બાદ દક્ષિણ દિશામાં પ્રયાણ કરતાં તેઓ ખંડપ્રપાતા ગુફા નજીક આવી પહોંચે છે. તમિસા ગુફાના સંબંધમાં જે કાર્ય ચક્રીએ કર્યું હતું, તેમ તેઓ અત્ર પણ કરી આ ગુફાના નાટ્યમાલ નામના અધિષ્ઠાયકને વશ કરી લે છે. ત્યાર બાદ સેનાનીને અર્ધ સૈન્ય લઈને ગંગાને પૂર્વ નિકૂટ સાધવા મેકલે છે. તે કાર્ય પૂર્ણ કરી સેનાની પાછા ફરતાં ચકી તેની પાસે તમિસાની માફક આ ગુફાના દ્વાર ખેલાવી સૈન્યસહિત તેમાં પ્રવેશ કરી ઉમેગ્ના અને નિમગ્ના નદીઓ ઓળંગી તેઓ તે ગુફાની બહાર આવે છે. પછી ગંગાના પશ્ચિમ કિનારા ઉપર છાવણી નાખી નવ નિધાન પ્રાપ્ત કરવાના ઈરાદાથી ચકી અઠ્ઠમ તપ કરે છે એટલે તે નવ નિધિ પ્રકટ થાય છે. તેમ થતાં તે પારણું કરી આ નવ નિધિને અંગે અષ્ટફ્રિકા મહત્સવ કરે છે. ત્યાર બાદ ચકીની આજ્ઞાથી સેનાપતિ ગંગા નદીના પૂર્વ દિશામાં રહેલા બીજા નિકૂટ ઉપર વિજય મેળવી આવે છે. આ પ્રમાણે ચક્રવર્તી ગંગા તેમજ સિધુ નદીની બંને બાજુના મળીને ચાર નિકૂટોથી અને તેના મધ્યમાં રહેલા બે ખંડથી છ ખંડવાળા કહેવાતા ભરતક્ષેત્ર ઉપર વિજય મેળવે છે. આવી રીતે તેનું છ ખંડ સાધવાનું કાર્ય પૂર્ણ થતાં તે ચક તેમજ સૈન્ય સહિત પિતાની રાજધાનીમાં જઈ પહોંચે છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સ્તુતિચતુર્વિંશતિકા [ ૧૮ શ્રીઅર ચક્રવર્તીના પૂર્વ અને ઉત્તર ભવ— ચક્રવર્તી પૂર્વ ભવમાં દેવ-ગતિ કે નરક-ગતિમાંજ હોય છે; એ સિવાયની બાકીની એ ગતિમાં તેના સંભવ નથી. કહ્યું પણ છે કે— * ૧ 'अरिहंतचक्कवट्टी, बलदेवा तह य वासुदेवाय । न मणुयतिरिएहितो, अनंतरं चेव जायंति ॥” —બૃહત્—સંગ્રહિણી, ગા૦ ૨૫. વિશેષમાં જે ચક્રવર્તી પૂર્વ ભવમાં નરક-ગતિમાં હોય, તેા તે પણ પ્રથમ નરક સમજવી. જ્યારે દેવ-ગતિને સારૂ સર્વાર્થસિદ્ધ અને અનુત્તર વિમાન સિવાય ગમે તે સ્થાન સંભવી શકે છે. જો ચક્રવતી રાજ્ય છેાડી સંયમ ગ્રહણ કરવા પૂર્વક પંચત્ન પામે, તે તે દેવગતિ પામે અથવા તેા માક્ષે પણ જાય, પરંતુ ગૃહસ્થ તરીકેજ ચારિત્ર અંગીકાર કર્યાં વિના મરણ પામે, તા તે સાતમી નરકે જાય. ચક્રવતીની સંખ્યા— : સાળ હજાર યક્ષેાથી સેવિત તથા પનરદેવ ° તરીકે પણ ઓળખાતા ચક્રવર્તીની સંખ્યા સંબંધી હવે વિચાર કરવામાં આવે છે. જમ્મૂઢીપ આશ્રીને ચક્રવર્તીની જઘન્ય સંખ્યા ચારની છે અર્થાત્ ગમે તે કાળમાં મહાવિદેહના બત્રીસ વિજયા પૈકી ચાર વિજયામાં તેા ચક્રવતી હાયજ (આ વાત તીર્થંકરાને પણ લાગૂ પડે છે), જ્યારે તેની ઉત્કૃષ્ટ સંખ્યા ત્રીસની છે અર્થાત્ મહાવિદેહના ખત્રીસ વિજયા પૈકી અઠ્ઠાવીસ વિજયામાં (કેમકે બાકીના ચાર વિજયામાં વાસુદેવાના સંભવ છે), ભરતમાં તેમજ ઐરાવતમાં એકી વખતે ૩૦ ચક્રવર્તીએ હાઇ શકે ( આ વાત તીર્થંકરના સંબંધમાં ઘટતી નથી, કેમકે તેમની સંખ્યા તે ૩૪ની છે, કેમકે તેઓના સંભવ બત્રીસે વિજયામાં હાઇ શકે છે). ૧ સંસ્કૃત છાયા— अर्हन्तश्चक्रवर्तिनो बलदेवास्तथा च वासुदेवाश्च । न मनुजतिर्यग्भ्योऽनन्तरं चैव जायन्ते ॥ ૨ સરખાવા બૃહત્ સંગ્રહિણીની ૨૨ મી ગાથા, ૩-૪ વૈમાનિક દેવાના કલ્પાતીત નામના ભેદના નવ પ્રૈવેયકમાં ઉત્પન્ન થયેલા અને વિજયાદિક વિમાનમાં ઉત્પન્ન થયેલા એમ બે ભે છે, તેમાં દ્વિતીય ભેદના (૧) વિજય, (ર) વૈજયન્ત, (૩) જયન્ત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ એમ પાંચ વિમાના આશ્રીતે પાંચ અવાન્તર ભેદા છે. આ પાંચે વિમાનાને અનુત્તર ’ કહેવામાં આવે છે. આ પાંચે પ્રકારના અનુત્તર વાસી દેવામાંના પ્રથમના ચાર પ્રકારના દેવા દ્વિચરમ ભવવાળા છે એટલે કે તેઓ અહિંથી ચ્યવીને મનુષ્ય તરીકે અવતરી, ક્રીથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઇ મનુષ્ય થઈ સિદ્ધ થાય છે ( આ સંબંધમાં મતાન્તરે છે ); જ્યારે સર્વાસિદ્ધ વાસી દેવા એકાવતારી છે, એટલે તેઓ ત્યાંથી આવી મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ માક્ષે જાય છે. ૫ ભગવતીમાં દેવના ગણાવેલા દ્રવ્યદેવ, નરદેવ, ધર્માંદેવ, દેવાધિદેવ અને ભાવદેવ એ પાંચ પ્રકારો પૈકી એક Page #324 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका ૨૧૭ આ ઉપરથી એ પણ જોઇ શકાય છે કે જમ્મૂઢીપ શ્રીને ચક્રવર્તીનાં પંચેન્દ્રિય રત્નાની જધન્ય સંખ્યા ૨૮ની છે, જ્યારે ઉત્કૃષ્ટ સખ્યા ૨૧૦ની છે. આ વાત એકેન્દ્રિય રત્નાને પણ લાગૂ પડે છે.૧ માન અને મદ સંબંધી વિચાર— જોકે આપણે પરમા પૃષ્ઠમાં માન અને મઢમાં શું ફેર છે એ વિચારી ગયા છીએ, છતાં અત્ર એ નિવેદન કરવું અનાવશ્યક નહિ ગણાય કે આ એ શબ્દોમાં પણ ફેર રહેલા છે એ વાતની શ્રીવિમલસૂરિકૃત ‘સંવેગદ્રુમકર્નાલી’નું દ્વિતીય પદ્ય તેમજ શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત ‘અયેાગવ્યવ ચ્છેદિકા ’નું ૨૫મું પદ્ય સાક્ષી પૂરે છે. વિશેષમાં પર્યાયવાચક શબ્દોમાં પણ કથંચિત્ (કોઇક રીતે ) ભિન્નતા રહેલી છે એ વાતનું શ્રીખખલટ્ટિસૂરિકૃત ‘ચતુર્વિંશતિકા 'ના ૮૩મા પદ્યમાં ભિન્ન અર્થમાં વાપરેલા ‘ભા’ અને ‘પ્રભા', શ્રીમાનદેવસૂરિકૃત ‘ લઘુશાન્તિસ્તોત્ર ’ના ૧૧મા પદ્યમાં વાપરેલા ‘ કીર્તિ ’ અને ‘ યશસ્ ’ અને જમ્મુદ્બીપ-પ્રજ્ઞપ્તિના ૪૩મા સૂત્રમાં વાપરેલા ‘ જએણું ’ અને ‘વિજએણું ' શબ્દો પણ સમર્થન કરે છે. ' 6 અત્ર એ પણ ઉમેરવું વધારે પડતું નહિ ગણાય કે દશમા અને પચીસમા પદ્યોમાં તેમજ આ પદ્યમાં પણ ‘મદ ’ના અથ ‘હુ ’ પણ કરી શકાય છે અને તે અર્થ જિનેશ્વરાના સંબંધમાં ઘટી પણ શકે છે; કેમકે તે સર્વજ્ઞ હોવાથી કોઇ પણ વસ્તુ તેમની જાણ બહાર નહિ હાવાથી તેમજ င်ခွဲ၊ મશ્કરીથી તેઓ સર્વથા વિમુખ હાવાથી તેમને હર્ષ સંભવી શકતા નથી, વળી ‘તીર્થંકર ’ નામ-કર્મના વિપાકરૂપ સંપત્તિ પ્રાપ્ત થવાથી પણ તેમને હુષઁ નજ થાય એ સ્વાભાવિક છે, કેમકે તે એક વિરલા નર છે, કહ્યું પણ છે કે— " सम्पदि यस्य न हर्षो, विपदि विषादो रणे च धीरत्वम् । तं भुवनत्रयतिलकं जनयति जननी सुतं विरलम् ॥ " ॥ પદ્ય-મીમાંસા— આ તેમજ ત્યાર પછીનાં પદ્યા દ્વિપદી નામના છંદમાં રચાયેલાં છે. છન્દાનુશાસનમાં તેનું લક્ષણ નીચે મુજબ આપવામાં આવ્યું છે— " षचुगौ द्वितीयषष्ठौ जो लीर्वा द्विपदी. આનું વિવરણ કરતાં શ્રીહેમચન્દ્રસૂરિ લખે છે કે— k 'एकः षण्मात्रः पञ्च चतुर्मात्रा गुरुश्च । तथा द्वितीयषष्ठौ चगणौ जो लीर्वा द्विपदी. " ૨૮ "" ૧ સરખાવા જમ્મૂદ્રીપ-પ્રજ્ઞપ્તિ. ૨ સરખાવે। ભક્તામર–સ્તેાત્રનું ૨૨મું ૫૬. ૩ આવા છંદમાં રચાયેલું એક પદ્ય આચાર-દિનકર (પૃ૦ ૧૬૭ )માં દૃષ્ટિગાચર થાય છે. તે પદ્ય નીચે મુજબ છેઃ tr श्यामलाभकरुणार्जित बहुसौभाग्य संहतिः कुङ्कुमवर्णवर्णनीयद्युतिमत्सिचयनिवारितांहसिः । कुसुमोद्भासचारुतरतरुवर तुम्बरु केतुधारणो रचयतु सर्वमिष्ठमतिगुणगणगीतयशाः सुदारुणः ॥ ” Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સ્તુતિચતુર્વિશતિકા [૧૮ શ્રીઅરકહેવાનો મતલબ એ છે કે-જે છંદમાં પહેલાં એક છ માત્રાને ગણ, પછી ચાર માત્રાવાળા પાંચ ગણે અને અન્ય વર્ણ ગુરૂ હોય અથત એકંદર એકેક પાદમાં અઠ્ઠાવીશ માત્રા હોય તે દ્વિપદી” છંદ કહેવાય છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે બીજા અંકને ગણ યાને પહેલે ચાર માત્રાવાળા ગણ તેમજ છઠ્ઠો ગણુ યાને છેલ્લે પાંચમો ચાર માત્રાને ગણ તે જગણ યાને મધ્ય ગુરૂ અને આગળ પાછળ લઘુ એ જોઈએ અથવા ચાર લઘુ અક્ષરવાળો જોઈએ. આ વાત બરાબર ધ્યાનમાં આવે તેટલા માટે આ પદ્યનું પ્રથમ ચરણ તપાસીએ. ૧ ૧ ૨ ૨ ( - - { ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ | - - व्य म चच् चक् | र वर् ति | लक्ष् मी | मि ह तृण | मि व यःक् ष णे न | तं આ ઉપરથી જોઈ શકાય છે કે આ પઘ દ્વિપદી છંદમાં રચાયેલું છે એમ કહેવું વ્યાજબી છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો આવશ્યક સમજાય છે કે આ સ્તુતિ-ચતુર્વિશતિકાનાં પઘોનાં ઇદે ઉપર ખાસ કરીને પ્રકાશ પાડનારી શ્રીસિદ્ધિચન્દ્રકૃત વિવૃત્તિ તેમજ શ્રીમાન સૌભાગ્યસાગરકૃત વિવૃત્તિ અને તે સંબંધમાં કઈ કઈ વાર ઉલ્લેખ કરનારી શ્રીદેવચન્દ્રકૃત વ્યાખ્યામાંથી ફક્ત શ્રી સૌભાગ્યસાગરે આ છંદ સંબંધી ઉલ્લેખ કર્યો છે. તે ઉલ્લેખ દ્વારા તેમણે આ તેમજ ત્યાર પછીનાં પડ્યો વીસ વર્ણવાળા વૈશ્વદેવી નામના વિષમ વૃત્તમાં રચાયાં છે એમ નિવેદન કર્યું છે. આ પદ્ધ તરફ દષ્ટિ–પાત કરતાં એ તે સહજ જોઈ શકાય છે કે પ્રત્યેક ચરણમાં વીસ વણે છે અને વળી તેના ત્રણ ચરણેની રચનામાં ભિન્નતા છે. આ ઉપરથી એમ માનવાનું કારણ મળે છે કે આ પદ્ય વીસ વર્ણવાળા વિષમ વૃત્તમાં રચાયું છે. પરંતુ આવા વૃત્તને “વૈશ્વદેવી” કહેવામાં આવે છે કે કેમ તે સારૂ “વૈશ્વદેવી” વૃત્તનું લક્ષણ જેવું જોઈએ. કેમકે નહિ તે “વૈશ્વદેવી” એ તે બાર વર્ણના અને “ચાલૅરિજા વૈશ્વવી મળી ચૌ” એવા લક્ષણવાળા “સમવૃત્તનું નામ છે. વિશેષમાં ઘણું વર્ષ ઉપર આ કાવ્યનું સંશોધન તેમજ જર્મન ભાષાંતર કરનારા ડૉ. યાકેબી (Jacobi) પણ આ છંદના ઉપર પ્રકાશ પાડી શક્યા હતા નહિ. મેં પણ આ સંબંધમાં ઘણે પ્રયાસ કર્યો. અંતમાં એ સંબંધમાં શ્રીમાન સાગરાનંદસૂરિને પૂછાવતા તેમના તરફથી આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્ય “દ્વિપદી” છંદમાં રચાયેલાં છે એવી માહિતી મળી. जिनवरेभ्यो वन्दना स्तौति समन्ततः स्म समवसरणभूमौ यं सुरावलिः __ सकलकलाकलापकलिताऽपमदाऽरुणकरमपापदम् । तं जिनराजविसरमुज्जासितजन्मजरं नमाम्यहं सकलकला कलाऽपकलितापमदारुणकरमपापदम् ॥ ७० ॥ -દિલ્લી १ “विंशतिवर्णमयी विषमच्छन्दसा वैश्वदेवी' नाम्ना स्तुतिरियम् ।" ર બાકીનાં ત્રણ પદ્યના દ્વિતીય ચરણમાં ૨૨ અને છેવટનાં બે પના વતીય ચરણમાં ર૧ વણે છે, વાસ્તે ઉપર્યુક્ત ઉલ્લેખ ચિન્તનીય છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ Crneतुतयः] स्तुतिचतुर्विंशतिका ૨૧૯ टीका स्तोतीति । 'स्तौति ' वन्दते । 'समन्ततः । सर्वतः । 'स्म' इति अतीतार्थद्योतको निपातः । 'समवसरणभूमौ ' समवसृतिक्षितौ । 'यम् ' । 'सुरावलिः' त्रिदशमाला । ' सकलकलापकलिता' सकलेन-समग्रेण कलाकलापेन-विज्ञानकदम्बकेन कलिता-युक्ता। ' अपमदा' अपेतदपों । 'अरुणकरं आताम्रपाणिम् । 'अपापदं' अपगतविपदम् । 'तम्' । 'जिनराजविसरं' जिनेन्द्रद्वन्दम् । 'उज्जासितजन्मजरं। उज्जासितजननविस्रसम् । 'नमाम्यहं' नतोऽस्मि । 'सकलकला' सकोलाहला । 'कला' मधुरा । ' अपकलितापं । अपगतकलहसन्तापम् । 'अदारुणकरं' अदारुणं-अरौद्रं करोति यस्तम् । ' अपापदं' अपाप-पुण्यं तत्पदम् । यं समवसरणभूमौ सुरावलिः स्तौति स्म तं जिनराजविसरं नमाम्यहं इत्यन्वयः ॥ ७० ॥ अवचूरिः सुरेन्द्रश्रेणी यं जिनेन्द्रव्यूह स्तौति । समन्ततः-सर्वतः। स्मेत्यतीतार्थकम् । समवसरणभूमौ । किंभूता । सकलाः-समस्ताः कला-विज्ञानानि तासां कलापेन-समूहेन कलिता-सहिता । अपमदाअपगतमदा । सह कलकलेन-कोलाहलेन वर्तते । कला-मधुरा । तं जिनेन्द्रविसरमहं नमामि । किंविशिष्टम् ? । अरुणौ-आरक्तौ करौ-हस्तौ यस्य । अपगता आपदो यस्मात् तम् । विनाशितजन्मजरम् । अपकलितापम्-अपगतकलहसन्तापम् । अदारुणम्-अरौद्रं करोतीति तम् । अपाप-पुण्यं ददातीति तम् ॥ ७ ॥ अन्वयः सकल-कला-कलाप-कलिता, अप-मदा, स-कलकला, कला सुर-आवलिः यं समवसरण-भूमौ समन्ततः स्तौति स्म, तं अरुण-करं, अ-पाप-दं, उज्जासित-जन्मन्-जरं, अप-कलितापं, अ-दारुण-करं, अप-आपदं जिन-राजन्-विसरं अहं नमामि । શબ્દાર્થ स्तौति ( धा० स्तु)=tla ४रे छ. कलित (धा० कल् ) पासा. समन्ततः स शमां. सकलकलाकलापकलिता समस्त जमाना स्म तीतार्थधोत भ०यय. સમૂહને પ્રાપ્ત કરેલા. समवसरण-धर्म-हेशनानुं स्थल. अपमदा निलिमानी. भूमि-स्थत अरुण=२४त, शत. समवसरणभूमौ समवसनी भूभिभा. अरुणकर-२४त छ हस्त रेना मेवा. यं (मू० यद) रेन. राजन्श न. सुरावलिः=सुर-श्रेणुि, देवानी यति. विसर-सभू. कला. जिनराजविसरं-नि१२ना सहने, जनकलापसमूड. न्द्रना समुदायने. Page #327 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુવિંશતિકા ' ૨૦ [ ૧૮ શ્રીઅર ફગારિત (ઘાટન =નાશ કરેલ. સારા કેલાહળ સહિત, શબ્દાયમાન. ઉન્નતિનભંગદં=નાશ કર્યો છે–અન્ત | wા (મુ) ૪)=મધુર. આ છે જન્મ અને વૃદ્ધાવસ્થાને જેણે સ્ટિક(૧) કલહ, કંકાસ; (૨) કલિ (યુગ). એવા. અપરિતાપ-દૂર કર્યા છે કલહ અને સંતાપ નમામિ (ધવ ન=નમું છું. અથવા કલિને સંતાપ જેણે એવા. અહં (મૂળ અક્ષ્મદ્ ) હું. રા =ભયંકર. વાઇરછ કલાહી, | શાળવા=ભયંકર કૃત્યને નહિ કરનારા. લેકાર્થ જિનવરેને વન્દન સમરત - વિજ્ઞાનાદિક) કળાના સમૂહથી યુક્ત એવી, વળી ત્યાગ કર્યો છે અભિમાનને જેણે એવી, તથા (ઊંચે સ્વરે સ્તુતિ કરતી હોવાથી) કેલાહળે કરીને યુકત એવી તેમજ (મધુર સ્વરે કરીને) મધુર એવી સુર–શ્રેણિ જે (જિનેન્દ્ર-સમુદાય)ની સમવસરણમાં ચારે દિશામાં સ્તુતિ કરતી હતી, તે રકત હસ્તવાળા, પુણ્યને આપનારા, વળી નાશ કર્યો છે જન્મ અને જરાને જેણે એવા, તેમજ વળી દૂર કર્યા છે કંકાસ અને સંતાપ [ અથવા કલિ ( યુગ)ને સંતાપ ] જેણે એવા, વળી ભયંકર કૃત્યથી વિમુખ તેમજ નષ્ટ થઈ છે વિપત્તિઓ જેનાથી [ અથવા જેની ] એવા તે જિનેન્દ્ર-સમુદાયને હું પ્રણામ કરું છું.”–૭૦ સ્પષ્ટીકરણ પધ-વિચાર– - આ પદ્યના પ્રથમ ચરણમાંનાં ઘણાં ખરાં પદ સકારથી શરૂ થાય છે એ અને આના દ્વિતીય તેમજ ચતુર્થ ચરણમાં “વસ્ત્રાછાશસ્ત્રાપઢતા” શબ્દ ખૂબીથી વાપરવામાં આવ્યા છે એ આ કલેકની ચમત્કૃતિમાં વધારો કરે છે. વિશેષમાં “દ્વિપદીના લક્ષણના સંબંધમાં જે એમ ઉલેખ કરવામાં આવ્યો હતો કે બીજા અંકવાળો યાને પહેલ વહેલે ચાર માત્રાવાળે ગણ કયાં તે જગણ હોવો જોઈએ અથવા તે તેના ચારે અક્ષર લઘુ હોવા જોઈએ એમાંને દ્વિતીય વિકલ્પ આ પદ્યના તૃતીય ચરણું ૨ ૧ ૧ ૨ | . . . ૨ ૨ | ૧ ૧ ૨ ૧ ૧ ૨ | - - - तं जि न रा ज वि स र मुज् झा सि त जन् म ज रं | न माम् य हं ज ग –ઉપરથી જોઈ શકાય છે. ૧ સમવસરણને સ્વરૂપ સારૂ ૮૪ મા શ્લોક તરફ દષ્ટિપાત કરો. ૨ સામુદ્રિક શાસ્ત્રમાં સંપુરૂષોનાં હસ્ત અને ચરણ રક્ત વર્ણવ્યાં છે. ૩ જૈન શાસ્ત્રમાં પણ કૃત, દ્વાપર, નેતા અને કલિ એમ ચાર યુગે તેમજ તે કેટલાં કેટલાં વર્ષોના છે એ વિષે ઉલ્લેખ છે. જુઓ ભગવતી, ૪ આવી હકીક્ત ૭રમાં પદ્યનાં દ્વિતીય અને ચતુર્થ ચરણેને પણ લાગુ પડે છે. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણુય કે “દ્વિપદીને છઠ્ઠો ગણુ ચાર લઘુ અક્ષરવાળે પણ હોઈ શકે એ વાતને ચરિતાર્થ કરનારું એક પણું મધ આ કાવ્યમાં નથી. Page #328 -------------------------------------------------------------------------- ________________ निस्तुतयः ] जिनागमाय नमः - स्तुतिचतुर्विंशतिका भीममहाभवाब्धिभवभीतिविभेदि परास्तविस्फुरत्परमतमोहमानमतनूनमलं घनमघवते हितम् । जिनपतिमतमपारमर्त्यामरनिर्वृतिशर्मकारणं परमतमोहमानमत नूनमलङ्घनमघवहितम् ॥ ७१ ॥ - द्विपदी ૧ टीका भीमेति । 'भीममहाभवान्धिभवभीतिविभेदि भीमे महाभवान्धौ भवन्ति भीतयो यास्तासां विभेदि - भेदनशीलम् । ' परास्तविस्फुरत्परमतमोहमानं' परास्तानि - क्षिप्तानि विस्फुरन्ति परमतानि मोहश्च मानश्च येन तम्, अथवा मोहात् - अज्ञानात् मानो मोहमानो - मिथ्याभिमानः परंप्रकृष्टं विस्फुरत् यथा भवत्येवं अस्तः परमतानां मोहमानो येन तम् । 'अतनूनं ' तनु च ऊनं च यन्न भवति । ‘ अलं ' अत्यर्थम् । ' घनं ' निविडं प्रमेयगाढम् । ' अघवते पापान्विताय । ‘हितं ' श्रेयस्कारि । ‘जिनपतिमतं ' सर्वज्ञप्रवचनम् । 'अपारमर्त्यामरनिर्वृतिशर्मकारणं' अपाराणि-अपर्यन्तानि यानि मर्त्यानां अमराणां निर्वृतेश्च - निर्वाणस्य सम्बन्धीनि शर्माणि - सुखानि तेषां कारणं - हेतुः । 'परमतमोहं' परमं तमो हन्ति यत् तत्, अथवा परमतमा - अतिशयेन परमा कहा:- तर्का यत्र तत् । ' आनमत ' प्रणमत । ' नूनं' निश्चयेन । 'अलङ्घनमघवता ' नास्ति लङ्घनं-अभिभवो यस्य तेन मघवता - महेन्द्रेण, सामर्थ्यादच्युतस्वर्गनाथेन । ' ईहितं' अभिलषितम् । जिनपतिमतं आनमतेति सम्बन्धः ॥ ७१ ॥ अवचूरिः भीषणमहासंसारसमुद्रोत्पन्नभयविदारकम् । परास्ताः - परिक्षिप्ता विस्फुरन्तः परमतमोहमाना थ्रेन । यद्वा मोहाद्-अज्ञानान्मानो-मिथ्याभिनिवेशः परमतानां मोहमानौ वा । तनु-लुच्छमूनम् - अपूर्ण च न । अलम् - अत्यर्थे घनं निबिडं प्रमेयगाढम् । अघवते - पापिने अहितं न श्रेयस्कारि । अपाराण्यपर्यन्तानि मर्त्यानाममराणां निर्वाणस्य शर्माणि तेषां कारणम् । परमं तमो हन्ति । यद्वा परमतमा ऊहा यस्मिन् । आननत - प्रणमत । नूनं निश्चितम् । न लङ्घनम् - अभिभवो यस्य स चासौ मघवा च तेन सामर्थ्यादच्युतनाथेन ईहितम् - अभिलषितम् ॥ ७१ ॥ अन्वयः भीम - महत्-भव - अब्धि-भव-भीति-विभेदि, परास्त - विस्फुरत्-पर- मत - मोह - मानं, अतनु- ऊनं, अलं, घनं, अघवते हितं, अपार - मर्त्य - अमर - निर्वृति- शर्मन - कारणं, परम-तमस्इं ( अथवा परमतम-ऊहं ) अ - लङ्घन - मघवता ई हितं जिन - पति-मलं नूनं आनमत | Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ તુતિચતુર્વિશતિકા [ ૧૮ શ્રીઅર શબ્દાર્થ રિષ=સમુદ્ર. મને અજ્ઞાનમૂલક મિથ્યાભિનિવેશ મતિ=ભય, બીક. જેણે એવા. વિમેનિ=ભેદનારા. તિં (કૂદિત) કલ્યાણકારી. મમમહામવાધિમમતિવિભિયંકર | જયતે (કૂ૦ ધaz)=પાપીને. તેમજ મહાન એવા સંસાર-સમુદ્રમાંથી | વિનતિમતં જિનેશ્વરના સિદ્ધાન્તને. ઉત્પન્ન થતા ભયને ભેદનારા. ગા=નિસીમ વાર્તા (ધારા )=દૂર કરેલ. કપામર્ચામરનિતિરાર્માર=મનુષ્ય અને વિપત ()કુરાયમાન, પ્રકટ.. દેવતાઓના નિર્વાણનાં અપાર સુખના જાસ્તવિકતામતનોમાનં=(૧) દૂર કર્યા છે સકુરાયમાન એવાં અન્ય મતને, મેહને ! પરમાનદં= (૧) ગાઢ અંધકારને નાશ કરનારા અને માનને જેણે એવા; (૨) નાશ કર્યો | (૨) પ્રબલ છે યુક્તિઓ જેમાં એવા. છે કુરાયમાન એવાં અન્ય દર્શનેના | મઘ=ઈન્દ્ર, મેહ અને ગર્વને જેણે એવા (૩) દળી | રામ વહિd=અલંઘનીય એવા ઈન્દ્રને નાંખે છે સ્કુરાયમાન એ અન્ય | (પણ) અભીષ્ટ, બ્લેકાર્થ જિન-આગમને નમસ્કાર ભયંકર અને મહાન એવા સંસાર-સાગરમાંથી ઉત્પન્ન થતા ભયને ભેદનારા, વળી દૂર કર્યા છે રકુરાયમાન એવાં અન્ય મને, મેહને અને અભિમાનને જેણે એવા [ અથવા નાશ કર્યો છે કુરાયમાન એવાં અન્ય (જૈનેતર) દર્શનેના મેહને અને ગર્વને જેણે એવા અથવા દળી નાખે છે સ્કુરાયમાન એવો અન્ય મતને (પિતાના) અજ્ઞાનને લઈને (ઉત્પન્ન થયેલ) મિથ્યાભિનિવેશ જેણે એવા ], તથા અનલ્પ, પૂર્ણ તેમજ (પ્રમે વડે) અત્યંત ગહન એવા, વળી પાપીઓને (પણ) હિતકારી એવા, તથા માનવ (તેમજ દાનવ) અને દેવના અપાર નિર્વાણ-સુખના હેતુરૂપ એવા, તથા વળી અત્યંત (અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરનારા [અથવા અત્યંત પ્રબલ તર્કથી યુકત ] એવા તેમજ વળી અલંઘનીય એવા ઈન્દ્ર (અથોત બારમા દેવકના સ્વામી અય્યતેન્દ્ર)ને (પણ) અભીષ્ટ એવા જિનેન્દ્ર-પ્રરૂપિત સિદ્ધાન્તને (હે ભવ્ય જને!) તમે ખચ્ચિત પ્રણામ કરે.”—૭૧ સ્પષ્ટીકરણ પદ્ય-વિચાર આ પઘમાં એન્કસ્થ અક્ષરો અને તેમાં ખાસ કરીને ભકાર અને મકાર વિશેષતઃ દષ્ટિગોચર થાય છે, એ આ પદ્યની ચમત્કૃતિમાં વધારો કરે છે. Page #330 --------------------------------------------------------------------------  Page #331 -------------------------------------------------------------------------- ________________ lulli all li li ll llllli li all lill ll l {PY. RY l kuKIE निर्वाणकलिकायाम् "अप्रतिचक्रां तडिद्वर्णा गरुडवाहनां चतुर्भुजां चक्रचतुष्टयभूषितकरां चेति ।" willlllllllllli Goooooooooo୭SSOSS BOOSSODOOR All rights reserved. 1 k, ar. A. Page #332 -------------------------------------------------------------------------- ________________ (नस्तुतयः ] स्तुतिचतुर्विंशतिका श्रीचक्रधरायाः स्तुतिः याऽत्र विचित्रवर्णविनतात्मजपृष्ठमधिष्ठिता हुतात् समतनुभागविकृतधीरसमदवैरिव धामहारिभिः । तडिदिव भाति सान्ध्यघनमूर्धनि चक्रधराऽस्तु सा मुदे-- समतनुभा गवि कृतधीरसमदवैविधा महारिभिः ॥ ७२ ॥१८॥ -द्विपदी टीका येति । 'या ।। अत्र ' अस्मिन् जगति । 'विचित्रवर्णविनतात्मजपृष्ठं विचित्रवर्णःशबलवर्णः "आजानु कनकगौरम्" इत्यादिवचनात् यो विनतात्मजो-गरुत्मान् तस्य पृष्ठंगांवोपरिभागम्। 'अधिष्ठिता' अधिरूढा । 'हुतात्समतनुभाव' हुतं अत्तीति हुताद्-अग्निः तत्सम तनु-मूर्ति भजते या सा। 'अविकृतधी:' अविकृता-अविकारिणी धीर्यस्याः सा । 'असमदवैरिव' असदृशदावैरिव । 'धामहारिभिः ' धाम्ना-तेजसा हारिभिः-कान्तैः। तडिदिव ' विद्युदिव । 'भाति ' शोभते । ' सान्ध्यघनमूर्धान ' सन्ध्याभवाम्भोदशिरसि । 'चक्रधरा' अप्रतिचक्रा । 'अस्तु' भवतु । 'सा' । 'मुदे' प्रीत्यै । 'असमतनुभा' समा च तनुश्च समतनुः, न समतनुः (असमतनुः )भा यस्याः सा । 'गवि' पृथिव्यां, स्वर्गे वा । 'कृतधीरसमदवैरिवधा' कृतो धीराणां समदानां वैरिणां वधो यया सा । ' महारिभिः' महद्भिश्चकैः। या विचित्रवर्णविनतात्मजपृष्ठं अधिष्ठिता सती सान्ध्यघनमूर्धनि तडिदिव भाति सा महारिभिः कृतधीरसमदवैरिवधा चक्रधरा मुदेऽस्त्विति सम्बन्धः ॥ ७२ ॥ अवचूरिः अरा एषां सन्तीत्यरीणि-चक्राणि।महान्ति च तान्यरीणि च तैर्महारिभिः-महाचकै याऽत्र-जगति चक्रधरा देवी-अप्रतिचक्रा देवी भाति-शोभते । कथंभूता ? । विविधवर्णगरुडपृष्ठमधिरूढा । हुतमत्तीति हुताद-वह्निस्तत्तुल्यां तनुं भजते । अविकृता-अविकारिणी धीर्यस्याः सा ।महारिभिः किंभूतः । असमानदवानलैरिव। धाम-तेजस्तेन हारिभिः-मनोहरैः। यथा विद्युत् सन्ध्याभवमेघमस्तके भाति तद्वत् । सा देवी मुदेऽस्तु-भवतु । समा च तनुश्च समतनुः, न समतनुरसमतनुः, एवंविधा भा यस्याः । गवि-पृथिव्यां स्वर्गे वा । कृतो धीराणां समदानां वैरिणां वधो यया ॥७२॥ अन्वयः या विचित्र-वर्ण-विनतात्मज-पृष्ठं अधिष्ठिता, हुताद-सम-तनु-भाय, अ-विकृत-धीः, अ-सम-दवैः इव धामन्-हारिभिः महत्-अरिभिः, सान्ध्य-घन-मूनि तडित् इव अत्र भाति, सा अ-सम-तनु-भा, गवि कृत-धीर-स-मद-चैरिन्-वधा चक्रधरा मुदे अस्तु । Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સ્તુતિચતુર્વિશતિકા [૧૮ શ્રીઅર શબ્દાર્થ વિત્રિકવિચિત્ર, વિવિધ. ધામન=(૧) તેજ, વર્યારંગ. ધામણાિિમતેજ વડે મનહર, વિનતા=કાશ્યપની પત્ની, ગરૂડની માતા. તર–વીજળી. ગામન=પુત્ર, માતિ (વા મા )=પ્રકાશે છે. વિનતામ==ગરૂડ, સાચ્ચ=સંધ્યા (સમય)ના, સંધ્યાસંબંધી. gE=પીઠ. મૂર્ધ=મસ્તક. વિવિજ્ઞાવિનતામgs=રંગબેરંગી વર્ણવાળા સાચઘનમૂર્ધનિ=સંધ્યા (સમય)ના મેઘના ગરૂડની પીઠને. ઉપર.. શિતા ( ધિણિત )રહેલી, આરહણ વધરા=ચકધરા (દેવી). કરેલી. કરતુ (વા)=થાએ. દુત=હેવત. મુદે (મૂળ મુદ્ર)=હર્ષને માટે. =ખાવું. કરમતગુમા=(૧) નિરૂપમ છે દેહની કાન્તિ જેની એવી; (૨) નિરૂપમ તેમજ અતિદુતારામતનુમા=અગ્નિસમાન દેહને ધારણ શય છે કાન્તિ જેની એવી. કરનારી. કવિ (મૂળ)=(૧) પૃથ્વી ઉપર, (૨)સ્વર્ગમાં. વિત (ઘા )=વિકારી. વૈરિન દુશમન. ગત અવિકારી. વધ=નાશ. વિશdવી:=અવિકારી છે મતિ જેની એવી. સુપરસમરિવધા કર્યો છે પરાક્રમી તેમજ દાવાનલ. | અભિમાની એવા શત્રુઓને સંહાર જેણે એવી. ગામલૈ = અસાધારણ દાવાનલ વડે. | મામિ=મહાચક્રો વડે. શ્લેકાર્થ શ્રીચકધર દેવીની સ્તુતિ રંગબેરંગી વર્ણવાળા ગરૂડની પીઠ ઉપર આરૂઢ થનારી, તથા અગ્નિના સમાન (દેદીપ્યમાન ) દેહને ધારણ કરનારી, તેમજ અવિકારી બુદ્ધિવાળી એવી જે (દેવી), જાણે અનુપમ દાવાનલ હેય એવા પ્રકાશ વડે મને હર એવા મહાચકો વડે, સંધ્યા સમયના દુતાઅગ્નિ, ૧ ગરૂડને વર્ણ વિચિત્ર છે. કહ્યું પણ છે કે "आजानु कनकगौरम्, आनाभेः शङ्खकुन्दहरधवलम्, आकण्ठतो नवदिवाकरकान्तितुल्यमामूर्धतोऽअननिभं गरुडस्वरूपम् ।” અર્થાત્ પગના તળીઆથી તે ઘુંટણ સુધી કનકના જે પીતવર્ણ, ઘુંટણથી તે નાભિ (ડુંટી) સુધી શંખ. કુન્દ ઇત્યાદિના જે શ્વેતવર્ણી અને નાભિથી તે ગળા સુધી “તન સૂર્યના જેવો રક્તવર્ણ અને ગળાથી તે મસ્તક સુધી કાજલના જેવો કૃષ્ણવર્ણ એ ગરૂડ હોય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका ૨૨૫ ( રંગબેરંગી ) એલ ઉપરની સૌદામિનીની જેમ આ જગત્માં શોભે છે, તે ચક્રધરા (દેવી) કે જેના દેહની ક્રાંતિ નિરૂપમ છે [ અથવા જેની ક્રાંતિ અનુપમ તેમજ અન૫ ] તેમજ જેણે ( ઉપર્યુક્ત ચક્રો વડે ) પૃથ્વી ઉપરના [ અથવા સ્વર્ગમાંના ] પરાક્રમી તથા મદોન્મત્ત એવા શત્રુના સંહાર કર્યો છે ( અને તેમ કરીને પેાતાનું ચક્રધરા એવું નામ ચરિતાર્થ કર્યું છે ), તે ચક્રધરા ( કે મેાક્ષાભિલાષી જના1 ) ( તમારા ) હર્ષને માટે થાઓ.”--૭૨ સ્પષ્ટીકરણ ચક્રધરા દેવીનું સ્વરૂપ— આ ચક્રધરા દેવી પણ એક વિદ્યા-દેવી છે. એને અપ્રતિચક્રા'ના નામથી પણ ઓળ ખવામાં આવે છે. આ સુવર્ણવી દેવીને ગરૂડનું વાહન છે અને તેના ચારે હસ્તા ચક્રથી વિભૂષિત છે. આા વાતની આચાર્-દિનકર સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે— 'गरुत्मत्पृष्ठ आसीना, कार्तस्वरसमच्छविः । भूयादप्रतिचका नः, सिद्धये चक्रधारिणी ॥ " ૨૯ ' —પત્રાંક ૧૬૨. નિર્વાણુ-કલિકામાં પણ આવા ઉલ્લેખ છે; તે નીચે મુજબ છેઃ— ' तथा अप्रतिचक्रां तद्विर्णी गरुडवाहनां चतुर्भुजां चक्रचतुष्टयभूषितकरां चेति " Page #335 -------------------------------------------------------------------------- ________________ १९ श्रीमल्लिजिनस्तुतयः अथ श्रीमल्लिनाथस्य स्तुति: नुस्तनुं प्रवितनुं मल्लिनाथ ! मे प्रियङ्गुरोचिररुचिरोचितां वरम् । विडम्बयन् वररुचिमण्डलोज्ज्वलः प्रियं गुरोऽचिररुचिरोचिताम्बरम् ॥ ७३ ॥ - रुचिरा ( ४,९ ) टीका , नुदन्निति । ' नुदन् ' प्रेरयन् । ' तनुं ' मूर्तिम् । ' प्रवितनु ' प्रकर्षेण विस्तारय । ' मल्लिनाथ ! ' मल्लिस्वामिन् । 'मे' मह्यम् ।' प्रियङ्गुरोचिः ' श्यामद्युतिः । ' अरुचिरो - चितां' रुचिरां च उचितां च रुचिरोचितां, न रुचिरोचिताम् । ' वरं ' प्रार्थितार्थम् । 'विडम्बयन् ' हसन् । ' वररुचिमण्डलोज्ज्वलः ' वरं यत् रुचिमण्डलं- प्रभामण्डलं तेन उज्ज्वल:कान्तः । ' प्रियं ' प्रीतिकरम् । एतत् वरस्याम्बरस्य वा विशेषणम् । 'गुरो ।' महात्मन् ! । ' अचिररुचिरोचिताम्बरम्' अचिररुच्या विद्युता रोचितं - उद्भासितं यत् अम्बरं - आकाशं तत् । हे मल्लिनाथ ! तनुमरुचिरोचितां नुदन् वररुचिमण्डलोज्ज्वलः सन् अचिररुचिरोचिताम्बरं विडम्बयन् वरं मे प्रवितन्विति योगः ॥ ७३ ॥ अवचूरिः नुदन - क्षिपन् तनुं - शरीरम् । प्रियंगुः -श्यामो वृक्षविशेषस्तद्वद् रोचिर्यस्य । तनुं कथंभूताम् । रुचिराँ उचितां च न एवंविधम् । रुचिमण्डलं - भामण्डलं तेनोज्ज्वलः - कान्तः । अचिररुच्या रोचितं विद्युच्छोमितमम्बरम्-आकाशं विडम्बयन् । हे मल्ले (मल्लिनाथ ) ! हे गुरो ! अरुचिरोचितां तनुं नुदन् प्रियंगुवर्णः मामण्डलशोभितः विद्युत्साहितमाकाशं पराभवन् मम वरं प्रवितर ॥ ७३ ॥ अन्वयः (हे ) मल्लिनाथ ! गुरो ! अ-रुचिर- उचितां तनुं नुदन्, प्रियङ-रोचिः, वर-रुचि - मण्डल - उज्ज्वलः अचिर- रुचि - रोचित- अम्बरं बिडम्बयन (त्वं) मे प्रियं वरं प्रवितर । १ " प्रवितर ' इति पाठः । Page #336 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुति चतुर्विंशतिका શબ્દાર્થ સુવન (ધા॰ નુકૢ )=દૂર ફેંકતા. તનું (મૂ॰ તનુ )=દેહને. કવિતનું (મૂ॰ તન્ )=d વિસ્તાર કર. માંછુ=મલ્લિનાથ, ઓગણીસમા તીર્થંકર. ર્માણનાથ ! હે મલ્લિનાથ ! ચિત્તુ ફલિની, વૃક્ષ–વિશેષ. મિયવ્રુનોચિપ્રિયંગુના જેવી કાંતિ છે જેની એવા, અરુચિત્તેવિતાં નહિ મનાહર કે નહિ ઉચિંત એવા. २२७ વિનમ્પયન ( ધા૦ વિદ્યર્ )=તિરસ્કાર કરનાશ. વર (મૂ૦ વર્)=૧૨ને. ગુજ્જહ્ર=પ્રકાશિત. વર્ષામજણો વહા=ઉત્કૃષ્ટ ભામંડલ વડે ઉજ્જવલ. ચુરો ! (મૂ॰ મુદ્દે)=હે ગુરૂ ! ચિરષિ વિજળી. જ્ઞાન=આકાશ. વિષિોચિતાન વિજળી વડે પ્રકાશિત એવા આકાશને. શ્લોકાઈ શ્રીમલ્લિનાથની સ્તુતિ— “ હૈ મલ્લિનાથ ! હે ગુરૂ ! અમનેહર તેમજ અનુચિત એવા દેહને દૂર ફેંકતા ઢ્ઢા પ્રિયંગુ ( નામના વૃક્ષ)ના જેવી નીલ ) કાંતિવાળા, તથા ઉત્કૃષ્ટ ભામંડલથી વિભૂષિત અને ( એથી કરીને ) સૌામિની( ના પ્રકાશ વડે ) પ્રકાશિત થયેલા એવા ( પ્રિય ) ગગનને વિડંબના પમાડતા થકેા તું મને પ્રિય વરદાન આપ. ’’—૭૩ સ્પષ્ટીકરણ શ્રીમલ્લિનાથ-ચરિત્ર— મલ્લિનાથના જન્મ મિથિલા નગરીમાં થયા હતા. કુમ્ભરાજા અને પ્રભાવતી રાણી એ તેમનાં પિતા અને માતા થતાં હતાં. તેમના કુંભના લાંછનથી અંકિત દેઢુના વડુ નીલ હતા અને તેમની ઊંચાઇ પચીસ ધનુષ્ય-પ્રમાણુ હતી. આ ઓગણીસમા તીર્થંકરને શ્વેતામ્બરા સ્ત્રીર તરીકે માને છે, જ્યારે દિગમ્બરા તા તેને પુરૂષજ ગણે છે. કારણ કે દિગમ્બર મત પ્રમાણે કાઇ પણ સ્ત્રી તે ભવમાં તે માન્ને જઇ શકે નહિ. આથી કરીને જ્યારે તીર્થંકર તે તેજ ભવમાં મુક્તિ-રમણીને વરે છે, તે પછી તે સ્ત્રી હાવાના સ'ભવજ તે મતમાં ત્યાંથી હાય ? १ गृणाति - उपदिशति धर्ममिति गुरुः । ૨ આ ઓગણીસમા તીર્થંકર પુરૂષ હતા કે સ્ત્રી હતા તે બાબત શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયા વચ્ચે મત-ભેદ છે. શ્વેતામ્બરો એમ કહે છે કે તે સ્ત્રી હતા અને એ વાત અપવાદરૂપ છે, કારણ કે ભાગ્યેજ કાઇ તીર્થંકર સ્રરૂપે સંભવી શકે છે અને એથી કરીને તે આ બનાવ આ અવસર્પિણી કાલમાં થયેલા દશ આશ્ચર્યોંમાંના એક ગણાય છે. પૂર્વ ભવમાં તપસ્યાર્થે માયાનું સેવન કરેલું હાવાથી અને તે કર્મના નિકાચિત બંધ થયેલા હેાવાથી તીર્થંકર તરીકે ઉત્પન્ન થયા છતાં પણ તેમતે સ્રી થવું પડયું, એમ શ્વેતામ્બરો કહે છે, Page #337 -------------------------------------------------------------------------- ________________ રર૮ સ્તુતિચતુર્વિશતિકા [૧૯ શ્રીમઆ પ્રમાણેને આ બે ફિરકાઓ વચ્ચે મતભેદ હોવા છતાં એ વાત તે બન્નેને સંમત છે કે તેઓ જીવન-પર્યત બ્રહ્મચારી રહ્યા હતા અથત વિષય-વાસનાને તેમણે જન્મથી હમેશને માટે દેશવટો દઈ દીધું હતું. અખંડિત ચારિત્ર પાળી, અનેક જીન ઉપર અનુપમ ઉપકાર કરી અંતમાં પંચાવન હજાર (૫૫૦૦૦) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ પરમ પદને પામ્યા. પઘ-વિચાર આ પદ્ય તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્યો પણ સમવૃત્તમાંના તેર અક્ષરવાળા રૂચિરા વૃત્તમાં રચવામાં આવ્યાં છે. આ વૃત્તને કેટલાક પ્રભાવતી કહે છે. એનું લક્ષણ એ છે કે ગૌ સૌ ગિરિ જિરા અર્થાત્ આ છંદમાં જ, ભ, સ અને જ એમ ચાર ગણે છે અને અત્યાક્ષર દીર્ઘ છે. વળી એથે અને પછી નવમે એટલે તેરમે અક્ષરે યતિ' છે. આ સંબંધમાં આ પદ્યનું પ્રથમ ચરણ વિચારી જોઈએ. वित र मलू | लि ना આ પર્વમાં બીજાં પઘોની માફક સાધારણ ચમત્કૃતિ હેવા ઉપરાંત એટલી વિશેષતા છે કે જે રૂચિરા નામના વૃત્તમાં આ પદ્ય રચાયું છે, તે વૃત્તને પણ આ પઘમાં સાક્ષાત્ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ પણ એક જાતને શબ્દાલંકાર છે. આના વિશેષ જિજ્ઞાસુએ શ્રીજિનપ્રભાચાયકૃત વીર-સ્તવ તરફ દષ્ટિપાત કરે. ૧ પ્રભાવતી એ નામાન્તર ન હોય તે આ વાત વિચારણીય છે, કેમકે શ્રુત-ધમાં પ્રભાવતીનું લક્ષણ નીચે મુજબ આપ્યું છેઃ “यस्यां प्रिये ! प्रथमकमक्षरद्वयं तुर्य तथा गुरु नवमं दशान्तिकम् । सान्त्यं भवेद् यदि विरतिर्युगग्रहै। ના અક્ષિતા રાત ! માવતી " અર્થાહે પ્રિયા ! જે વૃત્તમાં પહેલા બે અક્ષર તેમજ ચેથા, નવમા, અગ્યારમા તેમજ તેરમા અક્ષર દીધું હોય અને વળી ત્યાં ચેથા અને ત્યાર પછીના નવમા અક્ષર ઉપર “યતિ” હેય, તે વૃત્ત હે અમૃતસમાન લતા જેવી (લલના)! “પ્રભાવતી'ના નામથી ઓળખાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે રૂચિ અને પ્રભાવતી છંદમાં પ્રથમ અક્ષર પરવેજ ફેર છે. બાકી તે બીજા અક્ષરથી બધા અક્ષર સમાન છે. ૨ આ કાવ્ય કાવ્યમાલાના સપ્તમ ગુચ્છક (પૃ ૧૧૨-૧૧૫)માં છપાયેલું છે, Page #338 -------------------------------------------------------------------------- ________________ Correddय: ] स्तुतिचतुर्विशतिका २२६ जिनपतीना स्तुतिः जवाद् गतं जगदवतो वपुर्व्यथा कदम्बकैरवशतपत्रसं पदम् । जिनोत्तमान् स्तुत दधतः स्रज स्फुरत्कदम्बकैरवशतपत्रसम्पदम् ॥ ७४ ॥ -रुचिरा टीका जवादिति । 'जवात् ' वेगात् । 'गतं ' यातम् । 'जगदवतः' विचं रक्षतः । वपुर्व्यथाकदम्बकैः शरीरपीडोत्पीडैः। अवशतपत्रसं' अवशा:-परवशाः तपन्तः-तापं अनुभवन्तः प्रसाः-सत्त्वा यत्र तत् । 'पदं स्थानं नरकादिकम् । 'जिनोचमान् । जिनपरान् । 'स्तुत' प्रणत । 'दधतः धारयन्तः । 'सज' पुष्पमालाम् । 'स्फुरत्कदम्बकैरवशतपत्रसंपदं' कैरवाणिकुमुदानि स्फुरन्ती कदम्बानां कैरवाणां शतपत्राणां च सम्पत्-समृदिर्यत्र ताम् । अवृक्षतपत्रसं पदं गतं जगजवादवतो जिनोचमान् स्तुतेति सम्बन्धः ॥७४ ॥ अवचूरिः जवाद-वेगाज्जगद-विश्वमवतो-रक्षतो जिनोत्तमान हे भन्यजनाः!स्तुत-नुत। जगव किंविशिष्ठम् । पद-स्थानं नरकाविलक्षणं गतं-प्राप्तम् । पदं किंभूतम् । वपुःपीडोत्पीडैरवशा:-परतन्त्रास्तपन्तः-तापमनुभवन्तस्त्रसाः-प्राणिनो यत्र तत् । जिनोत्तमान् कथंभूतान् ? । स्र-पुष्पमालां दधतः। मालां कथंभूताम् । स्फुरन्ती कदम्बानां कैरवाणां शतपत्राणां च सम्पद यत्र ॥७॥ अन्वयः वपुस-व्यथा-कदम्बकैः अवश-तपत्-त्रसं पदं गतं जगत् जवात् अवतः, स्फुरत्-कदम्बकैरव-शतपत्र-सम्पदं सजं दधतः जिन-उत्तमान स्तुत । શબ્દાર્થો जवाद (मू० जव)-वेगयी. त्रस%99. जगत (मू० जगत् )-दुनियाने. अवशतपत्रसं=५२तन्त्रतम संता५ पामता वपुसू३७. છે છે જેને વિષે એવા. व्यथा पी. जिनोत्तमान=निश्वशने. वपुर्व्यथाकदम्बकै रुनी पाना समूह. दधतः (मू० दधत् )-धारण ४२नारा. अवश-५२d स्रजं (मू० सज् )=भावाने. तपत् (घा० तप्) aav पाभतो... स्फुरत् (धा० स्फुर् )-रायभान, वि४२१२. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ચ=કદમ. જૈવશ્વેત કમલ, ચંદ્રવિકાસિ કમલ, રાતપત્રસે પાંખડીવાળું કમલ, સેવંતી. સ્તુતિચતુર્વિશતિકા શ્લોકાર્થ [ ૧૯ શ્રીમતિ વા વાયંત્ર લમ્પફૂંકુંરાયમાન છે દ્રુમ્બ, કૈરવ અને શતપત્રની સંપત્તિ જેને વિષે એવી. જિન-પતિની સ્તુતિ— “ શરીરની પીડાના સમુદાય વડે પરતન્ત્ર તેમજ ( અત્યન્ત ) સંતાપના અનુભવ કરનારા એવા જીવો છે જેને વિષે એવા (નરકાદિક ચાર ગતિએ વડે લક્ષિત ) પદને ( પ્રાપ્ત થયેલા વિશ્વનું વેગ વડે રક્ષણ કરનારા એવા, તેમજ વિકરવર છે કદમ્બ, કૈરવ અને શતપત્રની સંપત્તિ જેને વિષે એવી (પુષ્પની ) માલાને ધારણ કરનારા એવા જિનેશ્વરાની ( કે લબ્યો ! ) તમે સ્તુતિ કરો. ”—૭૪ ,,, સ્પષ્ટીકરણ જીવવિચાર— જોકે અત્ર ‘ત્રસ ’ શબ્દના દુ:ખથી ઉદ્વેગ પામનાર અર્થ ગણીને બધા જીવા ભયસંજ્ઞાવાળા હોવાથી સામાન્ય જીવ અર્થમાં પ્રયોગ કરવામાં આવ્યા છે, છતાં તેના વિશેષ અર્થ જોઇ લઇએ. જૈન શાસ્ત્રમાં પ્રથમ તે જીવના ‘મુક્ત ' ( સિદ્ધ) અને સંસારી ' એમ એ ભેદો પાડવામાં આવ્યા છે. તેમાં વળી સંસારી જીવના સ્થાવર ' અને ત્રસ ” એમ એ અવાંતર ભેદો પાડેલા છે. પૃથ્વીકાયાદિક જીવા કે જેમને ફક્ત ત્વચા (ચામડી) રૂપી એકજ ઇન્દ્રિયર છે તે જીવાને અર્થાત્ એકેન્દ્રિય જીવાને સ્થાવર કહેવામાં આવે છે, જ્યારે અનેક ( મેથી પાંચ સુધીની) ઇન્દ્રિયવાળા જીવાને ‘ ૪ત્રસ કહેવામાં આવે છે. આ પ્રમાણેનાં સ્થાવર અને ત્રસનાં લક્ષણાથી અન્ય લક્ષણા તત્ત્વાર્થાધિગમસૂત્ર, જીવાજીવાભિગમ અને આચા રાંગ-નિયુક્તિ-વૃત્તિમાં દૃષ્ટિ—ગાચર થાય છે (જો કે આ પણ અપેક્ષાનુસાર ઘટી શકે છે), પરંતુ ગ્રન્થ—ગૌરવના ભયથી તે અત્ર વિચારવામાં આવતાં નથી. ૧ ‘ આદિ ’ શબ્દથી અપ્ ( જલ )–કાય, અગ્નિ-કાય, વાયુ-કાય અને વનસ્પતિ–કાય સમજવા, ૨ આ વાત દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ વિચારવામાં આવી છે. ܕ ૩ ‘સ્થાવર ' શબ્દના વ્યુત્પત્તિ-અર્થ ‘સ્થિર રહેનાર ' થાય છે, પરંતુ તે અર્થ અગ્નિ અને વાયુમાં નહિ ઘટી શકતા હેાવાને લીધે ‘ સ્થાવર ’ શબ્દથી એકેન્દ્રિય જીવાનું પારિભાષિક નામ સમજવું. ૪ ‘ત્રસ ’ શબ્દને અથ હાલનાર, ચાલનાર થાય છે. વાયુ-કાય અને અગ્નિ-કાય જીવામાં ચલન—ક્રિયા રહેલી હોવાથી ‘ત્રસ ’ શબ્દથી ખેથી પાંચ ઇંન્દ્રિયવાળા જીવાનું પારિભાષિક નામ સમજવું. Page #340 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विशतिका ૨૩૧ Maketur] सिद्धान्त-श्लाघनम् स सम्पदं दिशतु जिनोत्तमागमः शमावहन्नतनुतमोहरोऽदिते । स चित्तभूः क्षतरिह येन यस्तपः शमावहन्नतनुत मोहरोदिते ॥ ७५ ॥ -रुचिरा 'टीका स सम्पदमिति । सः ।। 'सम्पदं ' श्रियम् । 'दिशतु' ददातु । ' जिनोत्तमागमः अर्हत्सिद्धान्तः । 'शं' सुखम् । 'आवहन् ' कुर्वन् । 'अतनुतमोहरः। अतनु-अभूतं तमो हरति यः सः, यदिवा अतनुतमान् जहान् राति यः सः । 'अदिते ' अखण्डिते । 'सः। 'चित्तभूः' मनोभवः । 'क्षत:' ध्वस्तः । इह' अत्र जगति । 'येन' आगमेन । 'यः। 'तपःशमौ' तपश्च शमश्च (तो)। 'अहन्' इतवान् । अतनुत' अपप्रथत ? । 'मोहरोदिते । मोहं च रोदितं च । स जिनोत्तमागमः सम्पदं दिशतु येन चित्तभूः क्षतः स यस्तपशमावहन् अदिते मोहरोदिते अतनुतेति योगः ॥ ७५॥ अवचूरिः स जिनेन्द्रागमः सम्पदं दद्यात् । कथंभूतः ? । शं-सुखमावहन्-कुर्वन् ।अतनु-प्रौढं तमो हरतीति। यद्वा अतनुतमानूहान् राति-ददातीति। स चित्तभूः-कामो येन क्षतो-हतः। यः कन्दर्पस्तपःशमौ अहन्जघान । अदिते-अखण्डिते मोहश्च रोदितं च मोहरोदिते च योऽतनुत-अप्रथयत् ॥ ७५॥ अन्वयः यः तपस्-शमौ अहन्, अ-दिते मोह-रोदिते (च) अतनुत, स चित्त-भूः येन इह क्षतः, स शं आवहन् अ-तनु-तमस-हरः (अथवा अतनुतम-ऊह-रः) जिन-उत्तम-आगमः सम्पदं दिशतु । શબ્દાર્થ सम्पद (मू० सम्पद् ) वैसपने. चित्तभूः महन. जिनोत्तमागमः (१) श्वरना माराम; (२) | क्षतः (मू० क्षत ) रेत. જિનેને ઉત્તમ સિદ્ધાન્ત. शम-उपशम. 'आवहन् (धा० वह ) ४२नारे।. तपःशमौ=d५ भने उपशमन. हर हरना२. अहन् (धा० हन्नाथा . अतनुतमोहरः (१)-ME५ अंधारने २नारी; | अतनुत (धा० तन् )-विस्तार यो, विस्तायो. (२) प्रम युतिया आपना।. रोदित-३६न. अदिते (मू० अदित)=4sत. | मोहरोदित ज्ञान भने ३४नने. Page #341 -------------------------------------------------------------------------- ________________ રેકર સ્તુતિચતુર્વિશતિકા [૧૯ શ્રીમ પ્લેકાર્થ સિદ્ધાન્તની પ્રશંસા જે (બાહ્ય તેમજ અભ્યત્તર) તપ અને ઉપશમને નાશ કરતે હવે તેમજ જે અખડિત અજ્ઞાન અને રૂદનને વિસ્તાર કરતે હવે તે કંદર્પ જેનાથી અત્ર નાશ પામે, તે, સુખને અર્પણ કરનાર તેમજ અનલ્પ અજ્ઞાનને અંત આણનારે [ અથવા સૌથી પ્રબલ તર્કને રજુ કરનારે ] એ જિનેશ્વરને સિદ્ધાન્ત (હે ભ! તમને) સંપત્તિ અર્પે.”—૭૫ સ્પષ્ટીકરણ જૈન સિદ્ધાન્તમાં તર્કનું સ્થાન– જૈન સિદ્ધાન્તમાં જેટલે અંશે “તર્ક” પ્રમાણને સ્થાન આપવામાં આવ્યું છે તેટલે અંશે અન્ય સિદ્ધાન્તમાં તેને સ્થાન આપવામાં આવ્યું હોય એમ જોવામાં આવતું નથી. કેટલાક દર્શનકાએ તે “આગમ” પ્રમાણને અત્યંત વજન આપ્યું છે અને તેથી કરીને “વાવાવાક્ય પ્રમા' એ સૂત્ર લજજાસ્પદ બની ગયું છે. જૈન સિદ્ધાન્ત કંઈ “આગમ” પ્રમાણને તિરસ્કાર કરતે નથી (કેમકે આ દર્શનમાં પણ તક–ગમ્ય અને આગમ-ગમ્ય એમ બંને પ્રકારના પદાર્થો માનેલા છે), પરંતુ તે તેનું અનુચિત મહત્વ વધારવા તૈયાર નથી, જોકે કેટલીક વાર એમ જોવામાં આવે છે કે “તર્ક” પ્રમાણથી કેટલીક અતીન્દ્રિય બાબતે સિદ્ધ કરવામાં આવી હોય પરંતુ તે આગમ” પ્રમાણથી બાધિત થતી હોય, તે તે બાબતેને સ્વીકાર કરવા સૈદ્ધાન્તિકના નામથી ઓળખાતે પક્ષ તૈયાર નથી. શીશvમાખણ द्विपं गतो हृदि रमतां दमश्रिया प्रभाति मे चकितहरिद्विपं नगे। वटाहये कृतवसतिश्च यक्षराट् प्रभातिमेचकितहरिद विपन्नगे ॥ ७६ ॥ -रुचिरा ૧ બૌદ્ધ દર્શનમાં “પ્રત્યભિજ્ઞાન ” અને “તને પ્રમાણ તરીકે ગણવામાં આવ્યાં નથી. - ૨ તાર્કિક શિરોમણિ શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રરૂપેલ કેવલજ્ઞાન અને કેવલ દર્શનના ઉપયોગના સમયની અભિન્નતા, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાનની એકતા, સાત નાને બદલે છ નનું અસ્તિત્વ ઈત્યાદિ વાતે કેટલાકને માન્ય નથી. Page #342 -------------------------------------------------------------------------- ________________ C.स्तुतयः]. स्तुतिचतुर्विंशतिका 233 टीका द्विपमिति । 'द्विपं गतः । गजमारूढः । ' हदि रमता'. मनसि क्रीडतु । 'दमश्रिया' शमसम्पदा । 'प्रभाति । शोभमाने । 'मे' मम । 'चकितहरिद्विपं ' चकित:-त्रस्तो हरिद्विपःसुरेन्द्रहस्त्री यस्य तम् । ' नगे' विटपिनि । ' वटाह्वये ' न्यग्रोधनाम्नि । 'कृतवसतिश्च । विहितालयश्च । ' यक्षराट् ! यक्षराजः कपर्दिनामा । 'प्रभातिमेचकितहरित् । प्रभया अतिशयेन मेचकिताः-श्यामीकृताः हरित:-ककुभो मेचकस्वरूपा एव येन सः। 'विपन्नगे' विगतसपे । द्विपं गतो नगे कृतवसतिश्च यक्षराट मे हृदि रमतामित्यन्वयः ॥ ७६ ॥ अवचूरिः यक्षरान कपर्दिनामा मम मनसि रमतां-परिक्रीडताम् । हृदि कथंभूते ? । उपशमलक्ष्म्या प्रभातिप्रकर्षेण शोभमाने । यक्षराट किंविशिष्टःचकितः-त्रस्तो हरिद्विप-ऐरावणो यस्मात् तं द्विपं-वारणं गतः-प्राप्तः। विपन्नगे-विगतसपै नगे-वृक्षे वटाभिधाने कृता वसतिः-आलयो येन । प्रभया-कान्त्या अतिमेचकिता-श्यामलीकृता हरितो-विशो येन सः॥ ७६ ॥ अन्वयः चकित-हरि-द्विपं विपं गतः वि-पन्नगे वट-आह्वये नगे च कृत-वसतिः, प्रमा-अति-मेचकित-हरिद यक्ष-राट मे दम-श्रिया प्रमाति हृदि रमताम् । શબ્દાર્થ द्विपं ( मू० द्विप ) हाथीन. आह्वयमलियान, नाम. गतः (मू० गत )-प्रास थये. वटाह्वये=43 छ नाम रेनु मेवा. रमताम् (मू० रम् )२, २म ४२१. वसति-पास, २४ा. दमश्रिया-उपशमनी भी 8. कृतवसतिः ये छ निवास मेवा. प्रभाति ( म० प्रभात् )=शमान. यक्षमे तनाव. चकितलय पामेल. यक्षराट्=(१७५ही) यक्षरा. हरि=न्द्र मेचकित=gal. हरिद्विप-छन्द्रनो साथी, औरावत, भैरावा, हरित्-शा. चकितहरिद्विपं विस्मय पभायो छ भैश- प्रभातिमेचकितहरित्=प्रमा १४॥ नामा छ વતને જેણે એવા. .અત્યંત શ્યામવણી દિશા જેણે એવા, नगे ( मू० नग )=वृक्षने विषे. पन्नग सर्प, सा५. वट-१७ विपन्नगे=सर्पथी भुत. . पी' मे महापर्नु पनाम छे. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ રસ્તુતિચતુર્વિશતિકા [ ૧૯ શ્રીમલિ શ્લેકાર્થ શ્રીયશરાજ (કપર્દી)નું સ્મરણ– (પિતાની સ્કૂલતા, સમર્થતા, સુન્દરતા ઇત્યાદિ ગુણએ કરીને) ભય પમાડ્યો છે ઐરાવતને જેણે એવા ગજરાજ ઉપર આરૂઢ થયેલ એવે, વળી સર્ષથી મુકત એવા વડ નામના વૃક્ષ ઉપર નિવાસ કર્યો છે જેણે એવે તેમજ વળી તેજ વડે અત્યંત શ્યામવર્ણ કરી નાખી છે દિશાઓ જેણે એ (પઈ નામને ) યક્ષરાજ ઉપશમરૂપી લક્ષ્મી વડે પ્રકાશમાન (એવા) મારા અંતઃકરણમાં રમણ કરે.”—૭૬ સ્પષ્ટીકરણ યક્ષ-વિચાર– દ્વિતીય દેવ-નિકાયના વ્યતર જાતિના (૧) કિન્નર, (૨) પિંપુરૂષ, (૩) મહેરગ, (૪) ગાન્ધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત અને (૮) પિશાચ એમ આઠ ભેદ પૈકી યક્ષ પણ એક ભેદ છે એ સહજ સમજી શકાય છે. યક્ષના સંબંધમાં તત્વાર્થાધિગમસૂત્ર (અ. ૪, સૂ૦૧૨)ના ભાષ્યમાં નીચે મુજબ ઉલ્લેખ છે " यक्षाः श्यामावदाता गम्भीराः तुन्दिला वृन्दारकाः प्रियदर्शना मानोन्मानप्रमाणयुक्ता रक्तपाणिपादतलनखतालुजिह्वौष्ठा भास्वरमुकुटधरा नानारत्नविभूषणा वटवृक्षध्वजाः " અર્થાત્ યક્ષે શ્યામ પરંતુ કાન્તિવાળા, ગંભીર, ઊચી નાભિવાળા, પ્રતિષ્ઠિત, મનહર દર્શનવાળા, માન અને ઉન્માનરૂપ પ્રમાણથી યુક્ત દેહવાળા, તથા હસ્ત અને ચરણનાં તળી, નખ, તાલુ, જીભ અને એક રાતમાં છે જેમનાં એવા, વળી દેદીપ્યમાન મુકુટને કારણ કરનારા, વિવિધ રત્નનાં વિભૂષણવાળા અને વડ વૃક્ષરૂપી દવજવાળા છે. વિશેષમાં આ ભાષ્યમાં નિવેદન કર્યા મુજબ યક્ષેના તેર ભેદ છે-(૧) પર્ણભદ્ર, (૨) માણિભદ્ર, (૩) શ્વેત, (૪) હરિભદ્ર, (૫) સુમનભદ્ર, (૬) વ્યતિપાતિકભદ્ર, (૭) સુભદ્ર, (૮) સર્વતેભદ્ર, (૯) મનુષ્ય-ચક્ષ, (૧) વનાધિપતિ, (૧૧) વનાહાર, (૧૨) રૂપ-ચક્ષ અને (૧૩) યક્ષેત્તમ, આ તેર અવાન્તર કટિમાંથી કઈ કટિમાં ૬૪મા પદ્યમાં સ્તુતિ કરાયેલા બ્રહ્મશાનિત યક્ષને તેમજ આ પદ્યમાંના કપર્દી યક્ષને અંતભાવ થાય છે તે સમજી શકાતું નથી. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ જિજનુયા] स्तुतिचतुर्विंशतिका કપડી રક્ષણની સ્તુતિ– અ યશરાજની એક સ્થલે નીચે મુજબ સ્તુતિ કરવામાં આવી છે – "यः पूर्व तन्तुवायः कृतसुकृतलवैः दूरितैः पूरितोऽपि प्रत्याख्यानप्रभावादमरमृगशामातिथेयं प्रपेदे । सेवाहेवाकशाली प्रथमजिनपदाम्भोजयोस्तीर्थरक्षावक्षः श्रीयक्षराजः स भवतु भविनां विघ्नमर्दी कपर्दी ॥" જ શત્ર"જય-મઠન શ્રીષદવના સ્તુતિ-કદંબકમાંની છેલી સ્તુતિ છે. પ્રથમની ત્રણ સ્તુતિઓ પણ ચમત્કૃતિથી ભરપૂર હેવાથી તેને અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે. "आनन्दानम्रकम्रत्रिदशपतिशिरःस्फारकोटीरकोटी प्रेसन्माणिक्यमालाशुचिरुचिलहरीधौतपादारविन्दम् । आय तीर्थाधिराज भुवनभयभृतां कर्ममर्मापहारं वन्दे शत्रुभयाख्यक्षितिधरकमलाकण्ठशृङ्गारहारम् ॥१॥ माधम्मोहद्विपेन्द्रस्फुटकरटतटीपाटने पाटवं ये विभ्राणाः शौर्यसारा रुचिरतररुचां भूषणायोचितानाम् । सवृत्तानां शुमानां प्रकटनपटवो मौक्तिकानां फलाद तेऽमी काण्ठीरवाभा जगति जिनवरा विश्ववन्द्या जयन्ति ॥२॥ सबोधावन्ध्यबीजं सुगतिपथरथः श्रीसमाकृष्टिविद्या रागद्वेषाहिमन्त्रः स्मरदवदधथुः प्रावृषेण्याम्बुवाहः । जीयाज्जैनागमोऽयं निबिडतमतमस्तोमतिग्मांशुबिम्बः द्वीपः संसारसिन्धौ त्रिभुवनभवने ज्ञेयवस्तुप्रदीपः॥३॥" આ ઉપર્યુંક્ત ત્રણ સ્તુતિઓને અનુવાદ અત્ર આપ અસ્થાને નહિ ગણાય એમ માની તે નીચે મુજબ આપવામાં આવે છે – હ વડે વિષે કરીને નમ્ર બનેલા એવા મનહર દેવેન્દ્રોના મસ્તક (ઉપર)ના વિશાળ મુકુટની શ્રેણીને સ્પર્શ કરવાં માણેકની માતાની પવિત્ર તેમજ રૂચિકર લહરી વડે પ્રક્ષાલિત થયાં છે ચરણ-કમલે જેનાં એવા, તથા સંસારી છતાં કર્મના મર્મને દૂર કરનારા તેમજ શત્રુંજય નામના પર્વતરૂપી લક્ષ્મીના કઠને વિષે શૃંગાર-હારના સમાન એવા પ્રથમ તીર્થેશ્વર (શ્રી ઋષભદેવ જે જિનેશ્વરે મન્મત્ત મેહરૂપી ગજેન્દ્રના સ્પષ્ટ ગડસ્થલના તટનું વિદારણ કરવામાં કુશલતાને ધારણ કરનારા છે તેમજ પરામ વડે શ્રેષ્ઠ છે તથા વળી જેઓ અતિશય મનહર કાન્તિવાળા, બરાબર ગોળાકૃતિવાળા તેમજ અલંકાને માટે યોગ્ય એવા શુભ મુકતા-ફલેને પ્રકટ કરવામાં સિંહ જેવા ચતુર છે, તે આ જગતુંપ્રય જિનેશ્વરે જગમાં જયવતા વર્તે છે.—૨ સમ્યજ્ઞાનના અવધ્ય (ફલદાયક) બીજરૂપ, સુગતિ (મેક્ષ)ના માર્ગે (લઈ જવામાં ) રથસમાન, લક્ષ્મીનું આકર્ષણ કરનારી વિદ્યારૂપ, રાગ અને પરૂપી સર્પને (વશ કરવામાં) (નાગ-દમની) મન્ચના જે, કંદર્પ રૂપી દાવાનલની પીડાને દૂર કરવામાં ) વર્ષા–ઋતુના મેઘ સમાન, અત્યંત ગાઢ એવા અંધકારના સમુહને (નષ્ટ કરવામાં) સૂર્ય-મંડલના સમાન, સંસાર-સમુદ્રમાં દ્વીપ (બેટ) સમાન અને ત્રિભુવનરૂપી ગૃહમાં જાણવા લાયક પદાર્થોને (પ્રકાશિત કરવામાં ) પ્રદીપસમાન એ આ જૈન સિદ્ધાન્ત સર્વોત્કૃષ્ટપણે વર્તે.—૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ તુતિચતુર્વિશતિકા [૧૯ શ્રીમઅથ–પૂર્વાવસ્થામાં પાપથી ભરપૂર (અથત અત્યંત પાપી) એવા જે વણકરે પ્રત્યાખ્યાનના પ્રભાવથી પુણ્યાંશ ઉપાર્જન કરી અપ્સરાઓનું અતિથિપણું પ્રાપ્ત કર્યું, તે યક્ષરાજ કપર્દી કે જે પ્રથમ જિનેશ્વર (શ્રીષભ પ્રભુ)નાં ચરણ-કમલેની સેવા કરવાના સ્વભાવવાળે છે તેમજ જે તીર્થના રક્ષણને વિષે ચતુર છે, તે (હે ભવ્ય !) તમારા વિદ્ધને નાશ કરનારે થાઓ. કપદ યક્ષરાજનું જીવન-વૃત્તાન્ત– સેરઠ દેશમાં મધુમતિ નગરમાં કપર્દી નામે એક વણકર વસતે હતે. તેને આડિ અને કહાડિ નામે બે પત્નીઓ હતી. આ વણકરને અભક્ષ્ય તેમજ અપેય વસ્તુ ઉપર અત્યાસક્તિ હતી. એક વેળા આ અનાચારથી તેને મુક્ત કરવાને માટે તેની સ્ત્રીઓ તેને પ્રહાર મારી શિક્ષા આપતી હતી. તેવામાં ચિદમા પટ્ટધર શ્રીવસેનસૂરિ બહિર્ભુમિ જતા હતા તેમણે એને જે અને પિતાની પાસે બોલાવ્યું. આ વણકર તેમની સમીપ ગયે અને હાથ જોડીને ઊલે ર. આગમ-જ્ઞાને આને સુલભધિ જાણીને તેમજ તેનું આયુષ્ય ફક્ત બે ઘડીનું બાકી છે એમ જાણીને તે સૂરિજીએ તેને કહ્યું કે તને ઘણું કષ્ટ વેઠવું પડે છે તે આ કષ્ટમાંથી મુક્ત થવાને માટે તે ધર્મ-ધ્યાન કર અને પ્રત્યાખ્યાન અંગીકાર કર. આ વાત તે વણકરે સ્વીકારી અને જમવા બેસવા પૂર્વે નવકાર મંત્ર કહી જ, કેડે બાંધેલા દોરાની ગાંઠ છોડવી અને ત્યાર બાદ ભેજન કરવું અને ભજન કરી રહ્યા પછી દેરાની ગાંઠ બાંધી દેવી આ પ્રમાણેને તેણે નિયમ લીધે. આ નિયમપૂર્વક તે ભેજન કરવા બેઠો. ભોજનમાં સર્પના વિષથી વ્યાપ્ત માંસ હતું તેની એને ખબર ન હોવાથી એ તે તે ખાઈ ગયે. આથી કરીને તેના રામ રમી ગયા, પરંતુ પ્રત્યાખ્યાનના પ્રભાવથી તે પ્રજ્ઞાહીન હોવા છતાં પણ વિબુધપણે ઉત્પન્ન થયે. આ પ્રમાણે ફક્ત એકજ વાર નિયમનું પાલન કરવાથી તે દેવ થયે. સૂરિજીએ પ્રત્યાખ્યાનને નિયમ લેવડાવ્યું હતું એ વાત આ વણકરની બે સ્ત્રીઓ જાણતી ન હતી. તેઓ તે એમ માનતી હતી કે આ મહાત્માએ તેમના પતિને કંઈક શીખવ્યું છે. પરંતુ જ્યારે તેમને પતિ બે ઘડીમાં મરી ગયે, ત્યારે તેનું મરણ આ મહાત્માને લીધે થયું છે એવી ફરિયાદ તેમણે રાજાને કરી. આ સાંભળીને રાજાએ વજીસેનસૂરિજીને પકડી મંગાવી કહ્યું કે આ બે સ્ત્રીના સ્વામીને તમે કેમ મારી નાખે? સૂરિજી મૌન રહ્યા એટલે તેમને ચેકીમાં બેસાડ્યા. આ સમયે કપર્દીએ દેવલોકમાં બેઠા બેઠા અવધિજ્ઞાન વડે જોયું કે પિતાના ઉપર ઉપકાર કરનારા સુરિજીને માથે કષ્ટ આવી પડ્યું છે. આથી કરીને તેણે દેવ-શક્તિ વડે તે ગામનું જાણે એક ઢાંકણ ન હોય તેવી મેટી એક શિલા વિકુવી અને આકાશમાં રહીને તેણે કોને કહ્યું કે“વસેનસૂરિજી મારા ગુરૂ છે અને તેમણે મારા ઉપર ઉપકાર કર્યો છે. વાસ્તે તેમને કષ્ટ ન ૧ પ્રત્યાખ્યાન (qહ્યાણ) શબ્દના ત્યાગ કરવો અને પાલન કરવું એમ બે અર્થે થાય છે. અવિરતિપણના સ્વરૂપ પ્રત્યે પ્રતિ પ્રતિફૂલપણે ના મર્યાદાપૂર્વક સાહ્યાન કથન છે જેને વિષે તે “પ્રત્યાખ્યાન' અથવા આત્મ-સ્વરૂપે પ્રતિ પ્રત્યે મા અભિવ્યાપીને આશંસારહિત ગુણના કરણનું કાયાન કથન છે જેને વિષે તે; અથવા પરલોક પ્રતિ પ્રત્યે મા ક્રિયા ગાર્થ શુભાશુભ ફળનું બાહ્યાન કથન છે જેને વિષે તે. Page #346 -------------------------------------------------------------------------- ________________ જિનતુતઃ ] स्तुतिचतुर्विंशतिका ૨૭. દેતાં તેમની ક્ષમા માંગે અને તેમને પ્રણામ કરે, નહિ તે આ શિલા વડે આખા ગામને નાશ કરીશ.” મરણના ભયથી બીધેલા રાજાએ સૂરિજીને વન્દન કર્યું, તેમની ક્ષમા માંગી અને તેમને મુક્ત કર્યા; એટલે કપર્દી યક્ષે શિલા સંહરી લીધી અને તેણે પ્રસન્ન વદને શાહિક સાંભળે તેમ નીચે મુજબની ગાથા બોલવી શરૂ કરી. ___“ भंसासी मज्झरओ इक्केणं, चेव गंठिसाहिएण। सोहं तु तंतुवाओ, सुसाहुवाओ सुरो जाओ।" અથાત-માંસ ખાનાર તેમજ મધ (પાન)માં આસક્ત એ તે હું વણકર (સુસાધુના વચનપૂર્વક) ફક્ત એકજ ગાંઠ સહિત (ભજન કરીને) યશસ્વી દેવ થયો છું. આ પ્રમાણે બેસી રહ્યા બાદ તેણે સૂરિજીને નમન કર્યું અને પૂછ્યું કે હે ભગવન! મેં કેવા કર્મ કર્યો છે? સૂરિજીએ ઉત્તર આપે કે પૂર્વ ભવમાં તે પૈઢ પાપ કર્યો છે, પરંતુ હવે પવિત્ર થવાને વાસ્તે તારે સકલ કર્મ-સૈન્યને સંહાર કરનારા એવા શ્રી શત્રુંજય તીર્થે જઈ શ્રીષભ પ્રભુની ભક્તિ કરવી. આ સાંભળી પદ યક્ષ ખુશી થયે અને ગુરૂના વચનાનુસાર વર્તન કરતે પિતાને કૃતાર્થ માનવા લાગ્યા. ૧ સંસ્કૃત છાયા मांसाशी मद्यरत एकेन चैव ग्रन्थिसहितेन । सोऽहं तु तन्तुवायः सुसाधुवादः सुरो जातः ॥ ર શત્રુંજય તીર્થનું અનુપમ માહામ્ય છે એમ જૈને માને છે. આ વાત શ્રીધનેશ્વરસરિકૃત શત્રુજયમહાભ્યનામક કાવ્ય ઉપરથી જોઈ શકાય છે, Page #347 -------------------------------------------------------------------------- ________________ २० श्रीमुनिसुव्रतजिनस्तुतयः अथ श्रीमुनिसुव्रतनाथस्य संस्तवनम् जिनमुनिसुव्रतः समवताज्जनतावनतः समुदितमानवा धनमलोभवतो भवतः । अवनिविकीर्णमादिषत यस्य निरस्तमनःसमुदितमानबाधनमलो भवतो भवतः ॥ ७७ ॥ -नर्कुटकम् ( ७,१०) टीका जिनमुनीति । 'जिनमुनिसुव्रतः' मुनिसुव्रतनामा जिनः । 'समवतात् ' संरक्षतु । 'जनतावनतः जनतया-जनसमूहेन अवनत:-प्रणतः । ' समुदितमानवाः' हृष्टाः पुमांसः। 'धनं । द्रव्यम् । 'अलोभवतो भवतः। लोभेनायुक्तस्य सतः । 'अवनिविकीर्ण ' भूमी राशीकृतम् । 'आदिषत । गृहीतवन्तः । 'यस्य' भगवतः । 'निरस्तमनःसमुदितमानबाधनमल: ' बाधनं-बाधा निरस्ता-अपकीर्णा मनःसमुदिता-हृदि समुद्गताः संहता वा मानश्च बाघनं च मलाश्च येन सः। 'भवतः। युष्मान् । 'भवतः' संसारात् । स जिनमुनिसुव्रतो भवतो भवतः समवतात् यस्य धनं समुदितमानवा आदिषतेति सम्बन्धः॥ ७७॥ अवचूरिः जिनमुनिसुव्रतो भवतो-युष्मान् भवतः-संसारात् समवतात्-संरक्षतु । कथंभूतः? । जनतयाजनसमूहेनावनतः । समुदिताः-सहर्षा ये मानवा-मनुष्या अवनिविर्णि-भूमौ राशीकृतं धनं-कनकादिकं यस्यालोभवतः-अलोभिनो भवतः-सतः । दीक्षा ग्रहीतुकामस्येत्यर्थः। आदिषत-आददत। जिनः कथंभूतः? । निरस्ता-अपकीर्णा मनःसमुदिता-हृदि समुत्पन्ना संहता वा मानो बाधनं-पीडा मल:कर्म च येन ॥ ७७॥ अन्वयः मुदित-मानवाः यस्य अ-लोभवतः भवतः अवनि-विकीर्ण धनं आविषत, सः जनताअवनतः, निरस्त-मनस-समुदित-मान-बाधन-मलः जिन-मुनिसुव्रतः भवतः भवतः समवतात् । १ ‘स मुदित०' इत्यपि पदच्छेदः समीचीनः । २ 'बृहतिका' इति सौभाग्यसागराः। Page #348 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका શબ્દાર્થ બિન-તીર્થંકર. મુનિસુવ્રતમુનિસુવ્રત ( સ્વામી), વીસમા તીર્થંકર. જ્ઞિનમુનિસુવ્રત:=તીર્થંકર મુનિસુવ્રત, સમવતાર્ ( ધા૦ ગર્ )=રક્ષણ કરો. ઞનતા=જનસમાજ, લાક. અવગત (ધા૦ નમ્ )=નમન કરાયેલા. અમાનપત=જન–સમાજ વડે નમન કરાયેલા, મુષ્ટિતમાનવા: હર્ષિત મનુષ્યા. ધન (મૂ॰ ધન )=લક્ષ્મીને. અહોભવતઃ–àાભરહિત: ભવતઃ (મૂ॰ મવત્ )=સતા. અવનિ=પૃથ્વી. ૨૩૯ વિજ્ઞીળ (પ૦ ૢ )=વિખેરેલું. અનિનળીન=પૃથ્વી ઉપર વિખેરેલું. ગાષિત(ધા૦ વા )ગ્રહણ કરતા હવા. યસ્ય ( મૂ॰ ચર્ )=જેના. નિશ્ત ( ધા॰ અસ્ )=નિરાસ કરેલ, સમ્રુતિ( ધા॰ ૩ )=(૧) ઉદ્ભવેલ; (૨) એકત્રિત થયેલ. વાધન=પીડા. નિશ્તમન:સમ્રુતિમાનવાચનમણ:નિરાસ કર્યાં છે મનમાં ઉદ્ભવેલા અથવા એકત્રિત થયેલા એવા અભિમાનના, પીડાના અને મલના જેણે એવા. શ્લોકાએઁ શ્રીમુનિસુવ્રતનાથની સ્તુતિ— “ ( દીક્ષા—ગ્રહણની તીવ્ર અભિલાષા રાખતા હૈાવાથી ) લેાક્ષરહિત બનેલા એવા જેના પૃથ્વી ઉપર ઢગલા કરેલા ધનને હર્ષિત મનુષ્યા ( એક વર્ષ પર્યંત ) ગ્રહણ કરતા હવા, તે તીર્થંકર મુનિસુવ્રત (સ્વામી) કે જેમને જન-સમાજે નમન કર્યું છે તેમજ વળી જેમણે મનમાં ઉદ્ભવેલા [ અથવા એકત્રિત થયેલા ] એવા અહંકારનો, પીડાના અને (કર્મરૂપી ) મલા નિરાસ કર્યાં છે, તે ( વીસમા તીર્થંકર ) ( ૐ ભવિકજનો ! ) તમારૂં સંસારથી રક્ષણ કરા. ’૭૭ સ્પષ્ટીકરણ સુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર સુમિત્ર રાજા અને પદ્મા રાણીના પુત્ર મુનિસુવ્રત સ્વામીના જન્મ રાજગૃહ નગરમાં થયો હતા. તેમની પૂર્વે થઇ ગયેલા ૧૯ તીર્થંકરોની જેમ તે કાશ્યપ ગોત્રીય હતા નહિ, પરંતુ તે ગૌતમ ગોત્રીય હતા. કૂર્મના લાંછનથી અંકિત તેમજ કૃષ્ણવર્ણી એવા તેમના દેહ વીસ ધનુષ્ય-પ્રમાણુ હતા. ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી તે અનુપમ પદને પામ્યા. ૧ કાચા. Page #349 -------------------------------------------------------------------------- ________________ २४० હતુતિચતુર્વિશતિકા [२० श्रीमुनिसुनत५८-भाभ__ 'भवतः' शा विविध माथी मत मा ५५ तेमका त्या२ पछीi ay पधो ५ સમવૃત્તમાંના સત્તર અક્ષરવાળા નટક નામના વૃત્તમાં રચાયેલાં છે. આ વૃત્તને અવિતથ તેમજ કેલિક એવાં નામથી પણ ઓળખાવવામાં આવે છે. આ વૃત્તનું લક્ષણ એ છે કે "यदि भवती नजौ भजजला गुरुर्नर्कुटकं । . . मुनिगुहकार्णवैः कृतयतिं वद कोकिलकम् ॥" અર્થાત્ આ વૃત્તમાં ન, જ, ભ, જ અને જ એમ પાંચ ગણે છે અને છેવટના બે અક્ષરે અનુક્રમે હસ્વ અને દીર્ઘ છે. વળી સાતમે અક્ષરે તેમજ સત્તરમે અક્ષરે વિશ્રામ-સ્થાન યાને યતિ છે. આ વાતના ઉપર વિશેષ પ્રકાશ પડે તેટલા માટે આ પદ્યનું પ્રથમ ચરણ વિચારીએ. सव म | व ताज् ज | न नि मु ता व नतः ज भ ज ज ल ग जिनसमुदायप्रणामः प्रणमत तं जिनव्रजमपारविसारिरजो दलकमलानना महिमधाम भयासमरुक् । यमतितरां सुरेन्द्रवरयोषिदिलामिलनो दलकमला ननाम हिमधामभया समरुक् ॥ ७८ ॥ टीका प्रणमतेति । 'प्रणमत ' नमत । 'तम् ।। 'जिनवज ' अर्हत्सन्दोहम् । अपारविसारिरजोदलकमलानना ' अपाराणि-अपर्यन्तानि विसारीणि-प्रसरणशीलानि रजोदलानि यस्य तदू अपारविसारिरजोदलं तच्च तत् कमलं च तद्वत् आननं-मुखं यस्याः सा । 'महिमधाम' महत्त्वस्य स्थानम् । 'भयासं ' भयमस्यति यस्तम् । अरुक् । नीरोगः। 'यम् ।। ' अतितरां' अत्यर्थम् । 'सुरेन्द्रवरयोषित् ' सुरेन्द्रस्य वरा-प्रधानभूता योषित्-अङ्गना शची। ' इलामिलनोदलकमला ' इलामिलनेन-क्षितिघट्टनेन उद्गतः अलकेषु-कुरलेषु मलो-रजो यस्याः सा । 'ननाम ' प्रणतवती । ' हिमधामभया' हिमधामा-मृगाङ्कस्तस्य भया-दीप्त्या । 'समरुक् ' सस्वरचिः। सं जिनवजं प्रणमत यं सुरेन्द्रवरयोषित् ननामेति योगः ॥७८ ॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ જિનાલતુવધ ] स्तुतिचतुर्विंशतिका ૨૪૧ अवचूरिः પામત-નતિત કિનારાન-ભત્સાહન ચં? મય-મરક્ષયારામ સુજાषित-इन्द्राणी यं ननाम-अनंसीत् । कथंभूता!। अपाराणि-अपयन्तानि प्रसरणशीलानि रजांसि दलानि च यस्य तच्च तत् कमलंच तत् सुगन्धमानने-मुख बस्याः। महिनो धाम-गृहम् । जिनव्रजविशेषणमेतत्। हिमधामा-चन्द्रस्तस्य भया-कान्त्या समाना रु-रुचिर्यस्याः सा । इलामिलनेनक्षितिघट्टनेन उद्गतोऽलकेषु-केशेषु मलो यस्याः सा ॥ ७८ ॥ કાજપદ -વિરાર- --જામઇ-શાનના, ઘ- દૃા-મિટન---મહા, हिम-धामन्-भया सम-रुक सुर-इन्द्र-वर-योषित यं अतितरां ननाम, तं महिमन्-धाम भयअसं जिन-व्रजं प्रणमत । શબ્દાર્થ કાકા (પાન)=ામે નમન કરે. | શિ=ણી. નિબંજિન-સમુદાયને. સુરોપિયઅમરેન્દ્રની મુખ્ય સ્ત્રી,શચી. વિસાવ=પ્રસરણશીલ. રહ્યા=પૃથ્વી. મઠ કમળ. મિન=સંગ. શricસિરિઝોરમાનના=અપાર જીરાકેશ. તેમજ પ્રસરણશીલ એવાં રજ અને તું છામિહનો મઢા=પૃથ્વીને સંગ પ છે જેનાં એવા કમલના સમાન (સુગંધી) થવાથી ઉત્પન્ન થઈ છે મલિનતા કેશમાં સુખ છે જેનું એવી. જેના એવી. મહિનન=મહિમા. નનામ (ઘા નથ)=નમસ્કાર કર્યો. મહિષામ=મહિમાના ગૃહ. દિન શીતલ. ફેંકવું, નાશ કરે. હિમપામા=શીતલ છે પ્રકાશ જેને તે, ચન્દ્ર. મા ભયને નાશ કરનારા. હિનામમા=ચન્દ્રની કાન્તિથી. =ાગ-રહિત. =કાન્તિ. અતિતના=અત્યન્ત. રામ=સમાન કાન્તિ છે જેની એવી. પ્લેકાર્થ જિન-સમુદાયને પ્રણામ “અપાર તેમજ પ્રસરણશીલ (અર્થાત્ દૂર દેશ પર્યત પ્રસાર પામવાના સ્વભાવવાળા) એવાં રજ તેમજ પત્રો છે જેનાં એવા કમલના સમાન સુગંધી) મુખ છે જેનું એવી, વળી રાગ-રહિત એવી, તથા પૃથ્વીને વિષે (નમનાર્થે) આળોટવાથી પ્રાપ્ત થઈ છે મલિનતા કેશમાં જેના એવી, તેમજ ચદ્રની કાન્તિના સમાન કાન્તિ છે જેની એવી શચી (ઈન્દ્રાણી)એ જે જિનસમૂહને અત્યંત (ભક્તિ-પૂર્વક) નમરકાર કર્યો, તે મહિમાના ધામરૂપ તેમજ ભયને ક્ષય કરનારા એવા જિન–સમૂહને (હે મેક્ષાભિલાષી જીવો !) તમે પ્રણામ કરે.”—૭૮ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ सिद्धान्त-स्तवनम् — સ્તુતિચતુર્વિંશતિકા त्वमवनताजिनोत्तमकृतान्त ! भवाद् विदुषो Sव सदनुमानसङ्गमन ! याततमोदयितः । . शिवसुखसाधकं स्वभिदधत् सुधियां चरणं वसदनुमानसं गमनयातत ! मोदयितः ! ॥ ७९ ॥ [ २० श्रीभुनिसुव्रत टीका त्वमिति । ‘त्वम् ' । अवनतान् प्रणतान् । 'जिनोत्तमकृतान्त !' तीर्थकृत्सिद्धान्त ! | 6 भवात् ' संसारात् । ' विदुषः ' सम्यग्ज्ञानवतः । ' अव ' रक्ष। 'सदनुमानसङ्गमन !' सत्विद्यमानं शोभनं वा अनुमान सङ्ग - मनं - अनुमानसङ्ग तिर्यस्य स आमन्त्रयते ।' याततमोदयितः ' यातं-अपगतं तमो येषां ते याततमसो - मुनयस्तेषां दयितः - इष्ट: । 'शिवसुखसाधकं ' मुक्तिसौ ख्यावर्जकम् ।' स्वभिदधत् ' सम्यक् अभिदधानम् । 'सुधियां' धीमताम् । 'चरणं' अनुष्ठानम् । ' वसत् ' ' तिष्ठत् । ' अनुमानसं ' मानसं लक्ष्यीकृत्य । 'गमनयातत !' गमाश्च नयाश्च गमनयास्तैः आतत - विस्तीर्ण ! | 'मोदयितः !' प्रमोदजनक ! | हे जिनोत्तमकृतान्त ! त्वं यातत - मोदयितः सुधियां अनुमानसं वसत् चरणं स्वभिदधत् भवात् अवनतानवेत्यन्वयः ॥ ७९ ॥ अवचूरिः ० हे जिनोत्तमसमय ! त्वमवनतान् प्रणमतो विदुषोऽव रक्ष भवात् - संसारात् । सत्-शोभमानं विद्यमानं वा अनुमानस्य प्रमाणस्य संगमनं संगतिर्यस्य तस्य संबोधनम् । त्वं किंविशिष्टः ? | यातं तमो येभ्यस्ते याततमसो - मुनयस्तेषां दयितः - अभीष्टः । मोक्षसुखप्रापकं चरणं चारित्रं स्वभिदधत् - स्वाख्यन् । किंभूतम् । सुधियां मानसमनु-लक्ष्यीकृत्य वसत् तिष्ठत् । हे गमनयातत ! गमाः- सदृशपाठाः नयाञ्च- नैगमादयस्तैरातत - विस्तीर्ण ! | हे मोदयितः ! - प्रमोदकारक ! ॥ ७९ ॥ શબ્દાર્થ अन्वयः (हे ) जिन - उत्तम - कृतान्त ! सत्-अनुमान-सङ्गमन ! गम-नय-आतत ! मोदयितः ! यात- तमस् - दयितः, सुधियां अनु- मानसं वसत्, शिव-सुख-साधकं चरणं सु-अभिदधत् त्वं अवनतान् विदुषः भवात् अव । अवनतान् ( मू० अवनत ) = प्रशुभ रेसाने. कृतान्त = सिद्धान्त... जिनोत्तमकृतान्त ! = हे किनेश्वरना सिद्धान्त ! भवात् ( मू० भव ) = संसारथी. विदुषः ( मू० विद्वस् )=पएिडताने. अव ( धा० अव् ) = तुं रक्ष ४२. Page #352 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] અનુમાન=અનુમાન, સક્રમન=સંગતિ. સમાનત્તમન !=હે ઉત્તમ છે અથવા વિદ્યમાન છે અનુમાનની સંગતિ જેને વિષે એવા ! (×૦) ચાત ( ધા॰ યા )=ગયેલ, નષ્ટ થયેલ. રચિત=પ્રિય. स्तुतिचतुर्विंशतिका ચાતતમોરચિત=નષ્ટ થયેા છે મેહ જેના એવા ( મુનિઓ )ને પ્રિય. હાલ=સુખ. સાય સાધનારા. ૨૪૩ શિવપુલભાષ મુક્તિના સુખને સાધનારા. મિષત ( ધા૦ થા )=રૂડી રીતે કહેનારા, સારા પ્રકાશ પાડનારો. સુધિય† ( મૂ૦ સુધી )=બુદ્ધિમાનાના. ચળ ( મૂ૦ સરળ )=ચારિત્રને. ચલત ( ધા૦ વસ્ )=નિવાસ કરનારા, અનુ=અભિમુખ્યાર્થક અવ્યય. અનુમાનલ (મૂ॰ માનસ )=મનને. ઉદ્દેશીને, બાતત (ધા॰ ત ્ )=વિસ્તીર્ણ, ગમનયાતત !=હે ગમ એવા ! (×૦) મોવૃચિતઃ ! ( મૂ॰ મોચિત્)=હે ખુશ કરનાર ! મ અને નયથી વિસ્તીર્ણ શ્લોકાય સિદ્ધાન્તની સ્તુતિ— “ હૈ જિનેશ્વરના સિદ્ધાન્ત ! ઉત્તમ [ અથવા વિદ્યમાન ] છે અનુમાનની ( અને ઉપલક્ષણથી અન્ય પ્રમાણેાની પણ ) સંગતિ જેને વિષે એવા હે (જૈન શાસન ) ! હૈ આલાપક અને નયથી વિસ્તીર્ણ ( આગમ ) ! હૈ પ્રમેઢકારી ( શાસ્ત્ર ) ! ગયા છે ( મેહરૂપી યાને અજ્ઞાનરૂપી ) અંધકાર જેના એવા ( મુનિવરોને ) પ્રિય, તથા પણ્ડિતાના મનને લક્ષ્ય કરીને વસનારા તેમજ શિવ—સુખના સાધક એવા ચારિત્રના પ્રકાશ કરનારા તું (જિન–પ્રરૂપિત સિદ્ધાન્ત ) અત્યંત નમ્ર એવા વિદ્વાનેાનું ( ચાર્યાસી લાખ ચેનિએમાં પરિભ્રમણુરૂપ ) સંસારથી રક્ષણુ કર. ’—૭૯ સ્પષ્ટીકરણ અનુમાન— રસાધન દ્વારા જે સાધ્યનું જ્ઞાન થાય છે તે કેંઅનુમાન ’ કહેવાય છે. એ ધ્યાનમાં રાખવું કે સાધનના નિશ્ચય અને વ્યાપ્તિનું સ્મરણ એ બંને અનુમાનના આવશ્યક અંગેા છે. કહેવાની મતલબ એ છે કે ધારો કે કાઇક સ્થલે ધૂમ જોવામાં આવ્યા. એનું દર્શન થતાંજ · જ્યાં જ્યાં ધૂમ ૧ ખરેખરા પણ્ડિત કાણુ કહેવાય તે વિચારવું આવશ્યક છે, આ વાતના ઉપર નિમ્ન-લિખિત લેક દિવ્ય પ્રકાશ પાડે છેઃ— ** 'मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्टवत् । आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पण्डितः ॥ " ૨-૩ પર્વતો વૃદ્ધિમાન ખૂબવવાત અર્થાત્ પર્યંત ધૂમવાળા હેાવાને લીધે અગ્નિમાન છે. આમાં અગ્નિમાન્ એ ‘સાધ્ય ’ છે અને ‘ધૂમવાનું હોવાપણું ’અર્થાત્ ‘ ધૂમવત્ત્વ ’ એ સાધન છે. ४ परामृश्यमानं लिङ्गमनुमानमित्युदयनाचार्याः, मणिकृतस्तु लिङ्गपरामर्शोऽनुमानमिति । ૫ ધૂમાડે. Page #353 -------------------------------------------------------------------------- ________________ २४४ સ્તુતિચતુર્વિશતિક [२० श्रीमुनिसुव्रतહોય છે, ત્યાં ત્યાં અગ્નિ હોય છે એ વાતનું અર્થાત્ ધૂમમાં અગ્નિની વ્યાપ્તિ હેવાનું સ્મરણ થયું. આમ થયા બાદ આ સ્થળે અગ્નિ હૈ જોઈએ એવું અનુમાન થઈ શકે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સાધનનું દર્શન અને સાધનમાં સાધ્યની વ્યાપ્તિ હોવાનું સ્મરણ એ બંનેથીજ અનુમાન થઈ શકે છે. આ અનુમાનના પણ પ્રત્યક્ષની માફક સ્વાર્થનુમાન અને પરાર્થનુમાન એમ બે પ્રકારે પડે છે. બીજાના સમજાવ્યા વિના પિતાની જ મતિપૂર્વક સાધન યાને હેતુ દ્વારા જે અનુમાન કરાય છે તે “સ્વાથનુમાન” છે, જ્યારે બીજાને સમજાવવાની ખાતર પંચાવયવી કે દશાવયવી હેતપ્રયોગપૂર્વક જે રજુ કરવામાં આવે છે તે “પરાથનુમાન” છે. ઉપચારથી આ હેતુ–પ્રયોગને 4g मनुभान' वामां आवे छे. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે ચાર્વાક દર્શન અનુમાન પ્રમાણુ સ્વીકારતું નથી, કેમકે તે તે ફક્ત પ્રત્યક્ષ પ્રમાણને જ પ્રમાણભૂત ગણે છે (જુઓ ન્યાયકુસુમાંજલિ, तृतीय २५४, २० १,१०). श्रीगौरी-संस्तवः अधिगतगोधिका कनकरुक् तव गौर्युचिता ङ्कमलकराजि तामरसभास्यतुलोपकृतम् । मृगमदपत्रभङ्गतिलकैर्वदनं दधती कमलकरा जितामरसभाऽस्यतु लोपकृतम् ॥ ८० ॥ २० ॥ टीका अधिगतेति । ' अधिगतगोधिका ' अधिगता-प्राप्ता गोधा-देववाहनविशेषो यया सा। अत्र स्वार्थे कन् । 'कनकरुक् ' सुवर्णच्छविः । 'तव ' भक्तः । 'गौरी' मौर्याख्या देवता । 'उचिताईं। उचिता-योग्या अङ्कग-लाञ्छनानि यस्य तत् । 'अलकराजि' कुरुलोल्लासि । 'तामरसभासि । पद्मद्युति । ' अतुलोपकृतं' स्वकान्तिसंविभागप्रदानादिना अतुलं-असदृशं उपकृतं-उपकारो यस्य तत्, अथवा अतुलं यथा भवत्येवं उपकृतं-उपकारे स्थितम् । ' मृगमदपत्रभङ्गतिलकैः' मृगमदेन(दस्य )-कस्तूरिकाया ये पत्रभङ्गतिलकाः-पत्रच्छेदोपलक्षितविशेषकाः तैः । ' वदनं ' आस्यम् । 'दधती' बिभ्राणा । ' कमलकरा' कमलं करे यस्याः सा, अथवा कमलवत् करावस्याः इति । 'जितामरसभा' जिता-निष्पभीकृता रूपनेपथ्यप्रागल्भ्यादिभिः अमराणां सभा यया सा । 'अस्यतु ' क्षिपतु, अथवा अस्यतु-विनाशयतु । ' लोपकृतं ' लोपो-विनाशस्तं करोतीति लोपकृत् प्रतिपक्षादिस्तम् । मृगमदपत्रभङ्गतिलक कृत्वा उचिताडू वदनं दधती गौरी तव लोपकृतं अस्यतु इति सम्बन्धः ॥ ८॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ 2018 FOLDERED - AAAAAAAKAAS %ARASARASTROLOGER AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA 16 VACANAVALVANANAVAANAANAAVANALAYANAVANAVAILAVANAGAAAAAAAAAA MAAALAAAAAAAAAAAAAAAAAAAAA MAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAG वाहना गौरीदेवी निर्वाणकलिकायाम् "गौरी देवी कनकगौरी गोधावाहनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरां अक्षमालाकुवलयालङ्कृतवामहस्तां चेति ।" 1 MMM AS KALAAAAAAAMKAWAAAAAAAAAAAE3" "SEENKAARAAAAAAAAAAAAAAAAAAMKAKANAAAAAAAAAAAAAAANGAAAAAAAAAAAAAA 7SABREAKERSE All rights reserved.] नि. सा. प्रेस. Page #355 --------------------------------------------------------------------------  Page #356 -------------------------------------------------------------------------- ________________ (oraतुतयः] स्तुतिचतुर्विंशतिका ૨૪૫ अवचूरिः .' गौरी देवी तव लोपकृत-विनाशकारकमस्यतु-क्षिपतु । किंभूता ? । अधिगता-प्राप्ता गोधिकादेवघाहनविशेषो यया सा। कनकवद् रुग्-दीप्तिर्यस्य वदनं-मुखं दधती। किंभूतम् । मृगमदस्य-कस्तूरिकाया ये पत्रभङ्गाः-पत्रच्छेदास्तैरुपलक्षिता ये तिलकास्तैरुचिता-योग्या अङ्का-लाञ्छनानि यस्य तदुचिताङ्कम् । अलकैः-चिकुरै राजते इत्येवंशीलमलकराजि । तामरसभासि । अतुलमुपकृतं स्वकान्तिविभागादिना उपकारो यस्य तत् । कमलं करे यस्याः कमलवद् वा करो यस्याः सा। जिता-निष्पभीकृता रूपनेपथ्यप्रागल्भ्यादिभिरमराणां सभा यया सा ॥ ८॥ अन्वयः अधिगत-गोधिका, कनक-रुक, मृग-मद-पत्र-भङ्ग-तिलकैः उचित-अङ्क, अलक-राजि, तामरस-भासि [ अथवा अलक-राजि-तामरस-भासि ], अ-तुल-उपकृतं ( कनक-रुक ) वदनं दधती, कमल-करा, ( अ-तुल-उपकृतं ) जित-अमर-सभा गौरी तव लोप-कृतं अस्यत । શબ્દાર્થ अधिगत (धा० गम् =ास येस. अतुलोपकृतं अनुपम छ ०५४२ रेनो मेवा. गोधिका=red-विशेष, पो. मृगमद=४स्तूरी. अधिगतगोधिका आत थथु छ गायि॥ | तिलक-ति, . (३५० पाइन) ने मेवी. मृगमदपत्रभङ्गतिलकैः=४स्तूरीना पत्रनी श्यना कनकरुक-४४ना रेवन्त छ २नी मेवी. વડે ઉપલક્ષિત એવા તિલકથી. गौरी गौश (देवी). वदनं (मू० वदन )=भुमने. अङ्क-थिइन, iछन. कमलकरा=(१) स्तभाना मेवी उचिता-योग्य छे छनमेवा. (२) ४मसन समान स्तछेना वी. अलकराजिश बडे मायभान. जितामरसभाती छे सुर-सारखे मेवी. नामरसभासिमलना व ४१ छ अस्यतु (धा० अस् )=६२ २, नट .. सेवा. लोप=विनाश अतुलनी तुलना न ५५ श तेव.. कृत्-२ना२. उपकृत=3५४१२. लोपकृतं-विनाश नाशन. શ્લેકાર્થ શ્રીગૌરી દેવીની સ્તુતિ "(१) प्राप्त थयु छ नायि। (३४ी ३५-पाहन) ने मेवी, जी (२) अन समान अन्तिवाणी, तथा (3) [(4) सुवर्णन। समान प्रमाणा], (मा) रीना પત્રની રચના વડે ઉપલક્ષિત એવા તિલકોને ગ્ય છે લાંછને જેને વિષે એવા, (ઈ) તેમજ १ एतत् क्रियाविशेषणम् । Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ હતુતિચતુર્વિશતિકા [૨૦ શ્રી મુનિસુવત(શ્રુકટી, વાંકડિયા) કેશ (ઇત્યાદિ) વડે શોભાયમાન એવા તથા (ઈ) કમલના જેવી કાન્તિવાળા અને () વળી કર્યો છે (સ્વકાન્તિના સંવિભાગાદિકે કરીને) અનુપમ ઉ૫કાર જેણે એવા [ અથવા અનુપમ છે ( હીરા, મોતી, વિગેરેના) અલંકારે જેને વિષે એવા] (અકારાદિ પંચ વિશેષણથી વિશિષ્ટ) મુખને ધારણ કરનારી, તથા વળી (૪) કમલ છે હરતમાં જેના એવી [ અથવા કમલના સમાન હરત છે જેના એવી ], અને વળી (૫) પરારત કરી છે (અર્થાત્ નિપ્રભ બનાવી છે પિતાના નેપથ્ય, સૌન્દર્ય ઇત્યાદિ વડે) સુરની સભાને જેણે એવી (પાંચ વિશેષણથી વિશિષ્ટ) ગૌરી (દેવી) (હે મુમુક્ષુ જન!) તારા વિનાશ કરનારા (અભ્યન્તર શત્રુએ)ને નાશ કરે.”—૮૦ સ્પષ્ટીકરણ ગૌરી દેવીનું સ્વરૂપ “ગૌરવણ હોય તે ગૌરી” એમ ગૌરી શબ્દ સૂચવે છે. આ ગૌરી દેવી પણ એક વિદ્યાદેવી છે. એ ગૌરવણ છે અને ગોધિકા એ એનું વાહન છે. વિશેષમાં એ હસ્તમાં સહસંપત્રિી કમલ રાખે છે. એના સંબંધમાં કહ્યું પણ છે કે – “गोधासनसमासीना, कुन्दकर्पूरनिर्मला। સહસ્ત્રપત્રસંયુt-Tril ડિતુ નઃ ” -આચાર પત્રાંક ૧૬૨. આ દેવીના સ્વરૂપ ઉપર વિશિષ્ટ પ્રકાશ તે નિર્વાણ-કલિકા પાડે છે. ત્યાં કહ્યું છે કે " तथा गौरीदेवी कनकगौरी गोधावाहनां चतुर्भुजां वरदमुशलयुतदक्षिणकरामक्षमालाकुवજાણવા મહત્ત નેતિ” અર્થાત્ ગૌરી દેવીને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને મુશલથી વિભૂષિત છે, જ્યારે તેના ડાબા બે હાથ તે જપ-માલા અને કમલથી અલંકૃત છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ २१ श्रीनमिजिनस्तुतयः अथ श्रीनमिनाथस्य संकीर्तनम् फुरद्विद्युत्कान्ते ! प्रविकिर वितन्वन्ति सततं ममायासं चारो ! दितमद ! नमेऽषानि लपितः ।। नमद्रव्यश्रेणीभवभयभिदा हृद्यवचसाम् अमायासञ्चारोदितमदनमेघानिल ! पितः ! ॥ ८१॥ -शिखरिणी (६,११) टीका स्फुरदिति । 'स्फुरद्विद्युत्कान्ते !! चश्चत्तडित्यभ!। 'प्रविकिर 'निरस्य । 'वितन्वन्ति' विस्तारयमाणानि । ' सततं ' सर्वदा । 'मम' मे। 'आयासं ' श्रमम् । चारो!' दर्शनीय ! । 'दितमद!' खण्डितदर्प।। 'नमे !' नमिजिन!।' अघानि' पापानि । 'लपितः । कपनशील!। 'नमद्भव्यश्रेणीभवभयमिदा ' नमन्त्याः भव्यश्रेण्याः भवभयं भिन्दन्ति यानि तेषाम् । 'हृद्यवचसा' हृदयंगमवचनानाम् । 'अमायासंचार !' न विद्यते मायासंचारः-शाठ्यस्य प्रचारो यस्मिन् स सम्बोध्यते । 'उदितमदनमेघानिल!' मदनो मेघ इव मदनमेघः, उदित:-उद्गतो यो मदनमेघस्तस्य विघट्टनहेतुत्वात् अनिल-नभस्वन् !। 'पितः!' जनकभूत !। हे नमे ! हृद्यवचसा लपितः! आयासं वितन्वन्ति अघानि मम प्रविकिरेति योगः ॥ ८१ ॥ अवचूरिः हे नमे ! नमिजिन ! ममायासं वितन्वन्ति अघानि-पापानि प्रविकिर-निरस्य । स्फुरन्ती या तद्वत् कान्तिर्यस्य तस्य संबोधनम्।हे चारो!-दर्शनीय ।। हे दितमद !-छिन्नमद!हे लपितः!वादक !। केषाम् ।। हृद्यवचसाम् । कथंभूतानाम् ? । नमद्भव्यश्रेणीभवभयभिवाम् । मायाया-दम्भस्य संचारो यस्य स नैवंविधस्तस्य संबोधनम् । उदितः-उदयं प्राप्तो मदनः-कामः स एव मेघो-जीमूतस्तस्य संहारकत्वादनिलो-चात इव तस्य संबोधनम् । हे पितः!-जनक इव हितकारक ! ॥ ८१॥ अन्वयः (हे) स्फुरत्-विद्युत्-कान्ते ! चारो ! दित-मद ! नमत्-भव्य-श्रेणी-भव-भय-मिदा हृद्यवचसा लपितः ! अ-माया-सञ्चार ! उदित-मदन-मेघ-अनिल ! पितः ! नमे ! मम आयासं वितन्वन्ति अधानि सततं प्रविकिर । Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સ્તુતિચતુર્વિશતિકા [૨૧ શ્રીનમિ શબ્દાર્થ સુરત (ઘા) 55) કુરાયમાન. નર્મદદશળમરમયમિત પ્રણામ કરતી વિસૌદામિની, વિજળી. ભવ્ય-શ્રેણિના સંસારરૂપી ભયને ભેદનારી. ત્રિશુરાન્ત !=હે કુરાયમાન સૌદામિ વસૂત્રવચન. નીના જેવી કાન્તિ છે જેની એવા! સં.) વરણાં-મનહર વચના. વિશિર (ધા )= વિખેરી નાખ. સચાર=૧) પ્રચાર, (૨) સંબંધ. વિતવત્તિ (મૂળ વિતત્વ7)=વિસ્તાર કરનારા. વારો ! (વાર =હે દર્શનીય, હે મનેહર! સમાચારચાર!=અવિદ્યમાન છે માયાને સંચાર તિમ !=છેદી નાખે છે અભિમાન જેણે જેને વિષે એવા! (સં.) એવા ! (સં.) ૩દિત ( =ઉદય પામેલા. નમે ! (મૂળ નામ)=હે નસિ(નાથ)! એક વાદળ. માનિ (મૂળ અવ)=પાપને. નિg=પવન. પિતા! (મૂળ પિz)=હે વદનારા ! તિમલાનિ !=ઉદય પામેલા કામદેવ=પંક્તિ. રૂપી મેઘ પ્રતિ પવનસમાન! મિeભેદનાર. પિતઃ ! (મૂત્ર પિત્તે =હે જનક! લેકાર્થ શ્રીનેમિનાથનું સંકીર્તન– (સુવર્ણવણ હેવાને લીધે) ફુરાયમાન સૌદામિનીના સમાન પ્રભા છે જેની એવા હે (નાથ)! હે દર્શનીય (દેવાધિદેવ)! નાશ કર્યો છે અભિમાનને જેણે એવા હે (ઈશ)! (ભકિતપૂર્વક) વન્દન કરનારી એવી ભવ્ય (પ્રાણીઓ)ની પંકિતના સંસારરૂપી ભયને ભેદનારાં એવાં મનહર વચનના વદનારા (અર્થાત્ હે અમૃતમય ઉપદેશ આપનારા એકવીસમાં તીર્થકર ) ! નથી માયાને (અલપત પણ) સંચાર જેને વિષે એવા હે (જિનેશ્વર)! હે ઉદય પામેલા મદનરૂપી મેઘને વિખેરી નાંખવામાં) પવનસમાન (પ્રભ ) ! હે જનક (સમાન હિતકારી જગદીશ) ! હે નમિ (નાથ) ! તું મારા (સંસાર–શ્રમણરૂપ) પ્રયાસને નિરન્તર વિસ્તાર કરનારાં પાપને વિખેરી નાખ."–૮૧ સ્પષ્ટીકરણ શ્રીનેમિનાથ ચરિત્ર– | વિજય રાજાની વમા રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા નમિનાથે પિતાના જન્મ દ્વારા મિથિલા નગરીને પાવન કરી હતી. આ તીર્થકર કાશ્યપ શેત્રના હતા. નીલ કમલના લાંછનથી યુક્ત એ તેમને કનકના સમાન દેહ પંદર ધનુષ્યપ્રમાણ ઊંચો હતે. દશ હજાર (૧૦,૦૦૦) વર્ષનું આયુષ્ય ભોગવી રહેતાં અષ્ટ કર્મને ક્ષય થતાં તેઓ નિરાબાધ એવા નિર્વાણને પામ્યા. Page #360 -------------------------------------------------------------------------- ________________ I barredtu] स्तुतिचतुर्विशतिको ૨૪૯ ५५-विवार આ તેમજ ત્યાર પછીનાં ત્રણે પડ્યો સમવૃત્તમાંના સત્તર અક્ષવાળા શિખરિણીનામક વૃત્તમાં રચાયેલાં છે. આ વૃત્તનું લક્ષણ એ છે કે – "रसै रुक्छिता बमनसमला गः शिखरिणी" અર્થાત-આ વૃક્ષમાં ય, મ, મ, સ અને ભ એમ પાંચ ગણે છે અને છેવટના બે અક્ષરે અનુક્રમે હસ્વ અને દીધું છે. વિશેષમાં દરેક ચરણના છઠું અને ત્યાર બાદ અગ્યારમે એટલે સત્તરમે અક્ષરે વિશ્રામસ્થાન યાને યતિ છે. આ વાત બરાબર ધ્યાનમાં ઉતરે તેટલા માટે આ પવનું પ્રથમ ચરણ વિચારીએ. स्फु रद् विद | युत् कान तेप् र वि कि | र वि तन् | वन ति स | त तं -- - - - - ब म न स भ ल ग । जिनेश्वराणां जया-. नखांशुश्रेणीभिः कपिशितनमन्नाकिमुकुटः सदा मोदी नानामयमलमदारेरिततमः । प्रचक्रे विश्वं यः स जयति जिनाधीशनिवहः सदानो दीनानामयमलमदारेरिततमः ॥ ८२॥ -शिख० टीका नखांशुश्रेणीमिरिति । 'नखांशुश्रेणीभिः । नखमयूखसन्ततिभिः । 'कपिशितनमन्ना किमुकुटः । कपिलितनमत्सुरकिरीटः । 'सदा ' शश्वत् । नोदी' प्रेरणशीलः । 'नानामय૧ સરખાવો થતબેધમાં આપેલું શિખરિણીનું નીચે મુજબનું લક્ષણ – “यदा प्राच्यो हुस्वः कमलनयने ! पञ्च गुरव स्ततो वर्णाः पञ्च प्रकृतिसुकुमारात्रि ! लघवः । अयोऽन्ये चोपान्त्याः सुतनु ! जघनाभोगसुमगे! रसैरीशैर्यस्वां भवति विरतिः सा 'शिखरिणी' ॥" અર્થાત– કમલનાં જેવાં નયનવાળી (નારી)! જે પધમાં પહેલો અક્ષર હસ્વ હોય અને ત્યાર બાદ બીજાથી છઠ્ઠા સુધીના પાંચ અક્ષર દીર્ધ હોય, અને વળી ત્યાર પછીના પાંચ (એટલે કે સાતથી અગ્યાર સુધીના) અક્ષરો તેમજ ચદમા, પંદરમા અને સોળમા અક્ષરો હસ્વ હેય, તથા વળી હે સ્વભાવથી સુકુમાર દેહવાળી (દયિતા)!. હે સુન્દરી ! જેમાં “રસ” અને “ઈશ' વડે એટલે કે છઠ્ઠા અને ત્યાર પછીના અગ્યારમા એટલે સત્તરમા અક્ષર ઉપર વિરામ હોય, તે હે જઘનના વિસ્તાર વડે સૌભાગ્યવાળી (રમા) ! તે પધ “શિખરિણી છે, ૩૨ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સ્તુતિચતુર્વિશતિકા [ २१ श्रीनभि मलमदारे: ' नाना- अनेकरूपा ये आमयाथ मलाच मदाश्च त एवारिस्तस्य । ' इततमः ' गत मोहम् | ' प्रचक्रे ' कृतवान् । 'विश्वं ' जगत् । ' स:' । ' जयति ' सर्वमतिशेते । 'जिनाधीशनिवह: ' जिनेन्द्रविसरः । ' सदान: ' दानसमेतः । ' दीनानां ' कृपणानाम् । 'अयं ' एषः । 'अलं ' अतिमात्रम् । ' अदारेरिततमः ' अतिशयेन दारैः - कलत्रैरीरितो - धैर्याच्चालितो दारेरिततमः स यो न भवति । य इततमो विश्वं प्रचक्रे स जिनाधीशनिवहो जयतीति सम्बन्धः ।। ८२ ॥ अवचूरिः यो विश्वं इततम-तमोहं प्रचक्रे स जिनेन्द्रसमूहो जयति । कथंभूतः ? । नखांशुश्रेणीभिः-नखमयूखसंततिभिः कपिशितनमन्नाकिमुकुटः पीतीकृतनमद्देवकिरीटः । सदा - शश्वत् नोदी - प्रेरणशीलः । कस्य ? | नाना - अनेकरूपा आमयाश्च मलाश्च मदाश्च समाहारद्वन्द्वः, तदेवारिस्तस्य । सदानो-दानसहितः । दीनानां - कृपणानाम् । अयम्- एषः । अलम् अतिमात्रम् । अतिशयेन दारैः - कलत्रैरीरितो - धैर्याचालितो वारेरिततमः न एवंविधः अदारेरिततमः ॥ ८२ ॥ अन्वयः यः विश्वं इत-तमः प्रचक्रे, स नख- अंशु - श्रेणीभिः कपिशित-नमत्-नाकि- मुकुट, नाना - आमय - मल-मद- अरे ( सदा ) नोदी, दीनानां स-दान:, (अलं ) अ - दार - ईरित - तमः अयं जिन - अधीश - निवहः सदा अलं जयति । શબ્દાર્થ नख=नभ. नखांशुश्रेणीभिः=नमनां हिरोनी पंडितो वडे. कपिशित=3पिसवार्थी, पीतवर्षी . नाकिन्=देवता. मुकुट =भुग. कपिशितनमन्नाकिमुकुटः = पिसवर्थीय छे નમન કરનારા દેવાના મુગટને જેણે शेवा. नोदी (मु० नोदिन )= २४, नाश १२नार. नानामयमलमदारेः=विविध लतना रोगो, મલ અને અભિમાનરૂપી શત્રુના. इततमः = (१) युं छे अज्ञान नेनुं भेवा; (२) गये! छे शोः नेनो मेवा प्रचक्रे (धा० कृ )=४युँ. विश्वं ( मू० विश्व )=श्रह्माएउने. STERT=291201. जिनाधीशनिवहः=०४नेश्वरोनो समुहा न-सहित. सदानः = हान-२ दीनानां (मू० दीन ) = १५लोना. अयं (मू० इदम् ) मा. दार श्री. ईरित (धा० ईर् )=यसित. ईरिततम=अतिशय व्यक्ति. अदारेरिततमः = स्त्री द्वारा भरा पशु थद्यायभान नहि थयेला. Page #362 -------------------------------------------------------------------------- ________________ COMMEतुतयः] स्तुतिचतुर्विंशतिका २५१ શ્લેકાર્થ જિનેશ્વરેને જય જેણે બ્રહ્માણ્ડને અજ્ઞાનથી [ અથવા શેકથી ] મુકત કર્યું, તે જિનવરોને સમૂહ કે જેણે પોતાનાં ચરણના ] નખનાં કિરણની પંક્તિઓ વડે નમન કરનારા દેવોના મુકોને કપિલવણું કર્યા છે, તથા વળી વિવિધ પ્રકારના રેગે, (અષ્ટ કર્મરૂપી ] મલ તેમજ અભિમાનરૂપી શત્રુને જે (નિરંતર ]નાશ કરનારા છે, તેમજ જે દીન છે [ સાંવત્સરિક] દાન દે છે [અથવા દુઃખી (પ્રાણીઓ)ને (અજય)દાન દે છે ] અને વળી જે તલમાત્ર પણ તરૂણીએ વડે ચલાયમાન થયા નથી, તે આ જિનેશ્વર-સમુદાય સર્વદા જય પામે છે.”—૮૨ सिद्धान्त-परिचय: जलव्यालव्याघ्रज्वलनगजरुग्बन्धनयुधो गुरुवाहोऽपातापदघनगरीयानसुमतः । .. कृतान्तस्त्रासीष्ट स्फुटविकटहेतुप्रमितिभाग् उरुर्वाऽहो ! पाता पदघनगरीयानसुमतः ॥ ८३ ॥ . -शिख.. टीका जलेति । 'जलव्यालव्याघ्रज्वलनगजरुग्बन्धनयुधः व्याल:-पन्नगः रुक-रोगः जलोदरादिः बन्धनं-कारादिनिरोधः युध्-संग्रामः जलादेरुपसर्गात् सकाशात् । 'गुरुः । महान् । 'वाहः' अश्वः । 'अपातापदघनगरीयानसुमतः' पातः-च्यवनं, न विद्यन्ते पातश्च आपच्च अघं च यस्याः सा अपातापदघा, सा चासो नगरी च अपातापदघनगरी, युक्त्या मुक्तिरेव, तस्यां यानं-गमनं सत्र सुमतः-सुष्टु सम्मतः । 'कृतान्तः ' राद्धान्तः । 'त्रासीष्ट ' रक्ष्यात् । स्फुटविकटहेतुममितिभाक् । प्रमितयः-प्रमाणानि हेतूंश्च प्रमितीश्च हेतुपमितीः स्फुटा-अविसंवादिनी विकटा-अक्किष्टा हेतुपमितीर्भजते यः सः । ' उरुः । विशालः । 'वा' शब्दश्चकारार्थे । 'अहो' इत्यामन्त्रणे । 'पाता' बायकः । 'पदघनगरीयान् ' घन:-अर्थनिविडः गरीयान्-महत्त्वातिरेकयुक्तः पदेषु-वाक्यावयवेषु घनश्च गरीयांश्च । 'असुमतः । पाणिनः । अहो कृतान्तो जला देरसुमतः त्रासीष्टेति सम्बन्धः ॥ ८३ ॥ नामाहानना पांया मताव्या छे:-(१) अभय-दान,(२) सुपात्र-हान, (७) मनु-या-हान, (૪) કીર્તિદાન અને (૫) ઉચિત-દાન. આ સૌમાં અભયદાન શ્રેષ્ઠ છે. આ પાંચ પ્રકારના દાનનું જે સુંદર રવરૂપ શ્રીરત્નમંદિરગણિએ ઉપદેશ-તરંગિણી (પૃ. ૧૫-૮૦)માં આલેખ્યું છે, તે મનન કરવા જેવું છે. જ્ઞાન-દાન, અભય-દાન અને ધર્મોપગ્રહ-દાનને સંબંધમાં ત્રિષષ્ટ્રીય આદિનાથ-ચાંરત્ર અને પુષ્પમાલા પણ જોવાં. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સ્તુતિચતુર્વિશતિકા [૨૧ શ્રીનસિ अवधूरिः कृतान्त:-सिद्धान्तोऽसुमतः-प्राणिनस्त्रासीष्ट-रक्षतात् । कस्मात् !। जलव्यालव्याप्रज्वलनगम અવનવયુથ . ચાર- ગો-કોરારિબાદ આ વષi-નિષાવિ . ગુલામ ગwાલીન સાહિત્યર્થ ઉંમત ? ગુ-મહારાવાદ-જગ્યા ન વિલે પ્રત-વન ગાર્विपत् अघं-पापं च यस्यां सा चासौ नगरी च, युक्त्या मुक्तिरेव, तस्या याने-गमने सुष्टु मतः-अभिप्रेतः। स्फुटा-अविसंवादिन्यो विकटा-विस्तृता हेतुप्रमितया हेतवःप्रमाणानि च (ता.)भजलेयः (स)स्फुटविकटहेतुप्रमितिभाक् । उरु-विशालः। वाशब्दश्चकारार्थे । अहो इत्यामन्त्रणे । पाता-त्रायका पदानमरीयान् पदघन:-अर्थनिविडः मरीयांच महत्त्वयुकः । यद्वा पदेषु वाक्यावस्वेषु घनश्च गरीयांश्च ॥८३॥ अन्वयः ગો (મથા)! –શાસ-- - - -ચાર સુમતિ પુe વાહ ર-રિવર-હેનિરિ-માજ, ૩, TI, ઘર-ઘા-જવાન ઘા તાતઃ રમત: 18-યા-ચાક-કાનજા--જયન-જુગાર શબ્દાર્થ હાઇસર્ષ. પત્તિ અને પાપજ્યાં એવી (મુક્તિ)નગરી દયા =વાઘ. પ્રતિ ગમન કરવામાં અત્યંત માન્ય. કવન=વહ્નિ, આગ. તાન્તા (મૂળ કૃતાન્ત)=સિદ્ધાન્ત. કુંજર, હાથી. ત્રા (ઘા ત્રા)=રક્ષણ કરો. વાર કારાગૃહ, કેદખાનું. =સ્પષ્ટ, અવિસંવાદી. સુધ=વિગ્રહ, સંગ્રામ, લડાઈ. વિટ (૧) વિસ્તૃત, (૨) અકિલા (૩)દુર્ગમ जलव्यालव्याघ्रज्वलनमजरुग्बन्धनयुधःra, મતિ (૧) પ્રમાણે (૨) જ્ઞાન, સાપ, વાઘ, આગ, હાથી, ગ, કેદ રવિવાર,મતિમાજી=સ્પષ્ટ અને વિકટ એવા હેતુઓ અને પ્રમાણેને ભજનારે. ખાનું તેમજ લડાઈથી. ૩ (મૂ૦ ૩)=વિશાળ. ગુ (મૂળ ગુર)=(૧) વિશાળ; (૨) ઉપદેશક. પાતા (મૂળ વાતુ)=રક્ષક. વાહ (મુ. વાહ)=અશ્વ, ઘોડે. નારીયાન=(૧) પદોમાં ગહન અને મહપતિ પતન, પડવું તે. વશાળી; (૨) અર્થ વડે ગંભીર અને ના=પુરી. • મહત્વયુક્ત પદવાળે. અપાતા નારીયાનામતા =નથી પતન, વિ. | (મૂળ ગામ )=પ્રાણીઓને. શ્લેકાર્થ સિદ્ધાન્તને પરિચય– અહે (ભ) ! અવિદ્યમાન છે (અ) પતન, આપત્તિ અને પાપ જ્યાં એવી (મુક્તિરૂપી) પુરી તરફ ગમન કરવામાં અત્યંત અભિપ્રેત તથા મહાન તેમજ (ઇચ્છિત સ્થળે લઈ જવામાં) અથ (સમાન), વળી સ્પષ્ટ તથા વિસ્તૃત હેતુઓ તેમજ Page #364 -------------------------------------------------------------------------- ________________ विनस्तुनयः ] स्तुतिचतुर्विंशतिका ૨૫૦ प्रभागोने मननारी [ अथवा ( शब्थी ) स्पष्ट भने ( अर्थथी ) विष्ट मेवा हेतुयोना જ્ઞાનને ભજનારા ], તથા વિશાળ તેમજ રક્ષણ કરનારા અને વળી પદેને વિષે ગહન અને महत्त्वशाली [ अथवा अर्थ वडे गंभीर माने महत्त्व-युक्त पहवा ] येव। (बैन ) सिद्धान्त प्रशीने नस, सर्प, व्याघ्र, वह्नि, मुंबर, रोग, अरागृह तेभन संग्राम ( 'माई लय थी मथावेो,”–८३ कालीदेव्याः स्तुति: विपक्षव्यूहं वो दलयतु गदाक्षावलिधराSसमा नालीकालीविशदचलना नालीकवरम् । समध्यासीनाऽम्भोभूतघननिभाऽम्भोधितनया समानाली काली विशदचलनानालिकबरम् ॥ ८४ ॥ २१ ॥ टीका , " विपक्षेति । ' विपक्षन्पू' शत्रुसन्दोहम् । 'वः' युष्माकम् । 'दस्तु' दिनहु । 'गदाता-वलिधरा ' गदां अक्षावळिं धारयति या सा । 'असमा' असदृशी ।' नाकी कालीविशदचलना ' नालीकाली - पद्मपङ्किः तद्वद् विशदौ - उज्ज्वलौ चलनौ यस्याः सा । ' नालिकवरं प्रधानपद्मम् । 'समध्यासीना ' सम्यग् अधिरोहन्ती । ' अम्भोभृतघननिभा' जलभरितमेघप्रभाश्यामेत्यर्थः । 'अम्भोधितनयासमानाली ' अम्भोधितनया - लक्ष्मीः तस्याः असमाना-अनन्यसमा आली - सखी या सा । 'काली' काली संज्ञिता । ' विशदचलनानालिकवरं ' विशद्भिः–निलीयमानैः अचलैः - स्थिरैर्नानालिभिः - विचित्रमधुकरैः कबरं - कर्बुरं यतु तत् । नालिकवरं समध्यासीना काली विपक्षव्यूहं वो दलयतु इति योगः ॥ ८४ ॥ अवचूरिः काली देवी वो - युष्माकं विपक्षव्यूहं प्रतीपपटलं वलयतु-पिनष्टु । किंविशिष्टा ? । गदा - आयुधषिशेषः अक्षावलिः - अक्षमाला च ते धरतीति । असमा-रूपैश्वर्यादिना अनन्यसदृकू । नालीकाना- कमलानामाली - श्रेणी तद्वद् विशदौ-निर्मलौ चलनौ- पादौ यस्याः सा । नालिकवरं - प्रधानकमलं समध्यासीनाअधिरोहन्ती अधिरूढा वा । अम्भोभृतः पयःपूर्णो यो घनो-मेघस्तस्य निभा-कृष्णवर्णत्वात् समा । अम्भोधितनयासमाना- लक्ष्मीतुल्या आल्यः- सख्यो यस्याः (सा) । विशन्तो- लीयमाना अचलाःस्थिरा नाना-बहुविधा येऽलयो - भ्रमरास्तैः कबरं - मिश्रम् । खचितमित्यर्थः । इदं नालिकवरस्य विशेषणम् ॥ ८४ ॥ ૧ સરખાવા ભક્તામર્–સ્તાવનું ૪૩મું પથર Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સ્તુતિચતુર્વિશતિકા [૨૧ શ્રીનમિ अन्वयः ગા-ગા-સાહિ-, જસમા, નાસ્ટીવ-ભાણી-વિરાર-વના, વિરાવ-શાહ-નાનાअलि-कबरं नालीक-चरं समध्यासीना, अम्भस्-भृत-घन-निमा, अम्भोधि-तनया-समान-आली काली वः विपक्ष-व्यूह दलयतु । શબ્દાર્થ વિપક્ષ-શત્રુ, દુશમન, શભ=જલ. શુસમૂહ, સમુદાય, મત (ઘા )=ભરેલ, વિપક્ષાંશત્રુ-સમુદાયને. અમૃતવનિમr=જલથી ભરેલા મેઘ સમાન, સહયર (૦ )=ળી નાખે, નષ્ટ કરે. | ગોષિ સમુદ્ર, વૃકધારણ કરવું. તેના પુત્રી. જરાક્ષાવધિ ગદા તેમજ જપ-માલાને ગોષિતના સમુદ્ર-પુત્રી, લક્ષ્મી. ધારણ કરનારી. શાહી=સખી, બેનપણી. કરના=નિરૂપમ અમોષિતનવાણમાનાર્જીકલમી જેવી સખીનાણી =કમળ. એ છે જેને એવી. વિવા=નિર્મલ. 'વિરાર (થા વિષ્ણુ ) પ્રવેશ કરનારા. નારીવાહિનિરાઈના કમલની શ્રેણિના ગર=સ્થિર, નિશ્ચલ. સમાન નિર્મલ છે ચરણે જેનાં એવી. gિ=ામર, ભ્રમરે. નારીવાવ=ઉત્તમ કમલને. જા=મિશ્રિત, વ્યાપ્ત. સમજ્જાના (ઘા =(૧) આરૂઢ થયે- દિવાના દિteીન થનારા તેમજ લી; (૨) આરોહણ કરનારી. નિશ્ચલ એવા વિવિધ ભ્રમરોથી વ્યાસ, શ્લોકાઈ કાલી દેવીની સ્તુતિ બગદા તેમજ જપ-માલાને ધારણ કરનારી, વળી ( સૌન્દર્યાદિકમાં) નિરૂપમ, તથા કમલની પંકિતના સમાન નિર્મલ છે ચરણો જેનાં એવી, વળી લીન થનારા તેમજ નિશ્ચલ ૧ સમુદ્ર મંથન કરતી વેળાએ તેમાંથી ઉત્પન્ન થયેલાં નિમ્નલિખિત પધમાં ગણાવેલાં– लक्ष्मीः कौस्तुभपारिजातकसुरा धन्वन्तरिश्चन्द्रमा गावः कामदुधाः सुरेश्वरगजो रम्भादिदेवाङ्गनाः। अश्वः सप्तमुखो विषं हरिधनुः शङ्खोऽमृतं चाम्बुधे रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥ -ચૌદ રત્ન પૈકી એક રત્ન હોવાને લીધે લક્ષ્મીને સમુદ્ર-પુત્રી' કહેવામાં આવે છે. આ હિન્દુશાસ્ત્રની માન્યતા છે અને એ લેક-રૂઢિ પ્રમાણે અત્ર વર્ણન કરવામાં આવ્યું છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ જિનતુતયા] स्तुतिचतुर्विंशतिका એવા વિધ વિધ તરેહના ભ્રમથી મિશ્રિત એવા ઉત્તમ કમલના ઉપર બેસનારી [અથવા બેઠેલી ] એવી, તેમજ જલથી પરિપૂર્ણ એવા મેધના જેવી ( શ્યામવર્ણ) તથા લક્ષ્મી જેવી સખીઓ છે જેને એવી કાલી (દેવી) (હે ભ) તમારા શત્રુ-સમૂહને દળી નાખે.”—૮૪ સ્પષ્ટીકરણ કાલી-કેવીનું સ્વરૂપ જેમ બાવનમા લેકમાં રેહિણી દેવીની ફરીથી સ્તુતિ કરવામાં આવી છે, તેમ અત્ર કાલી દેવીની ફરીથી સ્તુતિ કરવામાં આવી છે. આ વિદ્યા-દેવીની સ્થલ રૂપરેખા તે આપણે વિસમા લેકમાં જોઈ ગયા છીએ, એટલે હવે અહિં કઈ વિશેષ કહેવાનું રહેતું નથી. પરંતુ આ પ્રમાણે એકજ દેવીની બીજી વાર કવીશ્વરે શા સારૂ સ્તુતિ કરી તે જાણવું બાકી રહે છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ २२ श्रीनेमिजिनस्तुतयः अथ श्रीनेमिनाथाय नमस्कारः चिक्षेपोर्जितराजकं रणमुखे यो लक्षसंख्यं क्षणाद् अक्षामं जन ! भासमानमहसं राजीमतीतापदम् । तं नेमि नम नम्रनिर्वृतिकरं चक्रे यदूनां च यो दक्षामञ्जनभासमानमहसं राजीमतीतापदम् ॥ ८५ ॥ -शार्दूल. टीका चिक्षेपेति । 'चिक्षेप ' निरस्तवान् । 'ऊर्जितराजकं । बलवद्वाजसमूहम् । 'रणमुखे। समरारम्भे । 'य' । 'लक्षसङ्ख्यं' लक्षाः संख्या यस्य तत्, अथवा अलक्षसंख्यं-अविभाव्यपरिमाणम् । 'क्षणात्' अक्षेपेण । 'अक्षामं ' समर्थम् । 'जन !" इति लोकस्यामन्त्रणम् । 'भासमान' विराजमानम् । अथवा जनैर्भासमानं जनभासमानम् । ' अहसं । अविद्यमानहासम् । 'राजीमतीतापदं । राजीमती-उग्रसेनराजपुत्री तस्या मनोरथविफलीकरणात् तापद-सन्तापदायिनम् । 'तम् । 'नेमि । नेमिनामधेयम् । 'नम' प्रणिपत । 'नम्रनितिकरं नम्राणां निति-सौख्यं करोतीति । ' चक्रे' कृतवान् । 'यदूनां ' यादवानाम् । 'च'। 'यः' । 'दक्षा' असंमूढाम् । 'अञ्जनभासमानमहसं' अञ्जनभया-कज्जलच्छायया समान-समं महः-तेजो यस्य तम् । 'राजी' सन्ततिम् । ' अतीतापदं' अतिक्रान्तविपदम् । य ऊर्जितराजकं चिक्षेप यश्च यदूनां राजी अतीतापदं चक्रे तं नेमि नमेति सम्बन्धः ॥ ८५ ॥ अवचूरिः यो नेमिजिनो लक्षसंख्यं-लक्षप्रमाणमूर्जितराजकं-बलवद्राजवृन्दं रणमुखे चिक्षेप-बभञ्ज। क्षणाद्वेगेन। राजकं किंभूतम् ? । अक्षाम-उपचितम् । हे जन ! तं नेमिं नम । किंभूतम् ? । भासमानंकान्तिकदम्बेन दीप्यमानं जनै समानं वा । अहसं-हास्यमुक्तम् । राजीमत्या-राजकन्यायाःप्रव्रज्याग्रहणेन मनोरथविफलीकरणात् तापदं पश्चात् तु मुक्तिसुखप्रदम् । नयाणां निवृति-मुक्तिं सुखं वा करोतीति । यश्च स्वामी यदूनां-यादवानां दक्षां राजीं-श्रेणिं अतीता-अतिक्रान्ता आपदो यया सा तामती तापदं चक्रे-कृतवान् । नेमिं किंभूतम् ? । अञ्जनस्य भया-कान्त्या समानं-तुल्यं महः-तेजो यस्य ॥४५॥ १ 'योऽलक्षसंख्यं ' इति पाठोऽपि न्याय्यः। २'जनभासमानः' इति पाठोऽपि समीचीनः। Page #368 -------------------------------------------------------------------------- ________________ જિનતુત ] स्तुतिचतुर्विशतिका ૨૫૭ अन्वयः ___ यः अ-क्षामं लक्ष-संख्यं ऊर्जित-राजकं रण-मुखे क्षणात चिक्षेप, यः च यदूनां दक्षा राजी તા-બાપ છે, તે () ગન ! મારનાનં[ થiા નર-મામાનં] ગ-૨ [ અથવા નરમાણમાન– ] રમતી-તાવ, નન્ન-નિતિ-, બાન-માસમાન-મહ મં તમને શબ્દાર્થ જિક (જ. ક્ષિg)=ભાંગી નાખ્યું, વિખેરી | અસંહાસ્ય-રહિતને. નાખ્યું. કમાણમાનમહલેકને વિષે દેશમ્યાન અતિ (પાર્ગ-પરાક્રમી. તેજ છે જેનું એવા. રાજાઓને સમૂહ. fમત=રાજીમતી, ઉગ્રસેનની પુત્રી. C/=પરાક્રમી રાજાઓના સમૂહને. રતનમર્તતા=રાજીમતીને સંતાપ કરનારા. ત=આગલે ભાગ. નિમિ (નૂ નેમિ) નેમિનાથ)ને. કરણને મોખરે. ' નમ (ઘા) નય) તું નમસ્કાર કર. =લાખ, ના નમનશીલ. સંથા=સંખ્યા. નાનિતિ (૧) પ્રણામ કરનારાઓને મુક્તિ હાdયં=લાખની છે સંખ્યા જેની એવા. આપનારા; (૨) નમન કરેલાને સુખી કરનારા. ગરુક્ષ અચિત્ય. ર (ઘા ) કરી. સાઉન્ચ=અચિન્હ છે સંખ્યા જેની એવા, થયુન (કૂ૦ ૬) યાદની. વિ=પળમાં. લક્ષ (મૂળ વક્ષા )=ચતુર. ગામ (મૂળ અક્ષાન)=(૧) અક્ષણ, (૨) એક- અસર કાજળ. ત્રિત થયેલા. | અજરમાણમાનમgi=કાજળની કાંતિ જેવી રાજ ! (મૂળ નન =હે લેક! પ્રભા છે જેની એવાને. મારા (મૂઠ માસમાન)=પ્રકાશમાનને. સાર્ન (મૂળ રાની) શ્રેણિને. મામાન (વા માસ) દેદીપ્યમાન, પ્રકાશમાન. | ગીત (ધા૦ )=અતિક્રાન્ત થયેલ. શરમજાન મનુષ્ય વડે શોભતા. કર્તતાપ અતિક્રાન્ત થઈ છે આપત્તિ જેની =હાસ્ય. એવી. શ્લોકાઈ શ્રીનેમિનાથને નમસ્કાર જેણે અક્ષીણ [ અથવા એકત્રિત થયેલ] પરાક્રમી નૃપતિઓના એક લાખની અથવા અચિત્ય] સંખ્યા જેટલા સમૂહ (સૈન્ય)ને રણને મોખરે એક ક્ષણમાં ભાંગી નાખ્યું, તેમજ વળી જેણે યાદવેની ચતુર શ્રેણિ (સેના)ને આપત્તિથી સર્વથા મુક્ત કરી, તે, (મનુષ્ય વડે) શેભતા, હાસ્ય-રહિત, રામતીને (તેના સાગાદિક અનેરને નાશ કરનારા હોવાથી) ૧ હાસ્ય એ અજ્ઞાનસૂચક ચિન્હ છે અને તેમ હોવાથી સર્વજ્ઞમાં તેને અભાવ હોય તે ઈષ્ટ તેમજ ન્યાય-સંગત છે. ૩૩ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ તુતિચતુર્વિશતિકા [ રર શ્રી નેમિસંતાપ કરનારા, નમન કરનાર છને મુકિત [ અથવા સુખ ] અર્પણ કરનારા તેમજ (શ્યામ હેવાને લીધે) કાજલની કાન્તિસમાન પ્રભાવાળા નેમિનાથ)ને હે જન! તું નસરકાર કર.”—૮૫ સ્પષ્ટીકરણ નેમિનાથ-ચરિત્ર નેમિનાથ એ જૈનોના બાવીસમા તીર્થંકર છે. આ ગૌતમગેત્રીય તીર્થકરને અરિષ્ટનેમિના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ શ્રીકૃષ્ણના સમકાલીન હતા એટલુંજ નહિ, પરંતુ તેઓ બન્ને કાકા કાકાના પુત્ર થતા હતા. નેમિનાથને જન્મ સૌરીપુર નગરમાં થયે હતે. વસુદેવના બંધુ સમુદ્રવિજય રાજા અને શિવા રાણીના તેઓ પુત્ર થતા હતા. તેમને દેહ શ્યામવણી હતું તેમજ તેઓને શંખનું લાંછન હતું. તેમના શરીરનું માન દશ ધનુષ્ય જેટલું હતું. રાજીમતી જેવી વલ્લભા સાથે વિવાહ (સગાઈ) કર્યા પછી પણ તેની સાથે લગ્ન-ગાંઠથી ન બંધાતાં તેમણે ચારિત્ર અંગીકાર કર્યું હતું. વિશેષમાં તેમણે રાજીમતીને પિતાની શિષ્યા બનાવી હતી અને અંતમાં તેને પણ સંસાર-સમુદ્રમાંથી ઉદ્ધાર કર્યો હતે. બધું મળીને એક હજાર વર્ષનું આયુષ્ય અખંડિત બ્રહ્મચર્યપૂર્વક જોગવ્યા બાદ તેઓ નિવણ-પદને પામ્યા. ધન્ય છે એવા નેમિનાથને. મહાસતી રાજીમતી રાજીમતી એ ઉગ્રસેન રાજા અને ધારિણી રાણીની પુત્રી થતી હતી. તેના ભાઈનું નામ કંસ હતું અને તેની બેનનું નામ સત્યભામાં હતું. શ્રીકળણે કંસને મારી નાંખ્યું અને ત્યાર બાદ ઉગ્રસેનને તેને પુત્ર કસે નાખેલા બંદીખાનામાંથી મુક્ત કરી તે તેની પુત્રી સત્યભામાને પરણ્યા, તેમજ તેમણે ઉગ્રસેનને મથુરાની રાજગાદી ઉપર બેસાડ્યો. એક વખત નેમિનાથ પ્રભુ બાલ-કીડા કરતા કરતા કૃષ્ણની આયુધ-શાળામાં જઈ ચડ્યા અને ત્યાં જઈને તેમણે લીલામાત્રમાં તેને પાંચજન્ય શંખ હાથમાં લઈ લીધે અને અધર ઉપર જાણે દંતને પ્રકાશ ન પાડતા હોય તેમ તે શંખને મુખમાં રાખીને પૂ. આના નાદથી આખું બ્રહ્માણ્ડ ગાજી ઊઠયું. કૃષ્ણને તેમજ તેના ભાઈ બલરામને પણ ક્ષણ વાર ક્ષોભ થયે. નેમિનાથ પ્રભુનું આવું અપૂર્વ પરાક્રમ જોઈને કૃષ્ણને શંકા થઈ કે રખે ને તેઓ સમસ્ત રાજ્યના અધિપતિ થઈ બેસે, પરંતુ તેમની તે શંકાનું બલરામે તેમજ દેવતાઓએ આકાશ–વાણી વડે નિવારણ કર્યું અને ઉલટું સૂચન કર્યું કે તેમનાથ તે બાલબ્રહ્મચારી રહેશે અને તીર્થ પ્રવર્તાવશે. તેમ છતાં પણ કૃષ્ણ પિતાની સત્યભામાદિક પત્નીઓને તેમને સંસાર-વાસનાથી લિપ્ત કરવાનું સૂચવ્યું. વિવિધ પ્રયત્ન કરી આખરે સત્યભામાએ પોતાની નાની બેન રામતા સાથે વિવાહ કરવાનું તેમની પાસે તેમની ઈચ્છા વિરૂદ્ધ નક્કી કરાવ્યું. આ પ્રમાણે બધું નક્કી થતાં મેટી ધામધૂમપૂર્વક લગ્નની તૈયારી કરીને અનેક યાદવેથી પરિવૃત મનાથ પ્રભુ રામતીના ગૃહ તરફ આવી પહોંચ્યા. ત્યાં આવતાં જ તેમણે પશુઓને કરૂણાત્મક પિકાર સાંભળે. સારથિના મુખથી એ પશુઓને મારીને આ જાનમાં આવેલાઓને તેનું ભોજન કરાવવામાં આવનાર છે એમ સાંભળતાં જ તેઓએ પિતાને રથ સારથિ પાસે તે પશુઓને રાખવામાં આવેલા સ્થલ તરફ લેવડાવ્યું અને તત્કાલ તે Page #370 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका ૨૫૯ જીવાને છેડાવી મૂકાવ્યા અને માતૃકા—ગૃહ તરફ ન જતાં .પિતૃ-ગૃહ તરફ પાછા વળ્યા. આ બનાવથી જીત પર આવેલી માજી હારી જનારને જેવું અસહ્ય દુ:ખ થાય તેવું દુઃખ રાજીમતીને થયું અને જેમ વૃક્ષ ખે‘ચાતાં તેને વળગીને રહેલી વેલ ભોંય ઉપર તૂટી પડે તેમ તે માઁ ખાઈને પૃથ્વી ઉપર પડી ગઇ. આથી કંઇ નવાઇ પામવા જેવું નથી, કેમકે ધન અને ધનવતીના ભવથી માંડીને આઠ આઠ ભવ થયા નેમિનાથ અને રાજીમતી વચ્ચે દંપતી–વ્યવહાર ચાલૂ હતા. અનેક ઉપચારો કર્યાં બાદ રાજીમતીને કંઇક શાંતિ થઇ અને તે શાગ્રસ્ત જીવન ગુજારવા લાગી. અંતમાં નેમિનાથ પ્રભુ ટુંક સમયમાં દીક્ષા લેનાર છે એમ ખબર મળતાં તેને શાંતિ થઈ અને તેનું મન વિષય-વાસનાથી વિરક્ત થઈ ગયું. નેમિનાથ પ્રભુનુંજ ધ્યાન ધરતી તે કાલક્ષેપ કરવા લાગી. આખરે જ્યારે નેમિનાથ પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું, ત્યારે જાણે લગ્ન સમયે તેા ફક્ત હસ્તથી મારા હસ્તને સ્પર્શ કરવા પડે તેમ હતું તે ન કર્યું તો ઠીક, પણ હવે તે મારા મસ્તક ઉપર વાસક્ષેપ કરવા વડે હસ્ત-પ્રક્ષેપ કરાવું તાજ મારૂં નામ રાજીમતી ખરૂં એમ પોતાનાજ કક્કો ખરો કરાવતી ન હેાય તેમ તેણે પણ ઉત્સાહપૂર્વક પોતાના વચનથી વરાયેલ પતિ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. આ પ્રમાણે આ રમહાસતીએ યૌવન વયમાં પણ કંદષઁ ઉપર જીત મેળવી પેાતાના વિજય—ધ્વજ પ્રકાવ્યા એટલુંજ નહિ, પર'તુ એક વર્ષનું ચારિત્ર પાળી તેણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પાંચસો વર્ષ પર્યંત આ અવસ્થામાં રહ્યા બાદ તેનું ૯૦૧ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થતાં તે અવ્યાબાધ પદને પામી, આવી મહાસતીનાં ચારિત્રથી તે આજકાલ પણ આ આર્ય–દેશ પૂજાય છે. આવી સતીઓને અનેકવાર પ્રણામ હોજો. નેમિનાથે યુદ્ધમાં લીધેલા ભાગ— જ્યારે કૃષ્ણે કંસને મારી નાંખ્યા, ત્યારે તેની પત્ની જીવયશા પતિનું વેર લેવાની બુદ્ધિથી પોતાના પિતા જરાસંધ પાસે ગઇ અને તે દ્વારા કૃષ્ણ સાથે યુદ્ધના આરંભ કરાવ્યા, આ વાસુદેવ (કૃષ્ણ) અને પ્રતિવાસુદેવ (જરાસંધ) વચ્ચેના ઘાર સંગ્રામમાં નેમિનાથે પણ ભાગ લીધા હતા અને તે સમયે શકે અનેક અપૂર્વ અસ્ત્ર-શસ્ત્રથી શાલતા એવા પાતાને રથ માતલ સારથિ સાથે મેાકલાન્યા હતા. આ રથમાં બેસીને નેમિનાથ રણભૂમિમાં આવી પહોંચ્યા હતા. ઘેશ્વર યુદ્ધ ચાલતાં ચાલતાં એક એવા પ્રસગ આવ્યે કે જરાસંધે યાદવ–સેનાને છિન્ન-ભિન્ન કરી નાખી અને બલરામને પણ એક ગદાના એવા પ્રહાર લગાવ્યે કે તેને રૂધિરનું વમન થયું. આથી જરાસ છે એમ વિચાર્યું કે આ તો આપે। આપ મરી જશે, વાસ્તે હવે હું કૃષ્ણનેજ મારી નાખું એમ વિચારી તે તેની તરફ દોડ્યો. આ સમયે યાદવ—સૈન્ય ખળભળી ઊઠયું અને ‘ કૃષ્ણ મરાયા, કૃષ્ણ મરાયા ' એવા સર્વત્ર ધ્વનિ પ્રસરી ગયા. તે સાંભળી ૧ સરખાવા શ્રીયશવિજયકૃત નેમિનાથ-સ્તવનની નીચે લખેલી પાંચમી કડીઃ— જો વિવાહ અવસરે દીયા રે હાં, હાથ ઉપર નિવ હાથ, દીક્ષા અવસર દીજીએ રે હાં, શિર ઉપર જગનાથ-મેરે વાલમ, ૨ રાજીમતી એ મહાસતીએમાંની એક છે. જીએ ભહેસરની સજઝાય. Page #371 -------------------------------------------------------------------------- ________________ २१० તુતિચતુર્વિસારિકા [२२ श्रीमમાતલિ સારથિએ પિતાના કુળને સંહાર થતી વેળાએ પણ ઉપેક્ષા કરવી તે ચુત નથી એમ પ્રભુને કહ્યું. તેથી પ્રભુએ ધ વિના પૌરંદર રામને શંખ ફુ અને તેમ કરીને જરાસંધના સૈનિકનાં હાંજા ગગડાવી નાખ્યાં. વિશેષમાં તેમણે માતલિ સારથિને પિતાને રથ રણભૂમિમાં ભમાડવાને હુકમ કર્યો અને તે વખતે તેમણે બમણ-વૃષ્ટિ કરીને કેઈકનાં ધનુષ્ય કાપ્યાં તે કેઈકની દવા છેદી, તે કેઈકના રથ ભાંગ્યા, તે કેઈના મુકુટ તેડ્યા. આ પ્રમાણે પ્રભુએ એકલાએ જ એક લાખ મુકુટધારી રાજાઓને ભગ્ન કરી દીધા. પરંતુ પ્રતિવાસુદેવને વધ તો વાસુદેવને હાથેજ થાય છે એવી મર્યાદા હેવાથી એને તેમણે વધ કર્યો નહિ. અંતમાં આ કાર્ય કૃષ્ણ કર્યું, એ કહેવાની કંઈ હવે જરૂર રહેતી નથી. जिनश्रेण्याः स्तुतिः प्राब्राजीजितराजका रज इव ज्यायोऽपि राज्यं जवाद् ___ या संसारमहोदधावपि हिता शास्त्री विहायोदितम् । यस्याः सर्वत एव सा हरतु नो राजी जिनानां भवायासं सारमहो दधाव पिहिताशास्त्रीविहायोऽदितम् ॥ ८६ ॥ -शार्दूल. टीका प्रात्राजीदिति । प्राब्राजीत् । प्रव्रज्या अग्रहीत् । 'जितराजका' वशीकृतराजसमूहा । 'रज इव ' रेणुमिव । 'ज्यायोऽपि ' प्रशस्यमपि । 'राज्यं ' राजव्यापारम् । 'जवान' वेगात् । 'या'।'संसारमहोदधावपि । भवमहार्णवेऽपि । 'हिता' श्रेयस्करी । शास्त्री शिक्षयित्री। 'विहाय । त्यक्त्वा । ' उदितं ' प्राप्तोदयम् । ' यस्याः ' । सर्वत एव' समन्तादेव । 'सा'। 'हरतु ' अपनयतु । 'नः' अस्माकम् । 'राजी' परिपाटिः । 'जिनानां ' अर्हताम् । 'भवायासं । संसारखेदम् । 'सारमहः। महाई तेजः । 'दधाव वेगात् प्रससार । 'पिहिताशास्त्रीविहायः' पिहिताः-स्थगिताः आशास्त्रियो-दिग्वनिताः विहायो-व्योम च येन तत् । ' अदित' अखण्डितम् । या राज्यं विहाय प्रव्राजीत् यस्याः सारमहः सर्वत एव दधाव, सा जिनानां राजी भवायास हरतु नः इत्यन्वयः॥८६॥ ૧ આ પ્રમાણે તીર્થંકર પણ રણ-સંગ્રામમાં ભાગ લઈ શકે છે, તે પછી તેને પ્રવર્તાવેલ જૈન ધર્મ યાને અહિંસાનું શિક્ષણ તે જગને બાયલા બનાવે છે એમ કહેવું તે ક્યાં સુધી ન્યાય ગણાય વારૂ ૨ શ્રીકૃષ્ણ હવે પછી બારમા તીર્થંકર થનાર છે, જોકે હાલમાં તે તેઓ ત્રીજી પાતાલમાં યાને ત્રીજી નરકમાં છે એમ જેને માને છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ स्तुतिचतुर्विशविका अवचूरिः या उदितम्-उदयं प्राप्तं ज्यायोऽपि - अतिप्रौढमपि राज्यं रज इव विहाय प्राव्राजीत् प्रव्रज्मससहीन । નિમ્રતા ? । નિત પાન-નસમૂહો ચયા સા! સંસારમોદ્ધો-મવમહાર્ણવેવિહિતા-વાળી । રાત્રી-શિક્ષચિત્રી । ચમાર્ચે સર્વતઃ–સીસ ફિક્ષુ સારમો-સાતેનો પાવ-પ્રસન્ના વિસ્મૃતમ્ ? । નિશ્ચિતા-ગાણિતા ક્ષત્રિયો-નિતા વિહાયઃ—જાનું ને એને તત્ । અનિલમ-કિત” | सा जिनानां राजी भवायासं- संसारक्लेशं नः - अस्माकं हरतु ॥ ८६ ॥ જિનસ્તુતય: ] अन्वयः या जित - राजिका संसार - महत् - उदधौ अपि हिता, शास्त्री उदितं ज्यायः अपि राज्यं रजः इव जवात् विहाय प्राव्राजीत्, यस्याः (च) पिहित - आशा - स्त्री - विहायः अवितं सार - महः सर्वतः एव वृधाव, सा जिनानां राजी नः भव - आयासं हरतु । શબ્દાર્થ માનાગીત ( પા૦ ત્રમ્ )=પ્રત્રજ્યા ગ્રહણ કરી, દીક્ષા લીધી. નિતાના=જીત્યા છે.મહીપાલે ને જેણે એવી, ક્યાયઃ (મૂ॰ ન્યાયવ્ )=મેટા, રાખ્યું (મૂ॰ રાજ્ય )રાજ્યને ૩વૃત્તિ=સમુદ્ર સલામો પૃપા=સંસારરૂપી મહાસાગરમાં, દિતા (મૂ॰ હિત )=હિતકારિણી, શાશ્ત્રી-શિક્ષા આપનારી, ઉપદેશ દેનારી. વિદાય (ધા॰ હા )મૂકીને, ત્યજી દઈને, વૃિત (મૂ॰ ઉચિત )=ઉદય પામેલ. સર્વજ્ઞા=સર્વત્ર. ૨૧ હૈંરતુ (ધા॰ હૈં )=હરી, નઃ (મૂ॰ અમર્ )=અમારા. મવાયાનું=સંસાર–પ્રયત્નને સામર્=સારભૂત તેજ. તૃષાવ (વા૦ ધાવું )=પ્રસરી ગયું. પિતિ (થા॰ ધા )=આચ્છાદિત કરેલ, ઢાંકી દીધેલ. શ્રીયિતા, નારી. વિદ્વાચન્ન=આકાશ. fહિતારા શ્રીવિનાય:=આચ્છાદિત કર્યા છે દિશારૂપી યિતા તેમજ આકાશ જેણે એયું. વૃિત (મૂ॰ ગનિત )=મ ખડિત. શ્લાકાર્ય જિન–શ્રેણિની સ્તુતિ— “ પરાજિત કર્યાં છે. પૃથ્વી-પતિને જેણે એવી જે ( જિનાની પંક્તિ ) ઉદયમાં આવેલા ( અર્થાત્ પ્રાપ્ત થયેલા ) મહારાજ્યના પણ ધૂળની માફક સત્વર ત્યાગ કરીને દીક્ષા-ગ્રહણ કરતી હવી, વળી જે સંસારરૂપી મહાસાગરમાં પણ હિતકારી થતી હવી, તેમજ જે ( અજ્ઞાનરૂપી અંધકારમાં ગાથાં ખાતાં મનુષ્યાદિકને દેશના દ્વારા ) શિક્ષા આપતી હતી, તથા વળી આચ્છાદન કર્યું છે દિશારૂપી દયિતાઓનું અને આકાશનું જેણે એવું તથા અખતિ તેમજ સારભૂત એવું જેનું તેજ સર્વત્રજ પ્રસરી ગયું, તે જિનાની શ્રેણિ સંસાર( તે વિષે રખડપટ્ટી કરવા ) રૂપી આપણા પ્રયાસને હરા. ”—૮૬ Page #373 -------------------------------------------------------------------------- ________________ २६२ સ્તુતિચતુર્વિશતિકા [२२ श्रीनाभ સ્પષ્ટીકરણ ५च-विचार આ શ્લેક ઉપરથી જોઈ શકાય છે કે દરેક તીર્થંકરને જન્મ રાજ-કુલમાં જ થાય છે અને તેઓ મહાસામ્રાજ્યને પણ તૃણવત ત્યાગ કરી આત્મ-સંયમ તરફ વલણ રાખે છે. વિશેષમાં આ લેકનું પ્રથમ ચરણ વાંચતાં જે જકારે જણાય છે, તે આ લેકની ખૂબીમાં વિશેષતા પ્રકાશિત કરે છે. जिनवाणी-गौरवम् कुर्वाणाऽणुपदार्थदर्शनवशाद् भास्वत्प्रभायास्त्रपा मानत्या जनकृत्तमोहरत ! मे शस्ताऽदरिद्रोहिका । अक्षोभ्या तव भारती जिनपते ! प्रोन्मादिनां वादिनां मानत्याजनकृत् तमोहरतमेश ! स्तादरिद्रोहिका ॥ ८७ ॥ -शार्दूळ. टीका कुर्वाणेति । 'कुर्वाणा' जनयन्ती । 'अणुपदार्थदर्शनवशात् ' अणवः-सूक्ष्माः ये पदार्थास्तेषां यद् दर्शनं व्यक्तीकरणं तद्वशात्-तदायत्तभावत्वात् । 'भास्वत्लभायाः' भानुदीप्तेः । 'त्रपां' लज्जाम् । इयमणूनपि पदार्थान् दर्शयति न त्वहं, अतो जितोऽस्मीत्येवंनिमित्तम् । 'आनत्या' प्रणामेन हेतुना । 'जनकृत्तमोहरत ! ' जनानां कृत्तः-छिन्नो मोहश्च रतं च येन असौ सम्बोध्यते । 'मे' मम । 'शस्ता' प्रशस्ता । ' अदरिद्रोहिका ' न दरिद्रा:तुच्छरूपाः ऊहा यस्याः सा । अत्र स्वार्थे कन् । ' अक्षोभ्या ' अचालनीया । 'तव' भवतः। 'भारती' वाक् । 'जिनपते !' जिननाथ ! । 'पोन्मादिना प्रकर्षेण उन्मादवताम् , दर्पासमञ्जसचेष्टानामित्यर्थः । 'वादिनां' परतीथिकानाम् । 'मानत्याजनकृत् ' मानस्य-स्तब्धतायाः त्याजनं-मोक्षणं करोति या सा । ' तमोहरतमा' अतिशयेन तमोहरा । 'ईश!' स्वामिन् ! । 'स्तात् । भवतु । ' अरिद्रोहिका ' अरीणां द्रोहकारिका । हे जिनपते ! तव भारती मे अरिद्रो. हिका स्तादित्यादि योगः ॥ ८७॥ १न चायं मेशब्दो युष्मच्छब्दविशेषादेशत्वात् सम्बोधनपदाग्रे कथं प्रयुक्तः ? 'सम्बोधनपदादग्रे न भवन्ति वसादयः' इत्याशङ्कनीयम् । मे इत्यस्य षष्ठ्यन्तप्रतिरूपाव्ययत्वात् निपातत्वेन युष्मच्छब्दविशेषादेशत्वाभावादिति श्रीजयविजयाः। तत्त्वस्तु संबोधनमसत् इति तस्यासत्त्वेऽपि प्राचीनपदादू मे आदेशभावे न विरोधः । Page #374 -------------------------------------------------------------------------- ________________ Correतुतयः] स्तुतिचतुर्विंशतिका ૨૬૩ अवचूरिः हे जिनपते ! तव भारती-वाणी मे-मम अरिद्रोहिका-बाह्याभ्यन्तरशत्रुजयकारिणी स्तात्-भूयात् । किंविशिष्टा? अणवः-सूक्ष्माः पदार्था-जीवाजीवादयस्तेषां दर्शनवशात्-प्रकाशनात् भास्वत्प्रभायाः-सूर्यकान्तेस्त्रपां-लज्जां कुर्वाणा । आनत्या-प्रणामेन हेतुभूतया जनानां कृत्त-छिनो मोहो रतं च येन तस्य संबोधनम् । शस्ता-प्रकृष्टा। अदरिद्रा-आख्या ऊहा:-तर्का यस्याः सा अदरिद्रोहिका । अक्षोभ्याअपराभवनीया। प्रोन्मादिनां-दर्पवतां परवादिनां मानस्य-अहंकारस्य त्याजनं-मोक्षणं करोतीति। अतिशयेन तमो हरतीति तमोहरतमा । हे ईश!-नेतः! ॥८॥ अन्वयः आनत्या जन-कृत्त-मोह-रत ! (तमस-हर-तम!) (आनत्या) ईश! जिन-पते ! अणुपदार्थ-दर्शन-वशात् भास्वत्-प्रभायाः अपां कुर्वाणा, शस्ता, अ-दरिद्र-ऊहिका (अथवा शस्त-अदरिद्र-ऊहिका), प्रोन्मादिनां वादिनां अ-क्षोभ्या आनत्या मान-त्याजन-कृत तमस्हरतमा तव भारती मे अरि-द्रोहिका स्तात् । શબ્દાર્થ कुर्वाणा (मू० कुर्वाण )=४२नारी. अदरिद्र-प्रौढ अणु-सूक्ष्म. ऊहिका-त. पदार्थ पहार्थ, तप, द्रव्य. अदरिद्रोहिका प्रौढ छ तन व वी. दर्शन Aqeist, नेते. अक्षोभ्या (मू०अक्षोभ्य) सास नामनारी. अणुपदार्थदर्शनवशात् सूक्ष्म पहार्थना जिनपते ! हे तीर्थ४२. દર્શન દ્વારા. प्रोन्मादिनां (मू० प्रोन्मादिन् )-सत्यंत उन्मत्त, भास्वत्प्रभायाः सूर्यनी प्रमाना. महा-भत्त. अपां (मू० पा )=dorn. . वादिनां (मू० वादिन )-पाहीयाना आनत्या (मू. आनति )=प्रम द्वारा. त्याजन-त्याग. कृत्त (धा० कृत् )-अभी नाणेस. कृत-४२नारी. जनकृत्तमोहरत ! ये छे भनुयना माह मानत्याजनकृत मानना त्या सपनारी. અને મૈથુનને અથવા અજ્ઞાનમૂલક तमोहरतमा मज्ञानने सर्वथा २ ४२नारी. सुमन थे ! (सं०) स्तात् (धा० अस्) थामी. शस्ता (मू० शस्त )-प्रशंसनीय. दोहिका-द्रोड ४२नारी. दरिद्र भाटी, नवी अरिद्रोहिका-शत्रुनो द्रोड ४२नारी. લેકાર્થ Ora- तुं गौरव નમરકાર દ્વારા નાશ કર્યો છે મનુષ્યોના મેહ અને મૈથુન [ અથવા અજ્ઞાનમૂલક સુખને ] જેણે એવા હે(જિનરાજ) ! હે પરમેશ્વર ! હે જિનેશ્વર. અતિસમ પદાર્થોનું દર્શન Page #375 -------------------------------------------------------------------------- ________________ २६४ હતુતિચતુર્વિશતિકા [ ૨૨ શ્રીનેમિકરાવીને સૂર્યના પ્રકાશને લજજાપ કરનારી, વળી (અવિસંવાદી હેવાને લીધે) પ્રશંસનીય, તેમજ પ્રૌઢ છે તર્કો જેને વિષે એવી [ અથવા પ્રશંસા–પાત્ર તેમજ પ્રૌઢ છે યુક્તિઓ જેમાં એવી ], વળી મન્મત્ત વાદીઓથી (પણ) ક્ષેભ નહિ પામનારી તથા પ્રણામ કરાવવા વડે (તેમના) માનને મોડનારી, (અજ્ઞાનરૂપી) અંધકારને સર્વથા હરનારી એવી [અથવા હે અજ્ઞાનરૂપ અંધારાને તદ્દન નાશ કરનારા (નાથ) !] તારી ( દેશનારૂપી ) વાણી મારી (અભ્યન્તર) શત્રુને સંહાર કરનારી થાઓ.”—૮૭ સ્પષ્ટીકરણ પદાર્થ-વિચાર દરેક દર્શનકારે પદાર્થોની-તરની જૂદી જૂદી સંખ્યા સ્વીકારી છે. જેમકે નિયાચિકે ૧૬ પદાર્થો, તે શેષિકે ૭ અને સાંખે ૨૫ પદાર્થો માન્યા છે. એ પ્રમાણે જૈન દર્શનમાં વિધ વિધ અપેક્ષા પ્રમાણે પદાર્થોની સંખ્યા એક, બે, છ, સાત તેમજ નવની માનવામાં આવી છે. જેમકે ત્પાથોથુ સતઅર્થાત્ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય તે “પદાર્થ છે. આ પ્રમાણે વ્યાખ્યા કરતાં જોઈ શકાય છે કે દરેક પદાર્થને “સ”માં સમાવેશ થાય છે, એટલે કે એ અપેક્ષાએ પદાર્થની સંખ્યા એકની ઠરે છે. હવે જે જીવ અને અજીવ એમ બે વિભાગો પાડી એ, તે સમસ્ત પદાર્થો આ બે કટિમાં અંતર્ભત થતા હોવાથી તેની સંખ્યા બેની સિદ્ધ થાય છે. એ પ્રમાણે જીવ, ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને કાલ એમ છ પદાર્થો પણ ઘટી શકે છે. વળી જીવ, અજીવ, "આસવ, બંધ, સંવર, ‘નિર્જરા અને મોક્ષ એમ પદાથે સાત પણ માની શકાય તેમ છે. આમાં પુણ્ય અને પાપ એ બે ઉમેરતાં પદાર્થોની-તની સંખ્યા નવની બને છે. અર્થાત જેવી અપેક્ષા, તે ઉત્તર. આ પણ સ્યાદ્વાદની બલિહારી છે. अम्बादेव्याः स्तुतिः हस्तालम्बितचूतलुम्बिलतिका यस्या जनोऽभ्यागमद् विश्वासेवितताम्रपादपरतां वाचा रिपुत्रासकृत् । सा भूतिं वितनोतु नोऽर्जुनरुचिः सिंहेऽधिरूढोल्लसदूविश्वासे वितताम्रपादपरताऽम्बा चारिपुत्राऽसकृत् ॥ ८८ ॥ २२ ॥ –શાર્દૂ૦ ૧ આમ કહેવાનું કારણ એ છે કે સૂર્ય તે મોટી મોટી સ્કૂલ વસ્તુ ઉપરજ પ્રકાશ પાડે છે, નહિ કે સૂક્ષ્મ વસ્તુઓ ઉપર અર્થાત્ સૂર્યની સહાયતાથી તે સ્થલ વસ્તુનું જ દર્શન થઈ શકે; આથી કરીને જીવાદિક સૂક્ષ્મ પદાર્થ ઉપર પ્રકાશ પાડનારી વાણી સૂર્યથી ચડિયાતી છે, અર્થાત્ તેને લજજાસ્પદ કરનારી છે, એમ કહેવું તે યુક્ત છે. ૨ જુઓ તસ્વાર્થાધિગમસૂત્ર (અ૦ ૫, સૂ૦ ૨૮ ). ३ प्रमितिविषयाः पदार्था इति वैशेषिकादयः, बौद्धास्तु परस्परविनि ठितक्षणक्षयिलक्षणनिरंशाः परमाणवः पदार्था इति । ૪ ધર્માસ્તિકાયાદિકના સ્વરૂપ માટે જુઓ ન્યાયકુસુમાંજલિ (પૃ. ૨૨૯-૨૨૪ ).. પ-૮ આઅવાદિકનાં લક્ષણે તેમજ તેને લગતી ટુંક હકીકત સારૂ જુઓ ન્યાયકુસુમાંજલિ (પંચમ સ્તબક, દ્વિતીય શ્લોક તેમજ તેનું સ્પષ્ટીકરણ). Page #376 -------------------------------------------------------------------------- ________________ कीEिRE Saratachatara में बिकादेवी GAARPRASAnd JANWARHARMARWARARMACHARANARRARY मम्मम्मम्मम्मम्ममा निर्वाणकलिकायाम् "तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कूष्माण्डी (अम्बिकां ) देवी कनकवर्णा सिंहवाहनां चतुर्भुजां मातुलिङ्गपाशयुक्तदक्षिणकरां पुत्राङ्कुशान्वितवामकरां चेति ।" नि. सा. प्रेस. Page #377 --------------------------------------------------------------------------  Page #378 -------------------------------------------------------------------------- ________________ CEARDai.] स्तुतिचतुर्विशतिका २६५ टीका ___ हस्तेति । 'हस्तालम्बितचूतलुम्बिलतिका' हस्तात् (हस्ते ! ) आलम्बिता चूतलुम्बिरेव लतिका यस्याः सा । ' यस्याः ।। 'जन' लोकः । 'अभ्यागमत् । आगनवान् । विश्वासवितता. म्रपादपरता । विश्वेन-जगता आसेवितयोस्ताम्रयोः पादयोः परम-तदेकारणताम् । 'वाचा' गिरा । 'रिपुत्रासकृत् ' रिपूणां त्रासकारिणी। 'सा' | 'भूति' संपत्तिम् । 'वितनोतु । विस्तारयतु । 'नः' अस्माकम् । 'अर्जुनरुचिः । चामीकरच्छविः। 'सिंहे' केसरिण । 'अधिरूढा' आसीना । 'उल्लसद्विश्वासे' उल्लसद्विश्वासो-विश्रम्भो यस्य तस्मिन् । 'वितताम्रपादपरवा' विततो-विस्वीर्णो यः आम्रपादप:-चूतवृक्षः तत्र रता-आसक्तचित्ता । 'अम्मा' अम्बिकादेवी । 'चारिपुत्रा' चारिणी-विहरणशीलौ पुत्रौ अस्याः सा। 'असकृत। अनारतम् । यस्या विश्वासेवितताम्रपादपरतां जनोऽभ्यागमत् सा अम्बा भूतिं चितनोतु इति सम्बन्धः ॥ ८८॥ अवचूरिः यस्या अम्बाया जनो-लोको विश्वेन-जगता सेवितयोस्ताम्रयो-रक्तयोः पादयोः-चरणयोः परतातदेकशरणतामभ्यागमत्-जगाम साऽम्बा न:-अस्माकं भूति-संपदं वितनोतु। किंभूता । हस्ते आलम्बिता चूतलुम्बिरेव लतिका बया सा । वाचा-वाण्या रिपूणां त्रासं करोतीति । अर्जुन-काञ्चनं तद्वद् रुचिःकान्तिस्याः सा । सिंहे-कण्ठीरवेऽधिरूढा-आसीना । उल्लसन्-प्रसरन् विश्वासो यस्माद् यस्य मा। विततो-विपुलो य आम्रपादपः-चूतवृक्षस्तत्र रता । चारिणौ-विहरणशीलौ पुत्रौ यस्याः सा । अस. कृत-निरन्तरम् ॥ ८॥ अन्वयः यस्याः (अम्बायाः) जनः विश्व-आसेवित-ताम्र-पाद-परतां (अ-सकृत् ) अभ्यागमत्, सा हस्त-आलम्बित-चूत-लुम्बि-लतिका, वाचा रिपु-त्रास-कृत, अर्जुन-कचिः, उल्लसत-विश्वासे सिंहे अधिरूढा, विज्ञल-आन-पावप-रता, चारि-पुत्रा अम्बा ना भूर्ति अ-सकृत् वितनोतु। શબ્દાર્થ हस्त-थ. । जनः (मू० जन )=as. आलम्बित (धा०लम्ब्)=२८५४२स,अपरेस.. अभ्यागमत् (धा० गम् )= थता 64. चूत-मा. आसेवित (धा० से ) अत्यंत सेवा समा लुम्बि-शना अभमो. ताम्र-२४त. लतिका . परता-शरता. हस्तालम्बितचूतलुम्बिलतिका-यमा अ6 विश्वासेवितताम्रपादपरतांप्रझाए अत्यंत કરી છે આંબાની કેરીના ગુમખાવાળી સેવેલાં એવાં રક્ત ચરણેની શરણુતાને, ડાળને જેણે એવી. वाचा (मू० वाच् )= 3. - - ३४ Page #379 -------------------------------------------------------------------------- ________________ २६६ સ્તુતિચતુર્વિશતિકા [૨૨ શ્રીનેમિ | દ્વિવ્યારે પ્રસરતે છે વિશ્વાસ જેને વિષે રિપુરા દુમનેને ત્રાસ પમાડનારી, એવા.. - શત્રુઓને તેબા કિરાવનારી. બાઘ=આંબે. મૂર્તિ (મુ. મૂતિ)=સંપત્તિને. પાપ–વૃક્ષ, ઝાડ. વિનોત (ા તર)=વિસ્તારે. વિતતારપુરતા=વિશાળ આંબાના ઝાડને અર્જુન=સુવર્ણ વિષે આસક્ત. અર્જુનરિ=સુવર્ણના જેવી કાંતિ છે જેની | ગમવા અમ્બા (દેવી). એવી. વારિ=વિહરણશીલ, લિદે (. સિંહ)=સિંહ ઉપર. પુત્ર-પુત્ર, છોકરો. પિત્ત ( મૂઢિ )=આરૂઢ થયેલી બેઠેલી, વારિત્રા=વિહરણશીલ છે પુત્ર જેના એવી. વાવ (ઘ૦ )=પ્રસરતે. રત=એક વાર. વિશ્વાસ વિશ્વાસ, ભરોસે. કર=અનેક વાર, વારંવાર. બ્લેકાર્થ અમ્બા દેવીની સ્તુતિ “બ્રહ્માણ્ડ અત્યંત સેવન કરેલાં એવાં તથા રકત એવા જે (દેવી)નાં ચરણની શરતાને લેક પ્રાપ્ત થતા હવા (અર્થાત લેક જેને શરણે જતા હવા), તે અમ્બા દેવી) કે જેણે હસ્તમાં ગુમખાવાળી આમ્રની શાખા ગ્રહણ કરી છે, તથા જે વાણી વડે શત્રુને ત્રાસ પમાડે છે (અર્થાત્ જેની વીર-હાક સાંભળીને દુશ્મનનાં હાજ ગગડી જાય છે, વળી જે કનકના સમાન કાન્તિવાળી છે, તથા વળી જે પ્રસરતા વિશ્વાસ-યુત (અર્થાત આ સિહ દૂર, નથી, અચંચળ છે ઈત્યાદિ ભરોસે પડતે જાય છે જેના સંબંધમાં) એવા સિંહ ઉપર બેઠેલી છે, તેમજ વળી જે વિરતીર્ણ આમ્રવૃક્ષની રાગી છે, તેમજ જેના પુત્રો સંચાર કરવાના સ્વભાવશીલ છે, તે (અમ્બા દેવી) અમારી સંપત્તિને વારંવાર વિસ્તાર કરે.”—૮૮ સ્પષ્ટીકરણ અમ્બા દેવીનું સ્વરૂપ અમ્બા એ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથની શાસન-દેવીનું નામ છે. આ દેવીના સંબંધમાં ઘણે સ્થલે ઉલ્લેખ મળી આવે છે. ઉજજયન્તસ્તવમાં એના સંબંધમાં કહ્યું છે કે – “હિંદવાના મવ, સિદ્ધપુતાજિ ___ कम्रा लुम्बिभृत्पाणि-राम्बा सविघ्नहत् ॥" Page #380 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] स्तुतिचतुर्विंशतिका આચાર-દિનકરમાં નીચે મુજબ ઉલ્લેખ છેઃ— 'सिंहारूढा कनकतनुरुग् वेदबाहु बामे हस्तद्वन्द्वेऽङ्कुशतनुभ्रुवौ बिभ्रती दक्षिणेऽत्र । पाशाम्राली सकलजगतां रक्षणैकार्द्रचित्ता देव्यम्बा नः प्रविशतु समस्ताघविध्वंसमाशु || ,, " ૨૬૭ નિર્વાણ–કલિકામાંથી પણ આ દેવીના સંબંધી માહિતી મળી શકે છે, પરંતુ ત્યાં આ દેવીનું નામ ‘કૂષ્માણ્ડી ' હાવાના ઉલ્લેખ છે. આ રહ્યો તે ઉલ્લેખઃ— " तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कूष्माण्डी देवीं कनकवर्णी सिंहवाहनां मातुलिङ्गपाशयुक्त दक्षिणकरां पुत्राङ्कुशान्वितवामकरां चेति. " અર્થાત્ તેજ (બાવીસમા તીર્થંકરના) તીર્થને વિષે ઉત્પન્ન થયેલી કૂષ્માણ્ડી દેવીના વર્ણ સુવર્ણના સમાન છે અને સિંહ એ એનું વાહન છે. એને ચાર હાથ છે. એના જમણા એ હાથ ખીજોરા અને પાશથી અલંકૃત છે, જ્યારે એના ડામા બે હાથ પુત્રા અને અંકુશ વડે વિભૂષિત છે. આ દેવીના પૂર્વે ભવની માહિતી અમ્બિકાદેવીકલ્પમાંથી મળી શકે છે. આ કલ્પ તેમજ તેના ભાષાન્તર સારૂ જીએ ચતુર્વિંશતિકા (૫૦ ૧૪૫–૧૪૯). ૧ આ અમ્મા દેવીનું નામાન્તર છે, Page #381 -------------------------------------------------------------------------- ________________ २३ श्रीपार्श्वजिनस्तुतयः अथ श्रीपार्श्वनाथाय प्रार्थना मालामालानबाहुर्दधददधदरं यामुदारा मुदाऽऽरात् लीनालीनामिहाली मधुरमधुरसां सूचितोमाचितो मा । पातात् पातात् स पार्श्वः रुचिररुचिरदो देवराजीवराजीपत्राऽऽपचा यदीया तनुरतनुरवो नन्दको नोदको नो ॥ ८९ ॥ - स्रग्० टीका माळामिति । 'मालां' खजम् । 'आलानबाहुः ' आलानाविव बाहू यस्यासौ । ' दधत् ' धारयत् । ' अदधत् ' पीतवती । ' अरं ' शीघ्रम् | 'याम् ' । ' उदारां ' प्रचुराम् । , " 1 मुदा हर्षेण | 'आरात् ' अन्तिके । ' लीना ' श्लिष्टा । ' अलीनां ' भृङ्गाणाम् । ' इह ' अत्र | ' आली ' श्रेणिः । ' मधुरमधुरसां ' मधुरो मधुरसो - मकरन्दद्रव्यो यत्र ताम् । 'सूचितोमाचितः ' सूचिता- सुष्ठु उचिता या उमा - कीर्तिः तया चितः - संयुक्तः । माशब्दो मामित्यस्यार्थे । ' पातात् ' भ्रंशात् । ' पातात् ' रक्षतु । 'सः' । ' पार्श्वः ' जिनः । ' रुचिररुचिरदः ' रुचिररुचयःकान्तद्युतयो रदा दन्ता यस्य सः । ' देवराजीवराजीपत्रा' देवानां सम्बन्धिनी या राजीवराजी - सरोजपङ्किः सैव पत्र - वाहनं यस्याः सा । 'आपत्त्रा ' आपदः सकाशात् त्रायते या सा । ' यदीया ' यस्य सम्बन्धिनी । ' तनु: ' मूर्तिः । ' अतनुरव: ' अनल्पध्वनिः । ' नन्दकः ' आनन्दयिता । 'नोदको नो ' क्षेपको न भवति । यां अलीनामाली लीना अदधत् तां मालां दवत् स पातात् यदीया तनुरापचा इति सम्बन्धः ॥ ८९ ॥ 6 , अवचूरिः मा-मां पातात् - नरकादिपतनात् पाताद्- रक्षतात् । स पार्श्वः - त्रयोविंशो जिनः । किंविशिष्टः ? । मालां-स्रजं दधत् - दधानः । यां मालामलीनां भ्रमराणामाली - पटली उदारा-प्रचुरा मुदा हर्षेण आरात्अन्तिके अरम् - अत्यर्थे लीना - श्लिष्टा सती अदधत् - पीतवती । किंभूताम् ? । मधुरो मधुः- मकरन्दरसो यस्याः सा ताम् । पार्श्वः किंभूतः ? | आलानवद् बाहू यस्य सः । सुष्ठु उचिता या उमा - कीर्तिस्तया चितो - व्याप्तः । रुचिररुचयो - रम्यकान्तयो रदा दन्ता यस्य सः । तथा यस्येयं यदीया तनुःशरीरं आपत्त्रा - विपदो रक्षिका । किंभूता ? । देवानां संबन्धिनी या राजीवराजी - स्वर्णाम्बुजश्रेणी सैव पत्र - वाहनं यस्याः सा । पार्श्वः किंभूतः ? । अतनुर्योजनप्रमाणभूमौ श्रूयमाणत्वात् प्रौढो रवो-देशनाध्वनिर्यस्य सः । नन्दकः - समृद्धिजनकः नन्दयिता वा । नोदको नो-प्रेरको न भवतीत्यर्थः ॥ ८९ ॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] स्तुतिचतुर्विशलिका ૨૯ એવા. यदीया तनुः देव-राजीव-राजी-पत्रा, आपत्-त्रा, स आलान-बाए, र-परखा मालां अलीनां उदारा मुद्रा आरात अरं इह लीना आली अवधत, (तां माळां) दधन, सु-उचितમા-[ ] ચિતઃ રિ-ઋરિ-, અ-સરુના, ના, નો પણ પાતાવ પાવાવા શબ્દાર્થ ગજાનથg=ગજ-સ્તંભ જેવા હસ્ત છે જેના | મા (૬૦ અwત્ )=મને. . વતા (મૂળ વાત )પતનથી. વયવ (વા ઘા) ધારણ કરનારા. Trશ્ય (મૂળ પાર્થ =પાર્થ (નાથ, ત્રેવીસમા જ અત્યન્ત. તીર્થકર. થ (મૂળ ચટૂ)=જેને. જિન =મનહર કાતિ છે દાંતની જેની એના. ૩ (મૂહ ૩૩) પ્રચુર, મેટી. પ=વાહન, દુલા (મૂ૦ મુ) હર્ષથી. છીના (દૂછીન) લીન થયેલી, આસક્ત બનેલી. રેલાવાત્રા દેવના સંબંધી કમલેની શ્રેણિ છે વાહન જેનું એવી. અણી (કૂ૦ ગઢિEભમાની. પત્ન=આપત્તિમાંથી રક્ષણ કરી. મારવાદિષ, મધુર, થરા (જૂન થશ=ી. મધુરણ પુષ્પને રસ તનું (મૂળ સTEમૂર્તિ નપુરમપુરનાં મધુર માકરને રસ છે જેમાં સતગુરવ =ઐય છે વનિ જેને એવા, એવી. ન (મૂહ =૨) આવનારા ફૂરિતા=અત્યંત ગ્ય. (૨) સમૃદ્ધિ-જનક, ૩ =કીર્તિ. નો (મૂળ નો પ્રેરક રૂજિતમાનિત=સુગ્ય એવી કીર્તિ વડે વ્યાસ. | નો નહિ પ્લેકાર્થ શ્રી પાર્શ્વનાથને પ્રાર્થના જેની મૂર્તિ દેએ રચેલાં કમલની શ્રેણિરૂપી વાહનવાળી છે તેમજ વળી જ આપત્તિમાંથી રક્ષણ કરનારી છે, તે ગજ-સ્તંભના સમાન હસ્તવાળા, વળી મધુર છે મકરન્દને રસ જેમાં એવી જે (પુષ્પ-)માલાનું, ભ્રમરની પ્રચુર તેમજ હર્ષભેર પાસે અત્યંત લીન થયેલી એવી શ્રેણિ પાન કરતી હવી, તે માલાને ધારણ કરનારા એવા, તથા વળી અત્યંત ચગ્ય એવી કીર્તિ વડે વ્યાપ્ત, તેમજ જેના દાંતની કાન્તિ મનહર છે એવા, વળી (જન પત શ્રવણ-ગોચર તેમજ મેઘના જેવી ગભીર હોવાને લીધે) ઢ છે વનિ જેને એવા, તથા આનન્દદાયક [ અથવા સમૃદ્ધિ દેનારા ] તેમજ વળી અકિલણકારી એવા પાર્શ્વનાથ મને (નરકાદિરૂપી અધ– જતનથી બચાવ.”-૮૯ Page #383 -------------------------------------------------------------------------- ________________ २७० સ્તુતિચતુર્વિંશતિકા સ્પષ્ટીકરણ [ ૨૩ શ્રોપાર્શ્વ શ્રીપાર્શ્વનાથનું ચરિત્ર— આ ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના જન્મ વાણારસી નગરીમાં થયા હતા. તેઓ કાશ્યપગોત્રીય હતા. અશ્વસેન રાજા તેમના પિતા અને વામા રાણી તેમના માતા થતાં હતાં. તેમને નવ હસ્તપ્રમાણુ તેમજ નીલવણી દેહ સર્પના લાંછનથી શાલતા હતા. સે વર્ષનું આયુષ્ય ભગવ્યા બાદ તેઓ અક્ષય ગતિને પામ્યા. પધવિચાર— અત્યાર સુધી જે ચમત્કૃતિ ચતુરાના ચિત્તને ચારી રહી હતી, તેને પણ પરાસ્ત કરનારી અલૌકિક વિચિત્ર યમકાલંકારથી અલંકૃત ચમત્કૃતિ આ તેમજ ત્યાર પછીનાં સ્રગ્ધરા વૃત્તમાં રચાચેલાં ત્રણે પદ્યોમાં દૃષ્ટિગોચર થાય છે. વિચાર કરતાં સહજ જણાશે કે અમુક અક્ષરા બબ્બે વાર એકજ ચરણમાં વાપરવામાં આવ્યા છે. જેમકે— जिनेश्वराणां स्तुतिः - માહા । માહા । ન ચાદુરી । ધ? | પૃષર્ । હું ચા | મુદ્દાTM | મુવાડા | * અર્થાત્ આ ચાર ચરણાત્મક પદ્યના એકવીસ અક્ષરાવાળા દરેક ચરણમાંના પ્રથમના એ અક્ષરા લાગલાગટ એવાર, આઠમા, નવમા અને દશમા એમ ત્રણ અક્ષરો એવાર અને તેવીજ રીતે સેાળમા, સત્તરમા અને અઢારમા એમ ત્રણ અક્ષરા એવાર વાપરવામાં આવ્યા છે. આ એક પ્રકારના ૧પ૪ યમક છે. વિશેષમાં ‘વાતાતૂ' શબ્દના બે જૂદા જૂદા અર્ધાં થાય છે એ પણ ધ્યાનમાં રાખવા જેવી હકીકત છે. આના આજ યમકથી યુક્ત એવાં ખીજાં ત્રણ પદ્યો રચીને કવિરાજે પોતાના વિજય-વાવટા ફરકાવ્યા છે. ગમે તેમ કહેા પણ આ કવીશ્વરની પ્રતિભા કઇ આરજ છે. राजी राजीववत्रा तरलतरलसत्केतुरङ्गतुरङ्ग—व्यालव्यालग्नयोधाचितरचितरणे भीतिहृद् याऽतिहृद्या । सारा साऽऽराज्जिनानामलममलमतेर्बोधिका माऽधिकामाद् अव्यादव्याधिकालाननजननजरानासमानाऽसमाना ॥ ९०॥ —૫૦ टीका રાનાંતિ । ‘રાની ’ પરમ્પરા । ‘ રાળીવયયંત્રો ' મહાનના / હું તરતરસતુરણ સુર્« ङ्गन्यालव्यालग्न योधाचितरचितरणे' तरलतरलसत्केतवः - कम्प्रतरविलसच्चिह्नका रङ्गन्तां - चलतां ૧ આવા યમકના દર્શન કરવાની વધારે ઉત્કણ્ડા થતી હાય, તે વિચારા ચાર્વાંતકાનાં ૯૩-૯૬ પઘો, Page #384 -------------------------------------------------------------------------- ________________ Correddi: j स्तुतिचतुर्विशतिका ૨૭૧ तुरङ्गाणां ब्यालानां च-दुष्टदन्तिनां व्यालग्ना-भिटिताः · कृताधिरोहणा वा ये योधाःसुभटास्तैराचित-आकीर्णो रचितः-कृतो यो रणः-सङ्ग्रामः तत्र । 'भीतिहृत् ' भयहरा । 'या' । 'अतिहृया' अतीव हृदयङ्गमा । ' सारा' उत्कृष्टा । 'सा'। 'आरात् ' दूरात् अन्तिकाद् वा । 'जिनानां ' तीर्थकृताम् । 'अलं' अत्यर्थम् । अमलमतेः' निर्मलधियः । 'बोधिका ' बोधिजनका। 'मा 'शब्दो मामित्यस्यार्थे । 'अधिकामात् ' अधिकः-उत्कटो य आमो-रोगस्वस्मात्, अथवा आधिश्च कामश्च आधिकामं तस्मात् । 'अव्यात् । पायात् । 'अव्याधिकालाननजननजरात्रासमाना' कालाननं-यममुखं मरणमित्यर्थः, न विद्यते व्याधिश्च कालाननं च जननं च 'जरा च त्रासश्च मानश्च यस्याः सा । ' असमाना ' असदृशी । या इत्थंभूते रणे भीतिहत् सा जिनानां राजी मा अधिकामादव्यादित्यन्वयः ॥९॥ अवचूरिः राजी-श्रेणी राजीववत-कमलवद्वक्त्रं यस्याः सा। तथा तरलतरलसत्केतवः-कम्पविराजमानध्वजा रङ्गता-चलतां तुरक्षाणां व्यालानां-दुष्टदन्तिनां व्यालग्ना-अभिघटिताः कृताधिरोहणा वा ये योधाःसुभटास्तैराचित-आकीर्णो रचितः-कृतश्च यो रणः-सयामस्तत्र या भीतिर्भयं तां हरतीति सा । या अतिवधा-अत्यन्तहृदयंगमा। सारा-उत्कृष्टा।सा यच्छन्दनिर्दिष्टा। आराद्-दूरादन्तिकाद्वा। जिनानांसर्वज्ञानाम् । अलम्-अत्यर्थम् । अमला मतिर्यस्य तस्य । बोधिका-बोधजनका । मा-माम् अधिको यो आमो-रोगस्तस्मात् यद्वा आधिश्च कामश्च तस्मात् । व्याधिश्च कालाननं-यममुखं मरणं च जननं च जराच त्रासश्च, मानश्च न विद्यन्ते व्याध्यादयो यस्यां सा। असमाना-गुणैरसदृशा या जिनानां राजी रणे भीतिहत् सा अव्यादिति संबन्धः॥९०॥ अन्वयः या जिनानां राजी राजीव-वत्रा, तरलतर-लसत्-(अथवा तरल-तरल-सत्) केतुरगाव-तुरङ्ग-च्याल-व्यालग्न-योध-आचित-रचित-रणे भीति-हत्, अति-हृद्या, सारा (अस्ति), सा अमल-मतेः अलं बोधिका, अ-व्याधि-काल-आनन-जनन-जरा-त्रास-माना, अ-समाना, अधिक-आमात् [अथवा आधि-कामात ] मा आरात् ( अलं) अव्यात् । શબ્દાર્થ पत्र-पहन, भुम. | तुरङ्ग-म. राजीववका- म न छ रेनु वी. व्याल-दुष्ट साथी. तरलतर (मू० तरल)-सत्यंत यंय. व्यालग्न=(१) ११३८ थयेसा; (२) नारा. लसत् (धा० लस्)-मायभान. योधयोद्ध, वैयो. तरलतरला यंय. आचित (घा० चि)=व्यात. सत्-श्रेष्ठ, प्रशंसनीय रचित (धा० रच् )=२येत. केतु=qon. तरलतरलसत्केतुरङ्गत्तुरङ्गच्यालव्यालग्नयोधारङ्गत् (धा० रङ्ग)-याता. चितरचितरणे अत्यंत यंय तेभर सुशी Page #385 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિંશતિકા રાર ભિત અથવા અતિશય ચંચળ તેમજ પ્રશંસનીય એવી ધ્વજાએ વડે તેમજ ચાલતા અઠવા અને દુષ્ટ હાથીએ ઉપર આરૂઢ થયેલા [અથવા તેમને હણનારા એવા ] ચઢ્ઢાએ વડે વ્યાપ્ત તેમજ તેમના દ્વારા રચાયેલા સંગ્રામમાં, T=હરનારી. મીતિ=ભયને હરનારી, અતિઘા=અતિશય મનેાહર. સરા (મૂ॰ સારી )=સારભૂત, ઉત્કૃષ્ટ. અમલમતે:=નિર્મલ છે બુદ્ધિ જેની એવાની. વોધિા=બેાધ દેનારી. થિા=વિશેષ. [ ૨૩ શ્રીપા ઋષિામાર્=વિશેષ રાગથી. ધિવામા=માનસિક પીડા અને વિષય વાસનાથી. અઘ્યાત ( ધા૦ અન્)=રક્ષણ કરા. વ્યાધિ=રાગ. ાયમરાજ. અનન=મુખ. વ્યાધિષ્ઠાણાનનનનનનાત્રણમાના=અવિદ્ય માન છે રાગ, યમરાજનું સુખ (મરણ) જન્મ, વૃદ્ધાવસ્થા, ત્રાસ અને અભિમાન જેતે વિષે એવી. અસમાના ( મૂ॰ સમાન )=નિરૂપમ. ક્રાર્થ (જનેશ્વરાની સ્તુતિ— “ જે જિનાની શ્રેણિ ક્રમલના જેવા વદનવાળી છે તેમજ વળી જે અત્યંત ચંચળ તેમજ સુરોભિત એવી [ અથવા અતિશય અસ્થિર તેમજ પ્રશંસનીય એવી ] ધ્વજાએ વડે તથા નાચતા કૂદતા ધાડા અને દુષ્ટ હાથીએ ઉપર આરૂઢ થયેલા એવા ચાદ્દાઓ વડે વિશેષતઃ વ્યાપ્ત એવા તેમજ તેમના દ્વારા રચાયેલા એવા રણુ–સંગ્રામમાંના ભયને હરનારી છે, તથા વળી જે અતિશય મનેહર તેમજ સારભૂત છે, તે, નિર્મલ મતિવાળાને અત્યંત બોધ દેનારી, વળી રાગ, મરણ, જન્મ, જરા, ત્રાસ અને માનથી રહિત એવી તેમજ (ગુણુાએ કરીને ) નિરૂપમ એવી તે જિન–શ્રેણિ વૃદ્ધિ પામેલા રાગથી [ અથવા માનસિક પીડા અને વિષયવાસનાથી ] મને દૂરથી [ અથવા પાસે રહીને ] મચાવા. ''—૯૦ સ્પષ્ટીકરણ જન્મમરણનાં સ્થાના— આપણે પૃ૦ ૧૦૫ માં ‘જન્મ-મરણની વેદના ' સંબંધી વિચાર કરી ગયા છીએ, અત્ર તેનાં સ્થાના અર્થાત્ કઈ કઈ ચેાનિમાં, કયા ક્યા કુલમાં જન્મ-મરણ થાય છે તે સંબંધી વિચાર કવામાં આવે છે. આ હુકીકત ઉપર નીચે લખેલી ગાથા દિવ્ય પ્રકાશ પાડે છે, કેમકે તેમાં Page #386 -------------------------------------------------------------------------- ________________ विनस्तुतयः ] उद्धुं छे – " ने सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जत्थ, सव्वे जीवा अनंतसो ॥ —अनुष्टुप् तं किंपि नत्थ ठाणं, लोए वालग्गको डिमित्तंपि । जत्थ न जीवा बहुसो, सुहदुक्ख परंपरा पत्ता ॥ स्तुतिचतुर्विंशतिका जिन-वाण्या विचारः— – वैराग्य-शत, बी० २३-२४ અર્થાત્ એવી કોઇ જાતિ નથી કે એવી કોઇ ચેાનિ નથી કે એવું કોઇ સ્થાન કે. કુલ નથી કે જ્યાં સર્વે જીવા અનંત વાર જન્મ્યા કે મર્યાં નહુિ હાય. લેાકમાં વાળની ટોચના ખૂણા જેટલું પણ એવું કોઇ સ્થાન નથી કે જ્યાં જીવાએ બહુ વાર સુખ-દુઃખની પરંપરા પ્રાપ્ત કરી નથી. ” – भार्या. આ ઉપરથી પણ જન્મ-મરણની ભયંકરતા જોઇ શકાય છે, કેમકે ઉચ્ચ કુળ, જાતિ કે યાનિમાંજ જન્મ-મરણના સંભવ હોત, તા તા એવા જન્મ-મરણથી બહુ કંટાળેા આવત નહિ. ૧ સંસ્કૃત છાયા— सद्योऽसद्योगभिद् वागमलगमलया जैनराजीनराजी - नूता नूतार्थधात्रीह ततहततमःपातकाऽपातकामा । शास्त्री शास्त्री नराणां हृदयहृदयशोरोधिकाऽबाधिका वा SSया देयान्मुदं ते मनुजमनु जरां त्याजयन्ती जयन्ती ॥ ९१ ॥ - स्रुग्० २७३ टीका 31 सद्य इति । ' सद्यः' तत्क्षणम् । 'असद्योगभित्' असन्तं - अशोभनं योगं - कायादि - व्यापार असद्भिर्वा - असाधुभियोग - सम्बन्धं भिनन्ति या सा । 'वाक् ' वाणी । ' अमलगमलया ' अमलो गमानां लय:- श्लिष्टता यत्र सा । 'जैनराजी' जिनराज सम्बन्धिनी । 'इनराजीनूता ' इना-ईश्वरा आदित्या वा तेषां राज्या - पङ्कया नूता - स्तुता । 'नूतार्थधात्री ' न सा जातिर्न सा योनिर्न तत् स्थानं न तत् कुलम् । न जाता न मृता-यत्र सर्वे जीवा अनन्तशः ॥ २ ' शास्त्रीशा स्त्रीनराणां ' इत्यपि पाठः । ૩૫ तत् किमपि नास्ति स्थानं, लोके वालाग्रकोटीमात्रमपि । यंत्र जीवा व बहुशः सुखदुःखपरम्पराः प्राप्ताः ॥ Page #387 -------------------------------------------------------------------------- ________________ २७४ હતુતિચતુર્વિશતિકા [ २३ श्रीपावनूता-नवा ये अर्थाः तेषां धात्री-धरणशीला । 'इह' अत्र । 'ततहततमःपातकापातकामा' तता:प्रसृता हताः तमश्च पातकं च अपातः-पतनरहितः कामश्च यया सा । अपातकामेति पृथग् वा विशेषणम् । नास्ति पातश्च कामश्च यस्यामिति । ' शास्त्री ' शास्त्रसम्बन्धिनी । 'शास्त्री' शासिका । 'नराणाम् । अथवा 'शास्त्रीशा' शास्त्रिणा ईशा-स्वामिनी । 'स्त्रीनराणां च (स्त्रीणां नराणां) 'हृदयहृत् । मनोहारिणी । 'अयशोरोधिका' अयशसां रोधिका-प्रचारविघातकारिका । 'अबाधिका' अबाधाजनिका। 'वा'शब्दश्चार्थे । 'आदेया' ग्राह्या । 'देयात्' वितीर्यात् । 'मुदं ' प्रमोदम् । 'ते' तुभ्यम् । 'मनुजमनु जरां' पुमांसं लक्षणीकृत्य जरां-वयोहानिम् । 'त्याजयन्ती मोचयन्ती । 'जयन्ती' जयमासादयन्ती। या असद्योगभित् सा जैनराजी वाक् मुदं ते देयात् इति सम्बन्धः ॥ ९१॥ अवचूरिः जिनराजानां संवन्धिनी जैनराजी वाय-वाणी ते-तुभ्यं मुदं देयात् । किंविशिष्टा ?। सद्यः-शीघ्र असन्तो ये योगा-मनोवाक्कायव्यापारास्तान भिनत्तीति सा । अमलानां गमानां लयो यत्र सा । इनाइभ्याः सूर्या वा तेषां राज्या नूता-स्तुता । नूतान-नवीनानान् दधातीति सा । इह-पृथिव्याम् । ततंविपुलं हतं-ध्वस्तं तमः-अज्ञानं पातकं-पाप्मा । अपातः-पतनरहितः कामश्च यया । यद्वा पृथय विशेषणम् । न विद्यते पातकामौ यस्याः सा। शास्त्री-शास्त्रसंबन्धिनी। नराणां शास्त्री-शासिका। यद्वा शास्त्रीणामीशा-स्वामिनी । स्त्रियो-नार्यो नरा-मास्तेषां हृदयं हरतीति । अयशो रुणद्धीति । न बाधते इत्यवाधिका । वा समुच्चये । आदेया-ग्राह्या। मनुज-मानवमनु-लक्ष्यीकृत्य जरां-विस्रसां त्याजयन्ती-विनाशयन्ती । जयन्ती केनाप्यपरिभूतत्वात् ॥ ९१ ॥ अन्वयः सद्यः अ-सत्-योग-भिद्, अमल-गम-लया, इन-राजी-नूता, नूत-अर्थ-धात्री, इह तत-हत-तमस्-पातका, अ-पात-कामा [अथवा तत-हत-तमस्-पातक-अपात-कामा], नराणां शास्त्री शास्त्री, ( नराणां ) हृदय-हृत् [अथवा शास्त्रिन्-इशा, स्त्री-नराणां हृदय-हृत् ], अ-यशस्-रोधिका, अ-बाधिका, आदेया, मनुजं अनु जरां त्याजयन्ती जयन्ती वा जैन-राजी वार ते मुदं ( सद्यः इह) देयात् । શબ્દાર્થ सद्यस्=सत्१२, ४४म. असत्म शुम, मनिष्ट, ट. योग=(१) व्यापार; (२) संसर्ग, भिडनारी. असद्योगभित्=(१) मशु व्यापारी नाश કરનારી; (૨) દુષ્ટ સાથેના સંસર્ગને નાશ કરનારી. वाय (मू० वाच् )=ail. लय-अयध्यान,मेतान. अमलगमलया निर्भर मासापानी सय छ रेभा मेवी. जैनराजी=MAA anती. इन=(१) धान, (२) सूर्य. राजी=lg. Page #388 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] स्तुति चतुर्विंशतिका ફનાલીનૂતા=(૧) ધનિકાની શ્રેણુિવડે સ્તુતિ | જ્ઞાન્ની-શાસ્ર-વિષયક. કરાયેલી; (૨) સૂયૅાઁની શ્રેણિ વડે સ્તુતિ કરાયેલી. નૂત=(૧) નવીન, નૂતન; (૨) સ્તુતિ કરાયેલ, ગર્ચ=(૧)ભાવ; (૨) પદાર્થ. ધાત્રી=ધારણ કરનારી. જ્ઞાત્રિન્=શાસ્ત્રી. શાશ્ત્રાગા=શાસ્ત્રીઓની સ્વામિની, સ્ત્રીનાળાં=શ્રી અને પુરૂષાનાં. દૈત્ય=અંતઃકરણ. ā=હરનારી. સતકૃતતમઃપાતા=નષ્ટ કર્યાં છે વિપુલ અજ્ઞાનને તેમજ પાપાને જેણે એવી. હ્રામ=(૧) કામદેવ; (૨) ઇચ્છા. (વાતામા=૧) પતન અને કદર્ષથી રહિત; (૨) અવિદ્યમાન છે પતનની ઈચ્છા જેને વિષે એવી. તતકૃતતમ પાતાપાત્તામા=નાશ કર્યાં છે વિ. શાળ અજ્ઞાન, પાપ અને પતન-રહિત કામના જેણે એવી. નૃતાર્થયાત્રી=(૧)નૂતન ભાવને ધારણ કરનારી; હૃત્ય હૃદયને હરનારી, ચિત્તને ચારનારી (૨) સ્તુતિ કરાયેલા પદાર્થ ને દ્વૈત (ધા॰ હ૬)=નાશ કરેલ, ધારણ કરનારી. પાતા=પાપ. વિજ્ઞા=રાધ કરનારી. ચરાત્ર=કીતિ . ગયોìષિજ્ઞા=અપકીર્તિના રોધ કરનારી. અવધિજ્ઞા=(૧) પીડા નહિ કરનારી; (૨) ખાધા-રહિત. આવેયા ( મૂ॰ આવેય )=ગ્રહણ કરવા ચેાગ્ય. ડ્રેયાન (ધા૦ ૬ા )=અપેાઁ. મનુન (મૂ॰ મનુગ )=મનુષ્યને. નાં ( મૂ॰ નરા )=ઘડપણને, ૨૦૫ સ્થાનયન્તી=મુક્ત કરાવનારી, ત્યાગ કરાવનારી. નયન્તી=જયવંતી. શ્લાકાર્ય જિન–વાણી પરત્વે વિચાર— '' ૬ (માનસિક, વાચિક અને કાયિક) અશુભ વ્યાપારાના [ અથવા દુષ્ટ (જના ) સાથેના સંસર્ગના ] એકદમ નાશ કરનારી, વળી નિર્મલ આલાપકના લય છે જેમાં એવી, ધનિકાની પંકિત વડે સ્તવાયેલી [ અથવા સૂર્યાંની શ્રેણિ વડે સ્તુતિ કરાયેલી ], નૂતન [ અથવા સ્તુતિ કરાયેલા ] અર્થને ધારણ કરનારી, આ પૃથ્વીને વિષે નષ્ટ કર્યાં છે વિસ્તીર્ણ અજ્ઞાન તેમજ પાપાને જેણે એવી, તથા વળી પતન અને કંદર્પથી રહિત એવી [ અથવા અવિદ્યમાન છે અધ:પતનની અભિલાષા જેને વિષે એવી અથવા નષ્ટ કર્યાં છે પ્રસાર પામેલાં અજ્ઞાન, પાપ તથા પતનથી રહિત એવા કામદેવને જેણે એવી ], મનુષ્યને શાસ્ત્ર-વિષયક બેધ આપનારી તેમજ માનવાનાં ચિત્તને ચારનારી એવી [ અથવા શાસ્રીઓની સ્વામિની તેમજ સ્ત્રી અને પુરૂષાનાં હૃદયને હરનારી એવી ], અપકીર્તિને અટકાવનારી, ઉપદ્રવ નહિ કરનારી [ અથવા ખાધા—રહિત ], ( સર્વ જનાને ) ગ્રહણ કરવા ચેાગ્ય, તેમજ વળી મનુષ્ય પરત્વેની વૃદ્ઘાવસ્થાના ત્યાગ કરાવનારી ( અર્થાત્ માનવાને નૂતન યૌવન આપનારી ) તથા Page #389 -------------------------------------------------------------------------- ________________ २७६ સ્તુતિચતુર્વિશતિકા [२3 श्रीपावવળી (કેઈથી પણ ગાંજી ન જાય તેવી હોવાને લીધે ) જયવંતી એવી જિનેશ્વર-સંબંધિની पाए। (१०५-न ! ) तने ( स१२ 24 ) मानंद मो.'-८१ સ્પષ્ટીકરણ ५-यम જૈન ભારતીના સંબંધમાં વાપરી શકાતાં લગભગ સર્વ વિશેષણેથી વિશિષ્ટ આ પદ્યમાંના દ્વિતીય ચરણમાં પૂર્વોક્ત પદ-ચમકમાં અલ્પાંશે ફેર થયેલો જોવાય છે, કેમકે એ ચરણમાંના સેળમા, સત્તરમા અને અઢારમા અક્ષરનું પુનરાવર્તન દષ્ટિ–ગોચર ન થતાં તેને બદલે પંદરમા, સોળમા અને સત્તરમા અક્ષરોના પુનરાવર્તનનું અવલોકન થાય છે. વિશેષમાં આ પદ્યના ત્રીજા ચરણમાં વકાર અને બકારને એક ગણવા જોઈએ, કેમકે યમક સંબંધે એવો નિયમ છે. श्रीवैरोटथायाः स्तुतिः याता या तारतेजाः सदसि सदसिभृत् कालकान्तालकान्ता ऽपारि पारिन्द्रराजं सुरवसुरवधूपूजिताऽरं जितारम् । सा त्रासात् त्रायतां त्वामविषमविषभृद्भूषणाऽभीषणा भीहीनाऽहीनाम्यपत्नी कुवलयवलयश्यामदेहाऽमदेहा ॥ ९२ ॥ २३ ॥ -स्रग्० टीका यातेति । 'याता' गता। 'या' । 'तारतेजा उज्ज्वलप्रभा । 'सदसि ' सभायाम् । 'सदसिभृत् ' सन्तं-शोभनं असिं बिभर्ति या सा। कालकान्तालकान्ता' काला:-कृष्णाः कान्तारुचिरा अलकान्ताः-कुरुलाग्राणि यस्याः सा । 'अपारं' अपगतारिम् । पारिन्द्रराज ' अजगरेन्द्रम् । 'सुरवसुरवधूपूजिता' सुरवाः-शोभनरवा याः सुरवध्वः-देवाङ्गनाः ताभिः पूजिता । 'अरं। शीघ्रम् । 'जितारं । जितं आरं-अरिसमूहो येन तम् । 'सा'। 'त्रासात् ' भयात् । 'त्रायतां रक्षतु । 'त्वां' भवन्तम् । 'अविषमविषभृद्भूषणा' अविषमाः-सौम्या विषभृतः-सर्पा भूषणं यस्याः सा । 'अभीषणा' अरौद्रा । भीहीना' भयरहिता। 'अहीनाग्र्यपत्नी' अहीना-नागानां इनः-प्रभुः धरणेन्द्रः तस्याग्र्यपत्नी-प्रधानकलत्रम्, वैरोट्या देवीत्यर्थः । 'कुवलयबलयश्यामदेहा' कुवलयानि-नीलोत्पलानि तेषां वलयं-समूहस्तद्वत् श्यामदेहा । 'अमदेहा' अमदा-मदरहिता ईहा-चेष्टा यस्याः सा । या संदसि सारतेजाः पारिन्द्रराजं याता सा त्या त्रासात् त्रायतामिति योगः ॥ ९२ ॥ Page #390 -------------------------------------------------------------------------- ________________ नयर बैरोट्या । H.P.TRIVEoI 1925 निर्वाणकलिकायाम "वैरोट्यां श्यामवर्णी अजगरवाहनां चतुर्भुजां खगोरगालङ्कृतदक्षिणकरां खेटकाहियुतवामकरां चेति ।" न याeeeeeeeचयन All rihgts reserved. ] नि. सा. प्रेस. Page #391 --------------------------------------------------------------------------  Page #392 -------------------------------------------------------------------------- ________________ Grनस्तुतयः] स्तुतिचतुर्विंशतिका अवचूरिः याता-प्राप्ता देवी। तारम्-उज्ज्वलं तेजो यस्याः सा। सदसि-सभायाम् । सम्वं शोभनमसिं विभर्ति सा। काला:-कृष्णाः कान्ता-रुचिरा अलकानामन्ताः-प्रान्ता यस्याः सा । अपगता अरयो यस्मात् तमंपारिम् । पारिन्द्रराजम्-अजगरेन्द्रम् । सुरवाः-सुशब्दा या सुरवध्वी-देवकान्तास्ताभिः पूजिता । अर-शीघ्रं जितमारम्-अरिसमूहो येन । सा यच्छब्दादिष्टा त्रासाद्-भयात् त्रायतां-रक्षताम् । त्वां-भवन्तम् । अविषमाः-सौम्या विषभृतः-सर्पा भूषणं यस्याः सा । तथा अभीषणा-अरौद्राकारा । भिया-भयेन हीना-त्यक्ता। अहीनो-नागपतिस्तस्याय्या-प्रधाना पत्नी अय्यमहिषी । वैरोढयेत्यर्थः। कुवलयानां वलयं-समूहस्तद्वच्छ्यामो देहो यस्याः सा । अमदा-मदरहिता ईहा-चेष्टा यस्याः सी। या सदसि पारिन्द्रराज ( याता-) प्राप्ता सा अहीनाध्यपत्नी त्रासात त्रायतामिति संबन्धः ॥ ९ ॥ __ अन्वयः या सदास तार-तेजाः, सत्-असि-भृत्, काल-कान्त-अलक-अन्ता, जित-आरं (अत एव) अप-अरिं पारिन्द्र-राजं याता, (अरं) सु-रव-सुर-वधू-पूजिता, सा अ-विषमविष-भृत-भूषणा, अ-भीषणा, भी-हीना, कुवलय-वलय-श्याम-देहा, अ-मद-हा, अहिइन-अध्य-पत्नी त्वां त्रासात् त्रायताम् । શબ્દાર્થ तेजस्त न, प्रा. विषमभयं४२. तारतेजाः=Sorerna छ ५४ रेना मेवी... विष-३२. सदसिभृव-उत्तम माने थार५ ४२नारी. विषभृत् ३२ने धा२५ १२नारी, सर्प. काल-श्याम, . भूषण=AU२, घरे. कालकान्तालकान्ता-श्याम तेम भनाइ | अविषमविषभृद्भूषणा सौम्य सर्प छ भतार छ शना प्रान्त भागीना वी. रेनु अवी. अपारि-२ ये छे दुश्मनाना समूह ने अभीषणा=अयंताथी २हित. मेवा. हीन-२हित. पारिन्द्र-११२. भीहीना-निलय, भयथा हित. पारिन्द्रराज ॥२२॥४ने. अहि-सा५. पूजिता ( म० पूजित )=yarन रायी. अश्य-भुध्य. सुरवसुरवधूपूजिता=सुन्दर सहवाणी सुनी पत्नी-पोताना भी. સ્ત્રીઓ વડે પૂજાયેલી, श्याम=1. जित (धा० जि)=ते. अहीनाध्यपत्नी-सरानी भुभ्य पत्नी. आरं (मू० आर =शत्रु-सभूने. कुघलयवलयश्यामदेहा=भाना समूहना जितारं (मू० जितार)=©त्येछे शत्रुनो समूड સમાન શ્યામ છે શરીર જેનું એવી. नशे मेवा. ईहा=येष्टी; (२) ४२२.. बासात् (मू० त्रास )=त्रासमांथी, अयथी. अमदेहा=(१) अविद्यमान छ भनिभाननी त्रायतां (धात्रै) अयावी. ચેષ્ટા જેને વિષે એવી; (૨) ગર્વની त्वां (मू० युष्मद् )-तने. અભિલાષાથી રહિત, Page #393 -------------------------------------------------------------------------- ________________ રાજ હતુતિચતુર્વિશતિકા [ ૨૩ શ્રી પાર્શ્વ શ્લેકાર્થ વૈરેટચા દેવીની સ્તુતિ– જે (વૈચા દેવી) સભામાં ઉજજવલ પ્રકાશવાળી છે તેમજ ઉત્તમ પદ્ગને ધારણ કરનારી છે, તથા વળી જેના કેશના પ્રાન્ત ભાગો શ્યામ તેમજ સુન્દર છે, તથા વળી પરાજિત કર્યો છે શત્રુ–સમૂહને જેણે એવા (અને એથી જ કરીને) વૈરિ–રહિત એવા અજગર-રાજને જે પ્રાપ્ત થયેલી છે (અર્થાત જે તેના ઉપર આરૂઢ થયેલી છે), તેમજ વળી જે દિવ્ય દવનિવાળી દિવ્યાંગનાઓ વડે અર્ચન કરાયેલી છે, તે નાગેન્દ્રની મુખ્ય પત્ની (અર્થાત ધરણેન્દ્રની પટ્ટરાણી ) કે જેનું સૈમ સર્પ ભૂષણ છે, વળી જે ભયંકરતાથી રહિત છે (અર્થાત્ જેની આકૃતિ ભયાનક નથી) તેમજ જે નિર્ભય છે, તથા વળી જેનું શરીર કુમુદના સમૂહના સમાન થામ છે, તથા જે ગર્વની ઈચ્છા રાખતી નથી (અથવા જેની ચેષ્ટા અભિમાનથી અંકિત નથી) એવી તે (વૈરેટયા નામની દેવી) તને (હે ભવ્ય !) ત્રાસમાંથી સત્વર બચો.”–૯૨ સ્પષ્ટીકરણ ધરણેન્દ્ર-વિચાર– ભવનપતિના દશ અવાંતરભેદમાંના નાગકુમાર દેવના ધરણ અને ભૂતાનંદ એમ બે સ્વામીઓ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે નાગકમાર નિકાયના બે ઈન્દ્રોમાંના એકનું નામ ધરણ છે. અલેકમાં આવેલી અને એક લાખ અને એંસી હજાર યોજન જેટલી જાડી એવી રત્નપ્રભા નામની પૃથ્વીના એક હજાર જન ઊંચે અને એક હજાર એજન નીચે એટલા ભાગને છોડી દેતાં બાકી રહેલા ભાગમાં ભવનપતિઓના દશે પ્રકારના દેનાં ભવને છે. આમાંના દક્ષિણ દિશામાં વસતા નાગકુમારને ધરણુ સ્વામી છે, જ્યારે ઉત્તર દિશામાં વસતા નાગકુમારને ભૂતાનન્દ સ્વામી છે. છ હજાર સામાનિક દેવતાઓ અને ગ્રેવીસ હજાર આત્મરક્ષક દેવતાઓથી અલંકૃત ધરણેન્દ્રને છ છ હજાર દેવીઓથી પરિવૃત એવી છ અગ્ર-મહિષીઓ (ઈન્દ્રાણીઓ) છે. આ વાતની ભગવતી નામનું પાંચમું અંગ (શ૦ ૧૦, ઉ૦ ૫, ૪૦૬) સાક્ષી પૂરે છે. કેમકે ૧ નાગકુમાર દવેના સંબંધમાં તત્વાર્થધગમસૂત્ર (અ. ૪, સૂ૦ ૧૧)ના ભાષ્યમાં નીચે મુજબને ઉલેખ છેઃ "शिरोमुखेष्वधिकप्रतिरूपाः कृष्णश्यामा मृदुललितगतयः शिरत्सु फणिचिह्ना नागकुमाराः" અર્થાત્ મસ્તક અને વદનને વિષે અધિક સ્વરૂપી, કૃષ્ણવર્ણ, મૃદુ તેમજ મનહર ગતિવાળા અને સર્પના ચિહ્નવાળા નાગકુમારે છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ જિનરતુત ] स्तुतिचतुर्विंशतिका ૨૭૯ ત્યાં કહ્યું છે કે – ____ 'धरणस्स णं भंते ! नागकुमारिंदस्स नागकुमाररनों कति अग्गमहिसीओ पन्नत्ताओ ? । अज्जो ! छ अग्गमहिसीओ पत्नत्ताओ, तंजहा-इला सुक्का सदारा सोदामणी इंदा घणविज्जुया, तत्थ णं पगमेगाए देवीए छ छ देवीसहस्सा परिवारो पन्नत्तो." આ ઉપરથી જોઈ શકાય છે કે ઇલા, શુક, સદારા, સૌદામિની, ઈન્દ્રા અને ઘનવિદ્યુતા એ ધરણેન્દ્રની છ અગ્ર-મહિષીએ છે. આમાંથી એક અગ્ર-મહિષીની અવ કવિરાજે સ્તુતિ કરી હેવી જોઈએ, પરંતુ ટીકાકાર તે ધરણેન્દ્રની અગ્ર-મહિષીથી વૈયા દેવી સમજવાનું સૂચવે છે. તે શું વૈરેશ્યા આ છ અગ્ર-મહિષીઓમાંથી કેઈનું નામાન્તર છે અને તેમ હેય તે તે કેનું છેએ પ્રશ્ન ઉદ્ભવે છે. સાથે સાથે એ પણ પ્રશ્ન વિચારવાની આવશ્યકતા છે કે કેટલાક હતુતિતેત્રમાં અને ખાસ કરીને સેનપ્રશ્ન (ઉ. ૨, પ્ર. ૧૧૨)માં પાવતીને ધરણેન્દ્રની મુખ્ય પત્ની તરીકે ઉલ્લેખ છે તેનું કેમ? શું પાવતી એ પણ કોઈક અગ્ર–મહિષીનું નામાન્તર છે? આ પ્રશ્નના ઉત્તર સાધનના અભાવે હું આપી શકતા નથી. વરેચા દેવીનું સ્વરૂપ આ શોભન-સ્તુતિના શ્રીમાન ધનપાલ પ્રમુખ વિવિધ ટીકાકારે અત્ર વૈરેટિયા દેવીની સ્તુતિ જ્યનું સૂચવે છે, તેથી આ વાત માન્ય કરીને તેમજ પદ્માવતીનું સ્વરૂપ આ પદ્યમાં આપેલા વર્ણન સાથે નહિ મળતું આવતું હોવાથી વૈયા દેવીનું આચાર-દિનકરના ૧૬૩મા પત્રાંકમાં આપેલું સ્વરૂપ અત્ર વિચારવામાં આવે છે. ત્યાં કહ્યું છે કે– "खड्गस्फुरत्स्फुरितवीर्यवदूर्ध्वहस्ता सद्दन्दशूकवरदापरहस्तयुग्मा। सिंहासनाऽब्जमुदतारतुषारगौरा વૈચાડાથમિથાઇરતુ શિવાય દેવી ” –વસન્તક ૧ સંસ્કૃત છાયા–ધરાચ મત! નાયુમાર્ચ નાગુમાર/ચ શાઃ શાહિદ प्रज्ञप्ताः । आर्य ! षड् अयमहिष्यः प्रज्ञप्ताः, तद्यथा-इला शुक्रा सदारा सौदामिनी इन्द्रा घनविद्युता, तत्र एकैकाया देव्याः षद् षड् देवीसहस्राणि परिकराः प्रज्ञप्ताः। ૨ સ્થાનાંગસૂત્રના ૩૬૧મા પત્રાંકમાં આપેલાં નામમાં ભિન્નતા છે. ૩ પદ્માવતીનું બીજું નામ વૈરેટયા હોય એમ કહી શકાય તેમ નથી, કેમકે નીચે મુજબને ઉલ્લેખ મળી આવે છે – "ॐ श्रीपार्श्वनाथाय विश्वचिन्तामणीयते ही धरणेन्द्रवैरोट्यापद्मावतीदेवीयुताय ते।" Page #395 -------------------------------------------------------------------------- ________________ ૮િ૦ હતુતિચતુર્વિશતિકા [ ૨૩ શ્રીપાઅથત રટયા દેવીને ચાર હાથ છે. તેમાં તે એક હાથમાં પગ રાખે છે અને બીજો હાથ ઊંચે રાખે છે, જ્યારે બાકીના બે હાથે સર્ષ અને વરદથી વિભૂષિત છે. વળી તેને સિંહનું વાહન છે અને તે ગૌરવર્ણ છે. આ સ્વરૂપ તે આ પવમાં વર્ણવેલા વૈદ્યા દેવીના સ્વરૂપથી ભિન્ન છે. ત્યારે શું આ પદ્યમાં આપેલું સ્વરૂપ અસત્ય છે એ પ્રશ્ન ઉદભવે છે. આના સમાધાનમાં સમજવું કે આચાર-દિનકરમાં તે દેવ-દેવીઓની સ્તુતિ કરતી વેળાએ એક સ્થલે (પત્રાંક ૧૫૦–૧૫૧ ) તે શોભન-સ્તુતિના પદમા પદ્યનું ટાંચણ કરેલું જોવામાં આવે છે, તે પછી અત્ર ભિન્નતા દષ્ટિ–ગોચર થાય તેથી કંઈ અત્ર વર્ણવેલું સ્વરૂપ અસત્ય સિદ્ધ થતું નથી. વિશેષમાં પ્રમાણભૂત ગ્રન્થ તરીકે લેખાતે અને વળી પ્રાચીન એ નિર્વાણ-કલિકા નામને ગ્રન્થ આ વાતની સાક્ષી પૂરે છે. કેમકે ત્યાં કહ્યું છે કે "तथा वैरोट्यां श्यामवर्णामजगरवाहनां चतुर्भुजां खगोरगालङ्कृतदक्षिणकरां खेटकाहियुत्तवामकरां चेति" અર્થાત (સોળ વિદ્યા-દેવીઓ પૈકી એક) વૈરટયા દેવીને શ્યામ વર્ણ છે. અને તેને અજગરનું વાહન છે. વળી તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ પગ અને સર્ષથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા બે હાથ તે ઢાલ અને સર્પથી વિભૂષિત છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ २४ श्रीवीरजिनस्तुतयः अथ श्रीवीरनाथाय विज्ञप्तिःनमदमरशिरोरुहस्रस्तसामोदनिर्निद्रमन्दारमालारजोरञ्जितांहे ! धरित्रीकृता-- वन ! वरतमसङ्गमोदारतारोदितानङ्गनार्यावलीलापदेहेक्षितामोहिताक्षो भवान् । मम वितरतु वीर ! निर्वाणशर्माणि जातावतारो धराधीशसिद्धार्थधाम्नि क्षमालङ्कृतावनवरतमसङ्गमोदारतारोदितानङ्गनार्याव! लीलापदे हे क्षितामो हिताक्षोभवान् ९३ -अर्णवदण्डका टीका नमदिति । 'नमदमरशिरोरुहस्रस्तसामोदनिर्निद्रपन्दारमालारजोरञ्जिताहे !' नमता अमराणां शिरोरुहेभ्यः-केशेभ्यः सस्ताः सामोदा निर्निद्राणां-विकसिताना मन्दाराणां या माला:सजस्तासां रजसा रञ्जिताहे-पाटलितचरण!। 'धरित्रीकृतावन!' धरिया:-भुवः कृतावनविहितरक्ष! । 'वरतमसङ्गमोदारतारोदितानङ्गनार्यावलीलापदेहेक्षितामोहिताक्षः' वरतमा-प्रधानतमा सङ्गमस्य-सङ्गमकनाम्नो वैमानिकस्य सम्बन्धिनी उदारा च तारा च, अथवा वरतमः सङ्गमः-समागमो यस्याः सा वरतमसङ्गमा उदारतारा-अदीनलोचनकनीनिका उदितानङ्गाउद्गतस्मरा या नार्यावली-नारीणां आवली-पङिस्तस्या लापेन-जल्पितेन देहेन ईक्षितेन च अमोहितानि अक्षाणि-इन्द्रियाणि यस्य सः । 'भवान्' त्वम् । 'मम' मे । 'वितरतु' प्रयच्छतु । 'वीर!' हे वीरजिन ! । 'निर्वाणशर्माणि । मोक्षसुखानि । ‘जातावतारः' अवतीर्णः, उत्पन्न इत्यर्थः । 'धराधीशसिद्धार्थधाम्नि ' धराधीशः-क्षितिपतिः यः सिद्धार्थाभिधानस्तस्य धान्नि-गृहे । 'क्षमालङ्कतो' क्षमायाः-भुवोऽलङ्कारभूते । अनवरतं । अजस्रम् । ' असङ्गमोद!' सङ्गमोदाभ्यां रहित ! । यदिवा सङ्गाद् यो मोदः स नास्ति यस्य असौ असङ्गमोदः-स्वतन्त्रसुखस्तस्यामन्त्रणम् । 'अरत ! ' असक्त! । 'अरोदित ! ' रोदितहीन!। 'अनङ्गान!' अङ्गन्नावर्जित ! । 'आर्याव!' आर्यानवति यस्तदामन्त्रणम् । 'लीलापदे । विलासानां स्थाने । 'हे' इत्यामन्त्रणं पदम् । 'क्षिताम !' क्षपितरोग!। 'हित !" हितकारिन् ! । ' अक्षोभवान् ' न क्षोभवान् , न भयान्वितः । हे वीर ! भवान् मम निर्वाणशमर्माणि वितरत्विति सम्बन्धः॥९३॥ १'वरतम! सङ्गमो.' इत्यपि पाठः। Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ તુતિચતુવિંશતિકા [ २४ श्रीवाअवचूरिः नमताममराणां शिरोरुहेभ्यः-केशेभ्यः सस्ताः सामोदानां निर्निद्राणां-विकसितानां मन्दाराणां या मालास्तासां रजसा-परागेण रचितांहे!-पाटलितचरण ! धरित्र्या-भुवः कृतावन!-विहितरक्षण!। वरतम!-प्रधानतम !। संगमनाम्नो देवस्य संबन्धिनी उदारा तारा उदितानङ्गा-उद्तस्मरा अथवा वरतमः संगमः-समागमो यस्याः सा वरतमसंगमा उदारतारा-अदीनकनीनिका उदितानणा-उद्गतस्मरा या नार्यावली-नारीणां पकिस्तस्या लापेन-जल्पितेन देहेन ईक्षितेन च न मोहितानि अक्षाणि-इन्द्रियाणि यस्य स भवान्-त्वं मम वितरतु हे वीरजिन ! निर्वाणशर्माणि-मोक्षसुखानि । जातावतार:-अवतीर्णः, उत्पन्न इत्यर्थः। धराधीशः-क्षितिपतियः सिद्धार्थस्तस्य धानि-गृहे । कथंभूते ? । क्षमालंकृतौ-भुवोऽलंकारभूते । अनवरतम्-अजस्रम् । हे असङ्गमोद!-सङ्गमोदाभ्यां रहित! । यद्वा सङ्गाद् यो मोदः स नास्ति यस्यासौ असङ्गमोदः । स्वतन्त्रसुख इत्यर्थः। हे अरत!-अनासक्त!। हे अरोदित!-रोदनहीन! । शोकरहितेत्यर्थः। हे अनइन!-अङ्गनारहित!। हे आर्याव! आर्यानवति यस्तदामन्त्रणम् । धाम्नि कथंभूते ? । लीलानां-विलासानां पदे-स्थाने। हे इत्यामन्त्रणे। भवान् कथंभूतः?। क्षिताम:-क्षपितरोगः।हे हित !हितकारिन् !। पुनः कथंभूतः ? । अक्षोभवान-न भयान्वितः। हे वीर! भवान् मम निर्वाणशर्माणि वितरत्विति संबन्धः॥९३॥ अन्वयः हे नमत्-अमर-शिरस्-रुह-स्रस्त-तामोद-निर्निद्र-मन्दार-माला-रजसू-रजित-अंहे ! धरित्री-कृत-अवन! अ-सङ्ग-मोद ! (अथवा अ-सङ्ग! मस्-द!) अ-रत! अ-रादित! (अनवरतं) अन्-अङ्गन! आर्य-अव! हित ! (हे) वीर ! वरतम! सङ्गम-उदार-तार-उदितअनङ्ग-नारी-आवली-लाप-देह-ईक्षित-अ-मोहित-अक्षः (अथवा वर-तम-सङ्गम! उदार-ताराउदित-अनङ्ग-नारी.............अक्षः अथवा वरतम-सङ्गम-उदार-तारा..........अ-मोहितअक्षः) क्षमा-अलङ्कृतौ लीला-पदे धरा-अधीश-सिद्धार्थ-धाम्नि जात-अवतारः, क्षित-आमः, अ-क्षोभ-वान्, भवान् मम निर्वाण-शर्माणि अनवरतं वितरतु । શબ્દાર્થ शिरस-भस्त. મન્દારની માલાની પરાગ વડે રંગાયેલાં शिरोरुह-श, पाण. छ २२ । रेन मेवा! (सं.) स्रस्त (धा० संस् )=५3. धरित्री पृथ्वी. आमोद-सुगंध, सुवास. धरित्रीकृतावन !=Yथ्वीनुं २क्ष थु छ रे सामोद सुगंधी. मे ! (सं०) निर्निद्र-विसित. वरतम ! (मू० वरतम ) 3 Gष्ट ! रजित (धा० रज्)=२॥येता. सङ्गम=(१) संगम (नामना ३१); (२) सोमत. आह-य२५. उदारहार. नमदमरशिरोरुहस्रस्तसामोदनिर्निद्रमन्दारमा- अनङ्ग-आमहेत. लारजोरजिताहे !=नमन ४२ना२। सुरोना श | नारी=sी. ७५२थी ५७८ी सुगंधी तेभर विसित लाप५२२५२ श्री तथा मालते. Page #398 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] રક્ષિત=અવલાકન, દર્શન. ગોહિત=નહિ મુગ્ધ બનેલ. અક્ષ=(૧) ઇન્દ્રિય; (૨) આત્મા. सङ्गमोदारतारोदितानङ्गनार्यावलीला पदेहेक्षिતામોદિતાક્ષા=સંગમે (વિકુવેલી એવી) ઉદાર, તેજસ્વી તથા કામોદ્દીપક એવી લલનાએની શ્રેણિના આલાપ તથા શરીરના અવલેાકનથી નહિ મુગ્ધ બની છે ઇન્દ્રિયા જેની એવા. વતમસમ !=ઉત્તમ છે સંગતિ જેની એવા ! ( ૨૦ ) ઉદ્દા=અદ્દીન, ખલવાન્. તા=કીકી, આંખની પૂતળી. उदारतारोदितानङ्गनार्यावलीलापदेहाक्षता स्तुतिचतुर्विंशतिका મોહિતાક્ષઃ=અન્રીન છે આંખની કીકી જેની એવી તેમજ ઉદય થયા છે કામદેવના જેને વિષે એવી નારીઓની પંક્તિના આલાપ, દેહ અને અવલેાકન વડે મુગ્ધ નથી મની ઇન્દ્રિયા જેની એવા. તમ=અંધકાર. વતન=(૧) શ્રેષ્ઠ; (૨) શ્રેષ્ઠ હાઇ કરીને (પણ) અંધકારરૂપ. રવૃિત્ત=કથન. વરતમલકુમોવારતાìવિતાનના/વહીાપટ્ટેદેક્ષિતામાંહિતાક્ષઃ( વૈમાનિક દેવ હોવાને લીધે ) ઉત્તમ એવા સંગમની અથવા ઉત્તમ (હાવા છતાં પણ વીર પ્રભુને ઉપસર્ગકારી હાવાથી ) અંધકારરૂપ એવા સંગમની(અથવા ઉત્તમ છે સંગતિ જેની એવી ) ઉદાર તેમજ ઉચ્ચ કથન અને કામદેવવાળી સ્ત્રીઓની શ્રેણિના ૨૮૩ આલાપ, શરીર અને અવલેાકન વડે માહિત અન્યા નથી આત્મા જેને એવા. વિતતુ ( ધા॰ 7 )=આપે. મવાન્ (મૂ૦ મવત્ )=આપ. વીર ! ( મૂ॰ વીર )=હે મહાવીર, ચાવીસમા તીર્થંકર ! નિર્વાળામાંનિ=માક્ષનાં સુખાને અવતા=જન્મ, અવતાર. નાતાવતાર:=થયા છે જન્મ જેના એવા. થરા=પૃથ્વી. ધરાધીશ=પૃથ્વીપતિ, નૃપતિ. સિદ્ધાર્થસિદ્ધાર્થ, મહાવીર પ્રભુના પિતા. ગામનુ=ગૃહ, મહેલ. ધરાધીાંસદ્ધાર્થર્ષાન્ત=પૃથ્વીપતિ સિદ્ધાર્થના મહેલમાં. પ્રવ્રુતિ=અલંકાર, શૃંગાર. ક્ષમાય સૌ પૃથ્વીના શૃંગારને વિષે, અનવ તં=નિરંતર. સટ્ટ=( સંસાર–) સંગ, સામત. અલમોરૂ !=(૧) હું સંસાર–સંગ અને હર્ષથી રહિત; (૨) અવિદ્યમાન છે સંસાર– સંગના હર્ષ જેને વિષે એવા ! (સં૦) અન્નક્રૂ !=હે સંગરહિત ! R=હર્ષ. માતૃ ! ( મૂ॰ મોલ )=હે હર્ષદાયક ! ગત ! ( મૂ॰ ઞરત )=હે અનાસક્ત ! રોવિત=રૂદન, શાક. ગોતિ !=હે રૂદન-રહિત ! અડુના=લલના, નારી. અનલ્ડ્રન !=અવિદ્યમાન છે લલના જેને એવા ! (સ્૦) આર્ય= આર્ય. १' मास्तु हर्षविधौ मासे' इत्यनेकार्थवचनात् मासं - हर्षे ददातीति मोदः । * ૨ આર્યના અનેક પ્રકારો છે. આનું સ્થૂલ સ્વરૂપ દ્રવ્ય-લાકપ્રકાશ ( સ૦ ૭, લે૦ ૨૫-૩૭)માં આપવામાં આવ્યું છે, જ્યારે એનું વિશિષ્ટ સ્વરૂપ તે પ્રજ્ઞાપના (સ્૦ ૩૭ )માં દૃષ્ટિ-ગાચર થાય છે, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સ્તુતિચતુર્વિશતિકા [ ૨૪ શ્રીવીરશાસ્થવ !=હે આર્યોના રક્ષક! ક્ષિતામ:=ક્ષીણ થયે છે રોગ જેને એવા ઉ=સ્થાન, હિત ! (મૂળ હિત)=કલ્યાણકારી ! ત્રીજા કીડાના સ્થાન (રૂપ). ક્ષોમ=ઉદ્વેગ. ક્ષિત (ઘાલિ)=નાશ કરેલ. શક્ષોમવાન=ઢેગરહિત, ભયરહિત. કલેકાર્થ વીર પ્રભુને વિનતિ “નમન કરનારા અમરોના કેશ ઉપરથી પડેલી એવી સુવાસિત તેમજ વિકસિત એવી મન્દારની (અર્થાત્ કલ્પવૃક્ષનાં સુમોની) માલાઓની રજ વડે રંગાયેલાં છે ચરણે જેનાં એવા હે (નાથ) ! પૃથ્વી( વાસી પ્રાણીઓ)નું રક્ષણ કર્યું છે જેણે એવા હે (પ્રભો ! (સ્ત્રી-) સંગ અને (ઈષ્ટની પ્રાપ્તિથી થતા) હર્ષથી રહિત [અથવા અવિદ્યમાન છે (સંસાર) સંગને હર્ષ જેને વિષે એવા, અથવા સંગતિથી ઉત્પન્ન થતા હર્ષથી રહિત (અર્થાત્ સ્વતંત્ર સુખને અનુભવ કરનારા) એવા અથવા તે અનિષ્ટ સંગથી રહિત ! હે હર્ષદાયક (સ્વામિન) ] ! હે ( વિષયથી) અનાસક્ત (ભગવદ્ ) ! હે રૂદન (અર્થાત્ શક–) રહિત (ઈશ્વર) ! હે વનિતાથી વિમુખ (પરમેશ્વર) ! હે આર્ય (જને)ના રક્ષક ! હે હિતકારી (હરિ) ! હે વીર (જિનેશ્વર ) ! હે ઉત્તમ (જગદીશ) ! સંગમ (નામના દેવે અનુકૂલ ઉપસર્ગ કરવાની ખાતર વિકલી એવી) ઉદાર, તેજસ્વી તેમજ કામોદ્દીપક કામિનીઓની શ્રેણિના સંભાષણ તથા દેહના અવલોકનથી અમેહિત છે ઈન્દ્રિયે જેની એવા [ અથવા અત્યંત અભીષ્ટ છે સંગતિ જેની એવી તથા વિશાળ છે નેત્રની કીકી જેની એવી તેમજ ઉદય થયે છે મદનને જેને વિષે એવી મહિલાઓની પંક્તિના આલાપ તથા દેહ તેમજ અવકન વડે (અ૯પશે પણ) મુગ્ધ નથી બની ગઈ ઈન્દ્રિયે જેની એવા, અથવા અતિ શ્રેષ્ઠ છે. સંગતિ જેની એવા હે (ગેલેક્ય–પતિ)! અદીન છે નેત્રની કીકીઓ જેની એવી તેમજ કામાતુર તરૂણીઓની પંકિતના સંલાપ તથા દેહ-દર્શન વડે (પણ) મોહ નથી પામે આત્મા જેને એવા, વળી ભૂમંડલના ભૂષણરૂપ અને કીડાના સ્થાનરૂપ એવા સિદ્ધાર્થ પૃથ્વી પતિના ભવનમાં જન્મ થયે છે જેને એવા તેમજ નષ્ટ થયે છે રોગ જેને એવા તથા વળી ક્ષોભ-રહિત એવા આપ મને નિરંતર નિર્વાણની સુખ સમર્પો.” અથવા “પ્રણામ કરનારા દેવોના કેશ ઉપરથી પડેલી એવી સુગંધી તેમજ વિકસિત મદાર (નામના દેવ-વૃક્ષ)ની માલાઓની જો વડે રંગાયેલાં છે ચરણે જેનાં એવા છે સિદ્ધાર્થ– સુત)! વિશ્વ(માં વસનારા પ્રાણીઓ)નું રક્ષણ કર્યું છે જેણે એવા હે (ત્રિશલા-નન્દન) ! હે (અનિષ્ટ ) સંગથી રહિત (યશોદા--પતિ) ! હે હર્ષદાયક (પ્રિયદર્શનાના પિતા ) ! હે Page #400 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] स्तुतिचतुर्विशतिका ૨૮૫ સર્વદા વિષયથી અનાસત (નંદિવર્ધનના લધુ બાંધવ)! હે રૂદનરહિત (દેવાધિદેવ)! હે વનિતાથી વિમુખ (વિશ્વેશ્વર) ! હે આર્ય (જ)ના રક્ષક ! હે કલ્યાણકારી (જિનેશ્વર ) ! હે વીર (પરમાત્મા)! હે ઉત્તમ (અરિહંત) ! (વૈમાનિક દેવ હેવાને લીધે) ઉત્તમ એવા [ અથવા ઉત્તમ ( હોવા છતાં પણ વીર પ્રભુને ઉપસર્ગ કરનારા હેવાથી) અંધકારરૂપ એવા ] સંગમની ઉદાર છે નેત્રની કીકીઓ, વનિ તેમજ કામદેવ જેનાં એવી અબલાની આવલિના આલાપ, અંગ અને (કટાક્ષપૂર્વકનાં) અવકન વડે મેહિત બની ગઈ નથી ઈન્દ્રિય જેની એવા, અને વળી સૃષ્ટિના શૃંગારરૂપ અને વિલાસના વાસરૂપ એવા સિદ્ધાર્થ નૃપતિના મહેલમાં અવતર્યા છે જેઓ એવા તેમજ નાશ કર્યો છે (અન્ય પ્રાણીઓ)ને રેગોને જેમણે એવા તથા વળી ભથી રહિત એવા આપ મને મેક્ષનાં સુખે અર્પો”—૮૩ સ્પષ્ટીકરણ વીર પ્રભુનું ચરિત્ર - આ ચોવીસમા યાને આ અવસર્પિણીમાં થયેલા અન્તિમ તીર્થંકર વીર પ્રભુને જન્મ સિદ્ધાર્થ પતિના ક્ષત્રિયકુંડ નગરમાં થયેલ હતું. એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને એમની માતાનું નામ ત્રિશલા હતું. આ અવસર્પિણમાં થઈ ગયેલા મુનિસુવ્રત સ્વામી અને અરિષ્ટનેમિ સિવાયના અન્ય તીર્થકરેની જેમ તેઓ કાશ્યપ ગોત્રના (જ્ઞાત વંશના) હતા. તેમને સુવર્ણવર્ણ દેહ સિંહના લાંછનથી વિશેષ શેતે હતે. એમની ઊંચાઈ સાત હાથ જેટલી હતી. બહેતર (૭૨) વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ દિવાળીની પાછલી રાત્રિએ પરમ પદને પામ્યા. હાલમાં આજ જિનેશ્વરનું શાસન પ્રવર્તે છે અને જે જૈન ધર્મ અત્યારે પ્રવર્તે છે, તે તેમનોજ પ્રભાવ છે. વિશેષમાં અત્યારના સમસ્ત સાધુઓ તેમના ગૌતમાદિ અગ્યાર ગણધરેમાંના સુધમાં સ્વામીની ઓલાદના છે. વીર શબ્દના સંબંધી વિચાર– “વીર' શબ્દ માટે નિરૂક્ત કરતાં અનુગદ્વાર-વૃત્તિ, ગશાસ્ત્ર અને ધર્મ-સંગ્રહમાં પણ કહ્યું છે કે– "विदारयति यत्कर्म, तपसा च विराजते। तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ॥" અર્થાત જે કર્મનું વિદારણ કરે છે તથા તપશ્ચર્યાથી વિરાજમાન છે તેમજ તપ-શક્તિથી યુક્ત છે, તે “વીર' કહેવાય છે. ૧ આ વાતને ઉશને શ્રીજિનપ્રભસૂરિએ ૧૮ શ્લોક-કમાણક શ્રીવર-નિર્વાણ કલ્યાણક-સ્તવ એ નામનું એક મનોરંજક કાવ્ય રચ્યું છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ રસ્તુતિચતુર્વિશતિકા [ ૨૪ શ્રીવીરવીર' શબ્દને વ્યુત્પત્તિ અર્થ પણ ઉપર્યુક્ત વાતની સાક્ષી પૂરે છે, કેમકે “વિશેન ચિતિ-વેતિ જળ શુતિ વીર” અર્થાત જે વિશેષે કરીને કર્મોને પ્રેરે છે, ધક્કા મારે છે, આત્માથી અલગ પાડી તેને દેશવટો દે છે, તે “વીર” છે. આ “વીર” શબ્દની વ્યુત્પત્તિ છે. વિશેષમાં “વીર' શબ્દની વ્યુત્પત્તિ અન્ય રીતે પણ વિચારી શકાય તેમ છે. જેમકે “વિશિm -૦મી તોપ તીર્થંકરનામા વા તથા રાવતે રૂતિ વી” અર્થાત્ તપશ્ચયરૂપ અથવા તીર્થકર-નામકર્મરૂપ વિશિષ્ટ લક્ષ્મી વડે જે શોભે છે તે “વીર” છે અથવા “વિશિષ્ટ જ્ઞાનમ સ વરઃ” અર્થાત્ વિશિષ્ટ છે જ્ઞાન જેનું તે “વીર” કહેવાય; અથવા “વિશિણા પશ્ચત્રિશાલાગુimતા પૂરાવાળી ચ0 રૂતિ વારઃ અર્થાત પાંત્રીસ વાણીના ગુણે કરીને યુક્ત હોવાને લીધે વિશિષ્ટ વાણી છે જેની તે “વીર” કહેવાય. . વીર પ્રભુની વીરતા વીર પ્રભુની વીરતા તે તેમને જન્મસિદ્ધ હક હોય એમ લાગે છે. એ સંબંધમાં નિવેદન કરવાનું કે દરેક તીર્થકરને જન્મ થતાં તેમને જલાભિષેક મેરૂ પર્વત ઉપર કરવામાં આવે છે, એ નિયમાનુસાર વીર પ્રભુને પણ તથાવિધ જલાભિષેક કરતી વેળાએ સૌધર્મેન્દ્રને શંકા થઈ કે આ નાનું બાળક આ પ્રબલ જલને ધોધ કેમ સહન કરશે? આથી તે ઈન્દ્ર જલાભિષેક કરતાં અચકાયે. આ વાત અવધિજ્ઞાનથી ત્રિજ્ઞાની પ્રભુએ જાણું અને પિતાના ડાબા પગના અંગુઠાથી મેરૂ પર્વતને ચાંગે એટલે તે તરતજ કમ્પી ઉઠ્યો. આથી આખી આલમમાં ખળભળાટ થઈ રહ્યો. આ પ્રકારનું પ્રભુનું અનુપમ બળ જોઈને ઈન્દ્ર તેનું “મહાવીર' એવું નામ પાડ્યું. વિશેષમાં આમલકી કીડા કરતાં પણ તેમણે દેવને હરાવ્ય (આ સંબંધમાં જુઓ વીર-ભકતામરનું ૫૦ ૧૦). આ ઉપરાંત કર્મ-કટક ઉપર વિજય મેળવવાને તે તેમણે અનાર્ય દેશમાં પણ વિહાર કર્યો હતે એટલું જ નહિ, પરંતુ તેમણે ઘેર તપશ્ચર્યા પણ કરી હતી. આ ઉપરથી વીરમાં વિરતા હોવાનું સિદ્ધ થાય છે. અરે તેમની અપૂર્વ વિરતા વિચારતાં તેમને “મહાવીર” કહેવામાં આવે છે તે પણ કંઈ ખોટું નથી. આ વાતની ક૯પસૂત્ર (સૂ૦ ૧૦૮)ને ૧આ સંબંધમાં જુઓ વીર-ભક્તામર (પૃ. ૬૮). ૨ મહાવીર સ્વામીએ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી માંડીને સાડા બાર વર્ષ અને એક પખવાડીયામાં નીચે મુજબની તપશ્ચર્યા કરેલી હોવાથી “ઘર” શબ્દ ન્યાય છે એમ સિદ્ધ થાય છે – એક છ માસિક, નવ ચતુર્માસક્ષપણ, છ દ્વિમાસિક, બાર માસિક, બેર અર્ધમાસિક, બે ત્રિમાસિક બે દાઢમાસિક, બે અઢીમાસિક, ભદ્ર, મહાભદ્ર અને સર્વતોભદ્ર એ નામની બે, ચાર અને દશ દિવસની પ્રતિમાઓ, કૌશામ્બી નગરીમાં છ માસમાં પાંચ દિવસ ઓછા સુધી અભિગ્રહપૂર્વક ઉપવાસ, બાર અછમભક્ત, છેલી રાત્રે કાયોત્સર્ગત એક રાત્રિની બાર પ્રતિમાઓ અને બસે એગણત્રીસ છઠ્ઠ, અર્થાત સાડા બાર વર્ષ અને એક પખવાડિયામાં તેમણે ફકત ત્રણસોને ઓગણપચાસ પારણુક (પારણા) કર્યા હતાં. તેમણે નિત્ય-ભકત કે ચતુર્થ-ભકત (ઉપવાસ) તે કદી કર્યો જ નથી, વિશેષમાં તેમણે કરેલ છ વિગેરે તપસ્યા નિર્જલ હતી. Page #402 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ 1. स्तुतिचतुर्विशतिका ૨૮૭ નિમ્નલિખિત પાઠ સાક્ષી પૂરે છે – "अयले भयभेरवाणं परीसहोवसग्गाणं खन्तिखमे पडिमाणं पालए धीमं अरतिरतिसहे दविए वीरियसंपन्ने देवेहिं से णाम कयं समणे भगवं महावीरे ।” ' અર્થાત્ (વીજળી પ્રમુખના અકસ્માત, ભય અને સિંહાદિક) ભૈરવને વિષે અચળ, (સુધાદિક બાવીસ) પરીષહ અને (દિવ્યાદિક સળ) ઉપસર્ગોને (છતી શક્તિએ) ક્ષમાપૂર્વક સહન કરનારા, (ભદ્રાદિક) પ્રતિમાઓના પાલક, અરતિ અને રતિમાં સમાન, રાગ-દ્વેષથી રહિત તેમજ વીર્ય-યુક્ત પ્રભુ હેવાથી દેવોએ તેમનું “શ્રમણ ભગવાન મહાવીર ” એવું નામ પાડ્યું. વીર પ્રભુનાં અન્ય નામ વીર પ્રભુનાં મહાવીર, વર્ધમાન, દેવાર્ય અને જ્ઞાત-નન્દન એ નામાન્તરે છે. વિશેષમાં આ નામે સાર્થક છે. “મહાવીર” નામની સાર્થકતા તે ઉપર્યુક્ત હકીકત ઉપરથી જોઈ શકાતી હોવાથી બાકીનાં નામના સંબંધી વિચાર કરે બાકી રહે છે. જન્મથી માંડીને જ્ઞાનાદિકમાં ઉત્તરેત્તર વૃદ્ધિ પ્રાપ્ત કરી તે માટે અથવા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી તેમના પિતાના જ્ઞાત કુલમાં ધન, ધાન્ય પ્રમુખ ઋદ્ધિની વૃદ્ધિ થઈ તેટલા માટે પ્રભુનું વર્ધમાન નામ સાર્થક થાય છે. દેવાર્યના સંબંધમાં (૧) ઈન્દ્રાદિક દેના સ્વામી તરીકે, (૨) દેવે વડે પૂજિત કે પ્રાપ્ય તરીકે તેમજ (૩) દિવ્ય આર્ય તરીકે એમ ત્રણ રીતે વિચાર થઈ શકે છે. જ્ઞાત કુલમાં ઉત્પન્ન થવાથી સિદ્ધાર્થને “જ્ઞાત” કહેવામાં આવે છે, આથી કરીને તેમના પુત્ર મહાવીર પ્રભુને જ્ઞાત-નન્દન કહેવા એ વાસ્તવિક છે. પદ્ય-વિચાર– આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પર્વો પણ કવિવર ભવભૂતિકૃત માલતી-માધવ નામના નાટકના પંચમ અંકમાં રચાયેલા એક સંગ્રામનામક મહાશ્વેકની જેમ દંડક વૃત્તમાં રચાયેલાં છે. આ દંડક નામના સમવૃત્તના અનેક પ્રકારે છે. એ વૃત્તના પ્રત્યેક ચરણમાં ર૭ અક્ષ કે તેથી વધારે છેક ૯૯ સુધી અક્ષરે હોય છે. પરંતુ આ દરેક પ્રકારના “દડકમાં પ્રથમના છ અક્ષરે હસ્વ હોય છે અર્થાત્ બે નગણ હોય છે, જ્યારે બાકીના અક્ષરે રગણ, યગણ કે સગણના હોય છે. અત્ર તે આ ચારે પદ્યો ૩૩ અક્ષરવાળાં ચાર ચરણેથી યુક્ત છે અને તેમાંના પ્રથમના છે અક્ષર નિયમાનુસાર હસ્વ યાને લઘુ છે, જ્યારે બાકીના ર૭ અક્ષરે રગણમાં રચેલા છે. આ વાત આ પઘના પ્રથમ ચરણ તરફ દષ્ટિપાત કરવાથી જોઈ શકાય છે. જેમકે – न म द | म र शि | रो रु हस् | रस् त सा | मो द निर निद् र मन् | दा र मा| ला र जो । रञ् जि तां । रे ध रित् । री कृ ता। ૧ છાયા–કર મયમૈયો પરષોત્તળ ક્ષતિક્ષમ ગતિમાનાં પાછો વીમાન अरतिरतिसहो द्रव्यो वीर्यसम्पन्नो देवैस्तस्य नाम कृतं श्रमणो भगवान महावीरः । Page #403 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સ્તુતિચતુર્વિશતિકા [ २४ श्रीवार_____ : ४९७४ने 'अg4-४९७४' मेवी संज्ञा Alanwi मा छे. मा पातनी वृत्त. રત્નાકર સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે___“यदिह नयुगलं ततः सप्तरेफास्तदा चण्डवृष्टिप्रपातो भवेद् दण्डकः । प्रतिवरणविवृद्धरेफाः स्युरार्णवव्यालजीमूतलीलाकरोद्दामशङ्खरोदयः ॥" અથાત જે પદ્યમાં પ્રથમતઃ બે નગણ હોય અને ત્યાર પછી સાત વખત રગણું હોય, તે તે દડક “ચડવૃષ્ટિ–પ્રપાતના નામથી ઓળખાય છે અને એ ર૭ અક્ષરેને દડક છે. હવે જે સાત વખત રગણુને બદલે એક વખત વધારે રગણ હોય તે તેને અર્થાત્ ૩૦ અક્ષરના દણ્ડકને અ” કહેવામાં આવે છે. એ પ્રમાણે બે નગણ અને ત્યાર બાદ નવ વાર રગણું હોય, તે તે દડક અર્ણવ” કહેવાય છે અને આમાં ૩૩ અક્ષરે છે. એ પ્રમાણે એક એક વધારે રગણવાળા ४९४ीने अनुमे 'व्यास', 'भूत', 'दीसा४२', 'दाम', 'शं' त्यादि नामथा सामाવવામાં આવે છે. जिनसमूहस्य स्तुतिःसमवसरणमत्र यस्याः स्फुरत्केतुचक्रानकानेकपद्मेन्दुरुक्चामरोत्सर्पिसालत्रयी सदवनमदशोकपृथ्वीक्षणप्रायशोभातपत्रप्रभागुवराराट् परेताहितारोचितम् । प्रवितरतु समीहितं साऽहतां संहतिर्भक्तिभाजां भवाम्भोधिसम्भ्रान्तभव्यावलीसेविताऽसवनमदशोकपृथ्वीक्षणप्रा यशोभातपत्रप्रभागुर्वराराट् परेताहितारोचितम्॥९॥ -अर्णव० टीका समवसरणमिति । 'समवसरणं' सुरकृतं तीर्थकृतां धर्मदेशनास्थानम् । 'अत्र' अस्मिन् । ' यस्याः'।' स्फुरत्केतुचक्रानकानेकपोन्दुरुक्चामरोत्सपिसालत्रयीसदवनमदशोकपृथ्वीक्षणप्रायशोभातपत्रप्रभागुरु ' केतुः-धर्मध्वजः चक्र-धर्मचक्रं आनको-देवदुन्दुभिः अनेक पद्मानि-सुरकृतकमलानि इन्दुरुक्चामराणि-चन्द्रावदातप्रकीर्णानि उत्सर्पिसालत्रयी-प्रद्धमाका. रत्रयी सदवनमदशोक:-प्रधानावनमदशोकद्रुमः पृथ्वीक्षणप्रायशोभा-मेदिन्युत्सवभूतच्छाया आतपत्राणि-छत्रत्रयं प्रभा-कान्तिः स्फुरन्-विराजमानः केतुश्च चक्रं च आनकश्च अनेकानि पद्मानि इन्दुरुक्चामराणि च उत्सर्पिणी सालत्रयी च सन्-शोभनः अवनमन-पल्लवादिप्राग्भारेण खर्वीभवन् अशोकश्च पृथ्वीक्षणप्रायशोभा-पृथ्व्या-भुवः क्षणप्रायशोभा-उत्सवकल्पशोभा आतपत्राणि प्रभा च ताभिगुरु-महाईम् । 'अराराट् ' अत्यर्थमराजत् । 'परेताहितारोचितं' परेता:-अपगताः अहिताः-शत्रवो येषां तैरारोचितं-उपशोभितम् । अथवा परा-प्रधाना, इताहिता-तशत्रुरिति । अर्हत्संहतेर्विशेषणे । 'रोचितं ' शोभितम् । 'प्रवितरतु ' प्रयच्छतु । Page #404 -------------------------------------------------------------------------- ________________ [निनस्तुतयः ] स्तुति चतुर्विंशतिका 6 समीहितं ' वाञ्छितम् । 'सा' । ' अर्हतां ' जिनानाम् । 'संहतिः' सङ्घातः । ' भक्तिभाजां अनुरागजुषाम् । ' भवाम्भोधिसम्भ्रान्तभव्यावलीसेविता ' भवाम्भोधौ सम्भ्रान्ता-आकुलीभूता या भव्यावली तया सेविता । 'असदवनमदशोक पृथ्वी ' सदवना च- सोपतापा च मदशोकाभ्यां पृथ्वी च - वितता च या न भवति सा । 'ईक्षणत्रा' ईक्षणानि - चक्षूंषि ज्ञानानि वा प्राति- पूरयति - आप्याययति या सा । ' यशोभातपत्रप्रभागुर्व राराट्परे ता हितारोचितं ' यशोभातानि - ( कीर्त्या ) शोभना (भिता) नि पत्राणि - वाहनानि प्रभजन्ते ये उर्वराराजः - पृथ्वीपतयः परेताः - पिशाचाः अहयो - नागाः ताराः - ज्योतिष्काः तेषां उचितं - योग्यम् । यस्याः समवसरणं अत्र अराराट्र सा अर्हता संहतिः समीहितं भक्तिभाजां प्रवितरतु इति सम्बन्धः ॥ ९४ ॥ अवचूरिः समवसरणं- धर्मदेशनास्थानं यस्याः अत्र अस्मिन् अराराट्र - भृशमराजत सा अर्हतां ततिर्भक्तिभाजां समीहितं वितरतु । समवसरणं कथंभूत् म् । स्फुरत्केतुः - धर्मध्वजश्चक्रं - धर्मचक्रं आनको - देवदुन्दुभिः अनेकपद्मानि - सुरकृतकमलानि इन्दुरुक्चामराणि - चन्द्रावदातप्रकीर्णकानि उत्सर्पिणी सालत्रयी - प्राकारत्रयं प्रधानावनमदृशोकद्रुमः पृथिव्युत्सवभूतच्छायातपत्रत्रयं तस्य प्रभा - कान्तिस्तया गुरुमहार्हम् । पुनः किंभूतम् ? । परेता- अपगता अहिताः शत्रवो येषां तैरारोचितं - शोभितम् । अथवा परा-प्रधाना इताहिता - गतशत्रुरित्यर्हतां संहतेर्विशेषणे । आरोचितं शोभितम् । संहतिः कथंभूता ? | भवाम्भोधौ - संसारसमुद्रे संभ्रान्ता-आकुलीभूता या भव्यावली तया सेविता । पुनः कथंभूता ! | सवना - सोपतापा च मदशोकाभ्यां पृथ्वी- वितता च या न भवति । ईक्षणानि चक्षूंषि ज्ञानानि वा प्राति- पूरयति सा । यशसा भातानि - शोभितानि पत्राणि - वाहनानि प्रभजन्ते ये उर्वराराजः - पृथ्वीपतयः परेताः - पिशाचा अहयो - नागास्तारा - ज्योतिष्कास्तेषामुचितं योग्यम् । समवसरणविशेषणमिदम् ॥ ९४ ॥ ૨૯ अन्वयः यस्याः स्फुरत्- केतु - चक्र - आनक - अनेक - पद्म- इन्दु - रुच्चामर- उत्सर्पिन - साल - त्रयीसत् - अवनमत्- अशोक - पृथ्वी-क्षण-प्राय- शोभा - आतपत्र - प्रभा - गुरु, परेत-अहित - आ-रोचितं [ अथवा आर- उचितं ] ( अ - स- दवन-मद-शोक- पृथ्वि ), यशस् - भात - पत्र - प्रभाज् - उर्वरा - राज्- परेल- अहि- तारा- उचितं ( रोचितं ) समवसरणं अन अराराद, सा (परा, इत- अहिता ) भव-अम्भोधि-संभ्रान्त-भव्य- आवली - सेविता, अस-धवन-मद-शोक- पृथ्वी, ईक्षण-प्रा अर्हतां संहतिः भक्तिभाजां समीहितं प्रवितरतु । શબ્દાર્થ समवसरण (मूं० समवसरण ) - धर्म -हेशनानु स्थान चक्र=( धर्भ-) थॐ. आनक = हुहुलि. इन्दु=२-५० ३७ चामर=याभर. उत्सर्पिन=थढता, प्रसरता, येऊ गोस्थी भागण बघता. साल-16. अवनमत् (धा० नम् ) = नभतुं, नभन ४२तु. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ રતુતિચતુર્વિશતિકા [ ૨૪ શ્રીવીરઅશો=અશક, આસોપાલવનું ઝાડ, અતાં (પૂત)=અરિહંતની, તીર્થકરેની. પૃથ્વી પૃથ્વી, ભૂમંડળ, વંતિઃ (મૂળ સંહતિ)=સમુદાય, ટોળું કાય=સદશ, સરખું મત્તિમાઝાં (કૂ૦ મરિમાન્)=ભક્તની. શોમા=ભા. સંમત્ત (૧૦ પ્રમ)=બ્રાંતિ પામેલા. શતપતા૫, મતાધિસંગ્રાન્તમચાવટીવિતા=સંસારસાતપત્ર તાપથી રક્ષણ કરનાર, છત્ર. સમુદ્રમાં સંબ્રાન્ત થયેલા ભવ્યેની શ્રેણિ વડે r=s, ઉત્તમ. સેવાયેલા. स्फुरत्फेतुचक्रानकानेकपद्मन्दुरुक्चामरोत्सपिः | વન=સંતાપ. सालत्रयीसदवनमदशोकपृथ्वीक्षणप्रायशोमात. =દિલગીરી. પત્રમાણુ કુરાયમાન હવજ, ધર્મ-ચક, | કરવામારાવાāિ=અવિદ્યમાન છે સંતાપ, દુંદુભિ, અનેક કમલે, ચન્દ્રજેવી કાંતિ- અભિમાન અને શોક જેની ભૂમિને વાળાં ચામરે, પ્રસાર પામતા ત્રણ ગઢ વિષે એવી. તેમજ ઉત્તમ તથા નમતા અશોક તથા પૃથ્વી (મૂળ પૃથ)=વિસ્તીર્ણ. પૃથ્વીને વિષે ઉત્સવરૂપ છે શોભા જેની કરવામાશો પુથ્વી=સંતાપ, ગર્વ તેમજ એવાં ત્રણ છોની પ્રભા વડે શ્રેષ્ઠ. - શેકથી વ્યાપ્ત નથી એવી. રાજા (ધા રાન્ન)=અતિશય શોભતું હવું, 'સળ=(૧) આંખ; (૨) જ્ઞાન. પંત (ઘા)=જતે રહેલ. પ્રાગ(૧) ભરવું, પૂરવું; (૨) આપવું. સહિત (૧) શત્રુ; (૨) ઉપદ્રવ રૈ =(૧) આંખ પૂરનારી (૨) જ્ઞાન તિણિતા=નષ્ટ થયા છે ઉપદ્ર જે દ્વારા એવી. આપનારી. ગર=(૧) ઋષિઓને સમુદાય; (ર) મુનિ. | માત (ધા મા)=પ્રકાશિત. સાવિતં=ઋષિઓના સમુદાયને અથવા મુનિ 'પત્ર વાહન. એને યેગ્ય. મ=ભેગવનાર. પરા (મૂળ પર) ઉત્કૃષ્ટ ઉર્વા=પૃથ્વી. (તહિતા=જતા રહેલા છે દુશમને જેના એવી. ઉર્વારા પૃથ્વીપતિ. તપિશાચ. બારિત ( ગાવિત)=સુશોભિત. તારા=તિષ્ક દેવ. થાનિત શોભાયમાન. यशोभातपत्रप्रभागुवराराट्रपरेताहितारोचितंતeતારિતંત્રનષ્ટ થયા છે દુશમને જેના કીર્તિ વડે સુશોભિત એવાં વાહને એવા વડે શોભાયમાન. ભજનારા પૃથ્વી પતિઓને, પિશાચ, વિતરતુ (ઘા )=અપે. નાગ (દેવ)ને, તેમજ તિષ્ઠ સહિત (મૂળ સહિત)=મનવાંછિતને. | (દેવે)ને ગ્ય. १ अरन्ति-संसारपार गच्छन्तीति आरा मुनयः । Page #406 --------------------------------------------------------------------------  Page #407 -------------------------------------------------------------------------- ________________ KINNINGSiltiral समवसरणम् [ All rights reserved.] नि. सा. प्रेस. Page #408 -------------------------------------------------------------------------- ________________ જિનરતુતયા ] स्तुतिचतुर्विंशतिका ૯૧ શ્લેકાર્થ જિન-સમૂહની સ્તુતિ– પરશુરાયમાન (ધર્મ-) દવજ, (ધર્મ) ચક્ર, (દેવ- દુભિ , અનેક (સુર-રચિત સુવર્ણન) કમલ, ચન્દ્ર જેવી કાતિવાળાં ચામર, પ્રસાર પામતા (રત્ન સુવર્ણ અને રૂપાના) ત્રણ ગઢ તેમજ ઉત્તમ તથા (પુષ્પ, પત્ર, ફલ આદિના ભારથી) નમન કરતા અશક (વૃક્ષ) અને પૃથ્વીને વિષે ઉત્સવરૂપ છે શોભા જેની એવાં (ત્રણ) છગેની કાંતિ વડે અમૂલ્ય એવું, તથા વળી નષ્ટ થયા છે શત્રુઓ જેના એવા (પ્રાણીઓ) વડે અત્યંત શોભાયમાન એવું, (તેમજ સંતાપ, ગર્વ અને શેકથી રહિત છે ભૂમિ જેની એવું), તથા કીર્તિ વડે સુશોભિત એવા (ગજ, અશ્વ પ્રમુખ) વાહનને ભજનારા (અર્થાત્ એવા વાહનેવાળા) પૃથ્વીપતિઓને, (ભૂત, પ્રેત અને) પિશાચેને, નાગ (દેવ)ને તેમજ તિષ્ક (દેવ)ને એ એવું જે (જિન-પંકિત)નું સમવસરણ અત્ર વારંવાર શોભતું હતું, તે જિનેશ્વરેને સમુદાય કે જે સંસારરૂપી સાગરમાં સંબ્રાન્ત થયેલા ભવ્ય (જી)ની શ્રેણિ વડે અત્યંત સેવિત છે, તથા વળી જે ઉત્કૃષ્ટ છે તેમજ જેના શત્રુઓ નષ્ટ થયેલા છે તથા વળી જે સંતાપ, અભિમાન અને શેકથી લિપ્ત નથી, તેમજ વળી જે જ્ઞાન યાને દર્શન દેનારા છે, તે તીર્થકરને સમૂહ ભકત (જ)ના મને રથને પૂર્ણ કરે.”—૯૪ સ્પષ્ટીકરણ સમવસરણનું સ્વરૂપ- જે સ્થલમાં તીર્થકરને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે સ્થલમાં દેવતાઓ સમવસરણ રચે છે. તેમાં પ્રથમ તે વાયુકુમાર દેવતાઓ સમવસરણને માટે એક જન પર્વતની પૃથ્વીનું માર્જન કરે છે. ત્યાર પછી મેઘકુમાર દેવતાઓ સુગંધી જલની વૃષ્ટિ કરી તે પૃથ્વીનું સિંચન કરે છે. પછીથી વાણ-વ્યંતર દેવે સુવર્ણ, માણિક્ય (માણેક) અને રત્ન વડે ભૂમિ–તલ (પીઠબંધ ) બાંધે છે અને તેના ઉપર વ્યંતર દેવતાઓ અમખ ડીંટવાળાં (સવળાં) પંચરંગી અને સુવાસિત પુખે વેરે છે અને ચારે દિશામાં રત્ન, સુવર્ણ અને માણિક્યનાં તેરણે બાંધે છે. પુષ્પવૃષ્ટિ– અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે આ સુરએ કરેલી પુષ્પવૃષ્ટિમાંનાં પુષ્પ સચેતન છે. આ સંબંધમાં કેટલાકે એવી દલીલ કરે છે કે જ્યારે વિકસ્વર અને મને હર એવાં સચિત્ત કુસુમની વૃષ્ટિ સમવસરણમાં થાય તે પછી જીવ-દયાથી વ્યાપ્ત હૃદયવાળા એવા મુનિવરેનું ત્યાં કેવી રીતે ગમન-આગમન થઈ શકે ? કેમકે શું તેમ કરવાથી તે પુષ્પને વિઘાત નહિ થાય વારૂ? આના ઉત્તર તરીકે કેટલાકે એમ નિવેદન કરે છે કે આ પુપે દેવોએ વિકુ ૧-૨ જુએ ભવનપતિના દશભેદે (પૃ. ૨૦૯) ૩ આ દેવેને વાનમન્તરના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે વ્યન્તર જાતના દેવેને એક વિભાગ છે, Page #409 -------------------------------------------------------------------------- ________________ હતુતિચતુર્વિશતિકા [૨૪ શ્રીવીવૈલાં લેવાથી સચિત્ત નથી, પરંતુ અચિત્ત છે. કિન્તુ આ વાત યુક્તિ-યુક્ત નથી, કેમકે જલેજ અને સ્થલજ એમ બંને પ્રકારનાં પુષ્પની દેવે સમવસરણમાં સર્વત્ર વૃદ્ધિ કરે છે એ નીચે મુજબને પાઠ મળી આવે છે. “बिंटवाई सुरभि, जलथलयं दिव्वकुसुमनीहारिं। पयरिंति समंतेणं, दसद्धवणं कुसुमवुद्धिं ॥" . આવી પરિસ્થિતિમાં કેટલાકે એમ કહે છે કે આ પુ તે સચિત્ત છે, પરંતુ જ્યાં મુનિવરે અવસ્થિત હોય છે, ત્યાં દેવ પુષ્પની વૃષ્ટિ કરતા નથી. પરંતુ આ ઉત્તર પણ ઠીક નથી, કેમકે શું કાષ્ઠની માફક મુનિઓ એકજ સ્થાનમાં સ્થિર રહે છે અને પ્રજન હોય તે પણ શું તેઓ ગમનાગમનાદિક ક્રિયાઓ કરે નહિ? આ પ્રશ્નને વાસ્તવિક ઉત્તર તે એમ લાગે છે કે જેમ એક જન પ્રમાણવાળી સમવસશુભૂમિમાં અપરિમિત દેવ, દાનવ અને માનવને સંમર્દ (ભીડ) થવા છતાં પણ કેઈને કંઈ બાધા થતી નથી, તેમ મકરન્દની સંપત્તિવાળાં મન્દાર, મચકુન્દ, કુદ, કુમુદ, કમલ, દલ, મુકુલ, માલતી ઈત્યાદિ વિવિધ જાતનાં તેમજ જાનુ પર્યત સમૂહવાળાં એવાં પુપે ઉપર મુનિ વરે તેમજ અન્ય લોકોને સંચાર કે સ્થિતિ થતાં તે પુપને તીર્થંકરના અસાધારણ અતિશયને લઈને જરા પણ કિલામણ (બાધા) થતી નથી, પરંતુ ઉલટું અમૃતની વૃષ્ટિના સિંચનની જેમ તે પુષ્પો વધારે પ્રફુલ્લિત બને છે. ત્રણ ગઢ– ઉપર્યુક્ત ભૂમિ–તલ ઉપર ત્રણ વર્તુલાકાર વછે યાને ગઢ બનાવવામાં આવે છે. તેમાં સૈથી બહારને ગઢ રૂપ્યમય (રૂપાને) બનાવવામાં આવે છે. વળી તેના ઉપર સુવર્ણના વિશાળ કપિ શીર્ષક (કાંગરા) બનાવવામાં આવે છે અને તે દેવતાઓની વાપી (વાવ)માંના જલમાંનાં સુવર્ણનાં કમલનું ભાન કરાવે છે. આ ભવનપતિઓનું કાર્ય છે. સમવસરણમાં આવતા નરેશ્વરોનાં વાહને આ ગઢમાં રહે છે. જેમ જમીનથી પીઠ-બંધ (ભૂમિ-તલ) ઉપર આવવાને માટે દશ હજાર (૧૦૦૦૦). પગથિયાં ચડવાં પડે છે અને ત્યાર બાદ ૫૦ ધનુષ્ય જેટલું સમભૂલા પૃથ્વી ઉપર ચાલવું પડે છે, તેમ આ ગઢથી આ પછીના ગઢ ઉપર જવાને માટે પણ પાંચ હજાર (૨૦૦૦) પગથિયાં ચડવાં પડે છે, તેમજ ૫૦ ધનુષ્ય પ્રમાણ જેટલું અંતર કાપવું પડે છે. • ૧ સંસ્કૃત છાયા वृत्तस्थायिनी सुरभि, जलस्थलजां दिव्यकुसुमनिर्झरिणीम् । प्रकिरन्ति समन्ततो, दशार्धवर्णी कुसुमवृष्टिम् ॥ ૨ દરેક પગથિયું એક હાથ પહેલું અને દરવાજા જેટલું લાંબું અને એક એકથી એકેક હાથ ઊંચું છે. ૩ ૨૪ આંગળ= હાથ; ૪ હાથ= ધનુષ્ય ૨૦૦૦ ધનુષ્ય ોશ (ગાઉ જ શ= એજન. Page #410 -------------------------------------------------------------------------- ________________ જિતસ્તુત: ] स्तुतिचतुर्विंशतिका 243 આ ખીજા યાને મધ્ય ગઢની રચના જ્યાતિષ્કા કરે છે અને તે સુવર્ણમય હાય છે અને તેના ઉપર રત્નના માંગાએ હોય છે. આ જાણે અસુરાની અખલાઓને પેાતાનું મુખ જોવાને માટે રત્નમય આદ્રાઁ હાય તેમ શાલે છે. વિશેષમાં આ ગઢના ઈશાન ફાણમાં દેવ ંદ્ર રચવામાં આવે છે અને તીર્થંકર પ્રથમ દેશના આપ્યા બાદ ત્યાં વિશ્રામ લે છે. વળી તીર્થંકરની દેશનાનું શ્રવણુ કરવા આવેલા તિર્યંચેા આ ગઢમાં બેસે છે. આ ગઢ પછી તદન અંદરના યાને ત્રીજો રત્નમય ગઢ આવે છે. ત્યાં જવાને સારૂ ૫૦૦૦ પગથિયાં ચડવાં પડે છે તેમજ ૫૦ ધનુષ્ય જેટલું સમભૂતલા પૃથ્વી ઉપર ચાલવું પડે છે. આ રત્નમય ગઢ વિમાનપતિાની કૃતિ છે અને તેણે વિવિધ જાતનાં ણુના કાંગરાઓથી વિભૂષિત કરવામાં આવે છે. આથી કરીને તેા ગગન-મંડલ જાણે રંગબેરંગી વસ્ત્રોવાળું હોય તેવા દેખાવ થઇ રહે છે. વિશેષમાં આ ગાળાકાર સમવસરણના અથવા આ અભ્યન્તર ગઢના મધ્ય બિન્દુથી આ ગઢની અંદરની દીવાલનું અંતર ૧૩૦૦ ધનુષ્ય પ્રમાણ છે. આ પ્રમાણે દરેક ગઢ એક એકથી ઊંચા છે અને એકંદર રીતે ત્રીજા ગઢની ભૂમિ તે જમીનથી ૧૦૦૦૦-૫૦૦૦+૫૦૦૦=૨૦૦૦૦ હાથ જેટલી એટલે કે અઢી ક્રોશ ઊંચી છે. આ ગઢની કેટલી ઊંચાઇ છે તે મારા જાણવામાં આવ્યું નથી, પરંતુ ખીજા એ ગઢાની જેમ ૫૦૦૦ હાથ જેટલી તેા તેની ઊંચાઈ હશે એમ લાગે છે. આ અભ્યન્તર ગઢમાંના મધ્ય ભાગમાં રચેલા સિંહાસન ઉપર બેસીને તીર્થંકર દેશના દે છે અને મનુષ્યા અને દેવા ત્યાં રહીને તેનું શ્રવણુ કરે છે. વર્તુલાકાર સમવસરણના વિષ્ણુમ્સ આ વસ્તુલાકાર સમવસરણના વિશ્વમ્ભ એક ચેાજન છે, કેમકે અભ્યન્તર ગઢની અંદરની દીવાલ સમવસરણના મધ્ય બિન્દુથી ૧૩૦૦ ધનુષ્ય જેટઢી દૂર છે. આ દીવાલ ૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ અર્થાત્ ૩૩૩ ધનુષ્ય જેટલી જાડી છે. આ દીવાલથી બીજા ગઢની અંદરની દીવાલ વચ્ચે ૧૩૦૦ ધનુષ્યાનું અંતર છે. વળી મા ગઢની દીવાલ પણ ૩૩૩ ધનુષ્ય જેટલી જાડી છે. આ દીવાલને અને સૌથી બહારના ગઢની અંદરની દીવાલ વચ્ચે ૧૩૦૦ ધનુષ્યનું અંતર છે. આ છેવટના ગઢની દીવાલ પણ ૩૩૩ ધનુષ્ય જાડી છે. એટલે સમવસજીના મધ્યબિન્દુથી સૌથી બહારના ગઢની બહારની દીવાલનું અંતર ૧૩૦૦+૩૩ +૧૩૦૦+૩૩]+૧૩૦૦+૩૩=૪૦૦૦ ધનુષ્ય જેટલું છે, એટલે કે ગાળ સમવસરણની ત્રિજ્યા અડધા ચૈાજનની છે. એથી કરીને તેના વિશ્વમ્ભ એક ચેાજનના કહેવા વ્યાજખી છે. ૧ આ સંબંધમાં મત-ભેદ જોવામાં આવે છે, કેમકે ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત લાક-પ્રકાશમાં સવા ક્રેશ હાવાનેા નીચે મુજખના ઉલ્લેખ છેઃ— “ યાન્ત તતઃ પીઢ, અન્તરાય મૂલ્યે भूमेः सपादक्रोशोचं, स्वर्णरत्नमणीमयम् ॥ " ॥ પરંતુ આથી પીઠબંધ અને ઉપરના ગઢનેા ભાગ લેવામાં આવ્યેા હેય તા વાંધા જેવું નથી. ૨ આમ કહેવાનું કારણ એ છે કે એક ગઢથી બીજા ગઢ ઉપર એક એક હાથ પહેાળાં એવા પાંચ હજાર પગથિયાં ચડ્યા બાદ ૫૦ ધનુષ્ય ચાલ્યા પછી જઈ શકાય છે. વળી પાંય હાર પગથિયાંના ૫૦૦૦ હાથ યાને ૧૨૫૦ ધનુષ્ય છે, આથી તેમાં ૫૦ ધનુષ્ય ઉમેરતાં ૧૩૦૦ ધનુષ્ય થાય છે, Page #411 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સ્તુતિચતુર્વિશતિકા [ ૨૪ શ્રીવીરચતુષ્કોણાકાર સમવસરણ– .. અત્રે એ ઉમરવું અનાવશ્યક નહિ ગણાય કે વર્તુલાકાર સમવસરણની જેમ ચતુરસ સમવસરણ પણ હોય છે. આવા સમવસરણના દરેક ગઢની દીવાલ ૧૦૦ ધનુષ્ય પ્રમાણ જાડી હોય છે. સૌથી બહારના ગઢની અંદરની દીવાલ અને મધ્યમ ગઢની બહારની દીવાલ વચ્ચે ૧૦૦૦ ધનુષ્યનું અંતર છે, જ્યારે મધ્યમ ગઢની અંદરની દીવાલ અને અત્યંતર ગઢની બહારની દીવાલ વચ્ચે ૧૫૦૦ ધનુષ્યનું અંતર છે. અંદરના ગઢની ચારે દિવાલે સમવસરણના મધ્યબિંદુથી ૧૩૦૦ ધનુષ્યને અંતરે આવેલી છે. આથી કરીને આ સમવસરણ એક જન લાંબું તેમજ એક યોજન પહોળું છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ ગણત્રીમાં સૌથી બહારના ગઢની દીવાલની જાડાઈ ગણવામાં આવી નથી. ૧૦૦૦+૧૦૦+૧૫૦૦+૧૦૦+૧૩૦૦+૧૩૦૦+૧૦૦+૧૫૦૦+૧૦૦+૧૦૦૦=૦૦૦૦ ધનુષ્ય=૧ જન. વિશેષમાં આ ચતુષ્કોણાકાર સમવસરણમાં દરેક ખૂણે બબ્બે વાપીઓ હોય છે, જ્યારે વર્તુલાકાર સમવસરણમાં તે એક એક હોય છે. ગઢના દ્વારે – દરેક ગઢને એક એક દિશામાં એકેક એમ ચાર દ્વારે (દરવાજા) હોય છે. તે જાણે ચતુર્વિધ ધર્મને કીડા કરવાના ગોખ ન હોય તેમ ભાસે છે. દરેક દ્વારે ચાર ચાર દ્વારવાળી તેમજ સુવર્ણનાં કમલવાળી વાપિકાઓ (વાવ) હોય છે. આ ઉપરાંત દરેક દ્વારા તેરણ અને વાવટાઓથી વિભૂષિત કરવામાં આવે છે અને તેની નીચે સ્વસ્તિકાદિક અષ્ટ મંગલે આલેખવામાં આવે છે. વિશેષમાં વ્યંતરે ત્યાં ધૂપનાં પાત્ર પણ મૂકે છે. આ ઉપરાંત દરેક દ્વાર ઉપર અનુપમ કાન્તિવાળું ફટિક મણિમય એક એક ધર્મચક સુવર્ણના કમલમાં રાખવામાં આવે છે. સૌથી અંદરના ગઢના દરેક દ્વારમાં બબ્બે દ્વારપાલે હોય છે. જેમકે પૂર્વ દ્વારમાં બે માનિક દે, દક્ષિણ દ્વારમાં બે વ્યંતર, પશ્ચિમ દ્વારમાં બે તિષ્ક અને ઉત્તર કારમાં બે ભવનપતિઓ હોય છે. એ પ્રમાણે મધ્ય ગઢના દ્વાર આગળ અનુક્રમે અભય, પાશ, અંકુશ અને મુદગરને ધારણ કરનારી ચારે નિકાયની જયા, વિજયા, અજિતા અને અપરાજિતા એ નામની બે બે દેવીઓ પ્રતિહાર તરીકે ઊભી રહે છે. બહારના ગઢના દ્વાર આગળ દરેક દ્વારે એક એક તુંબરૂ, ખટ્વાંગધારી, મનુષ્યમસ્તકમાલાધારી અને જટામુકુટમંડિત એ નામના ચાર દેવતાઓ દ્વારપાલ તરીકે હાજર રહે છે. આ સંબંધમાં નીચે પ્રમાણેના મતાંતરો હેવાનું સેન-પ્રશ્ન (ઉ૦ ૧, પ્ર. ૩૦) ઉપરથી જોઈ શકાય છે – તેમાં વૃદ્ધાશ્રી શત્રુંજય માહાત્મ્યમાં કહ્યું છે કે “તિવમ તિરા, તુમકુણા કુTI verો દિ વર્તણા, રાગૃળિોમવન ” ૧ (૧) સ્વસ્તિક, (૨) નન્દાવર્ત, (૩) દર્પણ, (૪) મત્સ્ય-યુગલ (માછલાંનું જોડું) (૫) શ્રીવત્સા (૬) ભદ્રાસન, (૭) કુમ્ભ અને (૮) સંપુટ એ “અષ્ટ મંગલ' કહેવાય છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ જિનરતુત ] स्तुतिचतुर्विंशतिका - શ્રી શાંતિનાથ ચરિત્રમાં નીચે મુજબને ઉલ્લેખ છે “ વ્યવસ્થ, પ્રત્યે તુવર સિથતા - સુષમાણી હવા, નકામુભૂતિઃ ” શ્રીહૈમવીરચરિત્રમાં નીચે મુજબ નિવેદન કરવામાં આવ્યું છે “કવિ તન્ના, તથૌ તથd તુવેર ત રિલ્સવી, નવમુરતિઃ ” અશોક વૃક્ષ ૨૦૦ ધનુષ્ય જેટલી લંબાઈ તેમજ પોળાઈવાળાં અને તીર્થંકરના દેહના જેટલી ઊંચાઈ વાળાં એવાં ત્રણ ત્રણ પગથિયાવાળાં ચાર દ્વારવાળા તેમજ સમવસરણની બરાબર મધ્યમાં વ્યંતરોએ રચેલા મણિ-પીઠના ઉપર અશોક વૃક્ષ રચવામાં આવે છે. આ વૃક્ષની ઊંચાઈ તીર્થંકરના દેહમાન કરતાં બારગણી હોય છે અને તેને ઉપરને ઘેર એક એજનથી કંઈક અધિક હોય છે. વિશેષમાં આ વૃક્ષ એ આઠ પ્રાતિહાર્ય પૈકી એક છે. કહ્યું પણ છે કે "अशोकवृक्षः सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासनं च। भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्यातिहार्याणि जिनेश्वराणाम् ॥" અર્થાત (૧) અશોક વૃક્ષ, (૨) દેવકૃત પુષ્પ-વૃષ્ટિ, (૩) દિવ્ય વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ અને (૮) છત્ર એ જિનેશ્વરેનાં વિદ્યમાન પ્રાતિહાર્યો છે. વળી આ અશોક વૃક્ષના ઉપર ચૈત્ય-વૃક્ષ હોય છે. સમવસરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી તીર્થંકર આ ચૈત્ય-વૃક્ષની પ્રદક્ષિણા કરે છે અને તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર આરૂઢ થાય છે. સિંહાસન, ચામર, છત્ર ઇત્યાદિ આ અશોક વૃક્ષની નીચે છંદકની મધ્યમાં પાદ-પીઠ યુક્ત અને પૂર્વાભિમુખ એવું પરત્નમથ ૧ પ્રતિહાર (પહેરેગીર)ની માફક જે વસ્તુઓને દેવતાઓ તીર્થકર પાસે નિયમિત રીતે રજુ કરે તે પ્રાતિહાર્ય' કહેવાય છે. - ૨ વિદ્યમાન” શબ્દથી એમ સમજવું કે કેવલજ્ઞાનધારી તીર્થકરનું કોઈક સ્થલે સમવસરણ નહિ રચવામાં આવે તે તેને સ્થલે પણ તેઓ દેશના આપે તે સમયે આ આઠ પ્રાતિહાર્યો હોય છે, કેમકે દેશનાના સમય સિવાય અન્ય સમયમાં પણ પ્રાતિહાર્યો તે આઠે પહોર હેય છે. . ૩ આ આઠ પ્રાતિહાર્યો અને અપાયાપગમાતિશય, જ્ઞાનતિશય, પૂજાતિશય અને વચનાતિશય એ થાર મૂલ અતિશય મળી તીર્થંકરના બાર ગુણે થાય છે. જે વૃક્ષ નીચે તીધરને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય તે “મૈત્યવક્ષ' કહેવાય છે. ૫ આવા રત્ન-મય સિંહાસન ઉપર બેસવાથી પ્રભુમાં સરાગપણું સંભવતું નથી, કેમકે સંપૂર્ણ વીતરાગતા પૂર્વક તે સર્વત્રતા છે અને તીર્થંકર સર્વત્ત થયા બાદ દેશના આપે છે એ જાણીતી વાત છે. આથી કરીને આવા સિંહાસન ઉપર બેસવાથી તેમની વીતરાગ-દશા કે ત્યાગ–અવસ્થામાં જરા પણ ન્યૂનતા આવતી નથી, પરંતુ દેવતાઓએ પિતાના સ્વામી પ્રત્યેની ભક્તિને વશ થઇને તેનું કાર્ય કરેલું હોવાથી તીર્થકર તેને અનાદર કરતા નથી. Page #413 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા [ ૨૪ શ્રીવીસિંહાસન રચવામાં આવે છે. આ સિંહાસન ઉપર ગૈલોક્યનું સ્વામિત્વ જાણે પ્રકટ ન કરતાં હોય તેમ શરદુ ઋતુના ચન્દ્ર તુલ્ય ઉજજવલ અને મૌક્તિકની હાર વડે સુશોભિત એવાં એકના ઉપર એક એમ ત્રણ છત્ર હોય છે. આ સિંહાસનની બન્ને બાજુએ અન્ય કેઈ ન જોઈ શકે તેમ બે યક્ષ રન-જડિત સુવર્ણની દાંડીવાળાં ચામર લઈને ઊભા રહે છે. આ બધું કાર્ય વ્યક્ત કરે છે. વિશેષમાં દેવતાઓએ રચેલાં એવાં સહસ પત્રવાળાં સુવર્ણનાં નવ કમલેમાંનાં બે બે કમલે ઉપર પાદ-ન્યાસ કરતાં થકા જ્યારે તીર્થંકર સમવસરણમાં પ્રવેશ કરે છે અને ત્યાર બાદ સિંહાસન ઉપર વિરાજમાન થાય છે, ત્યારે વ્યંતરે પૂર્વ સિવાયની બાકીની દિશાઓમાં રત્નનાં ત્રણ સિંહાસને રચે છે, તેમજ તેના ઉપર પ્રભુનાં આબેહુબ ત્રણ પ્રતિબિબે વિકૃર્વ છે. આથી કરીને પ્રભુ ચતુર્મુખ-અરે ચતુર્દહી હાથ એમ લાગે છે. આ દરેક સિંહાસન ચામર, છત્ર તેમજ ધર્મ–ચકથી અલંકૃત હોય છે. અર્થાત્ સમવસરણમાં આઠ ચામરે, બાર છત્ર તેમજ ચાર ધર્મ-ચકો શેભી રહે છે. વળી પ્રભુના મસ્તકની પાછળ તેમના દેહની કાંતિનું મંડલ જાણે ન હોય તેમ દેવતાઓ ભામંડલ રચે છે. આને લીધે તે પ્રભુના મુખ સામું જોઈ શકાય છે, કેમકે પ્રભુનું સર્વ તેજ તે પિતાના તેજમાં સંહરી લે છે. આ સમયે પ્રતિશબ્દથી ચારે દિશાઓને શબ્દાયમાન કરતી મેઘના જેવા ગંભીર નાદવાળી દુંદુભિ આકાશમાં વાગી રહે છે અને તીર્થંકરની સમીપ એક રત્નમય ધ્વજ, જાણે પ્રભુ એજ અદ્વિતીય ધર્મ છે એમ કહેવાને હાથ ઊંચો કર્યો હોય તેમ શોભી રહે છે. આ પ્રમાણે પૂર્વ દિશામાં રહેલા ધર્મ–દવજ ઉપરાંત દક્ષિણ દિશામાં મીન–દેવજ, પશ્ચિમ દિશામાં ગજ-વજ અને ઉત્તર દિશામાં સિંહ-ધવજ હેય છે. આ પ્રત્યેક વજને દંડ એક હજાર (?) જન ઊંચે હોય છે. સમવસરણની રચના જ્યારે કોઈ પણ તીર્થકરને કેવલ-જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે ત્યાં તે દેવે સમવસરણ રચે છે. તેમજ વળી જ્યારે મહદ્ધિક દેવ કે ઈન્દ્ર તેને વન્દન કરવા આવે, ત્યારે પણ તેની રચના જરૂર કરવામાં આવે છે. આ ઉપરાંત તીર્થંકર વિહાર કરતા કરતા એવા કેઈ સ્થલમાં જઈ પહોંચે કે જ્યાં ભૂતકાળમાં તે પ્રભુ માટે કદી પણ સમવસરણની રચના થઈ ન હોય, તે ત્યાં પણ સમવસરણ રચાય છેજ. વિશેષમાં જે કોઈ સાધુ આ સમવસરણથી બાર એજનથી ઓછે અંતરે હોય અને વળી જેણે કદી પણ સમવસરણના દર્શન ન કર્યા હોય, તેને તે જરૂર આ સમવસરણમાં હાજર થવું પડે છે. ૧ આ ધર્મ-ચક ટિક મણિનું બનાવવામાં આવે છે અને તેને સુવર્ણના કમલમાં સ્થાપન કરવામાં Page #414 -------------------------------------------------------------------------- ________________ જિનરતુત ] स्तुतिचतुर्विशतिको સમવસરણમાં તીર્થકરનું સ્વરૂપ સમવસરણમાં શું તીર્થકર ગૃહસ્થ-વેષમાં હોય છે કે સાધુ-વેષમાં હોય છે? જે તેઓ સાધુના વેષમાં હોય છે, તે તે જૈન સાધુના વેષમાં હોય છે કે અન્ય સાધુના વેષમાં હેય છે? આના સંબંધમાં હીર-પ્રશ્નમાં એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેઓ ગૃહસ્થ-વેષમાં કે સાધુ-વેષમાં, સ્વ-લિંગમાં કે પર–લિંગમાં હતા નથી, પરંતુ તેઓ લેકેત્તર રૂપે હોય છે. વિશેષમાં તીર્થકર દેશના દે છે, ત્યારે કંઇ તેઓ ઊભા થઈને દેશના દેતા નથી; અથવા તે હાલમાં મુનિરાજ પાટ ઉપર અર્ધપદ્માસને બેસીને વ્યાખ્યાન વાંચે છે, તેવી રીતે પણ તેઓ દેશના આપતા નથી. પરંતુ જેમ કેટલીક પાઠશાલાઓમાં કેટલાક અધ્યાપકે ખુરસી ઉપર બેસીને ભાષણ આપે છે, તેવી રીતે તીર્થંકર સિંહાસન ઉપર બેસીને પાઇ-પીઠના ઉપર પગ સ્થાપીને દેશના આપે છે. પરંતુ તેઓના હાથ એગ-મુદ્રાએ હોય છે અને તે મુદ્દાપૂર્વક સૂરીશ્વરે દેશના આપે છે એ ચૈત્યવન્દન-બૃહદ્-ભાષ્યમાં ઉલ્લેખ છે. તીર્થકરની દેશના જ્યારે તીર્થકર દેશના આપે છે, ત્યારે તેઓ અર્ધમાગધી ભાષા બોલે છે, પરંતુ એ દેશનામૃતનું પાન કરવાને સમવસરણમાં આવેલા જીવોને એમ લાગે છે કે તેઓ અમારી ભાષામાં બેલે છે. કહેવાની મતલબ એ છે કે જેમ જલધર (મેઘ)નું જલ આશ્રય-વિશેષથી વિવિધ રસરૂપે પરિણમે છે, તેમ પ્રભુની વાણું પણ શ્રવણ કરનારની ભાષારૂપે પરિણમે છે. વિશેષમાં જેટલા સંસ્કૃત વાક્યના અર્થો થઈ શકે તેના કરતાં પણ અર્ધમાગધી ભાષામાં બેલાયેલા વાક્યના વધારે અથે સંભવી શકે છે, કેમકે તેમાં શ, ષ અને સ એ ત્રણ જુદા જૂદા સુષમાક્ષરે ને બદલે ફક્ત એકલે સકારજ છે. આ સંબંધમાં “સરે નWિ'નું ઉદાહરણ વિચારી લેવું. વળી સંયુક્ત વ્યંજને પણ સસ્થાનીયજ છે અર્થાત્ કંચ, તાલવ્ય, મૂર્ધન્ય, દત્ય અને ઔદ્ય વ્યંજનેમાંથી અરપરસ સંયુક્તતા સંભવતી નથી. (કર્મ, પુદગલ, એવા શબ્દોને બદલે કમ્મ, પુગલ એવા શબ્દજ પ્રાકૃત ભાષામાં છે). એ તે આપણે જોઈ ગયા તેમ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પ્રભુ માલકેશાદિક શગમાં દેશના આપે છે. દેવતાએ એના સ્વરની દુભિના નાદ વડે પૂરવણી કરે છે. આ દેશના સમવસરણના પ્રાંત ભાગ-એક જન સુધી સંભળાય છે. વળી તેઓ પ્રતિદિન બે વાર દેશના આપે છે. એક તે સૂર્યોદય થતાં એક પૌરૂષી સુધી તેઓ દેશના આપે છે (ત્યારબાદ એક પૌરૂષી પર્યત ગણધર દેશના આપે છે, ત્રીજી પૌરૂષી આહાર-વિહારને લગતી છે) અને વળી ફરીથી તેજ દિવસે દિવસને ચોથે ભાગ અવશેષ રહેતા તેટલા કાલ સુધી અથત એક પૌરૂષી પર્યત તેઓ દેશના આપે છે. આ દેશના દ્વારા તેઓ અનેક જનેના મને ગત સંદેહનું પણ સમકાલે નિવારણ કરે છે. ૧ શું ગણુધરે કોઈક વાર તીર્થંકરના પાદ–પીઠ ઉપર બેસીને દેશના આપે છે તેનું આ અનુકરણ છે? ૨ આ સંબંધમાં એટલુંજ ઉમેરવું બસ થશે કે “પરવાયા” એ માગધી પદના ૫૬ અર્થો થાય છે, આ વાતની શ્રીરત્નશેખરસૂરિકૃત અર્થદીપિકા(પત્રાંક ૧ર૭–૧૨૮) સાક્ષી પૂરે છે. ૩૮ Page #415 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિંશતિકા [ ૨૪ીવીર વિશેષમાં આ દેશનાનું માહાત્મ્ય કંઇ આરજ છે, કેમકે પ્રથમ તે સર્વ સાધારણ અને અદ્વિતીયપણાથી ગ્રાહક-ગિરામાં ઉપયુક્ત શ્રોતાએ આ દેશનાથી નિર્વેદ પામતા નથી. ખીજું તેઓને પીડા, વકથા, મત્સર કે ભય નથી. વિશેષમાં તીર્થંકર કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદ જે પ્રથમ દેશના આપે, ત્યારે કાઈ નહિ ને કોઈ મનુષ્ય તા અવશ્ય ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી દીક્ષા-ગ્રહણ કરે છેજ, અર્થાત્ તેમની દેશનાની સચેાટ અસર થયા વિના રહેતીજ નથી (મહાવીરસ્વામીની પ્રથમ દેશના ખાલી ગઇ એ તેા આ અવસર્પિણી કાલમાં બનેલા દશ આશ્ચયે. પૈકી એક હેાવાથી તેની અત્ર ગણના કરવી નિરર્થક છે). તીર્થંકરની પર્ષદા— ૬૯૮ સમવસરણમાં જે માનવા અને દેવા તીર્થંકરની દેશનાનું શ્રવણ કરવા આવે છે તેના માર વિભાગો કલ્પવામાં આવ્યા છે. આ પ્રત્યેક વિભાગને ‘ પર્ષદા ’ કહેવામાં આવે છે. (૧) ગણધરો પ્રમુખ સાધુઓની, (૨) વૈમાનિક દેવીએની, (૩) સાવીઆની, (૪) ચેાતિક દેવીઓની, (૫) વ્યંતર દેવીઓની, (૬) ભુવનપતિ દેવીઓની, (૭) જાતિષ્ઠ દેવાની, (૮) વ્યંતર દેવાની, (૯) ભુવનપતિ દેવાની, (૧૦) વૈમાનિક દેવાની, (૧૧) મનુષ્ચામાં પુરૂષાની અને (૧૨) મનુષ્યસ્ત્રીઓની એમ ખાર પર્ષદા હૈાય છે. આમાંની કઈ પર્ષદા ક્યાં ઊભી રહે છે અથવા બેસે છે તે જોઈ લઈએ. ગણધર પ્રમુખ સાધુઓ, વૈમાનિક દેવી અને સાધ્વીએ એ ત્રણ પર્ષદાએ પૂર્વ બાજુથી પ્રવેશ કરી અગ્નિ કાણુમાં, ભવનપતિ, ન્યન્તર અને જ્યાતિષ્ઠ એ ત્રણ નિકાયની દેવી દક્ષિણ ખાજુથી દાખલ થઇ નૈૠત્ય કેણુમાં, ભવનપતિ, ન્યન્તર અને જ્યાતિષ્ઠ દેવા પશ્ચિમ ૧ દશ આશ્ચર્યાંના સંબંધમાં નીચે મુજબના સ્થાનાંગ (સ્થા૦ ૧૦)માં ઉલ્લેખ છે: " उवसग्ग १ गम्भहरणं २ इत्थीतित्थं ३ अभाविया परिसा ४ । कण्हस्स अवरकंका ५ उत्तरणं चंदसूराणं ६ ॥ १ ॥ हरिवंसकुलुप्पत्ती ७ चमरुप्पातो ८ य अडसयसिद्धा ९ । अस्संजतेसु पूआ १० दसवि अनंतेण कालेन ॥ २ ॥ .. ૨ દેશના શ્રવણુ કરવા તેા તિર્યંચેા પણ આવે છે, પરંતુ તેઓ બહારના ગઢમાં બેસતા ઢાવાથી તેમની ખાર પÖદામાં ગણુના નહિ કરાતી હાવાથી અત્ર તેને ઉલ્લેખ કર્યાં નથી. ૩ તીર્થંકર ચૈત્ય-વૃક્ષને પ્રદક્ષિણા કરી પૂર્વાભિમુખે સિંહાસન ઉપર બેસે છે. ત્યાર બાદ ગણધરો તેને ત્રણ પ્રદક્ષિણા કરીને સ્વસ્થાને બેસે છે. ત્યાર પછી કેવલીએ તીર્થંકરની અને ચૈત્ય-વૃક્ષની ત્રણ વાર પ્રદક્ષિણા કરીને ગણુધરાની પાછળ બેસે છે. તીર્થંકરાદિકને નમસ્કાર કરીને મન:પર્યય જ્ઞાનીએ કેવલીઓની પાછળ બેસે છે, એવી રીતે નિરતિશય સંયમીએ મન:પર્યાય જ્ઞાનીઓને પણ નમસ્કાર કરવા પૂર્વક તેમની પાછળ બેસે છે. આ બધાની પાછળ વૈમાનિક દેવા તીર્થંકરાદિકને નમસ્કાર કરી ઊભી રહે છે અને તેમની પાછળ તીર્થંકર તેમજ સાધુ-વર્ગીને પ્રણામ કરી સાધ્વીઓ ઊભી રહે છે. શું ઊભા રહેવાથી મર્યાદાનું વિશિષ્ટ રક્ષણ થવાના અને વિનયની અધિકતાનું સૂચન થવાને સંભવ હેાવાથી આ પહઁદાએ ઊભી રહે છે વાર ! Page #416 -------------------------------------------------------------------------- ________________ જિનરતુત ] स्तुतिचतुर्विंशतिका ૨ટ્સ તરફથી આવી વાયવ્ય કેણમાં અને ઇન્દ્ર પ્રમુખ વૈમાનિક દે, નપતિ પ્રમુખ મનુષ્ય અને તેમને સ્ત્રી-વર્ગ ઉત્તર દિશાથી આવીને ઈશાન કોણમાં ઉપસ્થિત થાય છે. એકેકી દિશામાં ત્રણ ત્રણ સંનિવિષ્ટ હોય છે, પ્રથમ અને અંતિમ દિશામાં સ્ત્રી અને પુરૂષ બંને હોય છે, જ્યારે બાકીની બે દિશાઓમાં અનુક્રમે સ્ત્રી-વર્ગ અને પુરૂષ-વર્ગ હોય છે. ઉપર્યુક્ત બાર પર્ષદાઓમાંથી સાધુએ ઉત્કટિક આસને રહીને તીર્થંકરની દેશનાનું શ્રવણ કરે છે, જ્યારે સાધ્વીઓ અને વૈમાનિક દેવીઓ ઊભી રહીને અને બાકીની નવ પર્ષદાઓ તે બેઠા બેઠા પ્રભુની દેશનાનું શ્રવણ કરે છે, એમ આવશ્યક-ચર્ણિમાં કહેલું છે. જ્યારે સમવસરણ-પ્રકરણ અને આવશ્યક-વૃત્તિમાં તે ચારે નિકાયની દેવીઓ અને સાધ્વીઓ એ પાંચ પર્ષદાઓ ઊભી રહીને પ્રભુની દેશનાનું શ્રવણ કરે છે અને બાકીની સાત પર્ષદાઓ બેસીને તેનું શ્રવણ કરે છે, એ ઉલ્લેખ છે. જૈન દર્શનમાં વિનયનું સ્થાન– સમવસરણની વ્યવસ્થા તરફ દષ્ટિપાત કરતાં એ જોઈ શકાય છે કે જૈન દર્શનમાં વિનયને યથાયોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. ખુદ તીર્થંકર પણ વિનય-કર્મની ખાતર તીર્થને પ્રણામ કરે છે. કહ્યું પણ છે કે " तप्पुन्विया अरहया पूझ्यपूया उ विणयकम्मं च । कयकिञ्चोऽवि जह कहं कहए णमए तहा तित्थं ॥" –આવશ્યક-નિયુક્તિ, ગા. પ૬૭ અથત તીર્થપૂર્વક તીર્થંકર પણ હોય છે, તેથી કૃતકૃત્ય હોવા છતાં પણ અરિહતે (તીર્થંકર) દેશના આપે છે તેમજ તેઓ પૂજિત વડે પૂજા અને વિનય-કર્મ થાયતેટલા માટે તીર્થને પ્રણામ કરે છે. વિશેષમાં કેવલીઓ તીર્થને પ્રણામ કરે છે એટલું જ નહિ, પરંતુ જ્ઞાનની અપેક્ષાએ તે તેમનાથી અપાશે પણ ચડિયાતા નહિ એવા તીર્થકરને પણ તેઓ પ્રણામ કરે છે. આ ઉપરથી “વિઘા વાતિ વિનય' એ વાકય પૂર્ણતઃ ચરિતાર્થ થાય છે એમ જોઈ શકાય છે. વળી તીર્થકર સમવસરણમાં દેવ-રચિત સિંહાસનરૂપી ઉચ્ચ આસને બેસી દેશના આપે છે, ત્યારે કેવલીએ તેમનાથી નીચે બેસીને તીર્થ તરફની પિતાની ફરજ બજાવે છે. આ ઉપરાંત દેવોમાં પણ અ૫ અદ્ધિવાળા દેવે પાછળથી આવતા મહદ્ધિક દેવને વન્દન કરે છે અને વળી પૂર્વ બેઠેલા મહદ્ધિક દેને પાછળથી આવતા દેવે પ્રણામ કરી આગળ જાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે વિનય એ જૈન પ્રાસાદને મુખ્ય સ્તન્સ છે. એને જૈન દર્શનનું મૂળ કહેવામાં આવે તે પણ બેટું નથી. - ૧ ભવનપતિની દેવીઓની પાછળ તિષની દેવીઓ અને તેની પાછળ થન્તરની દેવીઓ ઊભી રહે છે. દેવોના સંબંધમાં આગળ પાછળ કઈ નિકાયના દેવ હોય તેને પણ આ નિયમ હશે. ૨ સંસ્કૃત છાયા तत्पूर्विका अर्हत्ता पूजितपूजा च विनयकर्म च । તડવિ વથા ના વાળથતિ નતિ તથા તીર્થન , “ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ હતુતિચતુર્વિશતિકા [૨૪ શ્રીવીરઆચારાંગની શીલાંકસૂરિકૃત વૃત્તિમાં કહ્યું પણ છે કે “विणया णाणं णाणाओ वंसणं दसणाहिं चरणं च। चरणाहिं तो मोक्खो मोक्रखं सोक्खं अणाबाहं ॥" અથ વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ મળે છે અને અંતમાં મોક્ષમાં અવ્યાબાધ સુખ મળે છે. અંતમાં, સમવસરણના સંબંધમાં જ્યાં જ્યાં ધનુષ્ય, કેશ ઈત્યાદિ ઉલ્લેખ કર્યો છે, ત્યાં તેનું માપ વિનયથી વિભૂષિત, સર્વજ્ઞતાથી સુશોભિત અને અતિશયોથી અલંકૃત એવા અરિહંતના આત્માંશુલથી અને અરિહંતના દેહનું માપ ઉભેધાંગુલથી જાણવું એટલું નિવેદન કરી આ પ્રકરણ પૂર્ણ કરવામાં આવે છે. ૧ સંસ્કૃત છાયા विनयात् ज्ञानं ज्ञानाद् दर्शनं दर्शनात (ज्ञानदर्शनाभ्यां ) चरणं च । चरणात् (ज्ञानदर्शनचारित्रेभ्यः) मोक्षो मोक्षे सौख्यमनाबाधम् ॥ ૨ જૈન શાસ્ત્રમાં “અંગુલના (૧) આત્માગુલ, (૨) ઉત્સધાંગુલ અને (૩) પ્રમાણાગુલ એમ ત્રણ પ્રકારે પાડેલા છે (આ પ્રત્યેકના સૂચી-અંગુલ, પ્રતર-અંગુલ અને ઘન-અંગુલ એમ ત્રણ પ્રકારે પાડેલા છે). તેમાં જે કાળે જે મનુષ્ય પોતાના અંગુલથી એકસો આઠ ગણું ઉચા હોય (એકસો આઠગણું કહેવાનું કારણ એ છે કે મુખ બાર આંગળ જેટલું ઊંચું હોય છે અને મનુષ્ય નવ મુખ જેટલે ઊંચે હોય છે), તેમનું અંગુલ તે આમાંગલ’ કહેવાય. આ ઉપરથી કાલની ભિન્નતાને લઈને આમાંગુલની ભિન્નતા સમજી શકાય છે, પરંતુ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં તે જે કાલમાં જે મનુષ્ય હોય તેની ઊી ચાઈને એકસો આઠમા ભાગ તે ‘આમાંગુલ’ કહેવાય અને તે અનિયમિત છે એમ જે સૂચવ્યું છે તે ઉપરથી “આત્માંગુલ'ની વ્યાખ્યાના સંબંધમાં મત-ભેદ હોય એમ લાગે છે. (ભરત ચક્રવર્તીને આત્માગુલ તે “પ્રમાણુાંગુલ” કહેવાય. ચારસે ઉસેધાંગુલને એક “સૂચી-પ્રમાણુગુલ” થાય.) વાવ, કુવા, તળાવ, નગર, દુર્ગ, ઘર, વસ્ત્ર, પાત્ર, આભૂષણ, શમ્યા, શસ્ત્ર, ઈત્યાદિ કૃત્રિમ પદાર્થો આત્માગુલ વડે મપાય છે, ત્યારે પર્વત, પૃથ્વી ઇત્યાદિ શાશ્વત પદાર્થો પ્રમાણાંગુલ વડે મપાય છે અને જીવોનાં શરીરે ઉલ્લેધાંગુલથી મપાય છે. ઉસેધાંગુલના સંબંધમાં નીચે મુજબનું સ્વરૂપ મળી આવે છે – શાસ્ત્રકારે પરમાણુના (૧) સક્ષમ નથયિક) અને (૨) વ્યાવહારિક એમ બે પ્રકારે પાડેલા છે. વ્યાવહારિક પરમાણુ નિશ્ચય–નય પ્રમાણે પરમાણુ કહેવાય નહિ, કેમકે તે અનંત નિશ્ચયિક (સૂક્ષ્મ) પરમાણુ મળવાથી બનેલો છે, એટલે તેને “સ્કંધ' કહે એગ્ય છે. પરંતુ ગણત્રી કરવામાં આ વ્યાવહારિક પરમાણુ કામ લાગે છે અને વળી આ પરમાણુને પણ શસ્ત્ર વડે બે ભાગ નહિ થઈ શકતા હોવાથી તેમજ તે અગ્નિ વડે બળી શકે તેમ પણ નહિ હોવાથી તેમજ તેમાં છિદ્ર પણ પાડી શકાય તેમ નહિ હોવાથી વ્યવહાર-નય પ્રમાણે તેને પરમાણુ' ગણ્યો છે. આવા અનંત વ્યાવહારિક પરમાણુ એકઠા મળવાથી એક “ઉત-શ્લેણ-ટ્યુણિકા” થાય. આઠ “ઉત– ણુ-લક્ષુિકા” મળીને એક ક્ષણ-ક્લચ્છુિકા” થાય. (જીવ-સમાસમાં તે અનંત “ઉગ્લસણ-ક્ષણિક મળીને એક “લક્ષણ-શ્વર્ણિકા' થાય એમ કહ્યું છે તે વિચારણીય છે, કેમકે ઉપર્યુકત ઉલેખ ભગવતી પ્રમુખ આગમાં પણ મળી આવે છે). આઠ ક્ષણ-ક્લણિકા” મળીને એક ઊર્ધ-રેણુ', આઠ “ઊર્ધ્વરેણને એક રસ-રેણુ”, આઠ “ગસ-રેણુને એક રથ-રેણુ', આઠ “રથ Page #418 -------------------------------------------------------------------------- ________________ ३०१ Corredau] स्तुतिचतुर्विंशतिका भारत्यै प्रार्थनापरमततिमिरोग्रभानुप्रभा भूरिभङ्गैर्गभीरा भृशं विश्ववर्ये निकाय्ये वितीर्यात्तराम् अहतिमतिर्मते हि ते शस्यमानस्य वासं सदाऽतन्वतीतापदानन्दधानस्य साऽमानिनः। जननमृतितरङ्गनिष्पारसंसारनीराकरान्तर्निमज्जज्जनोत्तारनौ रती तीर्थकृत् ! महति मतिमतेहितेशस्य मानस्य वा संसदातन्वती तापदानं दधानस्य सामानि नः९५ -अर्णव० टीका परमतेति । 'परमततिमिरोग्रभानुप्रभा' परमतान्येव तिमिरं तस्य ध्वंसहेतुत्वात् उग्रभानो:तिग्मांशोः प्रभा या। 'भूरिभङ्गैर्गभीरा ' भूरिभिः-प्रचुरैर्भङ्गः-अर्थविकल्पैर्गभीरा । 'भृशं । अत्यर्थम् । विश्ववर्ये । विश्वस्मिन्-जगति वर्य-प्रधानं यत् तस्मिन् । 'निकाय्ये निवासे । मोक्षे इत्यर्थः । 'वितीर्यात्तराम् । अतिशयेन वितरतु । 'अहतिमति' अविद्यमानहनने । 'मते । शासने आधारभूते । यद् वा अहति-अविद्यमानविघातम्, एतद् वासस्य विशेषणम् । ' अतिमते' अतिशयेन अभिप्रेते । 'हि' स्फुटम् । 'ते' तव । ' शस्यमानस्य' स्तूयमानस्य । 'वासं आश्रयम् । 'सदा' नित्यम् । ' अतन्वतीतापत् ' अतन्व्यः अतीता आपदो यस्य तस्यामन्त्रणम् । 'आनन्दधानस्य ' प्रमोदस्थानस्य । 'सा' इत्यंभूता । ' अमानिनः । निरहङ्कारस्य, अथवा सामानिनः सहामानिभिः-दर्परहितैर्वतते यस्तस्य । 'जननमृतितरङ्गनिष्पारसंसारनीराकरान्तर्निमज्जजनोचारनौः । जननानि मृतयश्च ता एव तरङ्गा यस्य स जननमृतितरङ्गः स चासोः निष्पारसंसारनीराकरश्च-तीररहितभवार्णवश्च तस्यान्तर्निमज्जतां जनानां उत्तारनौ-द्रोणीभूता । 'भारती' वाक् । 'तीर्थकृत् ।' महति । विस्तीर्णे।' मतिमते । मनी રણને એક દેવકર અને ઉત્તરકુર ક્ષેત્રવાસી મનુષ્યને “કેશાગ્ર', આવા આઠ કેશાગ્ર મળીને હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રવાસી મનુષ્યને કેશામ, આવા આઠ કેશા મળીને હૈમવંત અને હૈરણ્યવત ક્ષેત્રવાસી મનુષ્યને કેશાચ, આવા આઠ કેશાગે મળીને પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહવાસી મનુષ્યને કેશાગ્ર, એવા આઠ કેશા મળીને ભરત અને ઐરાવત ક્ષેત્રવાસી મનુષ્યને કેશાચ, આવા આઠ કેશાથી એક “લીખ (આ लेम सहए-वृत्ति भने प्रवचन-साशद्धार-वृत्तिमा छ, न्यारे 'दी-शक्ति-वृत्तिमा त પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહવાસી મનુષ્યના આઠ કેશાથી એક લીખ થાય છે એવો ઉલ્લેખ છે), આઠ લીખ મળીને એક ચૂકા'(જ), આઠ યૂકા મળીને યવને મધ્ય ભાગ” અને આવા આઠ મધ્ય ભાગ મળીને सेघiya' थाय छे.. , अहतिमति मते इत्यपि पदच्छेदः । २ 'सामानिनः' इत्यपि संभवति । ३ मतिमते हित । इति पदच्छेदान्तरम् । Page #419 -------------------------------------------------------------------------- ________________ ३०२ , હતુતિચતુર્વિશતિકા [२४ - पिणे । हित ! प्रियकारिन् । अथवा मतिमता-प्रज्ञावता ईहिता-समीहिता । 'ईशस्य' स्वामिनः । 'मानस्य वा' पूजाया इव । 'संसत् । सभा। वाशब्द इवार्थे भिन्नक्रमस्तेन मानस्य संसदिवेति सम्बन्धनीया । 'आतन्वती । विस्तारयन्ती । ' तापदानं' सन्तापखण्डनम् । 'दधानस्य' पुष्णतः । 'सामानि ' प्रियाणि । 'न:' अस्मभ्यम् । हे तीर्थकृत् ! ईशस्य ते मते भारती विश्ववर्ये निकाय्य नो वासं वितीर्यात्तरामिति योगः ॥९५॥ अवचूरि हे तीर्थकृत् ! ते-तव मते-शासने भारती विश्ववर्ये-निकाय्ये वासमाश्रयं मोक्षमित्यर्थः वितीर्यात्तरामिति संबन्धः। भारती कथंभूता ?। परशासनध्वान्तसूर्यसमा । भूरिभङ्गैः-अर्थविकल्पैर्गभीरा । निकाय्ये कथंभूते ?। अहतिमति-अविद्यमानहनने । मते-शासने आधारभूते । यद्वा अहति-अविद्यमानघातम् । एतत् वासस्य विशेषणम् । अतिमते-अतिशयेनाभिप्रेते। हि-स्फुटम् । ते-तव। शस्यमानस्यस्तूयमानस्य । सदा-नित्यम् । अतनवो-बहुतरा अतीता आपदो यस्य तस्यामन्त्रणं अतन्वतीतापत् ।। आनन्दधानस्य-प्रमोदस्थानस्य । सा इत्थंभूता। अमानिनो-निरहंकारस्य । नौः-तरणिः । महतिविस्तीर्णे । हे हित !-प्रियकारिन् !। यद्वा मतिमता-मनीषिणा ईहिता। ईशस्य-स्वामिनः । वा इवार्थे भिन्नकमश्च । मानस्य-पूजायाः संसद् वा-सभेव । तापदानं-संतापखण्डनमातन्वती। सामानि-प्रियाणि दधानस्य । न:-अस्माकम् ॥ १५ ॥ अन्वयः अ-तनु-अतीत-आपत् ! (मतिमते हित !) तीर्थ-कृद ! ते हि शस्यमानस्य आनन्दधानस्य अ-मानिनः (स-अमानिनः ) ईशस्य नः सामानि दधानस्य सा पर-मत-तिमिर-उग्रभानु-प्रभा, भूरि-भङ्गैः भृशं गभीरा, जनन-मृति-तरङ्ग-निष्पार-संसार-नीर-आकर-अन्तर्निमजत्-जन-उत्तार-नौः मति-मता ईहिता ( ईहित ! वा ) मानस्य संसद् वा ताप-दानं आतन्वती (मते ) भारती विश्व-चर्ये, महति, अति-मते (अहतिमति ) निकाय्ये अहतिं वासं सदा वितीयांत्तराम् । શબ્દાર્થ तिमिर अंधा. | विश्ववर्येमा श्रेष्ठ. उग्र प्रभ२. निकाय्ये (मू० निकाय्य )=डन विष. भानु-सूर्य, सूर. वितीर्यात्तराम (धा० तू) अत्यंत मय ४२१, परमततिमिरोग्रभानुप्रभा=मन्य दर्शन३५ अंध- | अहतिमति-मविनश्व२. . २ प्रति प्रस२ सूर्यनी प्रमाना समान. | मते (मू० मत )=ष्ट. भङ्ग-४१२, २यना, ain. | अहतिं (मू० अहति )=विधमान छ नाथ भूरिभङ्गैः ॥ २मांगा रेनो मेवा. भृशं मत्यन्त. अतिमते (मू० अतिमत )=भतिशय rele, वर्य-उत्तम, श्रेष्ठ. मान्य. १ भारत्या विशेषणं वा। ૨ આ સંબંધમાં જુઓ ભગવતી નામના પાંચમા અંગનાં આઠમા અને નવમા શતક, Page #420 -------------------------------------------------------------------------- ________________ (જનસ્તુતય: ] ટ્વિ=નિશ્ચયાર્થક અવ્યય. રાર્થમાનય (મૂ૦ રાયમાન )=પ્રશંસા-પાત્રની, વાણં ( મૂ॰ વાત )=નિવાસને અતવતીતાવ=નષ્ટ થઇ છે માટી માટી આપદાએ જેની એવા. !====હર્ષ. ધાનધામ, સ્થાન. स्तुतिचतुर्विंशतिका બનકૃપાનથ=હર્ષના સ્થાનરૂપની. અમાનિન: (મૂ॰ ગમાનિન )=ગર્વ–રહિત, નિર ભિમાની. સામાનનઃ નિરભિમાનીઓથી યુક્ત. સરક-કલ્લોલ, માજી નિષ્ણા=અપાર, સીમા–રહિત. -જલ, બાળર્=સમૂહ નારાજ સમુદ્ર, અન્તર્૰મયે, નિમમ્મત ( ધા॰ મન્ )=ડૂબતા. કત્તા-તરી જવું તે. ૩૩ जननमृतितरङ्गनिष्पार संसारनीरा करान्तर्निमઅનોત્તાનૌ=જન્મ અને મરણરૂપ તરંગા છે જેમાં એવા અપાર સંસાર–સમુદ્રમાં ડમતા મનુષ્ચાને તારવામાં નૌકાના સમાન, તીર્થધ્રુવ ! ( મૂ॰ તીર્થત )=હે તીર્થંકર ! મહત્તિ (મૂ॰ મહત્ )=વિસ્તારયુક્ત. અંતિમત્તા ( મૂ॰ મતિમત )=બુદ્ધિશાળી વડે. કુંહિતા ( મૂ॰ હિત )=વાંછિત. અંતિમતે (મૂ॰ મતિમત્ )=બુદ્ધિમાનન્દે હિત ! ( મૂ॰ હિત )=ડે કલ્યાણકારી ! ફૈરાશ્ય (મૂ॰ શ )=સમર્થ. માનસ્ય ( મૂ॰ માન )=ગર્વના. વા=જાણે કે. જ્ઞાતવંતી ( ધા॰ ત૬ )=વિસ્તાર કરતી, ટ્ટાના=વિદ્યારણ, ખંડણુ. સાવવાનું=સંતાપના વિદ્યારણને. વૃધાનસ્ય (મૂ॰ યુધાન )=ધારણ કરનારા. સામન ( મૂ॰ સામન)=પ્રિય, શ્લોકાર્યું ભારતીને પ્રાર્થના " નષ્ટ થઇ છે માટી માટી વિપત્તિએ જૈની ( અથવા જેનાથી ) એવા હૈ ( નાથ ) I ( કે પણ્ડિતાને હિતકારી ) | હૈ તીર્થંકર ! ( જિન-શાસનરૂપ મતને વિષે ) નિશ્ચયે કરીને ( માનવ, દાનવ અને દેવ વડે) પ્રશંસા કરાયેલા એવા તથા સ્માનન્દના ધામરૂપ તેમજ નિર્ભિમાની [ અથવા ગર્વ–રહિત ( એવા સાધુઓથી ) યુક્ત ] અને સમર્થ તથા અમારાં મનેવાંછિતાને ધારણ કરનારા એવા તારી અન્ય ( જૈનેતર ૧૩૬૩), મતરૂપ અંધકારના નાશ કરવામાં પ્રખર સૂર્યના સમાન કાંતિ છે જેની એવી, વળી ધણા અર્થ-વિકોએ કરીને અત્યંત ગંભીર, તથા વળી જન્મ અને મરણરૂપી તરંગા છે જેમાં એવા અપાર સંસાર-સમુદ્ર મ ડૂબતા મનુષ્યાના ઉત્હાર કરવામાં નૌકાસમાન એવી, તેમજ બુદ્ધિશાળીને અભીષ્ટ એવી [ અથવા કે બુદ્ધિમાને અભિપ્રેત ! ], અને સંમાનની જાણે સભા ન હેાય તેવી તેમજ સંતાપના ઉચ્છેદના વિસ્તાર કરનારી વાણી વિશ્વમાં સર્વાંત્તમ, ( પિસ્તાલીસ લાખ યાજન પર્યંત ) વિસ્તારવાળા, અતિશય ઇચ્છવા યોગ્ય ( અથવા અવિનશ્વર તેમજ ઈષ્ટ ) એવા ( મેાક્ષરૂપ ) ગ્રહને વિષે નાશ-રહિત એવા નિવાસને અમને સર્વદા અર્પી.”—-પ ૧ આ મતે સ ંબંધી માહિતી માટે જુએ સૂત્રકૃતાંગ Page #421 -------------------------------------------------------------------------- ________________ ३०४ સ્તુતિચતુર્વિશતિકા श्रीअम्बिकायाः स्तुतिः - सरभसनतनाकिनारीजनोरोजपीठी लुठत्तारहार स्फुरद्रश्मिसारकमाम्भोरुहे ! परमवसुतराङ्गजाऽऽरावसन्नाशितारातिभाराऽजिते ! भासिनी हारतारा बलक्षेमदा | क्षणरुचिरुचिरोरुचञ्चत्सटासङ्कटोत्कृष्ट कण्ठोद्भटे संस्थिते ! भव्यलोकं त्वमम्बाऽम्बिके ! परमव सुतरां गजारावसन्ना शितारातिभा राजिते भासिनीहारताराबलक्षेऽमदा ॥९६॥ - अर्णव ० २४ श्रीव टीका १' जा राव ' इत्यपि पाठः । 6 सरभसेति । ' सरभसनतना किनारीजनोरोजपीठीलुठत्तारहारस्फुरद्रश्मिसार क्रमाम्भोरुहे! ' सरभसं नतः - प्रणतो यो नाकनारीजनः तस्योरोजपीठीषु-स्तनपर्यङ्किनकासु लुठतां तारहाराणां स्फुरद्भी रश्मिभिः सारे-कर्वरे क्रमाम्भोरुहे यस्याः सा संबोध्यते । 'परमवसुतराङ्गजा ' अतिशयेन परमवसु - परमतेजसौ अङ्गजौ - पुत्रौ यस्याः सा । ' आरावसन्नासितारातिभारा ' आरावेण-ध्वनिना सन्नाशितः - सम्यग् अदर्शनं नीतः अरातिभारः - शत्रुसन्दोहो यया सा । ' अजिते ! ' अनभिभूते ! । ' भासिनी' भासनशीला । 4 हारतारा ' मौक्तिकमालोज्ज्वला । 'बलक्षेमदा बलं - सामर्थ्य क्षेमं - कल्याणं ते ददाति या सा । ' क्षणरुचिरुचिरोरुचञ्चत्सासङ्कटोत्कृष्ट कण्ठोद्भटे ' क्षणरुचिरुचिराभिः - विद्युद्दीप्ताभिः उरुभिश्चञ्चन्तीभिः सटाभिः सङ्कट उत्कृष्टो यः कण्ठः तेनोद्भटे-कराले । सिंहस्य विशेषणमेतत् । ' संस्थिते !' निषण्णे ! । ' भव्यलोकं ' भव्यजनम् । ' एवं ' भवन्ती । ' अम्ब!' मातर् ! । ' अम्बिके ! ' अम्बादेवि ! | ' परमं ' उत्कृष्टम् । ‘ अव ' रक्ष | ‘ सुतरां ' अत्यर्थम् | 'गजारौ ' केसरिणि । ' असन्ना ' अखिन्ना । ' सितारातिभा' आरशब्देन रीतिकांगारकचोच्यते सितस्य तनूकृतस्यारस्य व अतिशयेन भा - दीप्तिर्यस्याः सा । ' राजिते ' भ्राजिते । ' भासि ' दीप्तिविषये । ' नीहारताराबलाक्षे ' नीहारं - हिमं तारा - नक्षत्राणि तद्वद् बलक्षे - धवले । 'अमदा ' मदरहिता । हे अम्बिके ! गजारौ नीहारताराबलक्षे संस्थिते सुतरां त्वं भव्यलोकं अवेति सम्बन्धः ॥ ९६ ॥ इति श्रीमहाकविधनपालेन कृता शोभनचतुर्विंशतिकाया वृत्तिः समाप्ता । आसनाम्भोरुहभ्राज- दक्षाक्षिप्ताऽऽशु भासिता । शान्तिदेवी मुदे स्ताद् वो, दक्षा क्षिप्ताशुभा सिता ॥ १ Page #422 -------------------------------------------------------------------------- ________________ किमस्तुतथा ] स्तुतिचतुर्विंशतिका अवचूरि हे सवेगनतदेववधूजन स्तनपीठीषु लुठतां तारहाराणां स्फुरद्रश्मिभिः सारे कर्बुरे क्रमाम्भोरुहेचरणकमले यस्यास्तस्याः संबोधनम् । 'परमवसुतराङ्गजा' अतिशयेन परमवसू - परमतेजसौ अङ्गजौ - पुत्रौ यस्याः सा । रावेण - ध्वनिना सम्यग् नाशितः - अदर्शनं नीतः अरातिभारः - शत्रुवर्गो यया सा । अजिते । - अपराभूते! । भासिनी-भासनशीला। हारतारा-हारोज्ज्वला । बलं क्षेमं च ददाति या । सिंहे कथंभूते ? ! क्षणरुचिरुचिराभिः - विद्युद्दीप्तिभिरिव रुचिराभिः उर्वीभिः चञ्चन्तीभिः सटाभिः संकट उत्कृष्टो यः कण्ठस्तेनोद्भटे । हे अम्ब !-मातः ! | हे अम्बिके! देवि ।। पर- उत्कृष्टमव-रक्ष । सुतराम् अत्यर्थम् । गजारौ - सिंहे असना-अखिना संस्थिता । शितस्य तनूप्रकृतस्य आरस्येव - पित्तलस्येव अतिशयेन भा यस्याः सा। राजिते भ्राजिते । भासमानहिमनक्षत्रधवले । अमदा - मदरहिता । हे अम्बिके । सिंहे संस्थिते । सुतरां त्वं भव्यलोकमवेति संबन्धः ॥ ९६ ॥ इति श्रीमहाकविशोभनमुनिप्रणीता सावचूरिश्चतुर्विंशतिजिनस्तुतिः । अन्वयः सरभस-नत-नाकिन्-नारी - जन- उरोज - पीठी- लुठत्-तार हार-स्फुरत्-रश्मि-सार-क्रमअम्भोरुहे ! अजिते ! क्षण-रुचि - रुचिर- उरु- चञ्चत् - सटा - सङ्कट- उत्कृष्ट-कण्ठ-उद्भटे, (राजिते) भासि - नीहार - तारा- बलक्षे ( अजिते ) गज - अरौ संस्थिते ! राजिते ! अम्ब ! नीहार-ताराबलक्षे ! अम्बिके ! परम - वसु-तर - अङ्गजा, आराव - सन्नाशित- अराति - भारा, भासिनी, हारतारा, बल-क्षेम-दा, अ-सन्ना, शित-आर- अति-भा, अ-मदा त्वं परं भव्य - लोकं सुतरां अव । શબ્દાર્થ रभस = (१) वेश; (२) हर्ष. सरभस = (१) वेशपूर्व४; (२) हर्ष पूर्व 8. उरोज=स्तन. पीठी= भासन. लुठत् ( घा० लुट् ) =माणोरतो. रश्मि = २. क्रम=थ२५. अम्भोरुह-भव सरमसनतनाकिनारीजनोरुजपीठीलुठत्तारहारस्फुरद्रश्मिसाक्रमाम्भोरुहे !=वेगपूर्वऊ अथवा હર્ષપૂર્વક નમેલા દેવાની સ્ત્રી–જનાના સ્તનરૂપી આસન ઉપર આળેાટતા એવા ૩૦૫ મનહર હારનાં સ્કુરાયમાન કરા વડે કરીને સારભૂત છે ચરણ-કમલે नेनां खेवी ! (सं० ) अङ्गज= पु. परम = ५२५. वसुतर=वसुतर. परमवखुतराङ्गजा=(१) Gत्सृष्ट, तेरवाजा के पुत्रो વસુતર જેના એવી; (૨) પદ્મ અને છે પુત્રા જેના એવી. सन्नाशित=३डी रीते नाश उरेल. भार=सभुहाय. ૧ આ અર્થ શ્રીસૌભાગ્યસાગરકૃત ટીકાને આધારે આપ્યા છે. Be Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ તુતિચતુર્વિશતિકા [૨૪ શ્રીવીરબાર વરસારિતામિાર=નાદ વડે રૂડી રીતે | સંરિથરે! (મૂ૦ સંસ્થિતા =હે બેસનારી! નષ્ટ કર્યો છે વૈરિવર્ગને જેણે એવી. મોલં=ભવ્ય-જનેને. નિતે ! (મૂળ નિતા)=હે નહિ છતાયેલી! અ! (મૂળ મા)=હે માતા! મારિ (મૂ૦ માસિન)=દેદીપ્યમાન, તેજસ્વી. ન્નિશે!(મૂવિા ) હે અમ્બિકા(દેવી). દારતાના=હારના જેવી ઉજજવલ. (મૂ૦ વર)=ઉત્તમ. વ=પરાક્રમ. અવ (ઘા) અ )=રક્ષણ કર. =સુખ, કલ્યાણ. સુતા=અત્યન્ત, વક્ષેમ=પરાક્રમ તેમજ કલ્યાણને દેનારી. Tગા (મુ. મન+રિ)=સિંહ ઉપર. ક્ષા=પળ, ક્ષણ. ગરબા (મૂળ ગમ)=બેદ-રહિત. ક્ષr= સૌદામિની, વીજળી. ફિશતકતીર્ણ ચહ્ન (ઘા ચુ)=હાલતા, અસ્થિર. કાર=પિત્તળ, તા=સિંહની યાળ. તિ=અતિશય, સર=સંકીર્ણ, ભરચક, ઘીઘીચ ભરેલ. રિાતાજાતિમા=તિણ કરેલા પિત્તલના કરતાં E=શ્રેષ્ઠ, અનુપમ, વધારે છે કાંતિ જેની એવી. જાપ =ગરદન. નિત! (મુ. નિતા) હે પ્રકાશમાન! ૩૨=ઉદાર, શૌર્યવાન. માસિન દેદીપ્યમાન, क्षणरुचिरुचिरोरुचञ्चत्सटासङ्कटोत्कृष्टकण्ठो- નહાર=હિમ, કરાં. વીજળીના જેવી પ્રકાશમાન, વક્ષધવલ, શ્વેત. વિશાળ તેમજ અસ્થિર એવી સટા વડે ! માસિનદારતારાવક્ષે દેદીપ્યમાન હાર અને ધીચોઘીચ ભરેલા એવા શ્રેષ્ઠ કહઠ વડે તારા સમાન શ્વેત. શૌર્યવાન - ગમવા=ગર્વ-રહિત. બ્લેકાર્થ અમ્બિકા દેવીની સ્તુતિ “હે વેગપૂર્વક [અથવા હર્ષભેર ] નમેલા દેના સ્ત્રી-વર્ગના (અર્થાત્ અસરાઓના) તનરૂપી આસન ઉપર આળોટતા એવા મનેહર (મૌકિતક) હારનાં સ્કુરાયમાન કિરણ વડે કરીને સારભૂત છે પદપો જેના એવી (દેવી)! હે (કેઈથી પણ) નહિ છતાયેલી (દિવ્યાંગના )! હે સૌદામિનીના સમાન પ્રકાશમાન તથા વિશાળ તેમજ અસ્થિર એવી સટા વડે વ્યાપ્ત એવા શ્રેષ્ઠ કઠ વડે શૌર્યવાન, દેદીપ્યમાન તેમજ પ્રકાશમાન હિમ અને તારાના જેવા શ્વેત સિંહ ઉપર બેસનારી ! હે (પિત્તળના કરતાં અતિશય પ્રભાએ કરીને ) સુશોભિત ! હે જનની ! હે અમ્બિકા! ઉત્કૃષ્ટ તેજવંત છે તનય જેના એવી, વળી (સિંહ-) નાદ દ્વારા સર્વથા નષ્ટ કર્યો છેશત્રુ–સમુદાય જેણે એવી, તેજસ્વી, હારના જેવી ઉજજવલ, બલ અને સુખને અર્પણ કરનારી, ખેદ-રહિત, તીક્ષ્ણ કરેલા પિત્તળના કરતાં અધિક છે કાન્તિ જેની એવી તથા નિરભિમાની એવી તું (સમ્યકત્વથી અલંકૃત હેવાને લીધે ) ઉત્તમ (એવા) ભવ્ય-જનનું અત્યન્ત રક્ષણ કર.”—૯૬ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ જિનરતુતયા] स्तुतिचतुर्विशतिका સ્પષ્ટીકરણ અમ્બિકા દેવીનું સ્વરૂપ કવિરાજે અત્ર અમ્બિકા દેવીની બીજી વાર સ્તુતિ કેમ કરી છે એ સહજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આના સમાધાનાથે એ પ્રશ્ન ઉદભવે છે કે શું અમ્બિકા એ સિદ્ધાયિકાનું નામાન્તર નહિ હોય? આના પ્રત્યુત્તર તરીકે નિવેદન કરવાનું કે એ નામાન્તર છે તેમજ એ દેવીના પરમ અને વસુતર નામના બે પુત્રો છે એમ શ્રીસૌભાગ્યસાગરે રચેલી આ કાવ્યની વૃત્તિ ઉપરથી જોઈ શકાય છે. પરંતુ આના સમર્થનમાં અન્યત્ર ઉલ્લેખ જોવામાં આવતું નથી. વિશેષમાં એમ માની લઈએ કે અબિકાનું બીજું નામ સિદ્ધાયિકા હોય, પરંતુ તેથી કરીને આ દેવી તે વીસમા તીર્થંકર મહાવીર પ્રભુની શાસનદેવી છે કે કેમ તેને નિર્ણય કરે બાકી રહે છે, જોકે તેનું વાહન તે સિંહ છે. તે આ શાસન દેવીના સંબંધમાં-નિર્વાણ-કલિકામાંથી નીચે મુજબને ઉલલેખ મળી આવે છે – " तत्तीर्थोत्पन्नां सिद्धायिका हरितवर्णा सिंहवाहनां चतुर्भुजां पुस्तकाभययुक्तदक्षिणकरां मातुलिङ्गबाणान्वितवामहस्तां चोत" અર્થાત સિદ્ધાયિકા દેવીને હરિત વર્ણ છે અને તેને સિંહનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણુ બે હાથ પુસ્તક અને અભયથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથ તે બીજ પૂરક (બીજોરા) અને બાણથી વિભૂષિત છે. અમ્બિકા દેવીના સ્વરૂપ ઉપર આ પઘ દ્વારા વિશિષ્ટ પ્રકાશ નહિ પડતે હેવાથી તેમજ આ ચોવીસમા જિનેશ્વરની શાસન-દેવી સિદ્ધાયિકા હેવાને નિર્ણય નહિ થઈ શકતું હોવાથી તેમજ અન્ય ટીકાકારો પુત્રના ઉલ્લેખને લગતી વાત પૂર્વ ભવ આશ્રીને ઘટાવી લેવાનું સૂચવતા હોવાથી આ અમ્બિકા દેવી તે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથની શાસન-દેવી હોવી જોઈએ એમ લાગે છે. પરંતુ આ પરિસ્થિતિમાં એ તે સ્વીકારવું જ પડશે કે કઈ પણ સ્તુતિ-કદમ્બકમાં ચતુર્થ સ્તુતિ દ્વારા કેઈ પણ જિનેશ્વરની શાસન-દેવીની પણ સ્તુતિ કરી શકાય છે, અર્થાત્ અમુક જિનેશ્વરના સ્તુતિ-કદમ્બકમાં તેજ જિનેશ્વરની શાસન-દેવીનીજ અને નહિ કે અન્ય જિનેશ્વરની શાસન-દેવીની સ્તુતિ હેવી જોઈએ એ નિયમ નથી. Sunilingullulla સમાપ્ત. “ ]TTTTTTTTTTER ૧ પ્રવચન-સારદ્વારની વૃત્તિમાં દેવીઓનાં નામાન્તરે આપ્યાં છે, પરંતુ ત્યાં પણ આ દેવીના નામાનારનું નિવેદન કર્યું નથી. ૨ મતાન્તર પ્રમાણે તેને જમણા બે હાથમાં પદ્ધ અને પાશ છે, Page #425 -------------------------------------------------------------------------- ________________ शब्द-कोशः જિત (ઉં.)=અજિતનાથ, જૈનેના દ્વિતીય ()=કિરણ. | તીર્થંકર કIRળ (વિ.)=કારણ વિનાનું. ગિત (વિ.)નહિ છતાયેલ. અક્ષ (૦ )=(૧) જપ-માલાને મણકે (૨) શનિન (૧૦)=ચર્મ, ચામડું. ઈન્દ્રિય (૩) આત્મા. બાત(સ્ત્રી)=મૂર્ખતા. અક્ષત (વિ.)=નહિ નષ્ટ થયેલું. સ્ (૬, ૪૦ )=પૂજવું. સક્ષમા (સ્ત્રી)=ક્ષમાને અભાવ. સન (૧૦)-કાજળ. ક્ષત્રિા (સ્ત્રી)=જપ-માળા. શg (વિ.)=સૂક્ષ્મ. ગામ (વિ)=અક્ષણ. મતy (વિ.)=બહુ અક્ષવિટ્ટી (સ્ત્રી)=જપ-માળા, તર(ગ)=એથી કરીને. ગામ (વિ.)=ભેંભથી રહિત. શતિ ()=અત્યંતતાવાચક અવ્યય. કા (૬૦)-(૧) પર્વત; (૨) વૃક્ષ. સતત (મૂળ)=અત્યંત ગયેલ થિક (વિ.)=મુખ્ય. અતુટ (ઉ૦ =જેની તુલના થઈ ન શકે તેવું, દશ (વિ. )=મુખ્ય. અસાધારણ. શા (ઉં.)=પાપ. શ= (૩૦)=અહિંઆ. વાત (વિ.)=ઘાત વિનાનું. સત્ (૨, ૫૦)=ખાવું. ઘટ્ટ (ઉં., ૧૦) લાંછન. (૧૦)=એ. શકુરા (કું.)=હાથીને ઠીક ચલાવવાની આંકડ. | (વિ)=દયાથી રહિત. (૧૦)=જૈન સિદ્ધાન્તને એક વિભાગ. | દિવ (વિ.)=અખડિત. અન્ન (૬૦)-(૧) કામદેવ; (૨) પુત્ર. કે (૬)=પર્વત. ગના (સ્ત્રી)=સ્ત્રી. ધ (વિ.)=વિશેષ. વટ (વિ. =સ્થિર. બધા (ઉં.)=અધિપતિ, સ્વામી. વાપક (વિ.)-ચપળતા વિનાનું. શકિત (મૂ )=રહેલ. ગરિ (વિ)=ડો કાળ રહેનારું. ધીર (વિ.)=ધીરજ વિનાનું, ચંચળ. વિરાજ (સ્ત્રી)=વીજળી. ધારા (૬૦)=નાશ. ગવાર (સ્ત્રી)=વીજળી.. ધ્વન (૬૦)=માર્ગ. અયુતા (સ્ત્રી)=અય્યતા (વિદ્યા-દેવી). કન (કું.)=પ્રાણું શન (વિ.)=જયથી રહિત. ગન (વિ.)=પાપથી રહિત. Page #426 -------------------------------------------------------------------------- ________________ રસ્તુતિચતુર્વિશતિકા ૩૦ અને (૬૦ =કામદેવ. મિદ્ધિ (સ્ત્રી)=સમૃદ્ધિ. થના (વિ.)=અપાર. મિવેદ (કું.)=અભિષેક. અનાનિ (૬૦)=અનંતનાથ, જૈનેના અમીન (વિટ =ભયંકર નહિ એવું. ચૌદમા તીર્થંકર. . ગમત (ઉ.)=નહિ માનેલ. શાહ (ઉં.)=અગ્નિ. ગન () દેવ. નવ (વિ.)=શ્રેષ્ઠ અમff (સ્ત્રી)=દિવ્યાંગના, દેવી. રાવત (વિ.)=નિરંતર, કાયમનું. અમઇ (વિ૦)=નિર્મળ, મેલ વિવાનું. નવતર ()=નિરંતર, કાયમ. ગણિત (વિ.)=માપ વગરનું. નારિન (ઉ.) તંદુરસ્ત. અમૃત (૧૦)=અમૃત. શનિ (=પવન. ગાજર (૦ )=આકાશ, ગગન. નિરા (૫૦)=સર્વદા. અન્ના (શ્રી)=(૧) અમ્બા (શાસન-દેવી; (૧૦)=અનુગમનવાચક અવ્યય. (૨) માતા, જનની. અનુજમન (૧૦)=અનુસરણ ક્વિઝા(સ્ત્રી)= (૧) અમ્બા (શા દેવી). અનુમાન (૧૦)=અનુમાન. થવુ (૧૦)=જળ. અનેક (વિ.)=એક કરતાં વધારે. અનુE (૧૦)-કમળ, અને (૬૦) હાથી. કમર (૧૦)=પાણી. અને કાન્તિ (૬૦)=સ્યાદ્વાદ, લોગ (કું.) કમળ. બન્ત (૬૦)= (૧) છેડે; (૨) નાશ. કોષ (૬૦)=સમુદ્ર કન (ગ)=મધ્યમાં. અ નધિ (કું.)=સમુદ્રઅનYI (વિ)=વચ્ચેનું, અંદરનું. મોહ (૧૦) કમળ. ત્તિક (વિ.)-છેવટનું. (કું.)=સુભાગ્ય. કન્ય (વિ.) બીજું, કચરા (૧૦)=અપકીર્તિ. શપ (૫૦) દૂરવાચક અવ્યય. ગથિ (મ.)=અહે, અરે. શપત્ર (૬૦)=મોક્ષ. (૬૦) અરનાથ, જૈનેના અઢારમા તીર્થંકર, અriા (૬૦)-કચ્છ. (વિ)=ોડા વિનાનું ક (વિ.)-(૧) અત્યંત; (૨) ઉતાવળું. 9ત (વિ.)=અનાસક્ત, ગરિ ()=(૧) પણ (૨) અને. ગતિન (વિ.)=અસાધારણું. () જલદી; (૨) અત્યંત. જવા (સ્ત્રી)=નારી, સ્ત્રી. રવિન (૧૦)-કમળ. કાંતિ (કું.) દુશમન. શદાઝ (૧૦) કમળ. ગાર ()-(૧) દુશ્મન (ર) પૈડું, ચક. શરિષ (ઉં. )=સમુદ્ર. શાક (વિ.)-નીરોગી, તંદુરસ્ત. મદ્દ (વિ.)=અજેય. વળ (વિ.)=રાતું. કામિનન (0)= અભિનન્દનનાથ બનેલા ગુન (કું)=સાનું ર્તિ (સ્ત્રી)=પીડા. શમિતા (૧૦) આનન્દ પમાડનારૂં. | અર્થ (૬૦)-(૧)ભાવ (૨) પદાર્થ ચોથા તીરદનનાથ, જૈનેના Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ રા-જોરા (૬)વામી. કરુ (૬૦)=પ્રાણ કર્ક (વિ.)=. જાનવ (કું.)=પ્રાણ. ગતિ (કું.) (૧) સામાન્ય કેવલી (૨) તીર્થંકર. શકુ (૬૦)=અસુર, દાનવ, અ૪ (૬૦)-વાળ. શસ્ત (૬૦)=અસ્તાચળ, . ક(વિ.)=અચિત્ય. ગત (મૂળ)=ત્યજી દીધેલ. બત (મૂળ)=શણગારેલું, વિભૂષિત. શa (૧૦)=હથિયાર. અતિ (સ્ત્રી)=અલંકાર, ભૂષણ. કરમદ્ (૩૦)=પ્રથમપુરૂષવાચક સર્વનામ. કર (1) અત્યન્ત. દિન (૧૦)=દિવસ. કરણ (વિ. )=આળસુ દિ (૬૦) સાપ ઢિ (૬૦)=ભ્રમર, ભમરો. ગ્રહિત (૬૦ =(૧) શત્રુ; (૨) અનર્થ, ઉપદ્રવ. અહી (૧૦)=અસત્ય. કહો (૩૦)=અહે. आ શ (૨, ૪૦)= રક્ષણ કરવું. અવતાર (કું.)=જન્મ. કવન (૧૦)=રક્ષણ. બનત (મૂ૦ =નમેલું, નીચું થયેલું. શનિ (સ્ત્રી)=પૃથ્વી. કવન (૧૦)=પાપ. અવર (વિ.)=પરત~. વત (વિ.)=વિકાર નહિ પામેલું. વિવવ (૧૦)અચળતા. ગુમ (૧૦)=પાપ, અમંગલ. અરોરા (૬૦ =આસપાલવનું ઝાડ. ગણપર (૧૦)=સુવર્ણ, સેનું. (૨, ૫૦) થવું, હેવું. (૪, ૫૦ )=ફેંકવું. સવ (વિ.) અનિષ્ટ, ખરાબ. અક્ષક (વિ.)=સંગતિ વિનાનું. કરન (વિ.)=નિરૂપમ, અસાધારણ. શરમ (વિ.)=મદથી યુક્ત નહિ એવું, નિરભિમાની. ગરનાર (વિ.)=અસાધારણ. કરાર (વિ.)=સાર વિનાનું. ત્તિ (૬૦)-તરવાર. સિત (વિ૦)-કૃષ્ણ, શ્યામ, (મ)=મર્યાદાવાચક અવ્યય. ()સિદ્ધાન્ત. બાર (૧૦)=ઘર. શનિ (સ્ત્રી)યુદ્ધ. ત્ય (વિ.)=પરિપૂર્ણ, ભરપૂર. ગાતા (કું.)-તાપ. બાતપત્ર (કું.)= છત્ર. ગાર (વિ.)=ગ્રહણ કરેલ. સામગ (૬૦)-પુત્ર. બાર (.) શરૂઆત. ગાદિત્ય (ઉં.) સૂર્ય. ગાદિ (મૂ૦)=ઉપદેશ કરેલ. (વિ.)=ગ્રહણ કરવા લાયક સાઇ (વિ.)=મુખ્ય. શf ()=માનસિક પીડા, મનનું દુઃખ, માર (૬૦)=પ્રાણ શાન (.-દુંદુભિ, નગારું. શાનત (મૂ૦)=નમેલ. નતિ (સ્ત્રી)=પ્રણામ. કાનન (૧૦)=મુખ. કાન (ઉં. ) હર્ષ કાન્વિત (મૂળ)=આનન્દ પામેલ. કાન્ત (વિ.)=આન્તરિક, Page #428 -------------------------------------------------------------------------- ________________ આર્ ( ૧, ૧૦ )=મેળવવું. આપણ્ (શ્રી॰ )=પત્તિ, કષ્ટ પાન ( 70 )=સંપાદન, ગાપ્ત (વિ॰ )=પ્રામાણિક. ગામા ( શ્રી )=કાન્તિ. બાન (કું॰ )=રાગ. આમય ( છું૦ )=રાગ, આચિન ( વિ॰ )=રાગી, આમરી ( સ્ત્રી॰ )=દેવ સંબંધી. આમ? (હું )=સુગંધ. નાન્ન ( કું॰ )=આંખ. આપત (વિ॰ )=માઢું. આપત્તિ (શ્રી॰ )=ઉત્તર કાળ, આયામ ( કું.)=લમાઇ. ગાયમિન ( વિ॰ )વિસ્તીર્ણ. આયાસ (Î૦ )=પ્રયત્ન, મહેનત. સ્તુતિચતુર્વિશતિકા ગાર (પું૰ )=(૧) શત્રુઓના સમૂહ; (૨) ભ્રમણુ; (૩) મુનિ; (૪) મુનિઓના સમુદાય. आर (To 2 )=પિત્તળ. FC (ğ૦ )=પાપમય આચરણુ આવ (હું )=શબ્દ, અવાજ. આરવ (ગ॰ )=(૧) પાસેથી; (૨) દૂરથી; (૩) જલદી. આગમ (ૐ)=માગ, બગીચા. અગાવ (કું॰ ) ધ્વનિ, અવાજ. ગાવિન (વિ॰ )=શુઢ્ઢાયમાન આર્ય (વિ॰ )=આર્ય. આાહય (g૦ )=ધર. બાહાન ( ન॰ )đાથીને બાંધવાના થાંભલે. ત્રાહિ (હું )=ક્ષમા. ન્નાહ (if॰ )=(૧) શ્રેણિ, હાર; (૨) સખી, એનપણી. ગાણીન (મૂ॰ )=એકઠું થયેલ. આજિ ( શ્રી॰ )=શ્રેણિ, હાર. આવલી ( શ્રી )=હાર. ઞાશા ( સ્ત્રી॰ )=(૧) દિશા; (૨) આશા. આજી ( ૪૦ )=શીવ્ર, સત્કર. બાશ્રય ( 7૦ )=આધાર. આર્ (૨, ગા॰ )=બેસવું. ગાલા (કું॰ )=વેગવાળી વૃષ્ટિ. ગાપુર (કું॰ )=અસુર, દેવ-વિશેષ: શાસ્ત્ર ( ન॰ )=મુખ. શાહત (મૂ॰ )=માર ખાધેલ. હિત (મૂ॰ )=સ્થાપેલ. આલય (હું )=નામ. ૬ ( ૨, ૫૦ )=જવું. તિ ( ૧૦ )=એમ. ૬ (૧૦ )=પ્રકાશ. રૂન ( કું૦ )=(૧) સ્વામી; (૨) ધનિક; (૩)સૂર્ય. ફુન્સુ (હું )=ચન્દ્ર. ફ્રેન્ક (કું॰ )=સુર-પતિ. ફન્ક ( વિ॰ )=પ્રથમ. રૂમ ( પું॰ )=કુંજર, હાથી. THE (કું૦ )=સૌદામિની, વિજળી, ફૂલા (શ્રી॰ )=પૃથ્વી, ૩૧૨ ફર્ (૭, ગા॰ )=પ્રકાશવું. વ ( ૪૦ )=જેમ. E ( મૂ॰ )=ઇચ્છેલ, ચાહેલ, ૬૬ ( ગ॰ )=અહિં આ. ફેક્ષળ ( ૧૦ )=(૧) લાંચન, આંખ; (૨) દર્શન; क्षित (० (૩) જ્ઞાન. ( 70 )=દર્શન. કૃતિ (શ્રી॰ )=ઉપદ્રવ. ૬ ( ૨૦, ૧૦ )=પ્રેરવું. દેશ ( પું॰ )=સ્વામી. લવ ( ૧૦ )=જરા. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ છૂંદા ( સ્રી॰ )=(૧) ચેષ્ટા; (૨) ઇચ્છા. હિત (૬૦ )=વાંછિત; (૨) ચેષ્ટિત. न० उ લગ્ન (વિ॰ )=તીવ્ર, પ્રખર. उचित ( वि० )=योग्य. उच्च ( वि० )= (j. उज्ज्वल ( वि० )=3(न्t. उज्जृम्भित ( न० )=येष्टा. उज्झ (६, प० ) = छोड. ઉત્કૃષ્ટ ( વિ૦ )=ઉત્તમ, ઉત્તમ (f૧૦ )=ઉત્તમ, શ્રેષ્ઠ. ૩ત્તાર ( પું॰ )=ઉત્તારણુ, તારવું તે. ઉત્સર્વિન ( વિ૦ )=વધતું જતું. સત્સવ ( હું॰ )=આચ્છવ. શ્રેષ્ઠ. હ=પ્રકાશ, મોટાઈ, પ્રમલતા ઇત્યાદિ સૂચક 24024. કૃષિ (પું૦ )=સમુદ્ર (JO)=CY. उदर (न० ) = पेट. उद्दार ( वि० )=विशाण. કવિત (૬૦ )=(૧) ઉદય; (૨) શબ્દ. સજ્જિત ( મૂ॰ )=ઉદયમાં આવેલ, ઉગેલ. ટ્વીળ ( મૂ॰ )=ઉદય પામેલ. उद्धत( वि० )=भग३२. उद्धृति ( स्त्री० )=३द्धा२. સફ્રૂટ (f૧૦ )=(૧) ઉદાર; (૨) પરાક્રમી, કથત ( ૧૦ )=ઉદય પામતું. उद्रेक (पुं० ) = वेग. शब्द-कोशः उन्मादिन् ( वि० )=3न्भत्त. उपकृत ( न० )=३५२. उपद्रुत ( भू० )=पीडित. ૩૫૫ત્તિ (સ્ત્રો॰ )=યુક્તિ, સંગતિ. ૩૫મા (સ્રા॰ )=ઉપમા, સરખાપણું, उपमान ( न० )= उपभा उपरि ( अ० ) = ३५२. ઉપરામ ( કું૦ )=ઇન્દ્રિય ઉપરના કાણુ, ઈન્દ્રિ ચાના નિગ્રહ. उमा ( स्त्री० )= डीर्ति ૩૫ ( વિ૦ )=વિશાળ. કોન ( કું॰ )=સ્તન. उर्वरा ( स्त्री० )=पृथ्वी. CRET (TO)=GELA WHÀ. ऊ ऊन ( वि० )=मो. ૬ (પું॰ )=જંઘા, જાંગ. ऊर्जित (वि० )=५राहुभी. ऊह ( पुं० )=a. ऊहिका ( स्त्री० )=त!. ए ૧ (વિ॰ )=અદ્વિતીય, અસાધારણ. एनस् ( न० )=पाय. एव (अ० ) = ४. ETT (go). क TM (૬૦ )=(૧) સુખ; (૨) જળ; (૩) મસ્તક. FE (TO)=H. (go)=242. (go), 15. ૧૧ (વું૦ )=કદમ્બનું ઝાડ. ==( પું૦ )=સમુદાય. Thelen (70)=all. નિશિત ( વિ૦ )=કાળા મિશ્રિત રાતા. જ્રવર્ ( વિ॰ )=મિશ્રિત. મહજુ (પું૦)=સંન્યાસી, યતિ વિગેરેનું પાત્ર, कम्पू ( १, आ० ) = ६४. कमल ( न० ) = भण. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૩ તુતિચતુર્વિશતિકા થર (કું.)(૧) હાથ; (૨) કરનાર, કુર (૧૦ =કુલ. જાણ (વિ.)=ઉત્કૃષ્ટ. કુસુમપનુ (૬૦)-કામદેવ. રિન (૬૦)-કુંજર. ૪ (૮, ૫૦ = કરવું. વીર () શ્રેષ્ઠ હાથી, ગજરાજ, વ (વિ.) કરનાર, રામેન (નૈ૦)-કર્મ (૬, ૫૦)=કાપવું. સ્ (૨૦, ૫૦)=ધારણ કરવું. શત (મુ.) કરેલું. રાક (વિ.)=મધુર. રાન્ત (૬૦) (૧) સિદ્ધાન્ત, (૨) યમ. હર (૬૦)-કલકલ શબ્દ. (૬, ૫૦)=ફેકવું. વિજૂ ફેંકવું, વિખેરવું. વધૌત (૧૦)=સુવર્ણ, સોનું. વિકફેકવું. en (સ્ત્રી)=કળા. E ( , )રચવું. ઝાર (૬૦)=સમુદાય. કોવિન (કું.)=મેર. વરુ (૬૦)(૧) કલહ, કંકાસ, (૨) કલિ તુ (૬૦)-વાવટ. (યુગ). વેર (૬૦)=૫% વિગેરેમાં ઉત્પન્ન થતે પત (૬૦)-કલ્પવૃક્ષ. કેશના આકાર જે તંતુ. રવિ (૬૦)-(૧) કવિતા રચનાર; (૨) વિર (કું.)-સિંહ. શુક (દૈત્ય-ગુરૂ). ૌરવ (S૦, ૧૦)=ચન્દ્ર-વિકાસી કમળ, પચર (૧૦)=સુવર્ણ, સેનું. (વિ.)=મનહર. વાર (૬૦)-ગુ. વારતા (સ્ત્રી)=પત્ની. રામ (૬૦) ચરણ, પગ. તાર (૧૦)-વન. ક્રિયા (સ્ત્રી)=કાર્ય. શાનિત (સ્ત્રી)=પ્રભા, તેજ. ક્ષણ (૮, ૩૦)=નાશ કરે. રામ (૬૦)-(૧) કામ-દેવ; (૨) ઈચ્છા. ક્ષા (૧) ઉત્સવ, (૨) પળ. શામગ ()=અત્યંતપણું, સ્વીકાર ઈત્યાદિ ક્ષત્તિ (સ્ત્રી)=વીજળી. સૂચક અવ્યય. ક્ષત્તિ ( )-ય, નાશ. થાળ (૧૦)=કારણ, હેતુ. ક્ષr (સ્ત્રી)= રાત્રિ. વાઇ (ઉં.) યમ, ક્ષમા (સ્ત્રી)=(૧) ક્ષમા, માછી; (૨) પૃથ્વી. ૪ (વિ.) શ્યામ, કાળું, ક્ષિણ (૮, ૩૦)=મારી નાખવું. વાણી (સ્ત્રી)=કાલી (વિદ્યા-દેવી). ક્ષિત (મૂ૦) ક્ષીણ થયેલ. ર્તિ (સ્ત્રી)=આબરૂ ક્ષિા (૬, ૩૦)=ફેંકવું. આલિપ ક્રૂર ફેંકવું. શુ (સ્ત્રી)=પૃથ્વી. ક્ષુક (૬૦)=ભુદ્ર દિવા (સ્ત્રી)=પાત્ર-વિશેષ. ક્ષેમ (૧૦)-કલ્યાણ. સુન (j૦, ૧૦)-કુન્દ, મોગરાનું કુલ. ક્ષમ (૬૦)=ખળભળાટ, ૪િરા (ઉં., ૧૦)-વા. યુવક (૧૦)(૧) ભૂમંડળ; (૨) કમળ. વાવિન (૬૦)ખરાબ બોલનાર. | Wા (૨, ૧૦)કહેવું. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ग (FO)=2. ગન (કું૦ )=હાથી. ગત ( મૂ॰ )=ગયેલું. ગટ્ટા ( સ્ત્રી॰ )=ગદા, આયુધ વિશેષ. FU (go)=12. गभीर (वि० ) = गडन. गम् ( १, ५० ) = ४५ : अधिगम्= भेजaj. ગમ (ગું॰ )=સમાન પાઠ. गमन ( न० )=rg ते. નીચમ્ (વિ૦ )=વધારે મેટું. गात्र (न० ) = हेड. ગાન્ધારી ( गीत (न० ) = शान. ૪૬ ( કું૦ )=આચાર્ય. (fao )=Alg. (8,0)=ly. જો ( છું. )=સ્વર્ગ. गो (स्त्री० )=पृथ्वी. ગોચરી ( કું॰ )=ઇન્દ્રિયના વિષયરૂપ મોધિા ( હ્રી॰ )=એક જાતનું પ્રાણી. ગૌ। ( સ્ત્રી॰ )=ગૌરી ( વિદ્યા-દેવી ). ग्रह (पुं० ) = As. સ્ત્રી )=ગાધારી ( વિદ્યા—દેવી ). घ EU2T (0)=892. ઘન (પું॰ )=મે. (fão)=H. च शब्द-कोशः = ( ૧૦ )=અને. चकास् ( २, प० )=प्राश. શિત ( વિ॰ )=ભય પામેલ. चक्र ( न० )=25. વજ્રપરા (શ્રી॰ )=ચક્રધરા (વિદ્યા-દેવી ). ચળવતિને ( છું. )=ચક્રવતી. ( )=glag. चतुर ( वि० )= |शियार. ૨૬મમ ( ગું૦ )=ચન્દ્રપ્રભનાથ, જૈનાના આઠમા તીર્થંકર. चर् ( १, प० ) = २. ચળ ( 70 )=ચારિત્ર. (,)=ag. (a)=sian. ચહન (કું૦ )=ચરણુ. સ્રાવ (પું॰ )=ધનુષ્ય. ચાવજ (૧૦ )=ચપળતા. ચામર ( કું૦, ૬૦ )=ચમ્મર. વાર્િ (વિ॰ )=વિહરણુશીલ, કરનારૂં. ચાTM ( વિ॰ )=મનેાહર. fષ (૧, ૬૦ )=એકઠું કરવું. चित (भू० ) = व्याप्त. चित्त ( न० )=भन. વિત્તમ્ ( છું. )=મદન. चिर ( वि० ) = inा सभयनु. Jgn (jo)=A. નૂત ( કું॰ )=આંખા. શૂળે (૧૦ )=ચણુ . छ छत्र (न० )= छत्र. (0, 0)=314g. (8, 90)=149. ST નવત્ ( 70 )=દુનિયા. (8)= aj. નન ( કું॰ )=લાક, મનુષ્ય. जनता ( स्त्री० )=15. जनन ( न० )=४-भ. ગનીનતા ( શ્રી॰ )=માનવ–જાતિનું હિત. નન્તુ (હું॰ )=પ્રાણી. ઞન્મ ( ૧૦ )=જન્મ, ઉત્પત્તિ. નમન ( ૧૦ )=જન્મ, ઉત્પત્તિ Page #432 -------------------------------------------------------------------------- ________________ હતુતિચતુર્વિશતિકા ૩૧૫ ST(ત્રી) ઘડપણ તળ (કું.)=સૂર્ય. કહ(૧૦)=પાણું. તર૪ (વિ.)=ચંચળ. જવ (.) વેગ. તરવારિ (૬૦)-તલવાર. જ્ઞાત (૧૦)=સમૂહ. તાણા (ર૦)=એકદમ; (૨) જોરથી. જાતw (૧૦)=સુવર્ણ, સોનું ત (૬૦)-વૃક્ષ કાતિ (સ્ત્રી જન્મ. તાહિત (મુ.)=મારેલું. ગાંe (, ૧૦)=સમૂહ. તાનવ (૧૦)-કૃશતા, પાતળાપણું. નિ (૨, ૧૦)=જીતવું. તાવ (વિ.)=શારીરિક, દેહ સંબંધી. વિન (૬૦)-જીત્યા છે રાગ-દ્વેષ જેણે તે, તાન્ત (મૂ૦)-થાકી ગયેલ. વીતરાગ. તારિત (સ્ત્રી)=બેદ. જિનપતિ (૬૦ =જિનેશ્વર, તીર્થંકર. તાઇ (ઉં.)=સંતાપ. જિનવર (કું.)=તીર્થંકર. તાપિત (મૂ૦)=સંતપ્ત થયેલી. જિનેન () તીર્થંકર. તાર ()=સ્નેહ. ગીર (ઉં.)=પ્રાણી. તામરસ (૧૦) =કમળ. ગુજ(૨, ગા)=સેવવું. તામસ (૧૦)=ગાઢ અંધકાર. કચાર (ઘી =ઘડપણ. તાજ (વિ.)=રાતું. ક્યાય (વિ.) વધારે મેટું તાર (૬૦, ૧૦)=(૧) આંખની પુતળી, (૨) ચણા (૬૦)-અગ્નિ. તારા. તાર (વિ.)=પ્રકાશિત, ઉજજવલ. તારા (સ્ત્રી)=જ્યોતિષ્ક દેવ. તરિત (ઘી)=વીજળી. તારિયા (સ્ત્રી)=તારનારી. ત= (૩૦)=ત્યાં. તિમિર (૧૦)=અંધકાર. તતિ (સ્ત્રી)=શ્રેણિ. તિરુન (,૦)=ટીલું. તરુ (૧૦)-તૃતીય પુરૂષવાચક સર્વનામ. તીર (૧૦)=તીર, કીનારે. તન (૮, ૩૦ ફેલાવ કર. વિતા=વિસ્તાર તીર્થ (૬૦, ૧૦)-(૧) પ્રથમ ગણધર, (૨) કરે. ચતુર્વિધ સંઘ, (૩) દ્વાદશાંગી. તનાવ (સ્ત્રી)=પુત્રી. તીર્થ (ઉં) તીર્થંકર. તનુ (સ્ત્રી)=દેહ. તુ (૬, ૩૦)-પીડા કરવી. તy (વિ.)=અપ. તુર (૬૦)-ઘડે. તનુબવ (વિ.) =શરીરધારી. તુર (૬૦)=ૉડે. ત૬ (૨, ૩૦)-તપવું. (૨, ૪૦)તરવું. વિ=આપવું. તપ (૧૦)=૫. . તેગ (૧૦) તેજ, પ્રકાશ. તમ (૧૦) અંધકાર. તો (૬૦)પીડા. તમર (૧૦) (૧) અજ્ઞાન, (૨) અંધકાર. ત્યનું (,૫૦)=સ્યાગ કરે. સંત્યજ્ઞ=અત્યંત તલ (૦)-કલ્લોલ, મળ્યું છોડી દેવું. Page #433 -------------------------------------------------------------------------- ________________ રોરાઃ ૩૧૬ ચાઇ (ઉં.) છોડી દેવું તે. સાજ (વિ.)=ભયંકર. sun (સ્ત્રી)=લજજા. રાવ (ઉં.)=અગ્નિ. જય (૧૦) ત્રણને સમૂહ. સિગ્ન (૬,૩૦)=બતાવવું, દેખાડવું, રથી (સ્ત્રી)==ણુને સમૂહ. લીન (વિ.)=ગરીબ. વર (વિ. )=જંગમ. તીર્થ (મુ)-ચરેલું. વાત (૬૦)=ભય. ટૂન (વિ.)=દુઃખી.. ત્રિ (વિ)ત્રણ દા (સ્ત્રી)= (૧) દષ્ટિ, (૨) આંખ. રિસ્ટો (૧૦) ત્રણ લેક. રકાન્ત (૬૦) દાખલે, ઉદાહરણ. છે (૬, ગા)=રક્ષણ કરવું. સેવ (ઉં. )=સુર. ત્રિ (સ્ત્રી)=પ્રભા, તેજ, તેવી (સ્ત્રી)=દેવી. વેદ (૬૦, ૧૦) શરીર. અક્ષ (વિ.)ચતુર. છે (૪, પ૦) કાપવું. ૨e (૬૦, ૧૦)=૬૭, લાકડી. દ્રા (૧૦)=સત્વર, ઝટ. ન્ત (૬૦)=દાંત. કુ (૬, ૧૦)-વહેવું. જુન (.)=સંયમ. રોહિત (સ્ત્રી)=ોહ કરનારી. રયા (સ્ત્રી)=કરૂણું. (સ્ત્રી)=બેને સમૂહ, સુથાવત (વિ.=દયાળુ, કૃપાળુ દ્વિર (૬૦)-હાથી. ચિત (વિ.) પ્રિય. ત્તિ (૬૦)-હાથી. થતા (સ્ત્રી)=સી. ર (૬૦)=ભય, ત્રાસ, ઘર (૧૦)=દેલત. દ્ધિ (વિ.)=કંગાળ. ધનુ (૧૦)=ધનુષ્ય. રન (૧૦)=જેવું તે. ધરા (સ્ત્રી)=પૃથ્વી. (૨૦, ૩૦)=નાશ કરે. ધરિત્રી–પૃથ્વી. રસ્ટ (ઉં., ૧૦)=પત્ર. ધર્મ-(૬) (૧) ધર્મ, (૨) ધર્મનાથ, જૈનેના વૃશ્ચિત (મૂળ)=વિકાસ પામેલું. પંદરમા તીર્થંકર. સવ (ઉં.=દાવાનલ. ધા (૨, ૩૦)=ધારણ કરવું. બાધા-મૂકવું. વન (૧૦)=સંતાપ. નિધા=મૂકવું. વધr કરવું. વિષા કરવું. 11 (૬,૫૦)=આપવું. ઘાટ્ટ (ઉં)=ધારણ કરનાર, (૨, ૩૦ =આપવું. ધાન (૧૦)સ્થાન. જાન (૧૦)-(૧)ત્યાગ (૨) મદ-જલ; (૩) | ધામન (૧૦)=(૧) સ્થાન (૨) તેજ; (૩) ખડેન, કિરણ; (૪) ગ્રહ. વાનર (૬૦ =અસુર ધાત્ (૧,૩૦) (૧)પ્રસાર પામવું (૨)શુદ્ધ કરવું. રામન (૧૦)=માળા. વિષr (૬૦) બૃહસ્પતિ, દેના ગુરૂ (૬૦)=સી. ષિષા (સ્ત્રી)=બુદ્ધિ. વલિ (વિ.)-ફાડનાર. ધી (બ્રીમતિ, Page #434 -------------------------------------------------------------------------- ________________ હતુતિચતુર્વિશતિકા વીર (૧) ધૈર્યવાળા (૨) બુદ્ધિશાળી. | નવન (વિ.)=નવ, પુ(૫, ૩૦ =હલાવવું. નવ (વિ)નૂતન. : q (૬, ૧૦૧,૩૦, ૨૦, ૩૦ =હલાવવું. ના (૪, ૫૦)નાશ થ. પૂત (મુ.) હલાવેલું. નાવિન (૬૦ =દેવ. છૂટી (સ્ત્રીરજ. ના ()=નાગકુમાર. ૬ (૨૦, ૩૦ =ધારણ કરવું. નાથ (ઉં.)=સ્વામી. ધૌત () શુદ્ધ કરેલું. નાના (૩૦)=અનેક થાન (૧, ૦)=અવાજ કરે. નામિ (૬૦)-નાભિ, રાષભદેવના પિતા. ઇવાન્ત (૧૦)-અંધકાર. નામી (સ્ત્રી) નાભિ, . નાથ (વિ.)=મુખ્ય. ના (સ્ત્રી)=સ્ત્રી. = (૨૦-નહિ. નાણી (૬૦)-કમળ, નર (૬૦, ૧૦-નખ. નહી (૧૦) કમળને સમૂહ. નr (j.)=પર્વત. તારા ()=નાશ, અન્ત. ના (સ્ત્રી)=પુરી. નારિાત (મૂળ નાશ કરેલ, જત (મુ.=નમેલું. નિરાચ્છ (૬૦)-ગ. નતિ (સ્ત્રી)=પ્રણામ, નમન. નિક (વિ=પતાનું. ના (વું=નદી. નિત્ય ()=હમેશાં. (૧, ૫૦-ખુશી થવું. નિધિ (કું.)=ભંડાર. ન (૦િ =(૧) આનન્દદાયક (૨) | નિમ (, ૧૦)-પ્રભા. સમૃદ્ધિજનક. નિમ (વિ.)=જેવું. નશ્વર (કું.=પુત્ર ત્તિ (૩૦)=અભાવવાચક અધ્યય. નર (વિ)=આનન્દદાયક. નિત્તર (વિ.)=અંતર રહિત. રમણ (૧૦)=આકાશ. નિરરત (મૂળ)=દૂર કરેલું, ન (૬, ૪૦ )=નમસ્કાર કરે વન નિ (=અટકાવેલું. નીચું નમવું. નિશિવ (વિ.)=નાશ કરનાર નમg ()=નમસ્કાર. નિર્ક (વિ.)-(૧)નિદ્રા વિનાનું(૨) ખલેલું 7 (jo =નમિનાથ, જૈનેના એકવીસમી | નિર્વાણ (૧૦)=નિવાણ, મેક્ષ. તીર્થંકર. નિતિ (સ્ત્રી)=નિર્વાણ (.)=એક જાતનું ઝાડ, નિવર (૬૦)=સમૂહ, જશે. નજ (વિ.)=મનશીલ. નિરક્ષર (વિ.)=નિસીમ, પાર વિનાતું. વા (ઉં)-(૧) યથાર્થ અભિપ્રાય-વિશેષ; નર (૧૦)=જલ. નિપાવર (કું.)=સમુદ્ર નયન (૧૦ -નેત્ર. ન (વિ)-કાળું. નર (૬૦)=મનુષ્ય. નીહાર (૬૦) હિમ, બરફ (૨) નીતિ. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ રાજોરા (૨, ૫૦ Feતુતિ કરવી. પરમ (વિ શ્રેષ્ઠ. નુ (૬, ૧૦)=પ્રેરવું. Fા (ઉં.=પુષ્પમાંની બારીક રજ. ) પ્રણામ. પરિ ()=લક્ષ્યવાચક અવ્યય. નુજ (મૂ૦)=પ્રેરિત. પરિવાર (૬૦)=સમૂહ.. – (૬, ૫૦) રતુતિ કરવી. પતિ (.)=(૧) પ્રખ્યાત; (૨) પરિવૃત, કૂત (વિ. નવીન. ઉત (૬૦ =પિશાચ. જૂર (મુ. =રતુતિ કરાયેલ. પત (મૂળ)=દૂર ગયેલ. કૂતર (વિ.=નવીન. વિ (ઉં. –વજા. નૂન (૩૦)=ખરેખર. gi (કું.)=રજ, રેણુ. ()નેમિનાથ, જેનેના બાવીસમાં | (૨, ૫૦)=રક્ષણ કરવું. તીર્થકર. વાત (૬૦)-ચલન, પતન. Rામ ()=સાત ન માને એક પાત (૧૦)=પાપ. ન ()નહિ. પતાઈ (૧૦)-પાતાળ, અલેક. વોરા (વિ.)=પ્રેરક. પz (૬૦)-રક્ષક. નોદિન (વિ.=પ્રેરક, નાશ કરનાર. પાત્ર (સ્ત્રી)=પાત્ર. નૌ (સ્ત્રી)=વહાણ, હેડી. પાર (૬૦)-ચરણ, પગ. Tv (૬૦)-વૃક્ષ, ઝાડ. પકુ (૬૦, ૧૦ )કાદવ, Tલામી (વિ.)=પદ્મપ્રભ સંબંધી. (સ્ત્રી) શ્રેણિ, હાર. Tv (૧૦) પાપ. ga (, ૧૦)=૫ડવું. રિનાર (૧૦)=પારિજાતક, દિવ્ય વૃક્ષ. રિ (કું.)=અધિપતિ, સ્વામી. વરિન ()=અજગર. પત્ની (સ્ત્રી=પિતાની સી. પાર્શ્વ (ઉં.=પાર્શ્વનાથ, જૈનેના ત્રેવીસમા પત્ર (૧૦)=(૧) પાંદડું (૨) વાહન. તીર્થંકર.. ચિન (-)=માર્ગ. પાર્શ્વ (ઉં., ન૦)=બાજુ. (૪, ગા; ૧૦, ગા =જવું. (૬,૩૦)=પાળવું. v (j૦, ૧૦)=૧) સ્થાન, (૨) વાક્યને gવર (વિ.)=પવિત્ર. એક ભાગ. પરા (કું.) દોરડું. ઘવાર્થ (૬૦)-વસ્તુ. પિક (વિ.) કાળા અને પીળા વર્ણથી ૫ (૧૦) કમળ. મિશ્રિત. gar (૧૦)-લાલ મણિ, માણેક gિue (૬૦)=સમૂહ. વરાજ () સાપ વિહિત (મૂળ)=ઢાંકી દીધેલ. Fર (૬૦)=શત્રુ. જ (સ્ત્રી)=આસન. પર (વિ)-(૧) ઉત્તમ (૨) અન્ય. પુત્ર (૬૦)-પુત્ર, છોકરે. પૂરતા (ઘી)=શરણતા. પુરુષત્તા (સ્ત્રી)=પુરૂષદરા (વિદ્યા-દેવી). Gરમ (૬૦) પરમ, સિદ્ધાયિકાને પુત્ર. | પૂ(૨૦, ૩૦)=પૂજવું. Page #436 -------------------------------------------------------------------------- ________________ you (fão)=You. ga(fa. )=ulaa. xy ( વિ॰ )=વિશાળ. geaft=(Eno) H. ૪૪ ( 70 )=પીઠ. पोत (पुं० ) = नौ. Cat (Efto )=x 21. મતિ ( વિ૦ )=સ્પષ્ટ प्रणय (पुं० )= स्नेह. મચિન્ (કું૦ )=સ્નેહી. થયેલું, ઉઘાડુ કરેલું. प्रजा (स्त्री० )= 5. પ્રજ્ઞાત (શ્રી॰ )=પ્રજ્ઞપ્તિ (વિદ્યા-દેવી ). મતિ ( જ્ઞ॰ )=શત્રતાવાચક અવ્યય. प्रतिहति ( स्त्री० ) = उपद्रव પ્રથિત (મૂ॰ )=પ્રસિદ્ધ થયેલ. મમવ (કું૦ )=ઉત્પત્તિ. प्रभा (स्त्री० ) = dr. प्रमिति (स्त्री० )= प्रभालु. प्रमोद (पुं० )=डर्ष. પ્રયત્ન ( કું॰ )=પ્રયાસ, મહેનત. प्रवचन ( न० ) = सिद्धान्त. Stare (fão )=3108. ગત્તમમ્ ( ૧૦ )=અત્યંત. મસાલૢ (કું॰ )=અનુગ્રહ, કૃપા. ST (2, 0)=RG: प्राय ( वि० ) सलग ત્રિય (વિ॰ )વલ્લભ, ઈષ્ટ. પ્રિયકુ (શ્રી॰ )=એક જાતનું ઝાડ, સ્તુતિચતુર્વિશતિકા મોન્શિત ( મૂ॰ )=ત્યાગ કરેલું. જીવ (Î૦ )=પ્રવાહ. फ फल (न० ) = ३०. GST ( 7૦ )(૧) મણના ભાથા; (૨) ઢાલ, ૩૧૯ વત ( ૧૦ )=વિસ્મય, શાક તથા સંતાષ દર્શક અન્યય. વન્ય (વું॰ )=iધ, ગાંઠ. વન્ધન (૬૦ )=મંદીખાનું. વધુ (go )=મિત્ર. વણ (૬૦ )=સામર્થ્ય, શક્તિ. નક્ષ (વિ॰ )=ધવલ, સફેદ. વજાત ( ૧૦ )=મળથી, હઠથી. વહિર્ (વિ॰ )=મળવાળું, પરાક્રમી, बाधन ( न० ) = थी डा. बाधा (स्त्री० )=थी डा. बाहु (पुं० )=डाथ. बुध (१, प० )=Mणुवु: યોધિ (કું॰ )=સમ્યક્ત્વ, યથાર્થ શ્રદ્ધાન बोधिका ( स्त्री० ) = मोध हेनारी. બ્રહ્મજ્ઞાન્તિ (હું )=બ્રહ્મશાન્તિ (યક્ષ ). म Hith (€)=elk. મન ( કું॰ )=(૧) વિકલ્પ; (૨) રચના, भज् (१, उ० ) = ०४. (A). (FO)=UY. મરત (૬૦ )=ભરત (ક્ષેત્ર). મરૂં (હું )=સ્વામી. स० મવ (કું॰ ) (૧) ઉત્પત્તિ; (૨) સંસાર; (૩) શિવ. HAR(TOY મન્ય ( વિ॰ )=ભવિક, મેક્ષે જનાર 21(0)=day. HT ( ", ૫૦ )=પ્રકાશવુ: માર્ચે (૨૦, ૩૦ )ભાગ કરવા. માર્ (વિ॰ )ભાગવનાર. માનુ ( કું॰ )=સૂર્ય, Page #437 -------------------------------------------------------------------------- ________________ હર8 માર(ઉ)-(૧) ભાર, બેજ, (૨) સમૂહ. મારતી (ઘી)=વાણી. માણ(, ગા)=પ્રકાશવું. મા (સ્ત્રી)=પ્રકાશ. માણિત (વિ.) તેજસ્વી. માસુર (વિ.)-(૧) પ્રકાશિત; (૨) ઘેર. મારવવ (ઉં.)=સૂર્ય. માવ (વિ.) તેજસ્વી, પ્રકાશિત. fમ ( ૩૦)=ભેદવું. મિ (વિ.)=ભેદનાર, મિત્ત (મૂ૦)=ભેદાયેલું. મી (સ્ત્રી)=ભય. મીતિ (સ્ત્રી)=ભય. મીન (વિ.)=ભયંકર. મીષા (વિ.)=ભયંકર, * મુa (૭, ૩૦)=ભેગવવું. મૂ (સ્ત્રી)=પૃથ્વી. મૂ ૨,૫૦) થવું. મતિ (સ્ત્રી)=સંપત્તિ. મૂતિ (૬૦)=રાજા. ભૂમિ (સ્ત્રી)=પૃથ્વી. મૂરિ (વિ.)=બહુ પણ (૧૦)=અલંકાર, ઘરેણું. ૫ (૨,૩૦)=ધારણ કરવું. મૃત (મૂ૦)=ધારણ કરેલ. “ (૫૦)=અત્યન્ત. વર (વિ. )=ભેદનાર. (, ૪, ૫૦)=ભૈમવું. ક્રમ (.)=ભમરે. ગ્રામર (વિ.)=ભ્રમર સંબંધો. નતિમત્ત (વિ.)=બુદ્ધિશાળી. મત્ત (વિ.)=મદવાળું, મા (ઉં)=અભિમાન, ગર્વ મન (૬૦)-કામદેવ. મધુર (વિ.)=મીઠે. મધુર (કું.)=પુષ્પને રસ. મધ્ય (વિ.)=વચલું. મનસ્ (૧૦)=મન, ચિત્ત. મનજિન ()=બુદ્ધિશાળી. મનોમ (૬૦)-કામદેવ. મળ્યુ (, ઘ૦)=મથન કરવું, મથવું. મ (વિ)=મૃદુ, કમળ. માર (કું.)=પારિજાતકનું પુષ્પ. મર (૬૦)=મૃત્યુ. મર્ચ (૦)=માનવ. મઢ (કું.)=મેલ. મ ( ૬ )=મલ્લિનાથ, જૈનેના ઓગણું સમા તીર્થંકર. મજ્જુ (૬, ૫૦)ડુબવું. નિર=હુબવું. મસ્તા (૧૦)-ચ. મe (૬૦)-(૧) ઉત્સવ; (૨) સન્માન. મહત્વ (વિ.)=મોટા. મહંg (નવ) તેજ, મહારાહી (સ્ત્રી)=મહાકાલી (વિદ્યાદેવી). મહામાનવી (સ્ત્રી)=મહામાનસી (વિદ્યા દેવી). મહિત (વિ.)=સત્કાર પામેલ. મહિનર (૬)=મહિમા. માર (૬૦)-(૧) અભિમાન, (૨) બેધ. માન (૧૦)-(૧) પ્રમાણ; (૨) માપવું તે. માનવ (૯)=મનુષ્ય. માનવી (સ્ત્રી)=માનવી (વિદ્યા-દેવી). માનસ (૧૦)=મન, ચિત્ત. માનસી (સ્ત્રી)=માનસી (વિદ્યાદેવી). માથા (સ્ત્રી)=માયા. માર (૬૦)-(૧) કામદેવ (૨) હત્યા. માવત (ઉં.)=ઇન્દ્ર. મrs (૧૦==ચક મત (૧૦) દર્શન, સિદ્ધાન્ત. મત (મૂ=ઈષ્ટ, મતિ (સ્ત્રી- બુદ્ધિ. Page #438 -------------------------------------------------------------------------- ________________ Ħr ( ġo )=azdı. માહા (સ્ત્રી॰ )=માળા, શ્રેણિ, मालिन् ( वि० ) = भाजावा. મિથર્ (૪૦ )=અરસ્પરસ. મિલ્ટન (૧૦ )=સંયાગ. મટ ( ન॰ )=મુગટ, તાજ. मुक्ता (स्त्री० )= भीती. મુલ ( ૧૦ )=માખરી. मुच् (६, प० )=छोडवु. ()=4, yan. मुदित ( न० )=३. मुक्ति (भू० )= हर्षित. मुद्रा (स्त्री० ) = मुद्रा. યુનિસુવ્રત (કું॰)=મુનિસુવ્રત સ્વામી,જૈનાના વીસમા તીર્થંકર. મુલહ (૧૦ )=મુસળું, સાંબેલું. મુદ્દ( ૪, ૫૦ )=માહ પામવા, मूढता ( स्त्री० ) = भूढपाएं. મૂર્ધન્ ( છું૦ )=મસ્તક. æામર ( કું॰ )=કસ્તૂરી. मृति (स्त्री० )= भृत्य. સૂજ્જુ (વિ॰ )=કામળ. મેઘ ( કું॰ )=વાદળ, મેશિત ( વિ॰ )=કાળુ મનાવેલ. મેલુ ( વિ૦)=અતિશય સ્નિગ્ધ, મેજ ( પું૦ )=મેરૂ ( પર્વત. ). मोद (पुं० ). મોતૃિત (મૂ॰ )=હર્ષ પમાડેલું. मोह (पुं० )= भीड. મોહિત (મૂ॰ )માહ પમાડેલું. य zglangidalası યક્ષ ( છું॰ )=યક્ષ. यत् ( १, आ० ) = प्रयत्न श्वे. afa (go)=yla. અત્ર ( ૧૦ )=યાં. ૪૧ यद् (स० ==. यदीय (वि० )=नेनुं. ચ૬ ( છું॰ )=યાદવ. યમ્ ( ?, ૧૦ )=નિયમમાં રાખવો. યમ (કું॰ )=(૧) યમ; (૨) ચેાગના આઠ અંગે પૈકી એક. ૩૨૧ યમિત ( વિ૦ )=નિયમમાં રાખેલું, વશ કરવું. (j). यशस् (न० )=डीति'. ,3)=Hing. યાન ( ૪૦ )=(૧) ગતિ; (ર) વાહન. याम (पुं० )=व्रत. न० યુગ (૧૦ )=યુગલ, જોડું.... युध् (स्त्री० )=लडाई. યુમર્ (૧૦ )=દ્વિતીય પુરૂષવાચક સર્વનામ. યોગ ( કું॰ )=(૧) યાગ, (ર) વ્યાપાર, (૩) સંબંધ. યોશિય્ (કું॰ યાગી, સુનિ. ચોધ ( કું॰ )=લડવૈયા. योषित् (स्त्री० )=स्त्री. र રશ્ન ( ૧, ૧૦ )=રક્ષણ કરવું. THE (70)=AYA. ૨૬ (૧, ૧૦ ) =ચાલવું. रच् ( १०, प० ) = २थवुं. रजस् (न० ) = २०४. ૨૬( ૧, ૩૦ )=(૧) રંગવું. (ર) રાગી થવું. रण (पुं०, न० ) = सार्ध. રત ( ન॰ )=મૈથુન. રત (વિ॰ )=આસક્ત. પતિ (સ્ત્રી॰ )=કામદેવની પત્ની, પ્રીતિ. Taist (go)=149. रत्न (न० )=२त्न. ૨૬ ( ૧, ૩૦ )=ચીરવું. रख (पुं० )=sit. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩રર રમલ ( કું॰ )=(૧) વેગ; (૨) હે. रम् ( १, आ० )=२भवुं. રમા ( શ્રી॰ )=લક્ષ્મી ( દેવી ). TEHT (HTO )=FU. રવ ( કું॰ )=અવાજ. रवि (पुं० )=सूर्य.. TISH (go)=fzy. ર્લ (કું॰ )=રસ. रसा (स्त्री० )=पृथ्वी. रसित ( न० )= ध्वनि, રક્ષિત ( વિ॰ )=શબ્દવાળા. રહસ્ (7॰ )=રહસ્ય, ગુપ્ત તાત્પર્ય, રહિત (વિ॰ )=વિનાનું. TM ( ૨, ૫૦ )=આપવુ. રાગ (પું૦ )(૧) લેાલ; (૨) રતાશ. राज् ( १, आ० ) = प्रशवुः विराज्= प्राश. રાન% (૧૦ )=રાજાઓના સમુદાય. (go)=21. (a)=úlka, gi?. राजित (भू० ) = शोले. રાન્તિન ( if॰ )=સુશેાભિત, weft (año )=Яly. शब्द-कोशः રાજ્ઞીમતી ( શ્રી॰ )=રાજીમતી, ઉગ્રસેન રાજાની પુત્રી. राजीव (न० . ) = भज. (o)=2lory. રામ (fવે॰ )=રમણીય, મનહર. fy ( કું॰ )=દુશ્મન. રોળ ( વિ॰ )=ખરેલું. ૦૬ ( સ્ત્રી॰ )=કાંતિ. ૬૬ ( ?, ઞ૦ )=(૧) પ્રકાશવું; (ર) ચાહવું. रुचि (स्त्री० )=ते. रुचिर (वि० ) =भनोहर. (f)=2101. (?, To)=g. रूप (न० ) = ३५. रोचिस् (न० ) = प्राश. रोहित (न० ) = ३६. रोधिका (स्त्री० )= रोडनारी. રોftft ( શ્રી॰ )=રોહિણી (વિદ્યા દેવી ). ल लक्ष ( न० )=साम. (o)=49. लगू ( १, आ० ) = द्यागवु: હજુતા=લઘુપણું. જીયન ( ૧૦ )=ઉલ્લંઘન, અટકાયત. लता (स्त्री०) वेस लतिका ( स्त्री० ) = डा. (1, 0)=ag. વિષ્ણુ ( કું॰ )=ખેલનાર. लभू ( १, आ० ) = भेव. लम्बू ,ગા૦)=લટકવું. બાજીન્યૂ આશ્રય લેવા. હ્રય (કું॰ )=(૧) એકતાન; (૨) સ્થાન. लघु ( १, उ० )=थावुं. समभिलष्=थाडवु. लस् ( १, प० ) = शोलवु उल्लस्= शोलवु पर्युल्लस-शोलवु : હા (૨, ૧૦ )=ગ્રહણ કરવું. હાર્ (૧, ૧૦ )=ચિન્હ કરવુ: સ્રાવ (કું॰ )=પરસ્પર પ્રીતિથી ખેલવુ તે, હામ (પું॰ )=લાભ, ફાયદો, જાણF (વિ॰ )=આતુર. (8, 0)=anog. છીન (મૂ॰ )=આસક્ત. लीला (स्त्री० ) = विद्यास. લુમ્નિ (વિ॰ )=ઝુમખાવાની. જીવ (૬, ૧૦ )=ળેાટવુ હોશ (પું॰ )=વિશ્વના એક વિભાગ, लोप (पुं० ) = नाश. Page #440 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિંશતિકા व ૩૧૩ वक्त्र (न० ) = भु. યવસ્ (૧૦ )=વચન. वज्र (पुं०, न० )=१०. વજ્રચા ( શ્રી॰ )=વજ્રશૃંખલા ( વિદ્યાદેવી ). વા જુશી ( સ્ત્રી )=થાંકુશી (વિદ્યા દેવી ). a (go)=93. વત્સલ (વિ॰ )=સ્નેહથી યુક્ત. वदन (न० ) = भुभ. વર્ષે (હું )=હત્યા, નાશ. વધૂ ( શ્રી॰.)=(૧) સ્ત્રી; (૨) પત્ની, વન ( ૧૦ )=(૧) વન; (૨) જલ. (1,310)=zgla spol. वषुस् ( न० )=हे. वर (वि० ) =श्रे. ૪૫ ( વિ૦ )=ચાડેલા પદાર્થ આપનાર. वारण (पुं० )= हाथी. वारि ( न० ) =४. वारिज ( न० ) = अभ. बाल (पुं० )=}A. વાલ (હું॰ )=નિવાસ, રહેઠાણુ. વાસુપૂજ્ય (ૐ)=વાસુપૂજ્ય ( સ્વામી ), જૈનાના ખારમા તીર્થંકર. વાહ ( કું૦ )=ઘેાડા. વિ ( ૪૦ )=વિચાગવાચક અન્યય. વિદ (વિ॰ )=કિલષ્ટ; (૨) વિસ્તૃત. વિન્નાને ( મૂ॰ )=ઉડાડેલું. વિત્ત (મૂ॰ )=વિકાર પામેલું. fafa (fão)=(alan. farera (80, 30)=farze srai. વિતત ( મૂ॰ )=ફેલાયેલું. वितीर्ण (भू० )=ान आपेयुं. farz ( ६, ૫૦ )=મેળવવું: fazīto ( 70 )=elleg A. 11 वर्ण (पुं० )= २. वर्य (वि० )= उत्तभ. वलय ૬૦ )=વર્તુલ. faya (a)=dull. વિદ્વત્ર ( કું॰ ) પણ્ડિત, વશ (કું૦ ૧૦ )=તાબેદારી. वस् ( १, प० )=२डेवुं. ()=G. विद्विष् (पुं० ) = दुश्मन, fay (go)=2. विधुत (भू० ) = पे. વિનતા ( શ્રી॰ )=ગરૂડની માતા, કાશ્યપની વઘુ (૧૦ )=(૧) સુવર્ણ; (૨) ધન. વસુત (કું.)=વસુતર, સિદ્ધાયિકાના પુત્ર. પત્ની. વિપક્ષ (પું૦ )=સામા પક્ષ. वसुधा ( स्त्री० )= पृथ्वी. વસ્તુ (૬૦ )=એક જાતના છ ૬ ( ?, ૧૦ )=વહન કરવુ. વા ( ૪૦ )=અને; (૨) જાણે કે. far()=2411⁄2d. विबोधन ( न० ) = वि.स. વિમલ ( કું૦ )=સંપત્તિ. farer (año)=uell. વિક્રમ (પું॰ )=હાવ–ભાવ. વિમલ (હું )=વિમલનાથ, જૈનાના પંદરમા वाच् (स्त्री० ) = वा. aroft (to aug. વાર્ (કું॰ )=વચન. वादिन (वि० )वाही. વર (કું॰ )=ઢગલા. તીર્થંકર. વિમલ (વિ॰ )=નિમલ. fa ( &, 0)= spal. Page #441 -------------------------------------------------------------------------- ________________ | તીર્થકર. ૩૨૪ शब्द-कोशः વિરાર (વિ.)=૧) સફેદ (૨) નિર્મળ. | રામ (૪, પ૦) શાંત થવું. વિલિ (૬૦)=બાણું રામ (૬૦)=ઉપશમ. વિશ્વ ( ૧૦ )=બ્રહ્માડ, રામન (સ્ત્રી)=શાંત કરનારી, વિશ્વાન (કું.)=ભરે. રમત (વિ.)=શાંત. વિષ (૧૦)-ઝેર. રામિક (વિ.)=ઉપશમધારી. વિમૂઢ (.)=સાપ. રામર (કું)=સંભવનાથ, જૈનેના તૃતીય વિષમ (વિ.)=ભયંકર. | તીર્થંકર. વિસર (૬૦)=સમૂહ. શાર (૬૦)=બાણું વિસારિન (વિ.)=પ્રસરતું, ફેલાતું. ફાર્મન (૧૦) સુખ. વિરતાર (વિ.)=વિશાળ, રાપર (કું.) ચન્દ્ર, વિહાયસ્ (૧૦)=આકાશ. રાસ્ત (મૂળ)=વખાણેલું. વીથી (સ્ત્રી)=માર્ગ. રાસ્ય (વિ.)=પ્રશંસાપાત્ર. વીર (j૦)=વીર પ્રભુ, જેને ના વીસમા રાતિ (ઉં.)=શાન્તિનાથ, જૈનેના સેળમાં તીર્થકર. કૃષિા (૧૦)=પાપ રાત્તિ (સ્ત્રી)=(૧) શાન્તિ, (૨) મોક્ષ, (૩) કૃત્તિ (સ્ત્રી)=વળણું શાન્તિ (દેવી).. વૃઃ (૧૦)=સમૂહ. રz ()=શિક્ષા આપનાર. વૃષ (વિ.)=ઉત્તમ. રાસન (કું.) શાસ્ત્રી. વેજી (૬૦)-વાંસળી. રિાત (.)=તી. વૈદ (૦) દુશમનાવટ, રિષ (૧૦)=મસ્તક. વૈરિન (૬૦)=દુશમન. શિદ (૧૦ =વાળ. વ્યથા (સ્ત્રી)=પીડા. શિવ (૧૦)=મેક્ષ. વ્યારા (કું.)વાઘ. ફત (વિ.)=શીતળ. રાધ (ઉં.)=રેગ. તરુ (કું.)=શીતળનાથ, જૈનેના દશમા ચાટ (૬)=(૧) પાપ (૨) દુષ્ટ હાથી. | તીર્થંકર. ચાઇa(+૦)-(૧) આરૂઢ થયેલ; (૨)હણનાર. શીતાંશુ (છું. =ચન્દ્રસૂર (કું.)=સમૂહ. ગુમ (વિ.)=શુભ. ર૬ (૨,૩૦)=જવું. પ્રાગ-દીક્ષા લેવી. ગુજ (વિ.) પ્રકાશિત. ચરુ (૬૦, ૧૦)=સાંકળ. રોવર (કું.) દિલગીરી. રા (૧૦)=સુખ. હમ (સ્ત્રી)=ભા. પ્રભા. રાનિ (કું.)=પક્ષી. શ્યામ (વિ.)=કાળા. રાત્તિ (સ્ત્રી)=એક જાતનું આયુધ. શ્રવણ (૧૦)=કાન. શત્રુ (૬૦, ૧૦)=શંખ. શાન્તિ (સ્ત્રી )થાક રાતપત્ર (૧૦)=સ પાંખડીવાળું કમળ,શેવંતી. | %િ (, ૧૦)=આશ્રય લે. કાશ્રિ આશ્રય ફાગુ (૬૦)=૬મન. લે . ધા Page #442 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિચતુર્વિશતિકા ૩૨૫ થી ()=માનાર્થવાચક શબ્દ (૨) લમી. | સત્તન (ન)=ગાઢ અંધકાર. શ્રીમર (ઉં. )=કામદેવ. સત્તાના(go)=સંતાનક, એક જાતનું કલ્પવૃક્ષ, શુતવેતા (શ્રી )=વિદ્યાની અધિષ્ઠાયિકા વજ (મૂ૦)=બેદ પામેલ. આ દેવી, સરસ્વતી, પત્ર (૬૦)-દુશ્મન. છે ( સ્ત્રી =પંક્તિ. રાદિ ( =એકમ, એર (.) શ્રેયાંસનાથ, જૈનના અગ્યા- સમા (સ્ત્રી)=સભા. રમા તીર્થંકર. તક (વિ.)=સમાન, શ્વેત (વિ૦ )=ળું , સમાત (૪૦)=સર્વ દિશામાં. સમર (કું.)=સંગ્રામ, યુદ્ધ. સયત (વિ.)=સંયમી, સાધુ. સમવસરણ (૧૦)=ધર્મ-દેશનાનું સ્થલ. સંત(સ્ત્રી)=સભા.. સમાન (વિ.)=સમાન, સમીર (ઉં.)=પવન, વા. સંસાર (૬૦)=સંસાર. મીહિત (૨૦)=મનવાંછિત. સંતિ (સ્ત્રી)=સમૂહ. સહ (ઉ=(૧) સમસ્ત, (૨) દેષ-યુક્ત. સમુતિ (મુ.)=સારી રીતે ઉદય પામેલું. (સ્ત્રી)=સંપત્તિ. સવ (૧૦)=એક વાર. રચંદ્ (વિ.) યથાર્થ. સર (વિ.)=ધીચ થયેલું. (સ્ત્રી)=સંખ્યા. ર૪ (વિ.)=સરલ, કુટિલતાથી રહિત, ક્ષતિ (સ્ત્રી) =નદી. સ૬ (૬)=બત. દત (વિ.)=સાથેનું. સતિ (વિ-યુક્તિથી સિદ્ધ, બંધબેસતું સર્વત (ગ)=બધી તરફ, સિમ (૬૦)-(૧) સંગમ નામને વૈમાનિક રદ (વિ.)=૬, દેવ; (૨) સબત. સદ (૩૦)=સહિત. સમજ (૧૦)=સંગતિ. સાક્ષાત (૩૦)=પ્રત્યક્ષ, રૂબરૂ સઝન (૬૦) સાધુ પુરૂષ સાધ ()=સાધનાર. વચાર (૬)=પ્રવેશ. સાથ (વિ.)=સંધ્યા સમયનું. સ” (, ૫૦)=સંગતિ કરવી. સામન (૧૦)=મીઠાં વાકય વિગેરેથી સાત્વના ar (સ્ત્રી)=સિંહની યાળ. કરવું તે. સર (૬૦)=સજજન. સામગ (૬૦)-કુંજર, હાથી. સવ (વિ.)-(૧) ભલે (૨) વિદ્યમાન, હૈયાત. સાર (કું.)=બળ. સતત (અ)=હમેશાં. (વિ.)=ઉત્તમ. (૧૦)-ખરાપણું. સાઢ (૬૦)-ગઢ. સત્ (૨,૦)=નાશ થ.. હિંદ ()=સિંહ, સ (સ્ત્રી)=સભા. સિત (વિ.)=9ત. દુન ()=સદ્દગુણ. સિદ્ધાન્ત (૬૦)=સિદ્ધાન્ત. સા (મ)=હમેશાં. સિદ્ધાર્થ (ઉં.)=સિદ્ધાર્થ (રાજા), મહાવીર લઇ (૫૦)=એકદમ. પ્રભુના પિતા. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ રા-શઃ g(8)=સુન્દરતાવાચક અવ્યય. #g (સ્ત્રી)=માળા. સુર (૧૦)=સુખ. a (વિ૦)પિતાનું સુતરામ (૧૦) અલબત. રાધા (સ્ત્રી)= (૧) અમૃત, (૨) ચૂને. સુપાર્શ્વ (૬૦)-સુપાર્શ્વનાથ, જૈનેના સાતમા ત્તિ (સ્ત્રી)=ાશ. તીર્થકર. હન (૨, ૫૦ =મારી નાખવું. વા=મારી સુમતિ (૬૦)-સુમતિનાથ, જૈનોના પાંચમા | નાખવું. તીર્થંકર. (વિ. હરનાર. રામાનન્ન (ઉં. ૧) દેવ; (૨) પડિત, દર(૧૦)=હેરવું તે. (બ્રી ૧૦)પુષ્પ. દર (કું.)=ઇન્દ્ર. , (વિ.)=સારા મનવાળું. રિત (સ્ત્રી)=દિશા. સુદ (ઉં.=દેવ. દર (૬૦) હાસ્ય. સુરિ (જી.)=ગાય. દુત (કું.)=હાથ. સુરજ (વિ.)=સુવાસિત. શા (૨, ૫૦)ત્યજવું. વિ=ત્યાગ કર. સુવિધિ (કું.)=સુવિધિનાથ, જૈનોના નવમા | તીર્થંકર. હા (૧૦)-ત્યાગ. સેતુ (૬૦)-પુલ. હાનિ (સ્ત્રી)=નુકસાન. સેમી (સ્ત્રી)=ભેંસ. હાર (.-હાર સેવ(૨, મા)=સેવા કરવી. ગા =અત્યંત | હાનિ (વિ.)-(૧) મનહર; (૨) પકડનાર. સેવા કરવી. દર (કું.) વિકાસ; (૨) હાસ્ય. સૌ૪ (૧૦)=સુખ. દિ (ર૦)=નિશ્ચયાર્થક અવ્યય. ર૪ (૨,૩૦)=સ્તુતિ કરવી. હિત (૧૦) કલ્યાણ હતા (.)=સ્તુતિ. હિત(વિ.)-કલ્યાણકારી. ત્રી (સ્ત્રી )=નારી. fહક (વિ.)=શીતળ, ટાઢું. કથા (૧, ૧૦)=રહેવું. અધિસ્થા=અધિષ્ઠાન હીન (વિ.)=રહિત. કરવું. દુત (૧૦)=બલિદાન. ન્ના (૨, ૦)=સનાન કરવું. દુતાÇ (૬૦)-અગ્નિ. પE વિ)=બુલું. હત (વિ.) હરનાર, = (૬, ૫૦)=અડકવું. હૈ (૧૦)=હદય. (વિ.)=સ્પષ્ટ, હા (૧૦)=અંતઃકરણ. (૩૦)=અતીતાર્થક અવ્યય, દઇ (વિ.)=મનેહર. રમર (૬૦)-કામદેવ. દે (૧૦)=સંબધનવાચક અવ્યય. 01 (૬, ૧૦)=સફરવું. હેતુ (૬૦)-કારણ. (૬, ૫૦)યાદ કરવું. દેન (૧૦)=સેનું સંe(૬, ૦ =પડવું. હેમન ()=સુવર્ણ, સેનું. Page #444 -------------------------------------------------------------------------- ________________ पद्याङ्कः स्तुतिचतुर्विंशतिकापद्यानां मातृकावर्णक्रमेणानुक्रमणी पद्याङ्कः पद्यप्रतीकम् अ ( ३ ) पद्यप्रतीकम् त ( ७ ) ५ तमजितमभिनौमि यो विराजद३३ तवाभिवृद्धिं सुविधिर्विधेयात् २९ तुभ्यं चन्द्रप्रभ ! जिन ! नमस्तामसोज्जृम्भि६२ ते जीयासुरविद्विषो जिनवृषा मालां दधाना २ ते वः पान्तु जिनोत्तमाः क्षतरुजो नाचिक्षि७९ त्वमवनताञ्जिनोत्तमकृतान्त ! भवाद् विदुषो१३ त्वमशुभान्यभिन्दन ! नन्दिता - द ( ५ ) >><<< ८० अधिगतगोधिका कनकरुक् तव गौर्युचिता ४९ अपापदमलं घनं शमितमानमामो हितं १५ अमतां मृतिजात्यहिताय यो आ (१) १० आश्रयतु तव प्रणतं क ( ४ ) ८७ कुर्वाणाऽणुपदार्थदर्शनवशाद् भास्वत्प्रभाया४१ कुसुमधनुषा यस्मादन्यं न मोहवशं व्यधुः २५ कृतनति कृतवान् यो जन्तुजातं निरस्त६० के कस्था वः क्रियाच्छक्तिग ( १ ) २४ गान्धारि । वज्रमुसले जयतः समीरघ ( १ ) ४० घनरुचिर्जयताद् भुवि मानवी च (१) ८५ चिक्षेपोर्जितराजकं रणमुखे यो लक्षसंख्यं (१२) . ३९ जयति कल्पितकल्पतरूपमं ३७ जयति शीतलतीर्थकृतः सदा ८३ जलव्यालव्याघ्रज्वलनगजरुग्बन्धनयुधो ७४ जवाद् गतं जगदवतो वपुर्व्यथा१४ जिनवराः । प्रयतध्वमितामया ७७ जिनमुनिसुव्रतः समवताज्जनतावनतः ११ जिनराज्या रचितं स्ताद् ४२ जिनवरततिर्जीवालीनामकारणवत्सला - ३५ जिनेन्द्र ! भङ्गैः प्रसभं गभीरा५८ जीयाज्जिनौघो ध्वान्तान्तं ३० जीयावू राजी जनितजननज्यानिहा निर्जिना६३ जैनेन्द्रं मतमातनोतु सततं सम्यग्दृशां सगुणा ६४ दण्डच्छत्रकमण्डलूनि कलयन् स ब्रह्मशान्तिः २८ दधति ! रविसपत्नं रत्नमाभास्तभास्वत् ३६ दिश्यात् तवाशु ज्वलनायुधाऽल्प२७ दिशदुपशम सौख्यं संयतानां सदैवो७६ द्विपं गतो हृदि रमतां दमश्रिया ध ( १ ) ४४ धृतपविफलाक्षालीघण्टैः करैः कृतबोधित - न ( ७ ) ८२ नखांशुश्रेणीभिः कपिशितन मन्ना कि मुकुटः २० नगदामानगढ़ा माम् ९३ नमदमरशिरोरुहस्रस्तसामोद निर्निद्रमन्दार५७ नमः श्रीधर्म ! निष्कर्मो ४७ नित्यं हेतूपपत्तिप्रतिहत कुमतप्रोद्धतध्वान्त९ निर्भिन्नशत्रुभवभय ! ७३ नुदंस्तनुं प्रवितनु मल्लिनाथ ! मे प (१०) ९५ परमततिमिरोग्रमानुप्रभा भूरिभङ्गैर्गभीरा भृशं ५५ परमतापदमानसजन्मनः २१ पादद्वयी दलित पद्ममृदुः प्रमोदम् ४५ पूज्य श्रीवासुपूज्यावृजिन ! जिनपते! नूतना४६ पूतो यत्पादपांशुः शिरसि सुरततेराचरच्चूर्ण६८ प्रचलदचिररोचिश्चारुगात्रे ! समुद्यत्७८ प्रणमत तं जिनव्रजमपारविसारिरजो Page #445 -------------------------------------------------------------------------- ________________ ३२८ स्तुतिचतुर्विशतिका पद्याङ्कः पद्यप्रतीकम् पद्याङ्कः पद्यप्रतीकम ५२ प्रभाजि तनुतामलं परमचापला रोहिणी २६ व्रजतु जिनततिः सा गोचरं चित्तवृत्तेः ७ प्रवितर वसतिं त्रिलोकबन्धो! १८ विधुतारा ! विधुताराः! ८६ प्राब्राजीजितराजका रज इव ज्यायोऽपि ८४ विपक्षव्यूह वो दलयतु गदाक्षावलिधराम (५) १६ विशिखशवाजुषा धनुषाऽस्त सत्४३ भवजलनिधिभ्राम्यजन्तुबजायतपोत ! हे श (४) ६५ भवतु मम मनः श्रीकुन्थुनाथाय तस्मै ३ शान्ति वस्तनुतान्मिथोऽनुगमनाद् यन्नैगमाथै१ भव्याम्भोजविबोधनकतरणे ! विस्तारिकर्मा ४ शीतांशुत्विर्षि यत्र नित्यमधद् गन्धाढ्यधूली५९ भारति! दार जिनेन्द्राणां १२ शृङ्खलभृत् कनकनिभा ७१ भीममहाभवाब्धिभवभीतिविभेदि परास्त २३ श्रान्तिच्छिदं जिनवरागममाश्रयार्थम् म (४) स (१६) १९ मतिमति जिनराजि नरा ६६ सकलजिनपतिभ्यः पावनेभ्यो नमः सन् ५३ सकलधौतसहासनमेरवः १७ मदमदनरहित ! नरहित ! ९१ सद्योऽसद्योगभिवागमलगमलया जैनराजी५४ मम रतामरसेवित ! ते क्षण ५० सदानवसुराजिता असमरा जिना भीरदाः ८९ मालामालानबाहुर्दधदधदरं यामुदारा ५१ सदा यतिगुरोरहो ! नमत मानवैरश्चितं य (३) ९४ समवसरणमत्र यस्याः स्फुरत्केतुचक्रानका३४ या जन्तुजाताय हितानि राजी ९६ सरभसनतनाकिनारीजनोरोजपीठीलठत्तार७२ यात्र विचित्रवर्णविनतात्मजपृष्ठमधिष्ठिता ७५ स सम्पदं दिशतु जिनोत्तमागमः९२ याता या तारतेजाः सदसि सदसिभृत्काल- ६ स्तुत जिननिवहं तमर्तितप्ता ७० स्तौति समन्ततः स्म समवसरणभूमौ यं ४८ रक्षाक्षुद्रग्रहादिपतिहतिशमनी वाहितश्वेत- ८१ स्फुरद्विद्युत्कान्ते! प्रविकिर वितन्वन्ति सततं ५६ रसितमुच्चतुरंगमनाय कं ३८ स्मरजिनान् परिनुन्नजरा रजो६१ राजन्त्या नवपद्मरागरुचिरैः पादौर्जिनाष्टापदा ६७ स्मरत विगतमुद्रं जैनचन्द्रं चकासत् २२ सा मे मतिं वितनुताजिनपक्तिरस्त९० राजी राजीववक्त्रा तरलतरलसत्केतुरङ्ग ८ सितशकुनिगताऽऽशु मानसीद्धा व (६) ३१ सिद्धान्तः स्तादहितहतयेऽख्यापयद् यं ३१ वज्राडुश्यकशकुलिशभृत् ! त्वं विधत्स्व ६९ व्यमुचच्चक्रवर्तिलक्ष्मीमिह तृणमिव यः ८८ हस्तालम्बितचूतलुम्बिलतिका यस्या जन: Page #446 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् । काशीजयावाप्तन्यायाचार्यन्यायविशारदपदमहोपाध्याय श्रीमद्यशोविजयविहिता ॥ ऐन्द्रस्तुतयः॥ १ ऋषभजिनस्तुतयः ऐन्द्रवातनतो यर्थार्थवचनः प्रध्वंस्तदोषो जगत् सैद्योगीतमहोदयः शमवंतां राज्याधिकाराजितः। आयस्तीर्थकृतां करोत्विहँ गुणेश्रेणीर्दर्धन्नाभि : सैयो गीतमहोदयः शर्मैवतां राज्योऽधिकाराजितः ॥१॥ -शार्दूलविक्रीडितम् ( १२, ७) उद्भूतानतिरोधबोधकलितत्रैलोक्यभावव्रजा स्तीर्थेशस्तरसौं महोदितंभयाऽकान्तोः सदाशापदम् । पुष्णन्तु स्मरनिर्जयप्रसृमरप्रौढप्रतापप्रथा स्तीर्थे शस्तरसा महोदितभैयाः कान्ताः सदा शापदम् ॥२॥–शार्दूल. जैनेन्द्र स्मरतोऽतिविस्तरनयं निर्माय मिथ्याशा सङ्गत्यागमभङ्गमार्नसहितं हूँद्यप्रभावि श्रुतम् । मिथ्यात्वं हरदूर्जितं शुचिकथं पूर्ण पदीनां मिथैः सङ्गत्या गमभङ्गमा सहितं हृद्यप्रभा ! विश्रुतम् ॥ ३॥–शार्दूल. 155707या जाड्यं हेरते स्मताऽपि भगवत्यम्भोरुहे विस्फुरत् सौभाग्या श्रेयतां हिती निर्देधती पुण्यप्रभाविक्रमौ। वोदेवी वितनोतु वो" जिनमतं प्रोल्लासंयन्ती सदाऽ *सौ भाग्याऽऽश्रयतां हिीनि दर्धेती पुण्यप्रभावि मौ ॥ ४ ॥–शार्दूल. * सौ सौ तौ गः शार्दूलविक्रीडित छै: कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिकृतश्रीछन्दोऽनुशासने)। * 'ताप्रतिरोध' इति ख-पाठः। Page #447 -------------------------------------------------------------------------- ________________ 330 ऐन्द्रस्तुतयः २ श्रीअजितजिनस्तुतयः मुनिततिरपि यं • सय ( शीर्ण ) मोह शमजितमरमदं भर्वन्दिताऽऽपत् । भेंज तैमि जयन्तैमाप्तुमीशं शँमर्जितैमोरेमदम्भ॑वन् ! दितापत् ॥ १ ॥ - पुष्पिताग्रा हेरेँ रुचिरँ ! ददेज्जिनौर्घं ! तं द्राक् परमतमोहर ! यँ भयनि दनम् । नियतैमुपगता भ॑वे लभन्ते परमैंतमोहरयं भंया निदनम् ॥ २ ॥ - पुष्पि ० नयगैहनमतिस्फुटौनुयोगं जनमतमुद्यतमानसा ! धुतारम् । जननर्भयजिहासया निरस्ती जिम मुद्यतमानसाँधुतारम् ॥ ३ ॥ पुष्पिं ० पॅविमपि दधेती हे मानसीन्द्रैर्महितैमदम्भैवतां महाधिकारम् । दलयैतु निर्वै सुराङ्गनाना महितैर्मेदं भवॆतां महाधिकारम् ॥ ४ ॥ पुष्प + + + + ३ श्रीसम्भवजिनस्तुतयः सम्भव ! सुखं दव वं भाविनि भावारवारवारण ! विश्वम् । वासवसमूहमहिताभाविनिभाऽऽरवारैवाऽरणै ! विश्वम् ॥ १ ॥ [ ३ श्रीसम्भव * 'निरस्तमोहा ' इति ख- पाठः । 'नारमा नजज्रा अपरवक्त्रम् गान्तं पुष्पिताप्रा । पौर्वापर्यविपर्ययः ख- प्रत्याम् । 8 चेऽष्टमे स्कन्धकम् । + — स्कन्धकम् ( आर्यागीतीत्यपरनामकम् ) पूर्वार्धोत्तरार्धयोः Page #448 -------------------------------------------------------------------------- ________________ जिनस्तुतयः] . श्रीयशोविजयविहिताः ૩૩૧ यद्धर्मः शै भविनी सन्ततमुंदितोदितोऽदितीदारकरः। से जयतु सार्वर्गणः शुचि सन्ततमुदितोऽदितोदितोऽदारकरः॥२॥-स्कन्धकम् जैनी" गी: सौ जयतात नं यया शमितामितां मिताक्षररुच्या । कि सन्तः समवतरन् नयया शमिताऽमिताऽमिताक्षररुच्या ॥३॥-स्कन्धकम् दलयतु काश्चनकान्ति जनतामहिता हिता हितारागंमदा। इह वज्रशृङ्खला दु जनतामहितोऽऽहिताऽहिताऽरागर्मदा ॥४॥-स्कन्धकम् प्यार ४ श्रीअभिनन्दनजिनस्तुतयः त्वमभिनन्दन ! दिव्येगिरा निरा कृतसभाजनसाध्वस ! हॉरिभिः । अहधर्य ! गुणैर्जय रोजितः कृतसभाजन ! साध्वंसहारिभिः॥१॥-द्रुतविलम्बितम् भगवतां जननस्य जयनिहा शु भवतां ततां पैरमुत्करः। त्रिजगतीदुरितोपैशमे पहुँः शुभवतां तनुती परमुत्करः॥२॥-द्रुत० त्रिदिवमिच्छति यश्चतुरः स्फुरत् सुरससमूहमयं मंतमहेताम् । स्मरतु चारु दैदव पैदमुच्चकैः सुरसमूहमयं मैतमहताम् ॥३॥-द्रुत० * नभभ्रा द्रुतविलम्बितम् । Page #449 -------------------------------------------------------------------------- ________________ 33२ ऐन्द्रस्तुतयः [१ श्रीपाप्रम + धृतसकाण्डधनुर्वर्तुं तेजैसा नै रहिता सर्दया रुचिराजिता । मदहितीनि पैरैरिह "रोहिणी नरहिता सैदया रुचिराऽजिता ॥४॥-द्रुत. + + + + ५ श्रीसुमतिजिनस्तुतयः नेम नमदमैरसदमरस सुमतिं सुमतिं सदसदरमुदारसुंदा । जनिताऽजनितापदपद विभवं विभवं नरकान्तं नर ! कान्तम् ॥१॥ स्कन्धकम् भवभवभयदाऽभयदा वैली बलीयोदयोदयाऽमायामा । दैद्यादाऽमितमित - शमा शमादिष्टदिष्टबीजाबीजों ॥२॥-स्कन्धकम् . दमदमसुर्गमं सुगंमं सदौ सर्दीनन्दनं दोविद्याविद् ! । परमपरमस्मर ! स्मर __महामहा धीरेधीर ! समय समयम् ॥३॥-स्कन्धकम् कौली कालीरसरस भावाभावाय नयनसुखदाऽसुर्खदा । महिमहितनुता तेनुता दिताऽदिताऽमानमानरुच्या रुच्या ॥४॥-स्कन्धकम ६ श्रीपद्मप्रभस्तुतयः पद्मप्रभेश ! तव यस्य सचिमते सद् विश्वासमानसदयौंपर ! भावि तस्य । 'नोचैपैदै कि, पचेलिमपुण्यसम्पद् . विश्वाऽसमान ! संदयाऽपरे ! भावितस्य ॥१॥--वसन्ततिलका $ 'नरनरकान्त कान्तं ' इति ख-पाठः । * ' भर ' इति ख-पाठः । भौ जो गौ वसन्ततिलका । Page #450 -------------------------------------------------------------------------- ________________ जिनस्तुतयः] 333 333 श्रीयशोविजयविहिताः भूर्तिः शमस्य दर्धेती किमु यो पटूनि । पुर्पोनि कार्चन सभाँसु र ज नव्या । सौं स्तुयंता भर्गवंतां विततिः स्वभक्त्या ___पुण्यानिकांचन ! सभासुरराजनव्या ॥२॥–वसन्त लिप्सुः पदं परिगर्विनयेन "जैनी वाचंयमैः सततमश्चतु रोचिंताम् । स्याद्वादमुद्रितकुतीर्थनयावतारा वाचं यमैः सततमं चतुरोचितार्थाम् ॥३॥–वसन्त० साहीय्यमंत्र कुरुषे शिवसांधने याँ ऽपौता पुँदा रसमयस्य निरन्तराये!। गान्धारि ! वज्रमुसले जगैती तवास्योः पातामुदारसमयस्य निरन्तराये ॥ ४ ॥–वसन्त० ७ श्रीसुपार्श्वजिनस्तुतयः यदिई जिनसुपार्श्व ! त्वं निरस्ताकृतक्ष्मा वैनमद ! सुरवाऽधौ हृयशोभाऽवतारम् । तैत उदितमजस्रं " कैर्बुधैगीयते नौ___ वनदसुरबाधाहृदू यशो भावतारम् ॥१॥-*मालिनी (८, ७) जर्गति शिवसुखं ये कान्तिभि संयन्तोऽ दुरितमदरतापध्यानकान्ताः सदाऽऽशाः। जिनवरवृषभास्ते' नाशय॑न्तु प्रद्धं दुरितमदरतापध्यानकान्ताः सदाशाः ॥२॥-मालिनी मुनितिरपैंठद् "यं वर्जयन्ती हतो/त् तमसैमहितदात्रासौंऽऽधिमानन्दितारम् । समयमिह भैजाऽऽसेनोक्तर्मुच्चैर्दधानः . तैमसमै ! हितोत्रा साधिर्मानं दितरिम् ॥३॥--मालिनी * नौ म्यौ यो मालिनी। Page #451 -------------------------------------------------------------------------- ________________ 33४ ऐन्द्रस्तुतयः . [९ श्रीसुविधि अवैतु कैरिणि याता साऽईती प्रौढभक्त्या मुंदितमलितापा यो महामानसी माम् । वहीत युधि निहत्यानीकंचक्रं रिपूणा मुदितमकलितापाया महामोनसीमाम् ॥ ४ ॥-मालिनी श्रीचन्द्रप्रभजिनस्तुतयः तुभ्यं चन्द्रप्रभ ! भवभयाद् रक्षते लेखलेखानन्तव्याऽपापमदमहते सन्नमोऽहासमाय ।। श्रेय श्रेणी भृशमसुमंतां तन्वते ध्वस्तकामा नन्तव्यापाऽमद ! मैहते सनमोहाऽसमाय॥१॥ मन्दाक्रान्ता(४,६,७) श्रेयो देतां चरणविलुठन्नम्रभूपालभूयो मुक्तामाला समैदमाहिता बोधिदानामहीनों । मोहापोहादुदितपरमज्योतिषां कृत्स्नदोषै मुक्ता मालीऽसमदमहिता वोधांनाऽऽमहीना ॥२॥-मन्दा० रङ्गभङ्गः स्फुटनयमयस्तीर्थनीथेन चूला मालापीनः शमदमैवताऽसङ्गतोपार्यहृद्यः। सिद्धान्तोऽयं भतु गदितः श्रेयसे भक्तिभाजी___ मालीपी नः शमैंदमवता सङ्गतोऽपायहृद् यः॥३॥ मन्दा. सा त्वं वाङाशि ! जय मुनौ भूरिभक्तिः सुसिद्ध प्राणायामेऽशुंचि मंतिमतापाऽऽपदन्ताऽबलानाम् । दैत्से वज्राङ्कुशभदैनिशं दर्पहन्त्री प्रदत्तप्राणा यो में शुचिमतिमता पापदन्ताबलानाम् ॥ ४ ॥ मन्दा० ९ श्रीसुविधिजिनस्तुतयः यस्यातनोद देवतंतिमहं सु प्रभावऽतारे शुचि मन्दंरागे। ईहास्तु भक्तिः सुविधौ हूँढा में प्रभावतारे शुचिमन्दरागे ॥१॥-+उपजातिः * मो नौ तौ गौ मन्दाक्रान्ता पचैः। + तौ जो गाविन्द्रवज्रा, जतजा गावुपेन्द्रवज्रा, एतयोः परयोश्च सङ्कर उपजातिचतुर्दशधा। Page #452 -------------------------------------------------------------------------- ________________ जिनस्तुतयः] यशोविजयविहिताः 334 अभूत प्रकृष्टोपैशमेषु येषु ने मोहसेना जनिताऽऽपदेभ्यः। युष्मभ्यमाप्तौ प्रथितोदयेभ्यो नमो ऽहंसेना ! जनितीपदेभ्यः॥२॥-उप० वाणी रहस्यं दधती प्रदत्त महोदयाऽवद्भिरनीति हारि। जीयोजिनेन्द्रैर्गदिती त्रिलोकी महो दयावद्भिरनीतिहारि ॥३॥-उप० जगद्गतिविभ्र(द्रु)मकान्तकान्तिः करोऽतुलाभं शमदम्भवत्याः। दंदनीनां ज्वलनायुधे ! नः करोतु लोभ शमदं भवत्याः॥४॥-उपेन्द्रवज्रा १० श्रीशीतलजिनस्तुतयः जयति शीतलतीर्थपतिर्जने वसुं मती तरणीय महोदधौ । दर्देति यंत्र भैवे चरणग्रहे वसंमतीतर्रणाय मैंहो देधौ ॥ १॥-द्रुतविलम्बितम् वितरं शासन क्तिमता जिना वलि ! तमोहरणे सुरसम्पदम् । . अधेरयच्छिर्वनाम महात्मना वलितमोहरणे ! सुरसं पर्दम् ॥२॥-द्रुत. भगवतोऽभ्युदितं विनैमाऽगमं जन ! यतः परमापदमादरात् । ईंह निहत्य "शिवं जगद्नति जनयतः परमापदमादरात् ॥ ३॥-द्रुत. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ + ऐन्द्रस्तुतयः स्तँवरवैस्त्रिदशैस्तव सततं नैं परमंच्छवि ! मानवि ! लॉंसिता । घनशास्त्रकलाऽप्यैरिदारिणी नॅ परंमच्छविमान विलासिता ॥ ४ ॥ - - द्रुत० + + + + ११ श्रीश्रेयांसजिनस्तुतयः जिर्नवर ! भजैन श्रेयांस ! स्यां व्रताम्बुहृतोदयद्भवैदव ! नतोऽहं तापातङ्कमुक्त ! महगम ! | गतभववनभ्रान्तिश्रान्तिः फलेग्रहिरुल्लसद् भवदवनतो छैन्तापीतं केमुक्तमहागम ! ॥ १ ॥ हरिणी (१,४,७ ) जिनसमुदयं विश्वाधारं हरन्तैमिहङ्गिन्नी भर्वैमददं रुच्यऽकान्तं महमि तमोहरम् । विनयमधिकै कारकारं कुलादिविशिष्टतौ + भवमदरदं रुच्या कान्तं महामितँमोहरम् ॥ २ ॥ — हरिणी शुचिगपदो भः पूर्णो हर्रन् कुमतापहो - नवरंतमलोभावस्थामाश्रयन्नँयशोऽभितः । जैन ! तँ मैंनो यायाच्छायामयैः समयो - नवरतमलो भावस्थामाश्रयं नॅयशोभितः ॥ ३ ॥ - हरिणी सुकृतपटुतां विघ्नोच्छित्यतैवाऽरिहतिक्षमोपविफलकैरा द्युत्याऽगेहों घनघनराजिता । वितैरतु महाकाली घण्टाक्षसर्न्ततिविस्फुरत् पविफलक यगेहा घनाघनराजिता ॥ ४ ॥ - हरिणी + + + १२ श्रीवासुपूज्यजिनस्तुतयः पद्मोल्लोंसे पत्वं दधैदधिकरुचिर्वासुपूज्यातल्यो लोकं सैंद्धीरपातींशमरुचिरपवित्रासहारिप्रभावें । [ १२ श्रीवासुपूज्य लुम्पैन् 'स्वैगोविलासैर्जगति घतमो दुर्नयध्वस्ततत्त्वा ऽऽलोकं सद्धीरपात शमचिरपवित्रास ! हरिप्रभाव! ॥ १ ॥ -xस्रग्धरा(७,७,७) * न्सौ म्रौ स्लौ गो हरिणी वधैः । म्रौ भनौ यिः स्रग्धरा छछैः । I Page #454 -------------------------------------------------------------------------- ________________ जिनस्तुतयः] 33७ श्रीयशोविजयविहिताः लोकानां पूरयन्ती सपैदि भगैवतां जन्मसंज्ञे गतिमें" हुँचा रौंजी वैनेऽत्रीभवतुदमरसानताऽपतिमोहा । साक्षात कि कल्पवैल्लिविबर्धपरिगता क्रोधमानार्तिमाया हृद् यो रांजीवनेत्रा भतु दमरसाऽर्थानापा तमोही ॥२॥ लग्० उत्तुङ्गस्त्वय्यभङ्गः प्रथयति सुकृतं चारुपीयूँषपानाss स्वादे शस्तौदरातिातशुचि सदनेकान्त ! सिद्धान्त ! राँगः।. रङ्गद्भङ्गप्रसङ्गोल्लंसदसमनये निर्मितानङ्गभङ्ग स्वादेशै ! स्तादऽरातिक्षतशुचिसदने कान्त ! सिद्धान्तरागः॥३॥-स्नग्. वादे ! विप्रीणयन्ती प? विविधनयोनीत स्वार्थनिष्ठा शङ्कान्ते देहि नव्येरितरणकुशले ! सुदूँ ! बौदे विशिष्टम् । श्रद्धौभाजां |सादं सुमतिकुमुदिनीचन्द्रकान्त मैंपूर्णा शं कौन्ते ! देहिनेव्येऽरिसरणकुशले सुध्रुवा देवि ! शिष्टम् ॥४॥-लग् १३ श्रीविमलजिनस्तुतयः नमो हतरणायते ! ऽसमर्दमाय ! पुण्योशया सभोजित ! विभासुरैविमल ! विश्वमारक्षते । नं मोहतरैणाय ते" समदमाय ! पुण्याशया ऽसभाँजितविभासुरैर्विमलविश्वमार्रक्षते ! ॥ १ ॥—ऽपृथ्वी (८,१ ) माँय तरसाहिताऽजगति बोधिदानामहो' या भवतुदा तेताऽसकलहाऽसमानाऽभया । महायतरसा हिती जर्गति वोधिदोना मैंहो दया भवेतु दान्तताऽसकलहाऽसमानाऽऽभयाँ ॥२॥-पृथ्वी क्रियादरमैनन्तरागततयाचितं वैभँवं • मैतं सदितं सदा शमवैताऽभवेनोदितर्म। क्रियादरमनन्तरागततया चितं वैभवं मैं समुदितं सदाशमवता भवे नौ दित ॥३॥पृथ्वी ६ जसजस्यलगाः पृथ्वी जैः। Page #455 -------------------------------------------------------------------------- ________________ 836 ऐन्द्रस्तुतयः प्रभावितवाद" सुरभियार्ततारोहिणीहितisaगुरु चाऽपराजितकर शमारोपिता । प्रभावितैरताssदरं सुरभियाता रोहिणी हित गुरुचापराजितकरा मारोपिताँ ॥ ४ ॥ - पृथ्वी + + + १४ श्री अनन्तजिनस्तुतयः कलितमोदमनं तरसाऽऽये शिर्व॑पदे स्थितमस्तंभवापदम् । त्रिदेशपूज्य मर्नन्तजितं जिंनं कर्लितमोदमनन्तरसाश्रये ॥ १ ॥ - द्रुतविलम्बितम् जिनवेरा गततापदरोचितां प्रददेतां पदवीं मैम शार्श्वतीम् । दुरितद्वचना न कदाचना जिनवैरागतवापदरोचिताम् ॥ २ ॥ - द्रुत० सुरसमानसदक्षरहस्य ! ते” मधुरिमागैम ! सोsस्तु शिवायै नैः । जगति येन सुधाऽपि घनप्रभा - सुरसमानसदक्षर ! हँस्यते ॥ ३ ॥ द्रुत० सदसिरक्षतिभा सुरवा जिनं * जगैदिती फलकेषुधनुर्धरा । जयति 'येयमिह प्रणेताऽच्युतों सर्देसि रक्षैति भासुरवाजिनम् ॥ ४ ॥ - द्रुत० + + + • अनुष्टुप जातिमां [ १४ श्रीअनन्त १५ श्रीधर्मजिनस्तुतयः श्रीधर्म ! तवें कर्म - वारणस्य सदयते ! | स्तवं कर्तुं कृतद्वेषि - वारणस्य सर्दा येते ॥ १ ॥ - अनुष्टुप् 'वक्त्र । Page #456 -------------------------------------------------------------------------- ________________ जिनस्तुतयः ] 336 श्रीयशोविजयविहिताः गिरा त्रिजगदुद्धारं, भाऽसमाना तैतान यो। । श्रियों जीयाजिनाली सां, भासमानाऽर्तताऽनया ॥२॥-अनु० वर्चः पापहरं दर्त-सातं केवलिनोदितम् । भवे त्राणाय गहने, सांतङ्कऽबलिनोदितम् ॥३॥—अनु० देधुः प्रसादाः प्रज्ञप्त्याः, शक्तिमत्या जिता दरॊः। तस्यां ययाँ द्विषां सर्वे, शैक्तिमयोजितादराः॥४॥-अनु० १६ श्रीशान्तिजिनस्तुतयः अस्याभू, व्रतीति नौतिरुचिरं यद्येवं संसेवनी नोद भरतस्य वैभवमयं सौराजितं तन्वतः। लिप्सोः( सो ! ) शान्तिर्जिनस्य शासनाँचिं सौख्यं जयेद् ब्रह्म भो देशोऽदम्भैरतस्य वै भवमयं सारी जितं तन्वतः॥१॥–शार्दूलविक्रीडितम् येषां चेतसि निर्मले शर्मवतां मोक्षाध्वनो दीपिका___प्रज्ञालौभवतां क्रिया सुरुचितारं भावनाऽऽभोगतः । ते" श्रीमजिनपुङ्गवा हतया नित्यं विरक्ताः सुखं प्रौला भर्वता क्रियासुरुचितारम्भावना भोगतः ॥२॥-शार्दू०मिया॑दृष्टिमतं यती ध्रुवमभूत प्रध्वस्तदोषात क्षिा - . वाऽऽचौरोचितमानमोऽरयमदंभावारिताऽपाप ! हे'। ७ तं सिद्धान्तमभङ्गभङ्गकलितं श्रद्धीय चित्ते निजे वाचा रोचिंत ! मानमारयमदं भावारितापापहे ॥ ३ ॥–शार्दूल. शत्रूणां घनधैर्यनिर्जितंभया त्वां शासनस्वामिनी पाँतादाऽऽनतमानवा सुरहिता रूंच्या सुसुंद्राऽऽजिणे । श्रीशान्तिक्रमयुग्मसेवनरता नित्यं हतव्यग्रतापातादौनतमा नासु रहिता रुच्या सुमुोजिषु ॥ ४ ॥-शार्दूल० + + + + + १७ श्रीकुन्थुजिनस्तुतयः से जयति जिनकुन्थुलोभसंशोभहीनो . महति सरमणीनां वैभवे सन्निधाने । इई भवति विनों यं मानसं हन्त कषां मर्हति सुरमणीनां वैभवे सन्निधाने ॥ १॥--मालिनी 'यच्छ्यसे सेवना' इति पाठान्तरम् । Page #457 -------------------------------------------------------------------------- ________________ ऐन्द्रस्तुतयः [ १८ श्रीअरजयति जिनततिः सौ विश्वमाधौतुमीशी___ऽमर्दयतिमहितार किन्ने रीणामपाशम् । विलसितमपि यस्यां इन्त नैव स्मै चित्तं ___ मर्दयति महि तारं किन्नरीणामाशम् ॥२॥-मालिनी अवतु गेदिताँप्तस्त्वा मतं जन्मसिन्धौ ___परमतरणहेतुश्छायाँ भासमानैः । विविधनयर्संमृहस्थानसंगत्यपास्ता परमतरणहेतुश्छायँया भौऽसमानैः ॥ ३ ॥–मालिनी कलितमर्दैनलीलाधिष्ठिता चारु कान्तांत संदसि रुचितमाराद् धाम हाऽपॉरम् । हरतुं पुरुषदत्ता तन्वैती शर्म पुंसी सद॑सिरुचितमारीद्धाऽमहं ताकारम् ॥ ४॥–मालिनी १८ श्रीअरजिनस्तुतयः +हरन्तं संस्तवीम्यहं त्वामरैजिन ! सततं भवोद्भवा-- मानमदसुरसार्थवाचयम ! दम्भरताऽऽधिपापदम् । विगणितचक्रवर्तिविभवमुद्दामपराक्रमं हतामानमदसुरसार्थवाचं यमैदे भरतोधिपाऽऽर्पदम् ॥१॥-*द्विपदी भीमभवं हेरन्तमपगतमदकोपाटोपमहतां स्मरतै रैणाधिकारमुदितापदKधमनिरतमुत्करम् । भक्तिनताखिलसुरमौलिस्थितरत्नरुचाऽरुणक्रम स्मरतरणाधिकारमुदितापदर्मुद्यमविरतमुत्करम् ॥२॥-द्विपदी भीमभवोदधेर्भुव॑नमेकतो विधुशुंभ्रमञ्जसा भवदर्वतो यशोऽभितरणेन नौऽदितं" नयमितं "हि तम् । जिनपसमयमनन्तभंग जन ! दर्शनशुद्धचेतसा भवदर्वतोय! 'शोभित! रणेनें नै मादित न यमितं हितम् ॥३॥-द्विपदी + 'संस्तवीम्यहं त्वा हरन्तमरजिन !' इत्यपि पाठः । * षश्चुगौ द्वितीयषष्ठी जो लीर्वा द्विपदी । Page #458 -------------------------------------------------------------------------- ________________ जिनस्तुतयः] ३४१ श्रीयशोविजयाविहिताः चक्रधैरा करालपरघातबलिष्ठमधिष्ठिता प्रभा सुरविनता तनुभव॑पृष्ठमनुदितापदरंगतारवाक् । दलयतु दुष्कृतं जिनवरागमभक्तिभृतामारतं सुरविनता तनुर्भवपृष्ठमनु दितापैदरंगतारवाक् ॥ ४ ॥-द्विपदी + + + + + १९ श्रीमल्लिजिनस्तुतयः महोदयं प्रविर्तनु मल्लिनाथ ! मे" ऽधनांघ ! नोदितपरमोहमान ! सः। अमहाव्रतधनकाननेषु यो' घनाघनोऽदितपर्रमोहमानसः॥१॥-रुचिरा मुनीश्वरैः स्मँत कुरु सौख्यमहती सदानतामर ! समुदाय ! शोभितः । धनैर्गुणै जगांत विशेषयन् श्रियाँ ___ सदानतामरस ! मुर्दी यशोऽभितः॥२॥-रुचिरा जिनः स्म यं पठितमनेकयोगिभि मुदी रसं गंतर्मपरागमाह तम् । सैंदागमं शिवसुखदं स्तुवेतरा___ मुंदारसंगतमपरागमाहतम् ॥ ३॥-रुचिरा तनोतु गीः समयरुचिं सामना-. विला सभा गवि कृतधीरतापदा । शुचिद्युतिः पंटुरणदच्छकच्छपी _ विलासभागविकृतधीरतापदा ॥ ४ ॥-रुचिरा + + + + + २० श्रीमुनिसुव्रतजिनस्तुतयः ___ त मुनिसुव्रत ! क्रमयुगं ननु के प्रतिभा वनधन ! "रोहितं नमति मानितमोहरणम् । नेतसुरमौलिरत्नविभया विनयेन विभा वनंघ ! नरो "हितं न मंतिमानितमोहरणम् ॥१॥-*अवितथम । उभौ स्जौ गो रुचिरा पैः। * जजजा ल्गाववितथम् । Page #459 -------------------------------------------------------------------------- ________________ १४२ ऐन्द्रस्तुतयः [ २१ श्रीनमिअति जगन्ति याशु भवती मयि पारगंता वलि ! तरसेहितानि सुरवारसभाजितया। दिशतु गिरी निरस्तमंदना रमणीहसिताऽ वलितरसे हितानि सुरवा रसभाजि तयाँ ॥२॥-अवि० यतिभिरधीमहितमतं नयवज्रहता घनगमभङ्मानमरणैरनुयोगेभृतम् । अतिहितहेतुतां दधपास्तंभवं रहितं घनगमभङ्गमानैम रणैरनुं योग तम् ॥ ३॥-अवि० वितरतु वाञ्छितं कनकरुग् अवि गौर्ययशो हृदितैतमा महाशुभविनोदिविमानवताम् । रिपुमदनाशिनी विलसितेन मुदं ददेती हदि तमामहाऽऽ भैविनो दिवि मानवताम् ॥ ४ ॥-अवि० + + + + + २१ श्रीनमिजिनस्तुतयः यतो योन्ति क्षिप्रं नमिरघुवने नात्र तनुते विभाँवर्योऽनाशमनलसमानं दितमदः । दर्घद् भांसां चक्रं रविकरसमूहादिव महा विभावयों नाशं कमनलसँमानन्दितमदैः॥१॥-शिखरिणी (६,११) भवोद्भूतं भिन्धात् भुवि भवंभृतां भव्यमहिता जिनानामायाँसं चरणमुदिताऽऽली करचित । शरण्यांना पुण्या त्रिभुवनहितानामुपचिंता जिनानामायासंचरणमुदितालीकरचितम् ॥ २ ॥-शिख० जिनौनां सिद्धान्तश्चरैणपटु कुँर्यान् मैम मैनो___ऽपराभूतिलॊके शमहितपदानामविरतम् । यतः स्याचक्रित्वेत्रिदशविभुताद्या भवभृतां परी भूतिलोकेशमहितपदानामविरतम् ॥ ३ ॥-शिख० * यम्नस्भ ल्गाः शिखरिणी चैः। Page #460 -------------------------------------------------------------------------- ________________ जिनस्तुतयः ४३ श्रीयशोविजयविहिताः गंजव्यालव्याघ्रानलजलसमिबन्धनरुजो___ऽगदाऽऽऽली काली नेयमति विश्वाऽसमाहिता । जनैविश्वध्येया विघैटयतु देवी करलसद___ गदाक्षाऽलीकाऽलीनयमवति विश्वासमहिता ॥ ४ ॥ शिख० २२ श्रीनेमिजिनस्तुतयः । त्वं येनक्षतधीरिमा गुणनिधिः प्रेणा वितन्वन् सदी नेमेऽकान्त ! महामैनो ! विलसता राजीमतीरागतः । कुँर्यास्तस्य "शिवं शिवाज ! भवाम्भोधौ ने सौभाग्यभार नेमे ! कान्तमहामनाविलं ! सता रौंजीमतीरागतः॥१॥-शार्दूलविक्रीडितम् जीयाँसुर्जिनपुङ्गवी जंगति "ते राज्यर्धिषु पोल्लसद् धामानेकपराजितासु विभयाऽसन्नाभिरामोदिताः। योपालीभिरुदित्वरा ने गणिता यैः स्फातयः प्रैस्फुरद धामानेकपराजितासु विभया सन्नाभिरामोदिताः॥२॥–शार्दूल. यां गङ्गवं जनेंस्य पैङ्कमर्खिल पूँता हेरत्यञ्जसा ___ भारत्यागमैसङ्गता नयतताऽमायोचिता साधुनों । अध्येतुं गुरुसन्निधौ मतिमता केतु सतां जन्मभी__ भारत्यागमसंगता नै यंततामार्यांचिता साऽधुनी ॥३॥-शार्दूल. व्योमं स्फारविमानतूरनिनदः श्रीनेमिभक्तं जेनं प्रत्यक्षामरसालपादपरता वाचालयन्ती हितम् । दधीनियमितोऽऽम्रलुम्बिलतिकाविभ्राजिहस्ताह"तं प्रत्यक्षामरसालपादपरताऽम्बी चालयन्तीहितम् ॥ ४॥-शार्दूल. २३ श्रीपार्श्वजिनस्तुतयः सौधे "सौधे से स्वे रुचिररुचिरैया हारिलेखारिलेखा पायं पायं निरस्ताघनयघनयशो यस्य नाथस्य नार्थ । पा पार्श्व तमोद्रौ" तमहतमह ! मैं सो जालं भेजाऽलंE कोमं कॉम जयन्तं मधुरमधुरमाभाजनत्वं जैन ! त्वम् ॥१॥-स्रग्धरा Page #461 -------------------------------------------------------------------------- ________________ ऐन्द्रस्तुतयः [२४ श्रीमहावीर"तीर्थे तीर्थेशराजी भक्तु भवतुदऽस्तारिभीमारिभीमा लीकालीकालकूटाऽकलितकलितयोस्सा समूहे समूहे । यो मायामानही भवविभँवविदां दत्तविश्वासविश्वा___ऽनाप्तानाप्ताभिशङ्कग विमदविमदनत्राऽसंमोहाऽसमोही ॥२॥–स्रग्० 'गौरांगौरातिकीर्तेः परमपरमतहासविश्वासविश्वा देया देयान् मुंदं में जनितजनितनुभावतारावतारा । लोकालोकार्थवेत्तुनयविनयविधव्यासमानासमाना_ऽभङ्गाऽभङ्गानुयोगा सुगमसँगमयुक् प्राकृतालङ्कृताऽलम् ॥३॥-लग्. लोके लोकेशनुत्या सुरससुरसभां राजयन्ती जयन्ती ___ व्यूँह व्यूह रिर्पूणां जनभजनभवद्गारवा मारवामा । कान्तों कान्ताहिपस्येरितदुरितदुरन्ताहितानां हितानां देवायोलिमुच्चैचितरुचितमा संस्तवे चे स्तवे . ॥ ४ ॥-स्रग्. + + + + २४ श्रीमहावीरजिनस्तुतयः तवे जिनवर ! तस्य बैद्ध्वा रति योगमार्ग मैंनेयं महावीर ! पाथोधिगम्भीर ! धीरानिश मुंदित ! विभव ! सन्निधानेऽसमोहस्य सिद्धार्थनामक्षमाभृत्कुमारापहेयस्य वाँचा रतः । मुनिजननिकरश्चरित्रे पवित्रे परिक्षीणकर्मा स्फुरद्ज्ञानभाक् सिद्धिशर्माणि लेभेतरामुदितविभवेसन्निधानेऽसमोहस्य सिद्धार्थ ! नौम क्षमाभृत् कुँमारापहे यस्य वाऽऽचारतः॥१॥ -*अर्णवदण्डकम् नयकमलविकासने की सैंरी विस्मयेस्मेरनेत्राऽनि प्रौढ मण्डलस्य क्षतध्वान्त ! हे नै तेव रविर्भया समानस्य रुच्यांगहोराहितेऽपारिजीतस्य भास्वन्महेलास्यभारोचिते। कनकरजतरत्नसालत्रये देशनां तन्वतो ध्वस्तसंसार तीर्थेशवार ! धुसद्धोरणीनत ! वर ! विभाँऽसमानस्य रुच्याङ्गहारा हिते" पारिजीतस्य भास्वर ! महे लास्यभारोचिते ॥२॥-अर्णव. *ना के चण्डवृष्टिः, यथोत्तरमेकैकरवुद्धा अर्णार्णवव्यालजीमूतलीलाकरोद्दामशइखादयः । Page #462 -------------------------------------------------------------------------- ________________ जिनस्तुतयः] श्रीयशोविजयविहिताः ૩૪૫ वर्चेनमुचितमहतः संधैय श्रेयसे प्रीणयद् भंव्य ! भीमे दर्धेद् ध्वस्ततापं भवाम्भोनिधौ परमतरणहे लाभं रावार्यमानन्दिताऽपार्यशो भावतो भासमानस्य मा जितम् । दलितजगदसद्ग्रहं हेतुदृष्टान्तनिःपिष्ट सन्देहसन्दोहभंद्रोह ! निर्मोह ! निःशेषितोपरमतरण ! 'हेऽतुलाभगुराँवार्यमानं दितापाय ! शोभावतो भाऽसमानस्य ___ भाराजितम् ॥ ३ ॥-अर्णव० अहमहमिकया समाराडुमुत्कण्ठितायाः क्षणे वाङ्मयस्वामिनी शैक्तिमनायें दद्यात्तर सकलकलशता रमाराँजिता पाहाने कलामा स्थितोऽसद्विपक्षे मरीले वार्यागमम् ।। दधतमिहे सती दिशन्ती सँदैङ्कगविस्फारसारस्वतध्यानदृष्टा स्वयं मल तन्वती सकलकलशतामाऽऽरोजितापापहाऽनेकलीभास्थिता सद्विपक्षेऽमरालेरवा ___ऽऽगमम् ॥४॥-अर्णव० अथ प्रशस्तिः यस्यासन गुरवोऽत्र जीतविजयाः प्राज्ञाः प्रकृष्टाशया भ्राजन्ते सनया नयादिविजयाः प्राज्ञाश्च विद्यामदाः । प्रेम्णां यस्य च सद्म पद्मविजयो जातः सुधीः स्रोवर साऽयं न्यायविशारदः स्म तनुते विज्ञः स्तुतीरहताम् ॥ १॥-शार्दूल० कृत्वा स्तुतिस्रजमिमां, यदवापि शुभाशयान्मया कुशलम् । तेन मम जन्मबीजे, रागद्वेषौ विलीयेताम् ॥ २॥—आर्या सूर्याचन्द्रमसौ याव-दुदयेते नभस्तले। तावन्नन्दत्वयं ग्रन्थो, वाच्यमानो विचक्षणैः ॥ ३॥-अनु० Hamamumaonmamtmumtimumtamama URLD of ॥ इति सान्वयाई श्रीपेन्द्रस्तुतिसूत्रम् ॥ ॐ Page #463 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. ના × 3 ૫ ર ^ 6 6 ૯ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૩ 222 પંક્તિ. ઉòકર ૧૫ . » * * * ન ७ ૧૪ ૧૫ ૧૧ * * * અનુ. મ છૂટકે શુદ્ધિ–વૃદ્ધિ—પત્ર. + $ + '4 સિદ્ધચન્દ્રગણિએ શ્રીચન્દ્રપ્રભસૂરિપ્રણીત શ્લાક કાવ્યાનુશાસનમાં કીએ विद्वत्समप्राप्त ટકા સ્વર્ગસ્થ આચાર્યશ્રી શંસાબાદ નામથાજ નહિ તા તું તારે ઘેર જા જન ચ આપી છે. દહીં હેમચન્દ્રચાર્ય તેનીમનાવેલી મેં છૂટકે શુદ્ધ સિદ્ધિચન્દ્રગણિએ શ્રીચન્દ્રપ્રભસૂરિના શિષ્યરત્ન શ્રીપ્રભાચન્દ્રસૂરિપ્રણીત દ્વિતીય શ્લાક કાવ્યાનુશાસન (૫૦ ૨૩૧)માં ફેંકીએ विद्वत्सखप्राप्त ટંકા સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ અાચાર્યશ્રી શસામાદ નામથીજ О જૈન ચિ આપી છે, જ્યારે થારત્નાકર (ત૦ ૫, ૩૦ ૩૮)માં તા વિષમય માદકની હકીકત નજરે પડે છે એટલુંજ નહિ, પરંતુ શ્રીશાલન મુનીશ્વરને સૂરિપદ મળ્યું હતું તે વાત પણ ત્યાં દૃષ્ટિગોચર થાય છે. ઉપદેશકલ્પવલ્લીમાં તે વિષમય માદક તેમજ હૃષિ બંને બીના છે. આના જિજ્ઞાસુને સ્તુતિ-ચતુર્વંશતિકા ( શ્રીજયવિજય ગણિ પ્રમુખ મુનીશ્વરાની ટીકા સહિત )ની મારી સસ્કૃત ભૂમિકા જોવા ભલામણુ કરું છું. દહીં હેમચન્દ્રાચાર્ય તેની બનાવેલી Page #464 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * & ૧૬. ***** *o o o " ૧૪ ૩૧ ૩૨ ૩૨ 33 ૩૫ ३७ પતિ. ૨૯ ૢ છુ જ છું, ૯ ૨૬ ૨૧ ૨૪ yasoc પુ २४ ૧૬ ૨૩ ? * * * > ૨૪ ૨૧ ૫ २० ૨૨ ૩૭ ૧૨ ૧૨ ૨૯ અદ્ શ્રીસિચન્દ્રકૃત ૨૪ પદ્યોનું શ્રીઅશ્રુતા . श्री शुभ विजयः શ્રાવક ‘ ભીમસી માણેક वाल्मीकि : काव्यमाला દ્રૌપદી નાટક મહુ ' श्रीप्रभवभवभयाद् હ समस्त जिनेश्वराणा क्षमालङ्कता ' વરતમ ! તgમો૦ ’ પુદગલાસ્તિકાય સાક્ષર ડાહ્યાભાઇ ધોળશાજી , मावतम् જાતનાં તેવાંજ અધિકાર, શુદ્ધિ-વૃદ્ધિ-પત્ર. સદ્રપ હતાં. અને એ સંતાન પા શબ્દાદિ ઉંચું છે, ઇત્યાદિ છે. ઠાણામાં મ અનેક ० सुरामरेवणवः S શુ શ્રીસિદ્દિચન્દ્રગણિકૃત ૨૮ પોનું શ્રીજિનસુન્દરસૂરિષ્કૃત શ્રીઅચ્યુતા श्रीहरिभद्रसूरिः श्री शुभविजयः ( सङ्ग्रहकर्ता ) શ્રાવક ‘ભીમસી માણેક’ (પ્રસિદ્ધિકર્તા) व्यासः આ જૈન ગ્રન્થ છે. સતી દ્રૌપદી ૮ , માયસન્ 'श्रीप्रभवभवभयाद् १' श्रीप्रभव ! भवभयाद्' इत्यपि सम्भवति समस्त जिनेश्वराणां क्षमालङ्कृता ( ‘વરતમ ! સદ્ગમો૦ ’ પુદ્ગલાસ્તિકાય ૩૪૭ સગ્રૂપ એમ એ સંતાન હતાં જાતના તેવાજ અધિકાર થા ઋજીસૂત્રાદિ જરા ઉંચું છે. વિશેષ માહિતી માટે જીએ તત્ત્વાર્થાધિગમસૂત્ર ( અ૦ ૪, સૂ૦ ૧૯)ની શ્રીસિસેનગણિકૃત ટીકા છે. ઠાણામાં તેમજ ભગવતીના ૧૪મા શતકના ૮મા ઉદ્દેશામાં સર્વે ० सुरामरवेणवः ડા Page #465 -------------------------------------------------------------------------- ________________ - શુદ્ધિ-વૃદ્ધિ-પત્ર. ૩૪૮ પૃષ્ઠ. પંક્તિ, અશુદ્ધ ૪૦ ૨૫૦ सुखम् એવું કંઈ નથી. નષ્ટ થઈ છે ગ્લાનિ જે દ્વારા એવા ! सौख्यम् એવું કંઈ નથી. (જોકે મુખ્યતા તે ખરી જ, કેમકે સ્વલિંગ યાને જૈન મુનિર્વેષમાં એક સમયે વધારેમાં વધારે ૧૦૮ સિદ્ધિ-પદ પામે, જ્યારે અન્ય લિંગમાં એક સમયે ઉત્કૃષ્ટથી ૧૦ સિદ્ધિ-પદ પામે. વળી અન્ય લિંગમાં કેવલજ્ઞાન પામ્યા પછી જે તે વ્યક્તિનું આયુષ્ય બાકી હોય તો તેને અવશ્ય જૈન મુનિને વેવ અંગીકાર કરે પડે છે) नरनपुंसा भवकान्तारतार ! भय એમને ત્રાતના ! ભયને[અથવા શત્રુઓને, સંસારને અને ભયને ] जिनकदम्बक! નિકાચિત કર્મરાજાના ૪૩ ૧૯ नरपुंसा भवकान्तार ૨૫ ૨૧ ૧૩. એમણે त्रातजगत्रय ભયને નિનન! નિકાચિત કર્મ શાના દ્વિતીય ઉદ્દેશ વિનંતિ તમના અથ ૩૨. વિનતિ તેમના અર્થ તે ૧૬ હેવા મંડળને मुशलयुतं दक्षिणकरम० ०षाण्डखजूरसारखढ० જેના व्यहार्षीत् संभारलभ्यार्थे આદ્ય सिद्ध (वि) वासे ધમ-ચકને હવી ભૂમંડળને मुशलयुतां दक्षिणकराम ०षाण्डखजूरसारखड. જેનાં व्यहार्षीत् संभारलभ्येऽर्थे દ્વિતીય सिद्ध(द्धि)वासे ધર્મ–ચકને ૧૦૧ ૧૦૨ ૧૦૨ ૧૦૩ ૧૧૮ ૧૬ ૧૧ Page #466 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ-હિ-પત્ર. . ૦૪ પૃષ્ટ ૧૨૦ ૧૨૪ ૧૨૫ પંકિત. ૩૧ ૨૬ ૧૬ ૩૪ અશુ, સ ૧૨ શ્યામા सद् यद् શ્યામા શ્રીમતી આગમેદય સમિતિ તરફથી પ્રથમ ગ્રન્થાક તરીકે પ્રસિદ્ધ થયેલા શ્રીઆવ શ્યક સૂત્રના ૧૬૦ મા પત્રાંકમાં “પુવી ૭ लकूखण ८ सामा ९ नंदा १० विण्हू ११ जया ૨૨ માં શરૂ” એ ઉલ્લેખ છે તે ઉપરથી - અત્ર શ્યામા નામ આપવામાં આવ્યું છે. પરંતુ સામા ને સ્થાને રામ અને રામ ને સ્થાને સામા જોઈએ એમ વિચારસાર પ્રકરણના ૪૨ મા પૃષ્ઠમાં આપેલી આજ ગાથા ઉપરથી જોઈ શકાય છે. અર્થાત્ નવમા તીર્થકરની માતાનું નામ શ્યામા નહિ પણ રામા છે. અભિધાન-ચિતામણિના પ્રથમ કાર્ડને ૩૯ મા પદ્યને ઉત્તરાર્ધ પણ આ વાતનું સમર્થન કરે છે. વળી અર્થરત્નાવલી (પૃ. ૧૪) પણ આ વાતની સાક્ષી પૂરે છે. (શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા તરફથી પ્રસિદ્ધ થયેલ ચરિHળાવિત્રા ના ૨૩ મા પૃષ્ઠમાં શામા છપાયેલ છે તેને બદલે રામા જોઈએ. ) મીરાકંદર્પના અથવા વિકલ્પ સર્વથા शशाङ्कघवला स्मरणम् यस्मादन्यमपि શ્રેયાંસનાથને 8. ૧૨૮ ૧૨૯ 8 ૧૨૯ ૧૨૯ ૧૨૯ ૨૩ ૨૪ ૨૫ ૨૨ : गभीरा કંદપના અથવ વિકલ્પ સર્વેથ शशा धवला रमरणम् यस्मादन्यमयि શ્રેયાંસનાથને ૨૦ ૧૩૧ ૧૩૩ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૬ ૧૨ ૧૦ સમહ : સમૂહ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પૃષ્ઠ. ૧૪૭ ૧૫૬ livil नौति ૧૧ ૧૬૮ ૧૭૧ ૧૮૦ ૧૮૧ ૧૮૧ ૧૮૯ ૧૪ - ૨૦ - ૨૯ भिद् ૧૯૪ ૦ જી ૨૨ ૧૯૪ ૧૫ ૧૯૬ ૧૯૮ ૧૯ ૨૦ ૨૬ ૧૨ શુદ્ધિ-વૃદ્ધિ-પત્ર. અશુદ્ધ, प्रतिभया प्रतिभया નિરભિમાપણે નિરભિમાનીપણે नाभीरदा नाभीरदाः नाति श्चितं अञ्चितं रसिते-मुद रसिते मुद् कार्मुकस्फरा० कार्मुकस्फुरा० ખડગ ખગ ધર્યવાનું ! બૈર્યવાનું ! भिद ब्रह्मशन्तिनामा ब्रह्मशान्तिनामा તી કરને તીર્થકરેને ક્રોધને કોને ध्वंसो ०ध्वंसी ભવમ ભવમાં તી કરેને તીર્થકરેને समधिगंतनुतिभ्यो देववृन्दाद् गरीयो- समधिगतनतिभ्यो देववृन्दाद् वरीयो'गतनतिभ्यो देववृन्दावरीयो- 'गतनुतिभ्यो देववृन्दाद् गरीयोस्मरेत्यन्वयः स्मरतेत्यन्वयः ફળીભૂત ફળીભૂત पाण्ड्डक० पाण्डुक० દશ બાર સંખ્યાવાચક કાલપ્રમાણુવાચક जो जा एकेन्दिय. एकेन्द्रिय હિમાલય હિમવંત હિમાવંત હિમવંત છનુશાસનમાં છન્દાનુશાસન (પત્રાંક ૩૨)માં कलापकलिता कलाकलापकलिता उज्झासित उज्जासित० પ્રવિતનું प्रवितनु ह्रसन् हसन् બિનપતીના जिनपतीनां २०० ૧૨. ૨૭. ૨૦૦ ૨૦૨ ૧૮ ૨૦૫ ૨૦૯ ૨૦૯ ૨૦૯ ૨૧૧ ૨૧૨ ૨૧૫ ૧૯ ૩૦ ૨૧૫ ૧૭ ૨૧૭ ૨૨ ४ ૨૧૯ ૨૨૦ ૨૨૬ ૨૨૬ ૨૨૯ ૩ ૧ Page #468 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. २३२ ૨૩૩ ૨૩૫ ૨૫૬ ૨૫૯ ૨૬૦ २६० ૨૬૪ ૨૬૯ ૨૭૯ ૨૯૦ ૨૯૨ ૨૯૯ ३०० ३०४ ૩૦૫ ३०६ ३१७ ३२३ ३२७ ૩૨૮ ३३२ 333 333 ३३४ ३३५ 33५ ૩૩૫ ૩૩૫ ૩૩૬ 33 ३३७ ३३७ पंडित. ૧૧ २ ૧૫ ૧૫ ४ 3 ૨૫ ૧૬ २ ૧૦ ८ ૫ ૨૧ 3 ૧૫ १७ ૧ 33 ૧૬ ૧૩ ૨૩ ૧ ૧૯ ૨૫ २६ २० ૨૧ २२. २४ ૧૭ ૨૮ ૧૧ ૧૯ अशुद्ध. बावा० देब रमता फानां कृतबान् ધન હાંજાં ગગડાવી નાખ્યાં તેને અધર્મસ્તિકાય છેએ ० चामरोत्सपि - ०वणं પ્રણામ मोक्खं शुद्धि-वृद्धि-पत्र. चञ्चन्तः भव्य - लोक तरां आरावसंन्नाशिता • नीराकार वषुस् दण्डच्छत्र ० पादैर्जिना ० पद्मप्रम बाघाहृदू भेंज प्रभावतारे भक्तिमता तमोहरणे महात्मना विमा माय विलासै चन्द्रकान्त तैरसाहिताऽजगति बौधि शुद्ध. बाबा० रमतां फलानां कृतवान् धन હાંજા ગગડાવી નાખ્યા તેણે અધર્માસ્તિકાય देव છે એ • चामरोत्सर्पि० ०वण्णं પ્રદક્ષિણા मोक्खे चञ्चन्तीभिः भव्य - लोके सुतरां आरावसन्नाशिता० नीराकर पुस् दण्डच्छत्र ० पादेर्जिता पद्मप्रभ बाधाहृद् ! भेज प्रभाऽवतीरे भक्तिमतां 'तमोहरणे ! महात्मनां - विनैमाऽऽमं माय बिली से चन्द्रकान्ते ! तरसा हिताऽजगतिबोधि ૩૫૧ Page #469 -------------------------------------------------------------------------- ________________ ઉપર પ્ર. 33७ 33७. 33७ 33८ . 33८ 33८ ३४१ शुद्धि-la-पत्र. પંકિત. અશુદ્ધ २० समाना सभाना ૨૩ दरमनन्त दरमनन्त सदाशमवता सदाशमवता मारोपिता मारोचिता सुरभियोऽतता सुरभियोऽऽतता ४ - मारोपिता मारोचिता रंगता रंगता हितानि हितानि ૫ महित माहत समूहार्दिव महा समूहाँदि महोयेनाक्षतधीरिमा येनीक्षतधीरिमा कुर्या कुर्या ૨૧ हित" तयोस्सौं समूहे तयोल्लास हे २० २३ भास्वर! . भास्वन् ! ३४२ ૩૪૨ ३४२ ३४३ ३४३ ३४३ ३४४ ३४४ ३४४ wwwPE LANANE VISXY ENAFXX Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆગમોદય સમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલા ગ્રન્થોની યાદી. ૦% e0%–– ગ્રન્થાક, ગ્રન્થનું નામ, તેના કત વિગેરે. રૂ આપા, ૧ આવશ્યક સૂત્ર ભાગ ૧ શ્રી સુધમવામીકૃત, શ્રીભદ્રબાહુવામી અને - શ્રીહરિભદ્રસૂરિની ટીકા સહિત. ૨-૪-૦ ૨ આવશ્યક સૂત્ર ભાગ ૨ ઉપર પ્રમાણે. ૩-૦-૦ ૩ આવશ્યક સૂત્ર ભાગ ૩ , ૩-૮-૦. ૪ આવશ્યક સૂત્ર ભાગ ૪ ૧-૦-૦ ૫ #આચારાંગ ભાગ ૧ શ્રીસુધરવામકૃત, શ્રીભદ્રબાહુવામી અને શ્રીશીલાંકાચાર્યની ટીકા સહિત. ૧-૮-૦ ૬ આચારાંગ ભાગ ૨ ઉપર પ્રમાણે. ૨-૪-૦ ૭ ઔપપાતિક સૂત્ર શ્રી અભયદેવસૂરિની ટીકા સહિત. ૦-૧૨-૯ ૮–૧૧ પરમાણુ, નિગેદ, પુદ્ગલ અને બંધ છત્રીસી, ૧૨ #ભગવતીસૂત્ર ભાગ ૧ શ્રીસુધરવામકૃત, શ્રીઅભયદેવસૂરિની ટીકા સાથે. ૩-૪-૦ ૧૩ ઝભગવતીસૂત્ર ભાગ ૨ ઉપર પ્રમાણે. ૩–૨–૦ ૧૪ ભગવતીસૂત્ર ભાગ ૩ - ૩-૪–૦ ૧૫ #સમવાયાંગ ઉપર પ્રમાણે ૧-૦-૦ ૧૬ નન્દીસૂત્ર શ્રીદેવવાચકગણિકૃત, શ્રીમલયગિરિસૂરિકૃત ટીકા સાથે. ૨-૨-૦ ૧૭ ઓઘનિયુક્તિ શ્રીસુધર્માસ્વામીકૃત, શ્રીભદ્રબાહુવામી અને શ્રીદ્રોણચાર્યની ટીકા સાથે. ૩-૦-૦ ૧૮ સૂત્રકૃતાંગ શ્રીધર્માચાર્યકૃત, શ્રીશીલાંકાચાર્યની ટીકા સાથે. ૨-૧૨-૦ ૧૯ સ્પ્રજ્ઞાપનાસૂત્ર (પૂર્વાર્ધ) શ્રીશ્યામાચાર્યકૃત, શ્રીમલયગિરિની ટીકા સાથે. ૩-૧૪-૦ ૨૦ પ્રજ્ઞાપના સૂત્ર (ઉત્તરાર્ધ) ઉપર પ્રમાણે. * ૧-૧૨-૦ ૨૧ સ્થાનાંગસૂત્ર ( પૂર્વાર્ધ) શ્રીસુધરવામકૃત, શ્રીઅભયદેવસૂરિની ટીકા સાથે. ૨-૧ર-૦ ૨૨ જસ્થાનાંગસૂત્ર (ઉત્તરાર્ધ) ઉપર પ્રમાણે, ૪-૦-૦ ર૩ *અંતકૃદશાદિ ત્રણ સૂત્રો, શ્રીઅભયદેવસૂરિની ટીકા સાથે. ૧-૦-૦ * આ નિશાનીવાળાં પુસ્તકે સીબ્રકમાં નથી. Page #471 -------------------------------------------------------------------------- ________________ (૨) ગળ્યાં. ગ્રન્થનું નામ, તેના કર્તા વિગેરે. રૂઆ,પા, ૨૪ સૂર્યપ્રજ્ઞપ્તિ શ્રીમલયગિરિસૂરિની ટીકા સાથે. ૩-૮-૦ ૨૫ જ્ઞાતધર્મથી પૂર્વમુનિવકૃત, શ્રીઅભયદેવસૂરિની ટીકા સાથે. ૧-૧૨-૦ ૨૬ શ્મશ્નવ્યાકરણ ઉપર પ્રમાણે. ૧-૧ર-૦ ૨૭ સાધુસામાચારીપ્રકરણે પૃર્વમુનિવર્યક્રત. (વિના મૂલ્ય) ૨૮ ૪ઉપાસકદશા શ્રીઅભયદેવસૂરિની ટીકા સાથે. ૦-૧૦-૦ ૨૯, ૩૦, ૩૧, ૩૨. (૨) અષ્ટક પ્રકરણ તથા (૨) દર્શનસમુચ્ચય : - શ્રીહરિભદસૂરિ અને અન્ય મુનિરાજકૃત. ૦-૪-૦ ૩૩ નિરયાલીસૂત્ર શ્રીચંદ્રસૂરિની ટીકા સહિત. ૦-૧૨-૦ ૩૪ વિશેષાવકગાથાને અકારાદિકમ. ૦-૫–૦ ૩૫ વિચારસારપ્રકરણ શ્રી પ્રદ્યુમ્રસૂરિકૃતિ, શ્રીમાણિક્યસાગરે રચેલી છાયા સાથે. ૦–૮–૦ ૩૬ ગછાચારપત્રી શ્રીવાનરગડષિની ટીકા સાથે. ૦-૬-૦ ૩૭ ધર્મબિંદુપ્રકરણ શ્રીહરિભદસૂરિકૃત, શ્રીમુનિચંદ્રસૂરિની ટીકા સાથે. ૦-૧૨-૦ ૩૮ વિશેષાવશ્યક ભાગ ૧ શ્રીજિનભદ્રમણિકૃત, - ભાષાન્તરકર્તા મી. ચુનીલાલ હકમચંદ. ૨–૯–૦ ૩૮ જૈન ફિલસોફી (અંગ્રેજીમાં) મી. વીરચંદ રાઘવજી ગાંધકૃત. ૧-૦-૦ ૪. યોગ ફિલેફી છે. ૦-૧૪-૦ ૪૧ કર્મ ફિલોસોફી ૦-૧૨-૦ ૪ર રાયસણુસૂત્ર શ્રીમલયગિરિસૂરિની ટીકા સાથે. ૧-૮-૦ ૪૩ અનુયાગદ્વાર સ્થવિરકૃતિ. ૨-૮-૦ ૪૪ નંદીસૂત્ર (બીજી વાર) ર–૪–૦ ૪૫ શ્રીભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ ભાગ ૧, સટીક ભાષાન્તરકર્તા પ્રો. હી. ૨. કાપડિયા. ૩૦-૦ ૪૬ ચતુર્વિશતિકા શ્રીઅપભકિસૂક્િત સટીક, ભાષાન્તરકર્તા પ્રો. હી. ૨ કાપડિયા. ૬-૦-૦ ૪૭ સ્વતિચતશતિકા શ્રીશૈભનમુનિરાજકૃત, શ્રીધનપાલ કવીશ્વરકૃત ટીકા તથા પૂર્વમુનિવર્યકૃત અવસૂરિ સહિત ભાષાન્તરકર્તા પ્રો. હી. ૨. કાપડિયા. ૬-૦-૦ * આ નિશાનીવાળાં પુસ્તક સીલ્લકમાં નથી. Page #472 -------------------------------------------------------------------------- ________________ (૩) છપાય છે. ૧ પંચસંગ્રહ. ૨ વિશેષાવશ્યક ભાગ ૨. ૩ આચારપ્રદીપ. ૪ શ્રીઆવશ્યક શ્રીમલયગિરિસૂરિકૃત ટીકા સાથે. ૫ નદીઆદિને અકારાદિકમ, ૬ ચતુર્વેિશતિજિનાન્દસ્તુતિ શ્રીમેરવિજયગણિત, પજ્ઞ ટીકા સહિત. ભાષાન્તરકર્તા પ્રો. હી. ૨. કાપડિયા. ૭ શ્રીધર્મસિંહરિકૃતિ સરસ્વતીભક્તામર સટીક, શ્રી લક્ષ્મીવિમલમુનિરાજકૃત શાન્તિ-ભક્તામર શ્રીલાભવિનયગણિત પાર્વભક્તામર. ભાષાન્તરકર્તા છે. હી. ૨. કાપડિયા. ૮ ધનપાલ-પંચાશિકા શ્રીપ્રભાનન્દસૂરિ તેમજ શ્રી હેમચન્દ્રગણિકૃત ટીકા તેમજ અવસૂરિઓ સહિત ભાષાન્તરકર્તા પ્રો. હી. ૨. કાપડિયા. ૯ ભક્તામર સ્તોત્ર શ્રીમાનતુંગસૂરિકૃત, શ્રીગુણાકરસૂરિ, ઉપાધ્યાય શ્રી મેઘવિજય તેમજ શ્રી કનકકુશલગણિકૃત ટીકા સાથે તથા કલ્યાણમન્દિર ત્ર શ્રીસિદ્ધસેન દિવાકરકૃત, શ્રીકનકકુશલગણિ તેમજ શ્રીમાણિક્ય ચન્દ્રકૃત ટીકા સાથે (સંશોધક તથા અનુવાદક છે. હી. . કાપડિયા). ૧૦ જૈનધર્મવરસ્તુત્ર શ્રીભાવપ્રભસૂરિકૃતિ, પજ્ઞ ટીકા સાથે. (સંશોધક- હ. ર. કાપડિયા). ૧૧ લીંબડી આદિ ભંડારની પ્રતિઓનું સૂચી–પત્ર. ૧૨ કપ્રકાશ ગુજરાતી ભાષાંતર સહિત. ૧૩ જીવસમાસ, ૧૪ પ્રત્રજ્યાદિ કુલકે. ૧૫ સ્તુતિચતુર્વિશતિકા શ્રીભનમુનિરાજકૃત, શ્રીજયવિજય પ્રમુખ ચાર મુનીશ્વરોની ટીકા સાથે. (સંશોધક–છે. હી, ૨, કાપડિયા). ૧૬ ભવભાવના. ૧૭ શ્રીસમયસુન્દરગણિકૃત ઋષભ-ભક્તામર તથા શ્રીરત્નસિંહસૂરિકૃતિ નેમિ-ભક્તામર. ભાષાન્તરકર્તા પ્રો. હી. ૨. કાપડિયા પુસ્તકે મળવાનું ઠેકાણું–લાયબ્રેરીઅન, શ્રીઆગમય સમિતિ, દેવચંદ લાલભાઈ ધર્મશાળા, બડેખા ચકલ, ગેપીપુરા. સુરત (હિન્દુરતાન), Page #473 -------------------------------------------------------------------------- ________________ (૪) શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદાર ફડ તરફથી પ્રસિદ્ધ થયેલા ગ્રન્થોની યાદી. ૨૬-૦ સહિત. ગળ્યાંક, ગ્રન્થનું નામ, તેના કર્તા વિગેરે ૨ ,૫, ૧ શ્રીવીતરાગસ્તોત્ર શ્રી હેમચંદ્રાચાર્યકૃત, શ્રીપ્રભાચંદ્રસૂરિએ રચેલી તેમજ મુનિશ્રીવિશાલરાજના શિષ્ય રચેલી ટીકા સહિત, ૦-૮-૦ ૨ શ્રમણપ્રતિક્રમણસૂત્રવૃત્તિ પૂર્વમુનિવર્યકૃત. ૦-૧-૬ ૩ શ્રીસ્યાદ્વાદભાષા શ્રીગુભવિજયગણિકૃત. ૦-૧-૦ ૪ શ્રીપાક્ષિક સૂત્ર, ખામણું અને પાક્ષિક સૂત્ર ઉપર શ્રીયશોદેવસૂરિકૃતિ ટીકા સાથે. ૦-૬-૦ ૫ અધ્યાત્મમત પરીક્ષા મહામહોપાધ્યાય શ્રીયશવિજયકૃત પણ ટીકા સાથે. ૦-૬-૦ ૬ શ્રીષોડશક પ્રકરણ શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીયશવિજય અને શ્રીયશે ભદ્રની ટીકા સાથે. ૭ શ્રીકલ્પસૂત્ર શ્રીભદ્રબાહુસ્વામીકૃત, શ્રીવિનયવિજય ઉપાધ્યાયની ટીકા ૦-૧૨-૦ ૮ wવંદારૂવૃત્તિ, શ્રીદેવેન્દ્રની ટીકા સાથે. ૯ દાનકલ્પદ્રુમ ( ધન્ના-ચરિત્ર) શ્રીજિનકીર્તિસૂરિકૃત. ૦-૬-૦ ૧૦ ગ ફિલસફી (અંગ્રેજીમાં) શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધીકૃત. ૦-પ-૦ ૧૧ જલ્પકલ્પલતા મુનિશ્રીરત્નમંડણકૃત ૦-૩-૦ ૧૨ ગદષ્ટિસમુચ્ચય શ્રીહરિભદ્રસૂરિકૃત પજ્ઞ ટીકા સાથે. ૦-૩-૦ ૧૩ કર્મ ફિલેસોફી (અંગ્રેજીમાં) શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધીકૃત. ૦-પ-૦ ૧૪ આનંદ કાવ્ય મહેદધિ મૌક્તિક ૧ હું ગુજરાતી કાવ્ય સંગ્રહ) ૦-૧૦૧૫ શ્રીધર્મપરીક્ષા પંડિત પદ્મસાગરકૃત. ૦-પ-૦ ૧૬ શાસ્ત્રવાર્તાસમુચ્ચય શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીયશોવિજય ઉપાધ્યાયની ટીકા સહિત. –૨-૦ ૧૭ કર્મપ્રકૃતિ શ્રીશિવશર્માચાર્યકૃત, શ્રીમાલયગિરિસૂરિની ટીકા સહિત. ૦૧૪ ૦ ૧૮ કલ્પસૂત્ર શ્રીભદ્રબાહુવામીકૃત, શ્રી કાલિકાચાર્યની કથા સહિત. ૦-૮-૦ ૧૯ ધંચપ્રતિક્રમણ સૂત્ર પ્રાચીન મુનિરાજકૃત. ૦-૪-૦ આ નિશાનીવાળાં પુસ્તકો સીલકમાં નથી. Page #474 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થાક, ગ્રન્થનું નામ, તેના કર્તા વિગેરે રૂઆ.પા. ૨૦ આનંદ કાવ્ય મહોદધિ મૌકિતકર છું ( ગુજરાતી કાવ્યોને સંગ્રહ) ૦-૧૦-૦ ૨૧ %ઉપદેશરત્નાકર, શ્રીમુનિસુંદરસૂરિકૃત. ૨૨ wઆનંદ કાવ્ય મહોદધિ મૌતિક ૩ જુ (ગુજરાતી કાવ્ય સંગ્રહ). ૦-૧૦-૦ ૨૩ ચતુર્વિશતિજિનાનંદસ્તુતિ શ્રીમેરવિજયણિત પજ્ઞ ટીકા સાથે. ૦–૨-૦ ૨૪ કષપુરૂષચરિત મુનિશ્રીક્ષેમંકગણિત. ૦–૨–૦ ૨૫ જસ્થૂલભદ્રચરિત શ્રીજયાનંદસૂરિકૃત. ૦–૨-૦ ૨૬ શ્રીધર્મસંગ્રહ (પૂર્વાર્ધ) શ્રીમાનવિજય ઉપાધ્યાયત. ૧-૦-૦ ૨૭ સંગ્રહણી સૂત્ર શ્રીશ્રીચંદ્રસૂરિકૃતિ, શ્રીદેવભદ્રસૂરિની ટીકા સહિત. ૦-૧૨-૦ ૨૮ સમ્યકત્વપરીક્ષા (ઉપદેશશતક) શ્રીવિબુધવિમલસૂરિકૃત. ૦-૨૦. ૨૯ જલલિતવિસ્તરા (ચૈત્યવંદન સૂત્ર ) શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીમુનિચંદ્રસૂરિની ટીકા સહિત. ૦–૮– ૩૦ આનંદ કાવ્ય મહોદધિ મૌકિક ૪ થું (ગુજરાતી કાવ્ય સંગ્રહ) ૦-૧ર-૦ ૩૧ જઅનુગદ્વાર સૂત્ર (પૂર્વાર્ધ) શ્રી હેમચંદ્રસૂરિકૃત ટીકા સાથે. ૦-૧૦-૦ ૩૨ આનંદ કાવ્ય મહોદધિ મૌકિક ૫ મું ( ગુજરાતી કાવ્યોને સંગ્રહ). ૦-૧૦-૦ ૩૩ %ઉત્તરાધ્યયન ભાગ ૧ શ્રીભદ્રબાહુવામીકૃત નિર્યુક્તિ અને શ્રી શાંતિ- • - સુરિની ટીકા સહિત. ૧-૫-૦ ૩૪ મલયસુંદરીચરિત્ર શ્રીજયતિલકસૂરિકૃતિ. ૦-૭–૦ ૩૫ #સમ્યકત્વસતિ શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીસંઘતિલકાચાર્યની ટીકા સહિત. ૧-૦-૦ ૩૬ *ઉત્તરાધ્યયન ભાગ ૨, શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિર્યુક્તિ તથા શ્રી શાંતિસૂરિની ટીકા સહિત ૧-૧૨-૦ ૩૭ અનુગદ્વાર સૂત્ર ( ઉત્તરા) શ્રી હેમચંદ્રસુરિસ્કૃત ટીકા સાથે. ૧-૦-૦ ૩૮ ગુણસ્થાનમારેહ શ્રીરત્નશેખરસૂરિકૃત, પજ્ઞ ટીકા સાથે. ૦-૨–૦ ૩૯ ક્રધર્મસંગ્રહણી ભાગ ૧ શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીમલયગિરિની ટીકા સહિત. ૧-૮–૦ ૪. ધમેકલ્પદ્રુમ શ્રીઉદયધર્મગણિકૃત. ૧-૦-૦ ૪૧ ઉત્તરાધ્યયન ભાગ ૩, શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિર્યુક્તિ અને શ્રીશાતિ' સૂરિની ટીકા સહિત. ૧-૧૪-૦ કર ક્રધર્મસંગ્રહણી ભાગર શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીમલયગિરિસૂરિની ટીકા સહિત. ૧-૪-૦ ૪૩ આનન્દ કાવ્ય મહોદધિ મૌતિક ૬ ઠું (ગુજરાતી કાવ્યોનો સંગ્રહ). ૦-૧૨૦ * આ નિશાનીવાળાં પુસ્તકો સીલકમાં નથી, Page #475 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ગ્રન્થાક ગ્રન્થનું નામ, તેના કર્તા વિગેરે. ૩.આ.પા. ૪૪ *પિણ્ડનિયુક્તિ શ્રીભદ્રબાહુરવામીકૃત, શ્રીમલયગિરિસૂરિની ટીકા સહિત. ૧-૮-૦ ૪૫ *ધર્મસંગ્રહ ( ઉત્તરાર્ધ ) શ્રીમાનવિજય ઉપાધ્યાયકૃત. ૪૬ *ઉપમિતિભવપ્રપંચા કથા ( પૂર્વાર્ધ ) શ્રીસિદ્ધિ મુનિરાજકૃત, ૧-૪-૦ ૨-૦-૦ ૨-૦-૦ ૪૭ *દશવૈકાલિક સૂત્ર શ્રીશય્યભવસૂરિષ્કૃત, શ્રીહરિભદ્રસૂરિની ટીકા સહિત. ૨-૮-૦ ૪૮ શ્રાદ્પ્રતિક્રમણ સૂત્ર, શ્રીરત્નશેખરસૂરિની ટીકા સહિત. ૪૮ *ઉપમિતિભવપ્રપંચા કથા ( ઉત્તરાર્ધ ) શ્રીસિëિ મુનિરાજકૃત. ૫૦ વાટવાભિગમ શ્રીમલયગિરિસૂરિની ટીકા સહિત. ૫૧ સેનપ્રશ્ન ( પ્રશ્નાત્તર રત્નાકર ) શ્રીશુભવિજયગણિકૃત. પર *જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિ ( પૂર્વાર્ધ) શ્રીશાન્તિચંદ્રની ટીકા સહિત. ૫૩ આવશ્યકવૃત્તિતિ પણ શ્રીહેમચંદ્રસૂરિષ્કૃત. ૫૪ જમ્મૂઢીપપ્રજ્ઞપ્તિ ( ઉત્તરાયૅ ) શ્રીશાન્તિચંદ્રની ટીકા સહિત ૫૫ દેવસીરાઇપ્રતિક્રમણ પૂર્વમુનિવર્યકૃત. ૫૬ શ્રીપાલચરિત્ર ( સંકૃત ) શ્રીજ્ઞાનવિમલસૂરિષ્કૃત. પછી સૂક્તમુતાવલિ પૂર્વમુનિવર્યકૃત. 蔡 ૫૮ પ્રવચનસારે દ્વાર ( પૂર્વાર્ધ ) શ્રીનેમિચંદ્રસૂરિષ્કૃત, શ્રીસિદ્ધસેનસૂરિની ટીકા સહિત. તંદુલનૈયાલિય ( ચઉસરણ ) શ્રીવિજયવિમલની ટીકા સહિત. ૬૦ વિંશતિસ્થાનકચરિત શ્રીજિનહુષંગણિકૃત. ૬૧૬ કલ્પસૂત્ર શ્રીભદ્રબાહુરવામીકૃત, શ્રીવિનયવિજયની ટીકા સહિત. ૬૨ સુધસમાચારી શ્રીશ્રીચંદ્રાચાયૅકૃત. ૬૩ સિરિસિરિવાલકહા ( શ્રીપાલચરિત્ર ) શ્રીરત્નશેખરસૂરિષ્કૃત. ૬૪ પ્રવચનસારોદ્વાર ( ઉત્તરાર્ધ ) શ્રીનેમિચંદ્રસૂરિષ્કૃત સટીક. ૬૫ લોકપ્રકાશ ભાગ ૧ લે, દ્રવ્યલોકપ્રકાશ સંપૂર્ણ, ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત. ૬૬ આનન્દ કાવ્ય મહેાદધિ ભૌતિક ૭ મું. ૬૭ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ( અધ્યાય ૧ થી ૫, પહેલા ભાગ ) વાચકવ ઉમાસ્વામિ કૃત, સિદ્ધસેનગણિજીની ટીકા સહિત. * આ નિશાનીવાળાં પુસ્તકા સીહ્લકમાં નથી, ૨-૦-૦ ૩-૪-૦ ૧-૦-૦ ૪-૦-૦ ૧-૧૨-૦ ૨-૦-૦ ૦-૩-૦ ૦-૧૪-૦ ૨-૦-૦ ૩-૦૦ ૧-૮-૦ ૧-૦-૦ ૨-૦-૦ ૦-૮-૦ ૧-૪-૦ ૪-૦-૦ ૨-૦-૦ ૬-૮-૦ Page #476 -------------------------------------------------------------------------- ________________ (૭) છપાય છે. ૧ પંચવસ્તુક. ૨ ચૌસરણપયન્ના. ૩ કથાકેશ શ્રીરાજશેખરકૃત. ૪ અર્થરત્નાવલી (અષ્ટલક્ષાથ) શ્રીસમયસુન્દરઉપાધ્યાયકૃત. સંશોધક છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. ૫ શ્રીજિનપ્રભસૂરિકૃતિ તેત્રાદિ, સંશોધક છે. હી. ૨. કાપડિયા. ૬ લેકપ્રકાશ (ક્ષેત્રલેક વગેરે). ૭ નવપદપ્રકરણ ૮ નવપદલઘુવૃત્તિ. ૮ વિચારરત્નાકર ૧૦ તત્વાર્થાધિગમસૂત્ર (બીજો ભાગ ) સંશોધક છે. હી. ૨. કાપડિયા. ૧૧ આનન્દ કાવ્ય મહોદધિ મૌતિક ૮ મું (કુમારપાળરાસ), ૧૨ શાસ્ત્રવાર્તાસમુચ્ચય પજ્ઞવૃત્તિ. ૧૩ નવસ્મરણ શ્રીહષકીર્તિસૂરિ અને શ્રીજિનપ્રભસૂરિસ્કૃત ટીકા સહિત. સંશોધક છે. હી. ૨. કાપડિયા ૧૪ પ્રિયંકરનૂપકથા, સંશોધક છે. હી. ર. કાપડિયા. પુસ્તકો મળવાનું ઠેકાણું– લાયબ્રેરીઅન, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહાર ફંડ, દેવચંદ લાલભાઈ ધર્મશાળા, બડેખા ચલે, ગોપીપુરા, સુરત. Page #477 --------------------------------------------------------------------------  Page #478 -------------------------------------------------------------------------- _