________________
૧૭૧
જિનતુત ]
स्तुतिचतुर्विंशतिका
अन्वयः શો (મચાર)! નાના ચિત, ર-૪,૪ના રત, સત્ત-વ્યાતિ, જુવો , રમત-માનवैरं,आयता वर-दमेन चितं, मतं, सार-हितं आयत-आभावतः यति-गुरोः मतं भावतः सदा नमत ।
| શબ્દાર્થ સુરગુરૂ, આચાર્ય.
gો (સૂ) ૬)-ગુરૂના. યતિy =મુનિઓના ગુરૂના.
હ (મૂળ રહ)=રહસ્ય. નગર (ધા નક)=તમે નમસ્કાર કરે.
વૈ=દુશમનાવટ, શત્રુભાવ. માન (મૂ૦ માનવ)=મનુષ્ય વડે.
મતમાન=સંમત છે અભિમાન અને શત્રુતા ચિત્ત (મૂળ ચિત)=પૂજિત.
જેને એવા. વર (H૦ વર)=વરદાન દેનારા.
જિત (મૂ વિત)=વ્યા. ઉનાવા (મૂળ નિસ)=પાપથી. હત (મૂળ રહિત)=૨હિત, વિનાનું.
રમેન ઉત્કૃષ્ટ ઉપશમ વડે. યતામાવતા=વિસ્તીર્ણ પ્રકાશયુક્ત.
સાહિતં (૧) કલ્યાણકારી છે સાર જેને ગાયતિ (૧)આગામિકાલ; (૨) પ્રભાવ,
એવા; (૨) સારભૂત અને હિતકારી. સવાર=(૧) સારે છે આગામિકાલ જેને | બાયતા (પૂ સાચા)=આવતા. એવા (૨) પ્રશસ્ત છે પ્રભાવ જેને એવા. | માવતા=ભાવપૂર્વક
શ્લેકાર્થ જિન-પ્રવચનને પ્રણામ
મનુષ્યોથી પૂજિત, વરદાન દેનારા તથા પાપ-રહિત, તેમજ સારે છે. આગામિકલ (ભવિષ્યકાલ) જેને એવા [ અથવા પ્રશરત છે પ્રભાવ જેને એવા] તથા ગુરૂ (તીર્થંકર)ના રહસ્યભૂત એવા, વળી માન્ય નથી માન અને દુશમનાવટ જેને એવા, અને વળી આવતા (અર્થાત્ વૃદ્ધિ પામતા એવા) ઉત્કૃષ્ટ ઉપશમ વડે વ્યાપ્ત તથા (સર્વ જીને) સંમત, તેમજ કલ્યાણકારી છે સાર (ભાવાર્થ) જેને એવા [ અથવા સારભૂત અને હિતકારી એવા ] વિરતીર્ણ પ્રભાયુક્ત એવા મુનિઓના ગુરૂના (અર્થાત્ સર્વજ્ઞ–પ્રરૂપિત) સિદ્ધાંતને અહે (ભ જન)! તમે ભાવપૂર્વક નમન કરે.”–૫૧ श्रीरोहिण्यै विनति:
प्रभाजि तनुतामलं परमचापला रोहिणी
सुधावसुरभीमना मयि सभाक्षमालेहितम् । प्रभाजितनुताऽमलं परमचापलाऽऽरोहिणी सुधावसुरभीमनामयिसभा क्षमाले हितम् ॥ ५२ ॥ १३ ॥
-9થી