SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ જિનતુત ] સ્તત્તિવાર્વિરાતિ શબ્દાર્થ (ત (પા)=આસક્ત, | વર! હે અભીષ્ટને અર્પણ કરનાર ! વિત (વા જેવું )=સેવા કરાયેલ. ri (ઘા )=પ્રાપ્ત થયેલ. રતામવિત !=આસક્ત સુરે વડે સેવા કરાચેલ! (સં૦) જાત (મૂળ ગાતા)=મૂર્ખતાને. ક્ષr=ઉત્સવ. અમરતાના દેવકૃત કમલને વિષે. ક્ષક ! હે ઉત્સવ-દાયક ! ક્ષr=લેચન, નેત્ર. નિહ; (વા ) નષ્ટ કરે. વિતાળા=વિસ્તીર્ણ છે લોચન જેનાં નિજ != જિનવરોના સમૂહ! | એવા ! (સં.) પ્લેકાર્થ જિન-સમૂહને વિજ્ઞપ્તિ– “(હે સર્ભક્તિને વિષે) આસકત (ચિત્તવાળા ) દેવો વડે સેવા કરાયેલા ( જિનસમૂહ)! હે ઉત્સવ-દાયક ! હે અભીષ્ટ (અર્થને અર્પણ કરનારા ! હે વિસ્તીર્ણ લેચનવાળા ! હે જિનવરોના સમૂહ ! દેવકૃત (સુવર્ણમય નવ) કમલેને વિષે રહેલું એવું તારું (અર્થાત જિનેન્દ્ર-વર્ગોનું) ચરણ–યુગલ મારી મૂર્ખતાને નષ્ટ કરે.–૫૪ સ્પષ્ટીકરણ અજ્ઞાન અજ્ઞાન કહો કે મિથ્યા જ્ઞાન કહો કે અવિદ્યા કહો એજ સંસારનું મૂળ છે, સર્વ ઉપાધિઓનું કારણ છે અને ટૂંકમાં કહીએ તો તે અનેક આપત્તિઓની આમંત્રણ પત્રિકા છે. આ અજ્ઞાનના પ્રભાવથી દરેક જીવ એ છે વત્તે અંશે વાકેફગાર હોવાથી તે સંબંધમાં અત્ર વધુ વિચાર કરવામાં આવતું નથી. પરંતુ એટલું જ નિવેદન કરવું બસ સમજાય છે કે અજ્ઞાનને આત્યંતિક અંત આણનાર પ્રાણી સમગ્ર સુખ-સામ્રાજ્યને સ્વામી બને છે અને અખંડ બ્રહ્માડ પણ તેવા સર્વજ્ઞ સ્વામીની સુખેથી સેવા સ્વીકારે છે. આ સંબંધમાં શ્રીપમાનંદ કવિએ રચેલું નિમ્નલિખિત પદ્ય વિચારવું અસ્થાને નહિ ગણાય. તેમાં કહ્યું છે કે "क्रोधायुग्रचतुष्कषायचरणो व्यामोहहस्तः सखे ! रागद्वेषनिशातदीर्घदशनो दुर्वारमारोद्धरः। • सज्ज्ञानाङ्कुशकौशलेन स महामिथ्यात्वदुष्टद्विपो નીતો થેન વર વરીમાં તેનૈવ વિશ્વત્રથમ ”—શાલ – વૈરાગ્ય-શતક, પધાંક ૨૫ ૧ “અજ્ઞાન અને તેનાથી થતી અવનતિ ? એ વિષયના સંબંધમાં જાએ સ્તુતિ (પૃ. ૨૧-૨૨). ૨૩
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy