________________
શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરના પટ્ટધર
શ્રીવિજયમેઘસૂરિના
વડનગર
સં૦ ૧૯૦૨ દ્વિતીય ચૈત્ર.
અભિપ્રાય
149949
સ્તુતિનાં મૂળ કાવ્યા, અવસૂરિ, અન્વય, શબ્દ કાશ, ગુજરાતી ભાષાંતર, વિવેચન વિગેરે સહિત અનેક સામગ્રીયુક્ત આ પુસ્તક સંસ્કૃત ભાષાના સામાન્ય બાધવાળા તથા તે ભાષાના અનભ્યાસીઓને પણ વિશેષ ઉપકારક થઈ પડશે તેમજ અર્થવિહીન માત્ર સ્તુતિ ગાખવાની રૂઢીમાં પણ આનાથી સુધારા થવા સંભવ છે. ભાષાંતરકારના આ વિષયમાં પ્રથમ પ્રયાસ હોવા છતાં સ્તુતિનાં પ્રત્યેક અંગાને ફ્રુટ કરવા માટેના તેમના પ્રયાસ પ્રશંસાપાત્ર છે.
લી. મેઘવિજય.