SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका શબ્દાર્થ જૈનેન્દ્ર (મૂ॰ નૈનેન્દ્ર )=જિનેન્દ્ર વિષયક, ગાતનોતુ ( ધા॰ તન )=વિસ્તાર કરેા. સતતં=નિરન્તર, હંમેશાં. સભ્યર્=સમીચીન, યથાર્થ, સભ્ય દેશાં=સમ્યગ્દષ્ટિના. સદ્ગુન=સદ્ગુણુ. સદ્ગુબાજ઼ીણામ=સદ્ગુણાની શ્રેણિના લાભને =આલાપકને લીધે મનહર, મિત્ર (ધા॰ મિત્ )સેદી નાંખેલ. મિસમવૃત્ત=ભેદી નાંખ્યા છે મદનને જેણે એવા. ગમ અપહૃત્વ=દૂર કરનાર. સાવા હદ્દ=સંતાપને હરનારા. યાવ્રત. ચામ=વ્રતાને આપનારા. નિર્મ=દુ:ખે કરીને ભેદી શકાય તેવા, દુર્વ્યવ. નિન્જ=આંતરા-રહિત. ત્રાન્તર્ગાન્તરિક. નિર્દેશિત્ત્વનાશ કરનાર. યુનિમૈનિરન્તરાન્તરતમોનિર્દેશિ=દભેદ્ય ૧૯૩ તેમજ અંતર-રહિત એવા આન્તરિક અંધકારના અત્યંત અંત આણનાર. નર્યુકતત ( ધા॰ હ ્ )=ઉદય પામતા, વિક સિત થતા. હ્રીજા=વિલાસ. ગમ =દય. મિ=ભેદવું. પર્યુકતક્ષીણામ મહાત્તિમયૂ=ઉદય પામતા છે વિલાસે જેના એવા દુર્જેય મહાશત્રુએના નાશ કરનારા. અનન્ત=અન્ત-રહિત, અગણિત. નમયૂનતાપાપ ઘામર=નમસ્કાર કરનારા છે અનન્ત, પાપ–રહિત તેમજ મનેારંજક એવા અમરા જેને એવા. ફ્લાકાર્ય જિન-મતની સ્તુતિ— “ આલાપકાએ કરીને મનેાહર એવા, વળી ભેદી નાંખ્યા છે રતિ—પતિને જેણે એવા તથા ( ભવ–ભ્રમણરૂપ ) સંતાપને હરનારા તેમજ ( મહા−)ત્રતાને દેનારા, અને વળી દુર્ભેધ તેમજ અંતર-રહિત ( અર્થાત અતિશય ગાઢ ) એવા આન્તરિક ( અજ્ઞાનરૂપી ) અંધકારના અત્યંત અન્ત આણનારા, તથા વળી ઉદય પામતા છે વિલાસા જેના એવા દુય ( રાગ, દ્વેષ વગેરે ) મહાશત્રુઓને સંહાર કરનારા એવા, તેમજ વળી નમન કરનારા છે અનન્ત, પાપ–રહિત તેમજ મનેહર અમરા જેને એવા જિનેન્દ્ર–વિષયક (અર્થાત્ તીર્થંકરે પ્રરૂપેલા ) સિદ્ધાન્ત સમ્યગ્દષ્ટિગ્માને સર્વદ્યા ( ક્ષમાદિક ) સદ્ગુણની શ્રેણિના લાભ કરેા. '’—૬૩ સ્પષ્ટીકરણ પદ-વિચાર– આ પદ્યમાં ( અને ખાસ કરીને એના ત્રીજા ચરણમાં ) ઇન્ત્ય અક્ષરાનું જમરૂં જોર જણાય છે, અને એથી ઉતરતી સંખ્યામાં આઇસ્થ નજરે પડે છે, એ આ લેાકની ખુખી છે. ૨૫
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy