________________
૧૦૪
સ્તુતિચતુર્વિશતિકા [[૭ સપાટ
ગવદૂરઃ हे जनाः ! जिनमतं नमत प्रणमत। किंभूतम् । उरु प्रौढं प्रशमसुखं ददत् । केषाम् । संयतानां मुनीनाम् । सदैव सर्वदा। उदारमुदात्तम् । काममत्यर्थम् । आयामहारि दैर्घ्यशोभि । अथवाऽतिशयेन મનrgણ શનિ રોહિતે સિદ્ધરાજે વા ય વાના સન્મમરવાના મુ ના शीघ्रम् । काममाययोर्महारि महावैरिभूतम् ॥ २७ ॥
अन्वयः संयतानां उरु उपशम-सौख्यं सदैव दिशत्, उदारं, कामं आयाम-हारि ( अथवा कामમા-માન-હરિ), ગન--નાન કવિ સિદ્ધિ-વારે વારત રામ-માયા-મઈ-ગરિ जिनमतं मुदा औरं नमत ।
શબ્દાર્થ વિરાવ (પા. વિશ)=આપનાર.
રામમાથામદારિ=મદન, માયા અને વ્યાધિને ૩૫રામ=ઉપશમ, પ્રશમ.
- હરનારા.
રાળ (ધારી)=પીડિત. સૌહા=સુખ.
કાનમાળી=જન્મ અને મરણથી પીડિત. ૩૫રામચંsઉપશમ–સુખને,
વાયત (વાવ =નિવાસ કરાવનાર. સંતાન (મૂળ સંવત) યતિઓના, ઈન્દ્રિયે | વિનિમુક્તિ, નિવણ.
ઉપર વિજય મેળવ્યું છે જેમણે તેમના. | વાર=નિવાસ, રહેઠાણ. sa=જ.
સિદ્ધિવારે નિર્વાણરૂપી નિવાસમાં.
જજ્ઞ=ોગ. ૩=પ્રૌઢ.
શનિ-રોગ-રહિત. ૩ (મૂળ વાર) ઉદાર, વિશાલ.
રિચક્ર. શામં=(૧) ખશ્ચિત, (૨) અત્યંત.
માથામહરિ=મદન અને માયાના મોટા ગાયામરિ=દીર્ધતા વડે મનેહર.
દુશ્મન અથવા મહાચક.
લેકાર્થ જિન-મતની પ્રશંસા–
“સંયમીઓને સર્વદા પ્રૌઢ ઉપશમ સુખ આપનારા એવા, વળી (અનેક વિષયના વિવેચનથી ભરપૂર હોવાને લીધે) અત્યંત દીર્ધતા વડે શોભતા [ અથવા મદન, માયા અને રોગને નષ્ટ કરનારા ], તેમજ જન્મ-મરણથી ખિન્ન થયેલા (છ)ને રોગરહિત એવા સિદ્ધિ –શિલા)રૂપી વાસમાં સત્વર નિવાસ કરાવનારા, અને વળી કંદર્પ અને કપટના કદા વરી એવા અથવા રતિ-પતિ અને માયા (ને છેદનાર હોવાથી તે-jના મહાચક્રરૂપ એવા ] જિન-મતને (હે ભવ્યજનો !) તમે હર્ષપૂર્વક નમન કરે.”—૨૭
१-२-३ अत्र यदि सदैव-अरं-काममिति क्रियाविशेषणानि दिशत्-वासयदित्यादिष्वपि योज्यन्ते, तद्दपि न्याय्यम् ।