SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका ૧૦૩ અર્થાત્ જીવ, અજીવ, ઇત્યાદિ નવ॰ તત્ત્વભૂત પદાથેŕનું શ્રદ્ધાન તે · સમ્યગ્દર્શન છે. અન્ય રીતે વિચાર કરીએ તે તત્ત્વ વડે ( અર્થાત્ નિશ્ચયપૂર્વ કનું ) મનું શ્રદ્ધાન તે ‘સમ્યગ્દર્શન ’ છે. આ સમ્યગ્દર્શન યાને સમ્યક્ત્વનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ રીતે જૈન શાસ્ત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એટલુંજ નહિ, પરંતુ સમ્યગ્દર્શનની ઘણે સ્થલે પ્રશંસા પણ કરવામાં આવી છે. હિંદુ શાસ્ત્રમાં પણ એવાજ સુદ્રાલેખ છે. કહ્યું છે કે— * 'सम्यग्दर्शनसंपन्नः, कर्मणा न हि बध्यते । दर्शनेन विहीनस्तु, संसारं प्रतिपद्यते ॥ " —મનુસ્મૃતિ, અ૦ ૬, શ્યા૦ ૭૪. આવા મહત્ત્વના વિષય ઉપર વિવેચન કરવાનું આ ચેાગ્ય સ્થલ ન ડાવાથી ન છૂટકે એ વાત પડતી મૂકવી પડે છે. આ વિષયના જિજ્ઞાસુઓએ કલ્પ–ભાષ્ય, સમ્યક્ત્વ-કૌમુદી, વિશેષાવશ્યક, પ્રવચન–સારાદ્વાર, અર્થ-દીપિકા વિગેરે ગ્રન્થા જોવા અને કોઇજ નહિ અને તે છેવટે અધ્યાત્મ-તત્ત્રાલાકનાં પૃષ્ઠો ૩૦૦- ૩૧૫, ૪૯૦-૪૯૭ તા જોઈ જવાં એ ભલામણુ. जिनमतप्रशंसा दिशदुपशमसौख्यं संयतानां सदैवोरु जिनमतमुदारं काममाया महारि । जननमरणरीणान् वासयत् सिद्ध (हि) वासे - Soजि नमत मुदारं काममायामहारि ॥ २७ ॥ - मालिनी टीका , , ‘ વિિિત । ‘ વિાત્ ઉપશમસૌષ્ય 'મમમુક્‘સંચતાનાં” સંયમવતામ્ । * સૌવ ? સર્વામેવ । ‘જીદ્દ ' વિશાહમ્ । ‘બિનમતું ' અફે‰ાસનમ્ । ‘કવાર 'ઉત્તમ્ | ઝામમાયાબહાર' જામ-અસ્યર્થ આયામતિ-öશોમ । ‘નનનમરળીબાન' બન્મમૃત્યુમિ શ્રાન્તાન્ । ‘વાસયત્ o સ્થાપયત્ । ‘સિદ્ધિવાને ’ મુક્ત્તિત્તવનિ । ‘શનિ નીરોને ૮ ૮ નમત મળમત । ‘ ધ્રુવા ’ વર્ષેન । ‘ ગર' શીત્રમ્ । જામમાયામારિ' ાનય માયા ન તોર્મારિबृहत् अमित्रभूतं महाचक्रं वा निकर्तनहेतुत्वात् ॥ २७ ॥ " 6 ૧ જીવ, જીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બન્ધ અને મેક્ષ એ ઉપર્યુક્ત નવ તત્ત્વ છે. આની સ્થૂલ વ્યાખ્યા ન્યાયકુન્નુમાંર્જાલ ઉપરના મારા વિવેચન ( પૃ૦ ૨૮૧-૨૮૬) ઉપરથી જેઈ શકાશે,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy