SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિચતુર્વિશતિકા [૭ શ્રીસુપાર્શ્વમાપ બસે (૨૦૦) ધનુષ્ય પ્રમાણ હતું. સાંસારિક ભોગ-ઉપભોગને તિલાંજલિ આપીને ચારિત્ર ગ્રહણ કરી; તીર્થ પ્રવર્તાવી, અનેક જીવને સન્માનું દર્શન કરાવી, વીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ નિવણનગરમાં જઈ રહ્યા. માલિની આ પદ્ય પણ સમવૃત્ત એવા માલિની વૃત્તિમાં રચાયેલું છે. એનું લક્ષણે નીચે મુજબ છે " ननमयययुतेयं, मालिनी भोगिलोकैः" અથાત આ વૃત્તમાં ન, ન, મ, ય, અને ય એમ પાંચ ગણે છે. એટલે કે એકંદર પંદર (૧૫) એક્ષરે છે. વિશેષમાં આઠમા અને પંદરમા અક્ષરે વિશ્રામ-સ્થાને યાને યતિ છે. नति कृतवान् यो जन् | तु जा तं नि रस् तस् - - - - - - - - મા ( થ: ( जिनराज्या ध्यानम् व्रजतु जिनततिः सा गोचरे (२) चित्तवृत्तेः सदमरसहिताया वोऽधिका मानवानाम् । पदमुपरि दधाना वारिजानां व्यहार्षीत् सदमरसहिता या बोधिकामा नवानाम् ॥ २६ ॥ -मालिनी टीका ત્રનલ્લિતિ જતાનિનાસિનિનવી “ જાનવિષા નિત્તર ચઃ ! “ સ તાવાર સ ટ્રમાણે વર્તને જે તે હિતાય “વો? શુ જણ * * * *. ૧ આ વૃત્તનું લક્ષણ ધ્રુતબોધ પ્રમાણે નીચે મુજબ છે – "प्रथममगुरुषट्कं विद्यते यत्र कान्ते ! तदनु च दशमं चेदक्षर द्वावशान्त्यम् । करिभिरथ तुरडैर्यत्र कान्वे ! विरामः... सुकविजनमनोज्ञा मालिनी सा प्रसिद्धा ॥" અથ હે કાન્તા! જે પદ્યના પ્રથમના છ અક્ષરો તેમજ ત્યાર પછી દશમા અને તેરમા અક્ષર લઘુ હોય અને જે તે ઉદ્યમાં કુંજર એને અશ્વ વડે (અર્થાત્ આઠમા અને ત્યાર પછીના સાતમા અક્ષરે ઉપર ) વિરામ આવતા હોય, તે તે પળ સુકવિઓના મનને હરનાર “માલિની' તરીકે પ્રસિદ્ધ છે,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy