SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુત ] स्तुतिचतुर्विशतिका શબ્દાર્થ નવા )=કરેલ. અભિમાન, પીડા અને અપકીર્તિને =વન્દન, નમસ્કાર. જેણે એવા. દૂતનસિ=કી છે નમસ્કાર જેણે એવા. વાંકી કાલ પર્યતા ઘણા વખત સુધી. તવાર (Fકયાં. વિરત્વ (મૂળ વિહત્વ =નિશ્ચલપણાને, નg=પ્રાણી, જીવ. અચલતાને. જ્ઞાતિ સમૂહ. જિત્તમન. અનુગારંગજીના સમૂહને, પ્રાણિ-વર્ગને. વૃત્તિ–વળણુ. v=શત્રુ, વૈરી. રિઘ =મનના વળગુની, મને વ્યાપારની. વાપા=પીડા. સુપાર્શ્વ (મૂળ સુપાર્શ્વ =સુપાશ્વ (નાથ)ને. યર=અપકીતિ. જમનાથ =ઉત્કૃષ્ટ છે ઉપશમ જેમાં એવા. નિરંતરમપુરમમાથી નારંવાધાયા=નિરાસ | કાપાગ (ધા ઘા) ઉત્પન્ન કરીને, પ્રાપ્ત કરીને, કર્યો છે મદન, દુમન, મદ, માયા, | રાસ્ત (મૂળ શત-પ્રશંસા પામેલાને.. શ્રી સુપાર્શ્વનાથનું સ્મરણ– જે સુપાર્શ્વનાથ, કર્યો છે પ્રણામ જેણે એવા પ્રાણિ-વર્ગને દૂર થયા છે–નષ્ટ થયાં છે મદન, દુશ્મન, મદ, માયા, પીડા અને અપકીર્તિ જેના એવો કરતે હવે તે પ્રશંસાને પામેલા ( સુંદર છે બાજુએ જેની એવા) સુપાશ્વ (નાથ)નું, હે માનવ! તું, ઉત્કૃષ્ટ છે ઉપશમ જેમાં એવી મને-વૃત્તિની અચલતાને ચિરકાલપર્યત પ્રાપ્ત કરીને (અર્થાત્ મનને સર્વથા વશ કર્યો બાદ) સ્મરણ કર.”—૨૫. સ્પષ્ટીકરણ સુપાર્શ્વનાથ સુપાર્શ્વનાથ નામના જૈનેના સપ્તમ તીર્થંકરને જન્મ વારસી નગરીમાં સુપ્રતિષ્ઠ રાજાને ત્યાં થયે હતે. આ રાજાની પૃથ્વી નામની રાણી આ કુલદીપક કુમારને જન્મ આપવા ભાગ્યશાળી થઈ હતી. આ તીર્થંકરના સુવર્ણવર્ણ અને સ્વસ્તિકના લાંછનથી લાંછિત દેહનું ૧ અત્ર તીર્થકરની માતાને ભાગ્યશાળી કહી છે, તે સ્વપલકલ્પિત વાત નથી, કેમકે જેમ તીર્થંકર પ્રશંસનીય છે, તેવી જ રીતે તેમની માતા પણ પ્રશંસાપાત્ર છે અને એમ હોવાને લીધે તે શ્રીમાનતુંગસૂરિ કહે છે કે “स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो द्धति भानि सहस्ररश्मि ચેવ વિનતિ પુરગામ ” . -ભકતામર-રત્ર, લ૦ રર, ૨ સાથીઓ,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy