________________
જિનસ્તુત ] स्तुतिचतुर्विशतिका
२०१ कस्मात् ! । देवसमूहात् । किविशिष्टात ? । सारवात-प्रस्तुतस्तुतिकात् । गरीयांसो-गरिष्ठा नयानीतयो येषु ते च ते नराश्च तेषां वरदेभ्यः । इत्थंभूतेभ्यो जिनेभ्यो नमोऽस्तु-भवतु ॥ ६६ ॥
અત્તર पावनेभ्यः, सत्-नयन-रव-रदेभ्यः, सार-वाद-स्तुतेभ्यः सह-आरवात् देव-वृन्दात् समाधि ગર-કુતિ, જય-જય-ના-
જખ્ય શેખ્યા સહ-નિ-રખ્યા ના થરા
- શબ્દાર્થ સાગિનપરિસમસ્ત જિનવને. | કુરિ=(૧) સ્તુતિ, (૨) પ્રણામ. Tયને (મુળ પાવન)=(૧) પવિત્ર કરનારા | સમષિાતનુતિ =પ્રાપ્ત થઈ છે સ્તુતિ જેમને (૨) નિર્મલ.
એવાને. નવના ચ=ઉત્તમ છે નેત્ર, ધ્વનિ =સુર. અને દન્ત જેના એવાને.
=સમૂહ. તા=ઉત્તમ.
તેના =સુર-સમૂહથી. વા વચન,
જય શ્રેષ્ઠ. . સારવાર=(૧) અર્થ-પ્રધાન વચન, (૨) સાર્થ છે વચન જેનું એવા.
મીન નવજેઓ શ્રેષ્ઠ છે નીતિ જેમની
એવા ઉત્તમ મનુષ્યને તેમના મનેસુત (ધાતુ કરતુતિ કરાયેલ.
વાંછિત અર્પણ કરનારા પાવાગ્યા =અર્થ-પ્રધાન વચને વડે અથવા સાર્થ છે વચન જેનું એવાથી
અર7 (થા )=થાઓ. સ્તુતિ કરાયેલા.
સનવાવ (મૂળ જ+ગાવ) શબ્દાયમાન. પિત(g૦ ૧૨=પ્રાપ્ત થયેલી. | તેઓ (પૂ૦ તત્ =તેમને.
પ્લેકાર્થ સકલ તીર્થકરને પ્રણામ
પવિત્ર કરનારા [અથવા પવિત્ર] એવા, વળી 'ઉત્તમ છે નેત્ર, (દેશના–સમયની) દવનિ તેમજ દત્ત જેમનાં એવા તથા વળી અર્થ–પ્રધાન વાક્ય વડે [અથવા સાથે છે. વચને જેમનાં એવા વડે] રસ્તુતિ કરાયેલા, તેમજ (સ્તુતિને આરંભ કર્યો હોવાથી) શબ્દાયમાન એવા સુર-સમૂહ દ્વારા પ્રાપ્ત થઈ છે સ્તુતિ જેમને એવા (અર્થાત દેવના પણ
સ્તુતિપાત્ર) અને વળી શ્રેષ્ઠ છે નીતિ જેમની એવા ઉત્તમ જનેને તેમનાં મનવાંછિત અર્પણ કરનારા એવા તે સમસ્ત જિનેશ્વરને (મારા) પ્રણામ હેજે.”—૬૬
૧ કમલની લક્ષ્મીને તિરસ્કાર કરનારાં નેત્રે હોવાથી, સ્નિગ્ધ, ગંભીર અને જનગામી કવનિ હોવાથી અને હીરા વિગેરેને પરાભવ કરનારા દત્ત હોવાથી “ઉત્તમ’ શબ્દ ઘટી શકે છે.
૨ જિનેશ્વરના દેહના વર્ણન સારૂ જુઓ ચતુર્વિશતિકા (૫૦ ૯૮).