________________
૨૫૪
સ્તુતિચતુર્વિશતિકા
[૨૧ શ્રીનમિ
अन्वयः ગા-ગા-સાહિ-, જસમા, નાસ્ટીવ-ભાણી-વિરાર-વના, વિરાવ-શાહ-નાનાअलि-कबरं नालीक-चरं समध्यासीना, अम्भस्-भृत-घन-निमा, अम्भोधि-तनया-समान-आली काली वः विपक्ष-व्यूह दलयतु ।
શબ્દાર્થ વિપક્ષ-શત્રુ, દુશમન,
શભ=જલ. શુસમૂહ, સમુદાય,
મત (ઘા )=ભરેલ, વિપક્ષાંશત્રુ-સમુદાયને.
અમૃતવનિમr=જલથી ભરેલા મેઘ સમાન, સહયર (૦ )=ળી નાખે, નષ્ટ કરે. | ગોષિ સમુદ્ર, વૃકધારણ કરવું.
તેના પુત્રી. જરાક્ષાવધિ ગદા તેમજ જપ-માલાને ગોષિતના સમુદ્ર-પુત્રી, લક્ષ્મી. ધારણ કરનારી.
શાહી=સખી, બેનપણી. કરના=નિરૂપમ
અમોષિતનવાણમાનાર્જીકલમી જેવી સખીનાણી =કમળ.
એ છે જેને એવી. વિવા=નિર્મલ.
'વિરાર (થા વિષ્ણુ ) પ્રવેશ કરનારા. નારીવાહિનિરાઈના કમલની શ્રેણિના ગર=સ્થિર, નિશ્ચલ.
સમાન નિર્મલ છે ચરણે જેનાં એવી. gિ=ામર, ભ્રમરે. નારીવાવ=ઉત્તમ કમલને.
જા=મિશ્રિત, વ્યાપ્ત. સમજ્જાના (ઘા =(૧) આરૂઢ થયે- દિવાના દિteીન થનારા તેમજ લી; (૨) આરોહણ કરનારી.
નિશ્ચલ એવા વિવિધ ભ્રમરોથી વ્યાસ,
શ્લોકાઈ કાલી દેવીની સ્તુતિ
બગદા તેમજ જપ-માલાને ધારણ કરનારી, વળી ( સૌન્દર્યાદિકમાં) નિરૂપમ, તથા કમલની પંકિતના સમાન નિર્મલ છે ચરણો જેનાં એવી, વળી લીન થનારા તેમજ નિશ્ચલ
૧ સમુદ્ર મંથન કરતી વેળાએ તેમાંથી ઉત્પન્ન થયેલાં નિમ્નલિખિત પધમાં ગણાવેલાં–
लक्ष्मीः कौस्तुभपारिजातकसुरा धन्वन्तरिश्चन्द्रमा
गावः कामदुधाः सुरेश्वरगजो रम्भादिदेवाङ्गनाः। अश्वः सप्तमुखो विषं हरिधनुः शङ्खोऽमृतं चाम्बुधे
रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥ -ચૌદ રત્ન પૈકી એક રત્ન હોવાને લીધે લક્ષ્મીને સમુદ્ર-પુત્રી' કહેવામાં આવે છે. આ હિન્દુશાસ્ત્રની માન્યતા છે અને એ લેક-રૂઢિ પ્રમાણે અત્ર વર્ણન કરવામાં આવ્યું છે.