________________
તુતિચતુર્વિશતિકા
[૧૭ શ્રીકુન્થ
શબ્દાર્થ
મવડ (ઘામૂકહેજે.
અમૃત (વા મૂ)= થતા હવા. ન્યુ કેળુ (નાથ), સત્તરમા તીર્થકર
નિનઃ (મુ. નિન =જિન, તીર્થકર. શ્રીબ્યુનાથા=શ્રી કુષ્ણુનાથને, સત્તરમા
પિ=સમુચ્ચયવાચક અવ્યય. તીર્થકરને. તમે (મૂળ તત્ =તેને,
લક્ષ=ઈન્દ્રિય. ગામ=વિસ્તીર્ણ.
રા=રજજુ, દેરડું. મિતરામિત મોહાથમતાપ=નષ્ટ કર્યો છે
ચણિત (ધા ચમ)=બંધાયેલ. અપાર એવા મોહના વિસ્તીર્ણ સંતાપને
મિ=ઉપશમથી યુક્ત. જેણે એવા.
અક્ષરમતમતમોહાય=ઈન્દ્રિયરૂપી હૃદ્ય (મૂ૦ હૃદ)=મનેહર.
રજજુ વડે નહિ બંધાયેલા (અત એવ) મત=ભરત (ક્ષત્ર), ભારત વર્ષ.
ઉપશમયુક્ત એવા (મુનિવર)ના મ=સ્વામી.
(અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરનારા. તમતમ=સંપૂર્ણ ભારતવર્ષના અધિ. 1 ઇંતે-હરનાર. પતિ, ચકવતી.
| ગમતાવહd=પાર વિનાનાં કષ્ટોને હરનારા.
શ્લેકાર્થ શ્રીકુન્થનાથને વન્દન
જે મને હર ( કન્થનાથી સમસ્ત ભરત (ક્ષેત્રના સ્વામી (અર્થાત ચક્રવર્તી) (હોવા ઉપરાંત, અગણિત કલેશને પણ દૂર કરનાર એવા તીર્થંકર પણ થયા, તે શ્રીકળ્યુંનાથ કે જેમણે અપાર એવા મેહના વિસ્તીર્ણ સંતાપને નાશ કર્યો છે, તેમજ જેઓ ઈન્દ્રિયરૂપી રજજુ વડે નહિ બંધાયેલા અને (અત એવ) ઉપશમયુક્ત એવા (જને )ના (અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરનારા છે, તે કુન્થનાથને મારી વારંવાર) વન્દના હેજે.”૬૫
સ્પષ્ટીકરણ શ્રીકુન્થનાથ ચરિત્ર
સત્તરમા તીર્થકર કન્થનાથને જન્મ હસ્તિનાગપુરમાં થયે હતે. શ્રી રાણી અને સૂર રાજા એ તેમનાં માતાપિતા થતાં હતાં. છાગના લાંછનથી અંક્તિ તેમજ સુવર્ણવણ એ તેમને દેહ પાંત્રીસ ધનુષ્ય પ્રમાણ ઊંચે હતે. આ લેકમાં કહેવામાં આવ્યું છે તેમ એકજ ભવમ ચક્રવર્તીનું પદ તેમજ વળી તીર્થંકરનું પણ પદ પ્રાપ્ત કરવા તેઓ ભાગ્યશાલી થયા હતા. આ તેમનું અલૌકિક પુણ્ય સૂચવે છે. પંચાણ હજાર વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થતાં તેઓ પરમાનંદ પદને પામ્યા. ભરતક્ષેત્ર અને ચવર્તીનું સ્વરૂપ
જમ્બુદ્વીપના વિષ્કસ્મથી એકસો નેવુંમા ભાગના વિષ્કમ્ફવાળું અર્થાત્ ૧૧=પર જનના વિષુમ્ભવાળું ભરતક્ષેત્ર છે. આ ક્ષેત્રના મધ્યભાગમાં પૂર્વથી પશ્ચિમે સમુદ્ર પર્યત