SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ સ્તુતિચતુર્વિશતિકા [૩ શ્રીશૈભવમાન-(૧) સત્કાર, પૂજા, (૨) પ્રમાણે, ઘરમાનના=સર્વોત્તમ નેને. બાયતમા=બહુ માન છે જેનું એવા. થાન-વાહન, નાયતમાનં=નય વડે વિસ્તીર્ણ છે પ્રમાણ અચાનયા=અવિદ્યમાન છે. વાહન જેને વિષે જેનું એવા. એવા, વાહન-રહિત. શિવ મે તમા (ઘા) વત્ )=પ્રયત્ન કરનારૂં. ફાર્મ=સુખ. કય લાભ, નફ, શિવરાળે મુક્તિના સુખ માટે. બનચ=ગેરલાભ, તેટે. મત (મૂ૦ મત)=મત, સિદ્ધાન્ત. લાયતમાનં=નહિ પ્રયત્ન કરનારું, ઉદાસીન, ધ (ઘા ઘા)=ધારણ કરનાર અચાનયાયતમાનં=લાભ તેમજ ગેરલાભ સમા=અસાધારણ. તરફ ઉદાસીન, પ્લેકાર્થ જૈન મતનું પ્રાધાન્ય નિરૂપમ છે મુખ અને ચાલ જેનાં એવી તેમજ (અશ્વ પ્રમુખ) વાહન-રહિત એવી (એ) જિન–શ્રેણિએ રચેલે, વળી બહુ માન છે જેનું એ [ અથવા વિસ્તીર્ણ છે પ્રમાણ જેનું એ અર્થાત અનેક શાસ્ત્રોના પૂરાવાથી પ્રમાણિત ], તથા અસાધારણ નેને ધારણ કરનારે એ, તેમજ પ્રયત્ન કરનારે સિદ્ધાન્ત આપણે શિવ-સુખને અર્થે થાઓ.” અથવા - અનુપમ છે વદન અને વર્તન જેનાં એવી જિન–પંકિતએ રચેલે એ, વળી ને વડે વિરતીર્ણ છે પ્રમાણ જેનું એવો તથા વળી અદ્વિતીય નને ધારણ કરનારે, તેમજ લાભ તથા ગેરલાભ તરફ ઉદાસીન રહેનાર એ (જૈન) મત મેક્ષના સુખ માટે થાઓ.”-૧૧ સ્પષ્ટીકરણ જૈન સિદ્ધાન્તમાંના ની અનુપમતા, અસાધારણુતા આ શ્લેકમાં જૈન સિદ્ધાન્ત અદ્વિતીય નયને ધારણ કરે છે એમ કહેવામાં આવ્યું છે તે ઉપર હવે વિચાર કરવામાં આવે છે. કહેવાની મતલબ એ છે કે અન્ય (જૈનેતર) દર્શનકારના હાથમાં નૈગમાદિક ન જતાં તે “દુર્નય’ બને છે, જ્યારે જૈન દર્શનકારના હાથમાં તે “સુનય” રહે છે. આનું કારણ એ છે કે એક નય પિતાની મહત્તા જાળવવાને માટે અન્ય નયે તરફ ઉદાસીન ન રહેતાં જે તે નને નિષેધ કરવા તત્પર થઈ જાય, અર્થાત્ જે નયનું જ્યાં સુધીનું ક્ષેત્ર હોય, તે ક્ષેત્રની હદ તે ઓળંગી જાય, તે તે “સુનય” મટીને “દુનિય” બને છે. આ હકીકત અન્ય દર્શને કયા નેનું એકાન્તત સેવન કરે છે તે તરફ નજર કરવાથી જોઈ શકાશે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy