________________
જિનતુત: ]
___ स्तुतिचतुर्विंशतिका વિજયે પૈકી દરેક વિજયમાં એક એક તીર્થકર હોય અને તે સમયે તે પાંચે મહાવિદેહ, ભારત અને ઐરાવત એમ પંદરે ક્ષેત્રો મળીને એકંદર રીતે વિહરમાન તીર્થકરેની સંખ્યા ૧૬૦+૫+ અર્થાત્ ૧૭૦ ની પણ થઈ શકે તેમ છે. આવી ઘટના શ્રી અજિતનાથ સ્વામીના સમયમાં બન્યાનું કહેવામાં આવે છે.
આ ઉપરથી એમ જોઈ શકાય છે કે તીર્થકર-સમુદાયથી તીર્થકરોની સંખ્યા ૪, ૨૦, ૨૪૨ ૩૦, ૧૭૦ અને વળી અનંતની પણ સંભવી શકે છે. પરંતુ ચૈત્યવન્દનભાળ્યાદિના નિયમને અનુસાર અહિં આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરે સમજવા. जिनमतविचार:
प्रवितर वसतिं त्रिलोकबन्धो !
गमनययोगततान्तिमे पदे हे। जिनमत ! विततापवर्गवीथीगमनययो ! गततान्ति मेऽपदेहे ॥ ७ ॥
–પુષિ૦
टीका प्रवितरेति । 'प्रवितर दिश।' वसति' आवासम् । 'त्रिलोकबन्धो!' जगत्रयीवान्धव! । 'गमनययोगतत!' गमाः-सदृशपाठाः, नया-नैगमादयस्तैर्योगः-सम्बन्धः तेन तत-विस्तीर्ण।। “ન્તિએ ? ગ્રત્યે સ્થાને રોજાનો રૂાર્થ “ સામત્રો “નિનામત ! સર્વજ્ઞાનના 'विततापवर्गवीथीगमनययो!' वितता-विस्तृता या अपवर्गवीथी-मोक्षपदवी तत्र गमनं-यानं तस्मिन् सुखप्रापकत्वात् ययो-तुरङ्गम ! । 'गततान्ति । अपेतग्लानि यथा भवत्येवम् । 'मे'
૧ દરેક મહાવિદેહ ક્ષેત્રના બત્રીસ બત્રીસ વિભાગ પાડવામાં આવ્યા છે અને આ દરેક વિભાગ કરતાં વધારે મલક કોઈ પણ રાજાના તાબામાં હોઈ શકે નહિ. આમાંના દરેક સંપૂર્ણ વિભાગ કે જેને વિજય કહેવામાં આવે છે તેના અધિપતિને (પણ) “ચક્રવતિ સંબોધવામાં આવે છે. આ પ્રમાણે એકંદર ૧૬૦ વિજયે છે અને તેનું સ્વરૂપ જમ્બુદ્વીપ-પ્રજ્ઞપ્તિના ઉત્તરાદ્ધમાંથી મળી શકશે.
૨ દરેક ઉત્સર્પિણ તેમજ દરેક અવસર્પિણી કાલમાં દરેક ભરત ક્ષેત્ર તથા દરેક ઐરાવત ક્ષેત્રમાં ચોવીસ ચોવીસ તીર્થકરે થાય છે. આ ઉપરથી ગમે તે એક ઉત્સર્પિણી કે અવસર્પિણું પરત્વે એક જ ક્ષેત્ર આશ્રીને વિચાર કરવામાં આવે તે તીર્થંકરની સંખ્યા વીસની આવે છે. જે એક જ ક્ષેત્ર આશ્રીને એક કાલચક્ર પર વિચાર કરવામાં આવે, તો તે સંખ્યા ૪૮ ની થાય છે. એ પ્રમાણે જેવી રીતે વિચાર કરીએ તેટલા ગણું તીર્થકર સમજવાના છે અર્થાત્ તીર્થકરોની સંખ્યા આવી અપેક્ષાઓ પ્રમાણે ૨૪, ૪૮, ૭૨, ૮૬, ૧૨૦ ઈત્યાદિ પણ ઘટી શકે છે.
મા નો, રૂત્ય છેઃ