________________
જિનસ્તુતયઃ ]
અનુમાન=અનુમાન, સક્રમન=સંગતિ. સમાનત્તમન !=હે ઉત્તમ છે અથવા વિદ્યમાન છે અનુમાનની સંગતિ જેને વિષે એવા ! (×૦) ચાત ( ધા॰ યા )=ગયેલ, નષ્ટ થયેલ. રચિત=પ્રિય.
स्तुतिचतुर्विंशतिका
ચાતતમોરચિત=નષ્ટ થયેા છે મેહ જેના એવા ( મુનિઓ )ને પ્રિય.
હાલ=સુખ.
સાય સાધનારા.
૨૪૩
શિવપુલભાષ મુક્તિના સુખને સાધનારા. મિષત ( ધા૦ થા )=રૂડી રીતે કહેનારા, સારા પ્રકાશ પાડનારો.
સુધિય† ( મૂ૦ સુધી )=બુદ્ધિમાનાના. ચળ ( મૂ૦ સરળ )=ચારિત્રને. ચલત ( ધા૦ વસ્ )=નિવાસ કરનારા, અનુ=અભિમુખ્યાર્થક અવ્યય. અનુમાનલ (મૂ॰ માનસ )=મનને. ઉદ્દેશીને, બાતત (ધા॰ ત ્ )=વિસ્તીર્ણ, ગમનયાતત !=હે ગમ એવા ! (×૦) મોવૃચિતઃ ! ( મૂ॰ મોચિત્)=હે ખુશ કરનાર ! મ
અને નયથી વિસ્તીર્ણ
શ્લોકાય
સિદ્ધાન્તની સ્તુતિ—
“ હૈ જિનેશ્વરના સિદ્ધાન્ત ! ઉત્તમ [ અથવા વિદ્યમાન ] છે અનુમાનની ( અને ઉપલક્ષણથી અન્ય પ્રમાણેાની પણ ) સંગતિ જેને વિષે એવા હે (જૈન શાસન ) ! હૈ આલાપક અને નયથી વિસ્તીર્ણ ( આગમ ) ! હૈ પ્રમેઢકારી ( શાસ્ત્ર ) ! ગયા છે ( મેહરૂપી યાને અજ્ઞાનરૂપી ) અંધકાર જેના એવા ( મુનિવરોને ) પ્રિય, તથા પણ્ડિતાના મનને લક્ષ્ય કરીને વસનારા તેમજ શિવ—સુખના સાધક એવા ચારિત્રના પ્રકાશ કરનારા તું (જિન–પ્રરૂપિત સિદ્ધાન્ત ) અત્યંત નમ્ર એવા વિદ્વાનેાનું ( ચાર્યાસી લાખ ચેનિએમાં પરિભ્રમણુરૂપ ) સંસારથી રક્ષણુ કર. ’—૭૯
સ્પષ્ટીકરણ
અનુમાન—
રસાધન દ્વારા જે સાધ્યનું જ્ઞાન થાય છે તે કેંઅનુમાન ’ કહેવાય છે. એ ધ્યાનમાં રાખવું કે સાધનના નિશ્ચય અને વ્યાપ્તિનું સ્મરણ એ બંને અનુમાનના આવશ્યક અંગેા છે. કહેવાની મતલબ એ છે કે ધારો કે કાઇક સ્થલે ધૂમ જોવામાં આવ્યા. એનું દર્શન થતાંજ · જ્યાં જ્યાં ધૂમ
૧ ખરેખરા પણ્ડિત કાણુ કહેવાય તે વિચારવું આવશ્યક છે, આ વાતના ઉપર નિમ્ન-લિખિત લેક દિવ્ય પ્રકાશ પાડે છેઃ—
**
'मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्टवत् ।
आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पण्डितः ॥ "
૨-૩ પર્વતો વૃદ્ધિમાન ખૂબવવાત અર્થાત્ પર્યંત ધૂમવાળા હેાવાને લીધે અગ્નિમાન છે. આમાં અગ્નિમાન્ એ ‘સાધ્ય ’ છે અને ‘ધૂમવાનું હોવાપણું ’અર્થાત્ ‘ ધૂમવત્ત્વ ’ એ સાધન છે.
४ परामृश्यमानं लिङ्गमनुमानमित्युदयनाचार्याः, मणिकृतस्तु लिङ्गपरामर्शोऽनुमानमिति । ૫ ધૂમાડે.