SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સ્તુતિચતુર્વિંશતિકા [ ૯ શ્રીસુવિધિ ‘ઇન્દ્રવજા ’ના પ્રથમ અક્ષર ગુરૂ છે ત્યારે‘ ઉપેન્દ્રવજા'ના તે અક્ષર લઘુ છે; બાકી બધા અક્ષશ તા સમાન છે. ૧ આ વૃત્તનાં પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ ચરણા ઉપેન્દ્રવજામાં રચાયાં છે અને બાકીનું તૃતીય ચરણ ઇન્દ્રવજામાં છે એ વાત હવે વિચારવામાં આવે છે. ૧ ચરવુ. ૨ ચરણ. ૩ ચરણ. ત વા મિ | વૃકૢ ધિં સુ |વિ ધિક્ વિ | જે યાત્ --- - त त सभासु । रा ली न ज ત ज ग ग सभा सु रा ली न तपाद या वन् यो यो गि | पङ्क याप्र | ण तो न मस् सत् ^ ज त ~ ज ग ग तपाद या वन् -- ૬. ग ग ૧ સરખાવા શ્રુત-ખાધમાં આપેલાં ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા અને ઉપજાતિનાં લક્ષણા— ઇન્દ્રવજાનુ લક્ષણ— उपेन्द्रवज्रा इन्द्रवज्रा यदीन्द्रवज्रा चरणेषु पूर्वे भवन्ति वर्णा लघवः सुवर्णे ! । अमन्दमाद्यन्मदने ! तदानीम् उपेन्द्रवज्रा कथिता कवीन्द्रैः ॥” उपेन्द्रवज्रा " यस्यां त्रिषट्सप्तममक्षरं स्याद् ह्रस्वं सुजङ्गे ! नवमं च तद्वत् । गत्या विलज्जीकृत हंसकान्ते ! तामिन्द्रवज्रां ब्रुवते कवीन्द्राः ॥” અર્થાત્—હૈ સુંદર જ ધાવાળી ( લલના ) ! જે પદ્યમાં ત્રીજા, છઠ્ઠા, સાતમા તેમજ નવમા અક્ષરો લઘુ હાય, તે પદ્યને, પેાતાની ચાલ વડે તિરસ્કાર કર્યાં છે. હંસની કાન્તિને જેણે એવી હૈ ( પ્રિયા )! કવિરાજ ‘ ઇન્દ્રવજ્રા ' કહે છે. ઉપેન્દ્રવજાનું લક્ષણ— " અર્થાત—હે સુન્દરી ! જો ઇન્દ્રવજ્રાનાં (ચારે) ચણાના પ્રથમ અક્ષરા લધુ હોય, તે અત્યંત હર્ષિત થઇ રહ્યા છે કામદેવ જેતે વિષે એવી હૈ ( કામિની !) તે પદ્યને કવીશ્વરા ઉપેન્દ્રવજ્રા કહે છે, ઉપજાતિનું લક્ષણ— 66 'यत्र द्वयोरप्यनयोस्तु पादा સર્વાન્ત સીમાંન્તનિ ! ચન્દ્રાન્તે !! विद्वद्भिः परिकीर्तिता सा प्रयुज्यतामित्युपजातिरेषा ॥ " અર્થાત્—હે ઉત્તમ કેશવાળી (કાન્તા) ! જે છંદમાં ઇન્દ્રયા' તેમજ ઉપેન્દ્રવજ્રા' એ બન્નેનાં ચરણા હાય, તેને હે ચન્દ્રસમાન કાન્તિવાળી ( સુંદરી ) ! પુરાતન પણ્ડિતાએ ‘ઉપજાતિ ’ કહ્યા છે તે તારે જાણવું જોઇએ. :
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy