________________
૧૨૬
સ્તુતિચતુર્વિંશતિકા
[ ૯ શ્રીસુવિધિ
‘ઇન્દ્રવજા ’ના પ્રથમ અક્ષર ગુરૂ છે ત્યારે‘ ઉપેન્દ્રવજા'ના તે અક્ષર લઘુ છે; બાકી બધા અક્ષશ તા સમાન છે. ૧
આ વૃત્તનાં પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ ચરણા ઉપેન્દ્રવજામાં રચાયાં છે અને બાકીનું તૃતીય ચરણ ઇન્દ્રવજામાં છે એ વાત હવે વિચારવામાં આવે છે.
૧ ચરવુ.
૨ ચરણ.
૩ ચરણ.
ત વા મિ | વૃકૢ ધિં સુ |વિ ધિક્ વિ | જે યાત્
---
-
त
त
सभासु । रा ली न
ज
ત
ज ग ग
सभा सु रा ली न तपाद
या वन्
यो यो गि | पङ्क याप्र | ण तो न मस् सत्
^
ज
त
~
ज ग ग
तपाद या वन्
--
૬.
ग ग
૧ સરખાવા શ્રુત-ખાધમાં આપેલાં ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા અને ઉપજાતિનાં લક્ષણા— ઇન્દ્રવજાનુ લક્ષણ—
उपेन्द्रवज्रा
इन्द्रवज्रा
यदीन्द्रवज्रा चरणेषु पूर्वे भवन्ति वर्णा लघवः सुवर्णे ! । अमन्दमाद्यन्मदने ! तदानीम् उपेन्द्रवज्रा कथिता कवीन्द्रैः ॥”
उपेन्द्रवज्रा
" यस्यां त्रिषट्सप्तममक्षरं स्याद् ह्रस्वं सुजङ्गे ! नवमं च तद्वत् । गत्या विलज्जीकृत हंसकान्ते ! तामिन्द्रवज्रां ब्रुवते कवीन्द्राः ॥”
અર્થાત્—હૈ સુંદર જ ધાવાળી ( લલના ) ! જે પદ્યમાં ત્રીજા, છઠ્ઠા, સાતમા તેમજ નવમા અક્ષરો લઘુ હાય, તે પદ્યને, પેાતાની ચાલ વડે તિરસ્કાર કર્યાં છે. હંસની કાન્તિને જેણે એવી હૈ ( પ્રિયા )! કવિરાજ ‘ ઇન્દ્રવજ્રા ' કહે છે.
ઉપેન્દ્રવજાનું લક્ષણ—
"
અર્થાત—હે સુન્દરી ! જો ઇન્દ્રવજ્રાનાં (ચારે) ચણાના પ્રથમ અક્ષરા લધુ હોય, તે અત્યંત હર્ષિત થઇ રહ્યા છે કામદેવ જેતે વિષે એવી હૈ ( કામિની !) તે પદ્યને કવીશ્વરા ઉપેન્દ્રવજ્રા કહે છે,
ઉપજાતિનું લક્ષણ—
66
'यत्र द्वयोरप्यनयोस्तु पादा
સર્વાન્ત સીમાંન્તનિ ! ચન્દ્રાન્તે !! विद्वद्भिः परिकीर्तिता सा प्रयुज्यतामित्युपजातिरेषा ॥ "
અર્થાત્—હે ઉત્તમ કેશવાળી (કાન્તા) ! જે છંદમાં ઇન્દ્રયા' તેમજ ઉપેન્દ્રવજ્રા' એ બન્નેનાં ચરણા હાય, તેને હે ચન્દ્રસમાન કાન્તિવાળી ( સુંદરી ) ! પુરાતન પણ્ડિતાએ ‘ઉપજાતિ ’ કહ્યા છે તે તારે જાણવું જોઇએ.
: