SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિચતુર્વિંશતિકા [ ૨ શ્રીઅજિત શ્રીઅજિતનાથ— શ્રીઅજિતનાથ એ આ અવસર્પિણી કાલમાં થયેલા જૈનાના ચેાવીસ તીર્થંકરામાંના ખીજા તીર્થંકર છે. આ તીર્થંકર અાધ્યા નગરીમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ જિતશત્રુ હતું અને તેમની માતાનું નામ વિજયા હતું. તેમના કનકવી દેહનું પ્રમાણ સાડા ચારસે ધનુષ્ય હતું અને તે હાથીના લાંછનથી લાંછિત હતું. તેઓએ અનેક રાજ-કુમારી સાથે પાણિ-ગ્રહણ કર્યું હતું અને જ્યારે તેમના પિતાશ્રીએ ઋષભ-દેવે પ્રવર્તાવેલા તીર્થમાંના સ્થવિર સાધુ પાસે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે નહિ ઇચ્છા હોવા છતાં પણુ ભાગ-ફૂલ કર્મ બાકી હોવાને લીધે તેમણે રાજ્યભાર વહન કર્યાં. અંતમાં આ પૃથ્વી-મંડલમાં રાજ્યના અને સંપત્તિના તૃણવત્ ત્યાગ કરી તેને બદલે તેમણે સંયમરૂપી સામ્રાજ્ય અને આત્મિક સંપત્તિ સ્વીકારી હતી. દરેક તીર્થંકરની માફક કેવલ-જ્ઞાન પ્રાપ્ત કરી, તીર્થં પ્રવર્તાવી, અનેક જીવાને દેશનારૂપી મધુર અમૃતનું પાન કરાવી અને માક્ષ-માર્ગના આરાધક બનાવી પેાતાનું મહાતેર (૭ર) લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી તેમણે નિર્વાણુ-પદ પ્રાપ્ત કર્યું હતું. પદ્મ-પરીક્ષા— ૩૪ આ તેમજ ત્યાર પછીના ત્રણ શ્લોકા પણ પુષ્પિતાગ્રા વૃત્તમાં રચાયેલા છે. આ વૃત્તને ઔપચ્છંદસિક તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ વૃત્તનાં પ્રથમ અને તૃતીય ચરણા તેમજ દ્વિતીય અને ચતુર્થ ચરણા અક્ષર-રચનામાં એક એકની સાથે મળતાં આવે છે, વાસ્તે આ ‘અર્ધસમવૃત્ત ’ છે. આ પુષ્પિતાગ્રા વૃત્તનું લક્ષણ એ છે કે— " अयुजि नयुगरेफतो यकारो जनजौ जरगाश्च पुष्पिताग्रा અર્થાત્ આ વૃત્તમાંનાં પ્રથમ અને તૃતીય ચરણામાં માર ખાર (૧૨) અક્ષર છે, જ્યારે બાકીનાં એ ચરણામાં તેર તેર (૧૩) અક્ષરો છે. પ્રથમ ચરણમાં ન, ન, ૨, અને ય એમ ચાર ગણા છે, જ્યારે દ્વિતીય ચરણમાં ન, જ, જ અને ૨ એમ ચાર ગણા છે અને તે ઉપરાંત અન્ય અક્ષર દીર્ઘ છે. પ્રથમનાં એ ચણાના અક્ષરો-ગણેાસ'મ‘ધી ખુલાસા— ત માનિ | ત न व न घ મ ( પ न मे रु -- ज मि | नौ मि यो | वि राजद् U - v ज र प रा ग - - र ')) - . मस्त कां | तम् - यं - ग " ૧ જે કર્મને લઇને સંસારમાં રહીને ભોગ-ઉપભાગમાં ભાગ લેવા પડે તે કર્મ ભાગ-ક્લ કર્મ ' કહેવાય છે, આવાં કર્મને લઇને તે તીર્થંકરાને પણ કેટલાંક વર્ષો પર્યંત દીક્ષા લેવામાં વિલંબ ખમવા પડે છે,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy