________________
વિષય–પ્રદર્શન
વિષય
શ્રીઋષભ જિનેશ્વરની સ્તુતિ ....
....
રભવ્યાદિક વિભાગા, નિગેાદ, ભષ્યની સંખ્યા, અનંતને અર્થ, અભભ્યને પ્રતિધિત નહિ કરી શકવાનું કારણ, કર્મ, છ દ્રવ્યો, નાભિ નરેશ, કાલના વિભાગા, યુગલિક, ત્રણ પ્રકારની નીતિઓ, ઋષભદેવ, સખ્યાત અને પૂર્વની સમજ, પદ્ય–વિચાર, શાર્દૂલવિક્રીડિતનું અન્ય લક્ષણ, કાવ્ય-ચમત્કાર.
જિનવરાની સ્તુતિ
જિનવર, જ્ઞાનના પાંચ પ્રકારા, તીર્થંકર અને સામાન્ય-કેવલીમાં રહેલા તફાવત, કેવલીનાં પ્રકારો, તીર્થના અથ, મન્દાર કુસુમ
..
જૈન આગમની પ્રશંસા
6000
નય, તેના સાત પ્રકારો, અંગ, સિદ્ધાન્ત-રચના, મહાવીર સ્વામીની દેશના, ગણુધર, પદાર્થાંના ત્રણ ધર્યાં, કદનું સ્વરૂપ.
....
....
....
શ્રુત-દેવતાનું સ્મરણુ....
શ્રુત-દેવતાનું સ્વરૂપ. શ્રીઅજિતનાથને નમસ્કાર પચ—કલ્યાણક, તીર્થંકરનું ચ્યવન, જન્મ-કલ્યાણક, સમય, અંતમુહૂત, વૈજ્ઞાનિક દેવેાના પ્રકારો, ચેાસડ ઇન્દ્રો, ભદ્રશાળ વિગેરે વને, દ્વીપ–સમુદ્રો, ચાર શિલા, લોકપાલ, તિગ્– જુમ્ભક, મેરૂ ગિરિરાજ, શ્રીઅજિતનાથ, પદ્મ-પરીક્ષા—પ્રથમનાં એ ચરણાના અક્ષરો તથા ગણા સંબધી ખુલાસા.
....
....
....
જિન–સમૂહની પ્રાર્થના....
વસ્તુ છંદ, વ્યાકરણ–વિચાર; તીર્થંકરોની સંખ્યા, ૩૫ ક્ષેત્ર, કમ’-ભૂમિ, જમ્મૂદ્વીપ, છ પવ તા.
જૈન શાસનના વિચાર
ત્રૈલાયનું દિગ્દર્શન, ગમ પરત્વે વિચાર, મુક્તિ-માર્ગ, સિદ્ધના અર્થ.
પાંક
૧
3
૪
૧-૩ અત્ર ત્રણ જજૂદી જાતના ટાઇપ વાપરીને અહીં વિષયના ત્રણ પ્રકારે સૂચવવામાં આવ્યા છે. જેમકે સૌથી મોટા ટાઇપમાં પદ્યાંકના વિષય, તેનાથી નાના ટાઇપમાં સ્પષ્ટીકરણમાં આપેલા વિષયે અને સૌથી નાના ટાઇપમાં માટે ભાગે ટિપ્પણીમાં આપેલા વિષયે આપ્યા છે.