________________
જિનસ્તુતય: ]
સમાક્ષમાગ=દેદીપ્યમાન છે જયમાલા જેની
એવી.
રહિત (મૂ॰હિત )=નાંછિત.
મા તેજ.
સુત ( ધા૦ ૩ )=સ્તુતિ કરાયેલી. પ્રમાણિતનુતા પ્રભા વડે પરાસ્ત થયેલાઓથી સ્તવાયેલી.
ગમરું (મૂ॰ ગમન )=નિર્મલ. સાપ=નુષ્ય.
स्तुतिचतुर्विंशतिका
૧૭૩
હા=ગ્રહણુ કરવું. પદ્મવાળા=સર્વાંત્તમ ધનુષ્યને ગ્રહણ કરનારી. ગોદિન=આરહણ કરનારી. ધાવ–વેગ.
સુધાવતુમાં=અતિશય વેગવાળી ગાયને ઞામચિહ્ન રાગી. અનામાંય—રાગ–રહિત, નીરાગી. અનાવિલમા રાગ-રહિત છે સભા જેની એવી. ક્ષમાણે ( મૂ॰ ક્ષમાહ )=ક્ષમાવંત.
શ્લાકાર્થ
શ્રીરાહિણી દેવીની પ્રાર્થના—
“ ચપલતાથી તદન રહિત એવી, વળી સુધા જેવી કાન્તિ છે જેની એવી [ અથવા અમૃત છે દ્રવ્ય જેનું એવી ], તથા નિર્ભય મનવાળી, ઢેઢીપ્યમાન જપ–માલાથી યુક્ત, (નિજ) પ્રભા વડે પરાસ્ત કરેલાઝ્માથી સ્તુતિ કરાયેલી એવી, સર્વોત્તમ ધનુષ્યને ગ્રહણ કરનારી, અતિશય વેગવાળી એવી ગાયના ઉપર સ્વાર થનારી, તેમજ વળી રાગ–રહિત છે સભા જેની એવી રાહિણી (દેવી) પ્રકૃષ્ટપણે ભજનશીલ તથા ક્ષમાવંત એવા મારે વિષે ઉત્કૃષ્ટ તથા નિર્મલ એવા હિતને વિસ્તારા ( અર્થાત્ મારૂં કલ્યાણુ કરા ). ''—પર
સ્પષ્ટીકરણ
રાહિણી દેવીના સંબંધી વિચાર—
સાળમા પદ્યમાં આપણે આ વિદ્યા-દેવીનું સ્વરૂપ વિચારી ગયા છીએ એટલે એ વિષે ફરીથી ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ કવિરાજે આ પ્રમાણે ફરીથી એ વિદ્યા—દેવીની કેમ સ્તુતિ કરી છે તે સમજી શકાતું નથી. આ સંબંધમાં જીએ ચતુર્વિજ્ઞતિકાના ૬૪ મા પદ્યનું સ્પષ્ટીકરણ.