SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ મેસાણું કાર્ય-સિદ્ધિ પહેલા હેતુની પૂર્તિ કરવા માટે પાટણ (ઉત્તર ગુજરાત), (ખેડા જીલ્લામાં) કપડવંજ, અમદાવાદ, સુરત, પાલીતાણા અને (માળવામાં) રતલામમાં આગમની વાચનાને પ્રબંધ જવામાં આવ્યું હતું. આને લાભ ઘણાં સાધુ-સાધ્વીઓએ લીધે હતે. બીજા હેતુની પૂર્ણતા માટે આ સંરથાએ આગમ વગેરે જૈન ધર્મનાં પુસ્તકો છપાવી બહાર પાડ્યાં છે, જેની વિગત અંતમાં (જાહેરાતમાં) રજુ કરવામાં આવી છે. કાર્યવાહક મંડળ– આ સંરથાના સર્વસાધારણ મંડળમાં ઘણું સભાસદે છે. તેમાં કાર્યવાહક મંડળના સભાસદે નીચે મુજબ છે. ૧. શેઠ વેણીચંદ સૂરચંદ ૨. , મણીલાલ સુરજમલ જવેરી પાલણપુર , “હીરાલાલ બકેરદાસ રાધનપુર , ભેગીલાલ હાલાભાઈ પાટણ ૫, ઇ કુંવરજી આણંદજી કાપડિયા ભાવનગર ૬. ચુનીલાલ છગનલાલ શ્રેફ સુરત ૭. છ કમળશીભાઈ ગુલાબચંદ રાધનપુર ૮. ઇ જીવણચંદ સાકરચંદ જવેરી મુંબાઈ કાર્યાલય થોડા વખત સુધી આ સંરથાની ઑફીસ જ્યાં આગમ–વાચનાનું કાર્ય થતું હતું ત્યાં રાખવામાં આવતી હતી ને જરૂર પ્રમાણે બીજે સ્થળે સગવડ માટે ફેરવવામાં આવતી હતી. હમણાં આ સંસ્થાની મુખ્ય ઑફીસ મુંબાઈ જવેરી બજાર નં. ૧૧૪/૧૧૬ ના મકાનમાં રાખવામાં આવેલી છે, જયારે આ સંસ્થાની ગ્રાના વેચાણ માટેની શાખા સુરત ગોપીપુરા શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળામાં રાખેલી છે. આષાઢી પૂર્ણિમા ) વિકમ સંવત્ ૧૯૮૨. ઈ જીવણચંદ સાકરચંદ જવેરી, માનદ સેક્રેટરી. ૧ શ્રીયુત હીરાલાલ બકોરદ્ધાસના થયેલા અચાનક અવસાનની નોંધ લેતાં અને અત્યંત દિલગીરી થાય છે. અમે એઓશ્રીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાન્તિ એ એવું ઈચ્છીએ છિ સ્થાને અમદાવાદવાળા વકીલ શેઠ કેશવલાલ પ્રેમચંદ મેદીની નિમણુક કરવામાં આવી છે,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy