SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ જિનરતુતયા] स्तुतिचतुर्विंशतिका ૧૪૧ કન્વય “ .. अयि अलस-दृशां गीत-आरावाः यस्मात् अन्यं कं कुसुम-धनुषा बलात् तापितं मोहवशं (च) न व्यधुः १ यत्-मनः च कमल-सदृश-अङ्गी तारा अबला वा दयिता अपि न आहृत, तं श्रेयांसं वाक प्रणमततराम् । શબ્દાર્થ રમપુ૫. | પતિ=બળથી. બg=ધનુષ્ય. કરિઅરે, અહે. રમધરા=પુષ્પનું ધનુષ્ય છે જેની પાસે | તાd (૪૦ તાતિ)=પીડિત, તેના વડે, કંદર્પ વડે.. પ્રીમતતરામ (થાન)=તમે અત્યંત નમસ્કાર વરાહ (મૂહ ચ) જેનાથી. અન્ય (કૂ૦ અન્ય )=અન્યને. વરા=વશ થયેલ, તાબેદાર. દ્રા સત્વર શ્રેણાં (કૂટ શ્રેય) શ્રેયાંસનાથને. મોહવામહને વશ. ચપુ (પ૦ ધા)-કરતા હવા. રાહત (વા. ૨)=હરણ કર્યું. 6 (મૂ૦ મિ)=કેને. દેહ, શરીર. શ =આળસુ. મછરદરા =કમલના જેવા દેહવાળી. દર=દષ્ટિ. તારા (મૂત્ર તાર)=મનેહર, ગાદશ=આળસુ દષ્ટિવાળાના. કરા =શ્રી. નર=ગીત. | ચિત્તા (૧) વહાલી; (૨) પત્ની. જીતવા =ગીતના અવાજે. વિ=પણ. પ્લેકાર્થ શ્રીશ્રેયાંસનાથની વીતરાગ દશા– | | કામાતુર હોવાને લીધે) અલસ દૃષ્ટિવાળી (દયિતાઓ)ના ગીતના ધ્વનિઓ જે (શ્રેયાંસનાથ)ને મૂકીને અન્ય કોને બલાત્કારપૂર્વક કામદેવથી પીડિત તેમજ મેહને વશ ન કરતા હતા? ( અર્થાત જે શ્રેયાંસસ્વામી સિવાયના બાકીના બધા હરિ, હર આદિ દે પણ મોહમુગ્ધ બન્યા તેમજ કામથી સંતપ્ત થયા છે, એટલે કે જે કામદેવને પરાજય કરતા હતા તે), તથા કમલના જેવા (મૃદુ ) દેહવાળી, મનહર તેમજ વહાલી એવી પણ વનિતા [ અથવા પિતાની પત્ની પણ ] જેનું મન હરી (શકી) નહિ, તે ( ઉત્તમ છે ખભા જેના એવા અથવા વિશ્વને કલ્યાણકારી એવા) શ્રેયાંસનાથને, (હે ભ જનો !) અરે, તમે સત્વર અત્યંત પ્રણામ કરે.”—૪૧ સ્પષ્ટીકરણ શ્રેયાંસનાથ ચરિત્ર આ અગ્યારમા જિનેશ્વર શ્રેયાંસનાથને જન્મ સિંહપુર નગરમાં થયું હતું. તેમના માતા અને પિતા એ બંનેનું નામ વિઘણુ હતું. તેમને એંશી (૮૦) ધનુષ્ય પ્રમાણને દેહ સુવર્ણવણી
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy