________________
૨૪૮ સ્તુતિચતુર્વિશતિકા
[૨૧ શ્રીનમિ
શબ્દાર્થ સુરત (ઘા) 55) કુરાયમાન.
નર્મદદશળમરમયમિત પ્રણામ કરતી વિસૌદામિની, વિજળી.
ભવ્ય-શ્રેણિના સંસારરૂપી ભયને ભેદનારી. ત્રિશુરાન્ત !=હે કુરાયમાન સૌદામિ
વસૂત્રવચન. નીના જેવી કાન્તિ છે જેની એવા! સં.)
વરણાં-મનહર વચના. વિશિર (ધા )= વિખેરી નાખ.
સચાર=૧) પ્રચાર, (૨) સંબંધ. વિતવત્તિ (મૂળ વિતત્વ7)=વિસ્તાર કરનારા. વારો ! (વાર =હે દર્શનીય, હે મનેહર!
સમાચારચાર!=અવિદ્યમાન છે માયાને સંચાર તિમ !=છેદી નાખે છે અભિમાન જેણે
જેને વિષે એવા! (સં.) એવા ! (સં.)
૩દિત ( =ઉદય પામેલા. નમે ! (મૂળ નામ)=હે નસિ(નાથ)!
એક વાદળ. માનિ (મૂળ અવ)=પાપને.
નિg=પવન. પિતા! (મૂળ પિz)=હે વદનારા !
તિમલાનિ !=ઉદય પામેલા કામદેવ=પંક્તિ.
રૂપી મેઘ પ્રતિ પવનસમાન! મિeભેદનાર.
પિતઃ ! (મૂત્ર પિત્તે =હે જનક!
લેકાર્થ શ્રીનેમિનાથનું સંકીર્તન–
(સુવર્ણવણ હેવાને લીધે) ફુરાયમાન સૌદામિનીના સમાન પ્રભા છે જેની એવા હે (નાથ)! હે દર્શનીય (દેવાધિદેવ)! નાશ કર્યો છે અભિમાનને જેણે એવા હે (ઈશ)! (ભકિતપૂર્વક) વન્દન કરનારી એવી ભવ્ય (પ્રાણીઓ)ની પંકિતના સંસારરૂપી ભયને ભેદનારાં એવાં મનહર વચનના વદનારા (અર્થાત્ હે અમૃતમય ઉપદેશ આપનારા એકવીસમાં તીર્થકર ) ! નથી માયાને (અલપત પણ) સંચાર જેને વિષે એવા હે (જિનેશ્વર)! હે ઉદય પામેલા મદનરૂપી મેઘને વિખેરી નાંખવામાં) પવનસમાન (પ્રભ ) ! હે જનક (સમાન હિતકારી જગદીશ) ! હે નમિ (નાથ) ! તું મારા (સંસાર–શ્રમણરૂપ) પ્રયાસને નિરન્તર વિસ્તાર કરનારાં પાપને વિખેરી નાખ."–૮૧
સ્પષ્ટીકરણ શ્રીનેમિનાથ ચરિત્ર–
| વિજય રાજાની વમા રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા નમિનાથે પિતાના જન્મ દ્વારા મિથિલા નગરીને પાવન કરી હતી. આ તીર્થકર કાશ્યપ શેત્રના હતા. નીલ કમલના લાંછનથી યુક્ત એ તેમને કનકના સમાન દેહ પંદર ધનુષ્યપ્રમાણ ઊંચો હતે. દશ હજાર (૧૦,૦૦૦) વર્ષનું આયુષ્ય ભોગવી રહેતાં અષ્ટ કર્મને ક્ષય થતાં તેઓ નિરાબાધ એવા નિર્વાણને પામ્યા.