________________
જિનસ્તુતય: ]
स्तुतिचतुर्विंशतिका
શબ્દાર્થ
બિન-તીર્થંકર. મુનિસુવ્રતમુનિસુવ્રત ( સ્વામી), વીસમા તીર્થંકર. જ્ઞિનમુનિસુવ્રત:=તીર્થંકર મુનિસુવ્રત,
સમવતાર્ ( ધા૦ ગર્ )=રક્ષણ કરો. ઞનતા=જનસમાજ, લાક. અવગત (ધા૦ નમ્ )=નમન કરાયેલા. અમાનપત=જન–સમાજ વડે નમન કરાયેલા, મુષ્ટિતમાનવા: હર્ષિત મનુષ્યા. ધન (મૂ॰ ધન )=લક્ષ્મીને. અહોભવતઃ–àાભરહિત: ભવતઃ (મૂ॰ મવત્ )=સતા. અવનિ=પૃથ્વી.
૨૩૯
વિજ્ઞીળ (પ૦ ૢ )=વિખેરેલું. અનિનળીન=પૃથ્વી ઉપર વિખેરેલું. ગાષિત(ધા૦ વા )ગ્રહણ કરતા હવા. યસ્ય ( મૂ॰ ચર્ )=જેના. નિશ્ત ( ધા॰ અસ્ )=નિરાસ કરેલ, સમ્રુતિ( ધા॰ ૩ )=(૧) ઉદ્ભવેલ; (૨) એકત્રિત થયેલ. વાધન=પીડા.
નિશ્તમન:સમ્રુતિમાનવાચનમણ:નિરાસ કર્યાં છે મનમાં ઉદ્ભવેલા અથવા એકત્રિત થયેલા એવા અભિમાનના, પીડાના અને મલના જેણે એવા.
શ્લોકાએઁ
શ્રીમુનિસુવ્રતનાથની સ્તુતિ—
“ ( દીક્ષા—ગ્રહણની તીવ્ર અભિલાષા રાખતા હૈાવાથી ) લેાક્ષરહિત બનેલા એવા જેના પૃથ્વી ઉપર ઢગલા કરેલા ધનને હર્ષિત મનુષ્યા ( એક વર્ષ પર્યંત ) ગ્રહણ કરતા હવા, તે તીર્થંકર મુનિસુવ્રત (સ્વામી) કે જેમને જન-સમાજે નમન કર્યું છે તેમજ વળી જેમણે મનમાં ઉદ્ભવેલા [ અથવા એકત્રિત થયેલા ] એવા અહંકારનો, પીડાના અને (કર્મરૂપી ) મલા નિરાસ કર્યાં છે, તે ( વીસમા તીર્થંકર ) ( ૐ ભવિકજનો ! ) તમારૂં સંસારથી રક્ષણ કરા. ’૭૭
સ્પષ્ટીકરણ
સુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર
સુમિત્ર રાજા અને પદ્મા રાણીના પુત્ર મુનિસુવ્રત સ્વામીના જન્મ રાજગૃહ નગરમાં થયો હતા. તેમની પૂર્વે થઇ ગયેલા ૧૯ તીર્થંકરોની જેમ તે કાશ્યપ ગોત્રીય હતા નહિ, પરંતુ તે ગૌતમ ગોત્રીય હતા. કૂર્મના લાંછનથી અંકિત તેમજ કૃષ્ણવર્ણી એવા તેમના દેહ વીસ ધનુષ્ય-પ્રમાણુ હતા. ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી તે અનુપમ પદને પામ્યા.
૧ કાચા.