________________
જિનસ્તુતય: ]
स्तुति चतुर्विंशतिका
ફનાલીનૂતા=(૧) ધનિકાની શ્રેણુિવડે સ્તુતિ | જ્ઞાન્ની-શાસ્ર-વિષયક. કરાયેલી; (૨) સૂયૅાઁની શ્રેણિ વડે સ્તુતિ કરાયેલી.
નૂત=(૧) નવીન, નૂતન; (૨) સ્તુતિ કરાયેલ, ગર્ચ=(૧)ભાવ; (૨) પદાર્થ. ધાત્રી=ધારણ કરનારી.
જ્ઞાત્રિન્=શાસ્ત્રી. શાશ્ત્રાગા=શાસ્ત્રીઓની સ્વામિની, સ્ત્રીનાળાં=શ્રી અને પુરૂષાનાં. દૈત્ય=અંતઃકરણ.
ā=હરનારી.
સતકૃતતમઃપાતા=નષ્ટ કર્યાં છે વિપુલ અજ્ઞાનને તેમજ પાપાને જેણે એવી. હ્રામ=(૧) કામદેવ; (૨) ઇચ્છા. (વાતામા=૧) પતન અને કદર્ષથી રહિત; (૨) અવિદ્યમાન છે પતનની ઈચ્છા જેને વિષે એવી. તતકૃતતમ પાતાપાત્તામા=નાશ કર્યાં છે વિ. શાળ અજ્ઞાન, પાપ અને પતન-રહિત કામના જેણે એવી.
નૃતાર્થયાત્રી=(૧)નૂતન ભાવને ધારણ કરનારી; હૃત્ય હૃદયને હરનારી, ચિત્તને ચારનારી
(૨) સ્તુતિ કરાયેલા પદાર્થ ને દ્વૈત (ધા॰ હ૬)=નાશ કરેલ,
ધારણ કરનારી.
પાતા=પાપ.
વિજ્ઞા=રાધ કરનારી. ચરાત્ર=કીતિ . ગયોìષિજ્ઞા=અપકીર્તિના રોધ કરનારી. અવધિજ્ઞા=(૧) પીડા નહિ કરનારી; (૨) ખાધા-રહિત.
આવેયા ( મૂ॰ આવેય )=ગ્રહણ કરવા ચેાગ્ય. ડ્રેયાન (ધા૦ ૬ા )=અપેાઁ. મનુન (મૂ॰ મનુગ )=મનુષ્યને. નાં ( મૂ॰ નરા )=ઘડપણને,
૨૦૫
સ્થાનયન્તી=મુક્ત કરાવનારી, ત્યાગ કરાવનારી. નયન્તી=જયવંતી.
શ્લાકાર્ય
જિન–વાણી પરત્વે વિચાર—
''
૬ (માનસિક, વાચિક અને કાયિક) અશુભ વ્યાપારાના [ અથવા દુષ્ટ (જના ) સાથેના સંસર્ગના ] એકદમ નાશ કરનારી, વળી નિર્મલ આલાપકના લય છે જેમાં એવી, ધનિકાની પંકિત વડે સ્તવાયેલી [ અથવા સૂર્યાંની શ્રેણિ વડે સ્તુતિ કરાયેલી ], નૂતન [ અથવા સ્તુતિ કરાયેલા ] અર્થને ધારણ કરનારી, આ પૃથ્વીને વિષે નષ્ટ કર્યાં છે વિસ્તીર્ણ અજ્ઞાન તેમજ પાપાને જેણે એવી, તથા વળી પતન અને કંદર્પથી રહિત એવી [ અથવા અવિદ્યમાન છે અધ:પતનની અભિલાષા જેને વિષે એવી અથવા નષ્ટ કર્યાં છે પ્રસાર પામેલાં અજ્ઞાન, પાપ તથા પતનથી રહિત એવા કામદેવને જેણે એવી ], મનુષ્યને શાસ્ત્ર-વિષયક બેધ આપનારી તેમજ માનવાનાં ચિત્તને ચારનારી એવી [ અથવા શાસ્રીઓની સ્વામિની તેમજ સ્ત્રી અને પુરૂષાનાં હૃદયને હરનારી એવી ], અપકીર્તિને અટકાવનારી, ઉપદ્રવ નહિ કરનારી [ અથવા ખાધા—રહિત ], ( સર્વ જનાને ) ગ્રહણ કરવા ચેાગ્ય, તેમજ વળી મનુષ્ય પરત્વેની વૃદ્ઘાવસ્થાના ત્યાગ કરાવનારી ( અર્થાત્ માનવાને નૂતન યૌવન આપનારી ) તથા