SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ જિનરલય ] स्तुतिचतुर्विंशतिका કારોબા=પરાસ્ત કર્યો છે ચંદ્રને જેણે એવી. | અધ્યરિતા (ઘાસ)=બેઠેલી. કાચી (મૂળ ગાય)=મુખની. =સ્થિર, જગા (મૂળ રૂ)=કાન્તિ વડે. વર૪િ-દેવ-વાહન–વિશેષ. gઇ (પૂ98)=પીઠ (ઉપર). | શબ્દવરાચ સ્થિર વાલકની. શ્લેકાર્થ જવલનાયુધા દેવીની પ્રાર્થના પાતળી કટિવાળી અને શુભ્ર તથા સર્વોત્તમ કેશયુક્ત મુખની કાનિત વડે પરારત કર્યો છે ચંદ્રને જણે એવી, તેમજ વળી સ્થિર વરાલકની વિશાળ પીઠ ઉપર બેઠેલી એવી જવલનાયુધા (દેવી) (હે ભવ્ય!) તને સત્વર સુખ અર્પે.”—૧૬ - સ્પષ્ટીકરણ જેની કટિ (કેડ) બહુજ પાતળી હોય, તે તેના ભૂષણરૂપ ગણાય છે. કહેવાય છે કે સિંહની કટિ બહુજ પાતળી હોય છે. જવલનાયુધ દેવીનું સ્વરૂપ આ દેવીના નામ ઉપરથી સૂચન થાય છે તેમ તેની પાસે સર્વ અ ફેંકવાના હથિયારની મટી જ્વાલા છે. આથી કરીને તે એને “સર્વસ્ત્રમહાજવાલા'ના નામથી પણ ઓળખવામાં આવે છે (જુઓ ટીકાકારે કરેલ અર્થ). આના સંબંધમાં નિર્વાણકાલિકામાં નીચે મુજબ ઉલેખ છે – “ મહાવા પવછવળ વાવનાં સંચમહાપુતહસ્તાં તિ” અર્થાત આ દેવી શ્વેતવણી છે અને તેને વરાહનું વાહન છે.. આચાર-દિનકરમાં તે આ વિદ્યા દેવીના સંબંધમાં કહ્યું છે કે “માર્ગારવાનાં નિત્ય, વાણોમાલિયા શારા શખવા ક્યા, તેવી જ વાતુ નઃ ” પઘ-વિચાર આ પદ્ય “ઇન્દ્રવજા' છંદમાં રચાયેલ છે. આપણે એનું લક્ષણ ૩૩મા શ્લેકમાં વિચારી ગયા છીએ. વિશેષમાં આ તેમજ તેની પૂર્વેનાં બન્ને પદ્યમાં વિચાર પદ વપરાયેલું છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy