SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ २७० સ્તુતિચતુર્વિંશતિકા સ્પષ્ટીકરણ [ ૨૩ શ્રોપાર્શ્વ શ્રીપાર્શ્વનાથનું ચરિત્ર— આ ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના જન્મ વાણારસી નગરીમાં થયા હતા. તેઓ કાશ્યપગોત્રીય હતા. અશ્વસેન રાજા તેમના પિતા અને વામા રાણી તેમના માતા થતાં હતાં. તેમને નવ હસ્તપ્રમાણુ તેમજ નીલવણી દેહ સર્પના લાંછનથી શાલતા હતા. સે વર્ષનું આયુષ્ય ભગવ્યા બાદ તેઓ અક્ષય ગતિને પામ્યા. પધવિચાર— અત્યાર સુધી જે ચમત્કૃતિ ચતુરાના ચિત્તને ચારી રહી હતી, તેને પણ પરાસ્ત કરનારી અલૌકિક વિચિત્ર યમકાલંકારથી અલંકૃત ચમત્કૃતિ આ તેમજ ત્યાર પછીનાં સ્રગ્ધરા વૃત્તમાં રચાચેલાં ત્રણે પદ્યોમાં દૃષ્ટિગોચર થાય છે. વિચાર કરતાં સહજ જણાશે કે અમુક અક્ષરા બબ્બે વાર એકજ ચરણમાં વાપરવામાં આવ્યા છે. જેમકે— जिनेश्वराणां स्तुतिः - માહા । માહા । ન ચાદુરી । ધ? | પૃષર્ । હું ચા | મુદ્દાTM | મુવાડા | * અર્થાત્ આ ચાર ચરણાત્મક પદ્યના એકવીસ અક્ષરાવાળા દરેક ચરણમાંના પ્રથમના એ અક્ષરા લાગલાગટ એવાર, આઠમા, નવમા અને દશમા એમ ત્રણ અક્ષરો એવાર અને તેવીજ રીતે સેાળમા, સત્તરમા અને અઢારમા એમ ત્રણ અક્ષરા એવાર વાપરવામાં આવ્યા છે. આ એક પ્રકારના ૧પ૪ યમક છે. વિશેષમાં ‘વાતાતૂ' શબ્દના બે જૂદા જૂદા અર્ધાં થાય છે એ પણ ધ્યાનમાં રાખવા જેવી હકીકત છે. આના આજ યમકથી યુક્ત એવાં ખીજાં ત્રણ પદ્યો રચીને કવિરાજે પોતાના વિજય-વાવટા ફરકાવ્યા છે. ગમે તેમ કહેા પણ આ કવીશ્વરની પ્રતિભા કઇ આરજ છે. राजी राजीववत्रा तरलतरलसत्केतुरङ्गतुरङ्ग—व्यालव्यालग्नयोधाचितरचितरणे भीतिहृद् याऽतिहृद्या । सारा साऽऽराज्जिनानामलममलमतेर्बोधिका माऽधिकामाद् अव्यादव्याधिकालाननजननजरानासमानाऽसमाना ॥ ९०॥ —૫૦ टीका રાનાંતિ । ‘રાની ’ પરમ્પરા । ‘ રાળીવયયંત્રો ' મહાનના / હું તરતરસતુરણ સુર્« ङ्गन्यालव्यालग्न योधाचितरचितरणे' तरलतरलसत्केतवः - कम्प्रतरविलसच्चिह्नका रङ्गन्तां - चलतां ૧ આવા યમકના દર્શન કરવાની વધારે ઉત્કણ્ડા થતી હાય, તે વિચારા ચાર્વાંતકાનાં ૯૩-૯૬ પઘો,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy