Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત,
ક્ષય કરે છે, અને જે કર્મીને અહિં ઉય નથી તેને વેદ્યમાન પ્રકૃતિમાં સ્તિથ્યુક સકેમવડે સ`ક્રમાવતા, અથવા સ્તણુકસ ક્રમવટે વેદ્યમાન પ્રકૃતિરૂપે અનુભવતા ત્યાં સુધી જાય * યાગિ અવસ્થાના હિંચરસમય આવે. તે દ્વિચરમ સમયે દેવદિક, શરીરપચક, ધનપંચક, સઘાતન૫ ચક્ર, છ સસ્થાન, ત્રણ અંગાયાંગ, છ સ‘ઘયજી, વાઢિ વીશ, પરાશ્ચાત, ઉપઘાત, અનુલઘુ, ઉચ્છવાસ, પ્રશસ્ત અપ્રશસ્ત વિહાચેાતિ, સ્થિર, અસ્થિર, શુલ, અશ્રુશ, સુવર, તુવર, દુલŪશ, અનાદેય, અયશ કીર્તિ, પ્રત્યેક, નિર્માણુ, પાસ, નીચેૉંત્ર, સતા અસાતાએ બેમાંથી જેના ઉદય ન હેાય તે એક વેદનીય એ પ્રમાણે ખેતર પ્રકૃત્તિના સ્વરૂપસત્તા માક્ષચિ નાશ થાય છે. કારણ કે ચરમ સમયે અનુભવાતી પ્રકૃતિઓમાં સ્તબુકસ'ક્રમ વડે સક્રમી જાય છે. અહિં સ્તિણુક ક્રમ મૂળ ક્રમથી અભિન્ન પર પ્રકૃતિમાં થાય છે, એમ સમજવું. કહ્યુ છે કે-મૂળપ્રકૃતિથી અભિન્ન ઉત્તર પ્રકૃતિએ પરસ્પર સક્રમે છે.' તથા જેના ઉડ્ડય હોય તે એક વેદનીય, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્યાયુ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, સુશળ, માદેય, ચશ કીર્ત્તિ, પર્યાપ્ત, ખાતર, તીર્થંકરનામ, ઉચ્ચગેૉંત્ર, એ તેર પ્રકૃતિએની સત્તાના વિચ્છેદ ચરમ સમયે થાય છે. બીજા અચાર્યો મા પ્રમાણે કહે છે—ચરમ સમયે ઉય નહિ હાવાથી મનુષ્યાનુપૂર્વીના દ્વિચરમ સમયે નાશ થાય છે. કારણુ કે જે પ્રકૃતિના ઉદય હોય તેઓના સ્તિમુક સક્રમ થતા નથી, તેથી તેએનાં દૃલિક ચરમ સમયે સ્વસ્વરૂપે સત્તામાં દેખાય છે. તેથી ચરમ સમયે તેની સત્તાના વિચ્છેદ થાય તે ચુક્ત છે. પરંતુ જે પ્રકૃતિને ચમ સમયે ઉત્ક્રય ન હોય, તેના દલિક ચરમ સમયે સ્વસ્વરૂપે સત્તામાં કઈ રીતે હાઈ શકે! ચાર આનુપૂર્ણી ક્ષેત્રવિપાકી હાવાથી વિગ્રહગતિમાંજ તેના ઉદય હાય છે, ભવસ્થને તેના હદયના સભવ નથી. અને ભવશ્ર્વને તેના ઉદય નહિ હૈાવાથી અગિના દ્વિચરમ સમયેજ મનુષ્યાનુપૂર્વીની સ્વરૂપ સત્તાના નાશ થાય છે. તેમના મતે દ્વિચરમ સમયે તહાંતર પ્રકૃતિ. એની, અને ચરમ સમયે બાર પ્રકૃતિની મત્તાનેા નાશ થાય છે. ત્યાર પછીના સમયે શિંગના મધમાંથી છુટા થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી જેમ એર'ઠી ઉંચે જાય છે, તેમ ભગવાન પણુ ક્રના સંબધથી છૂટા થવારૂપ સહકારિકાણુથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી ઉંચે લાકના મતે જાય છે. અને તે ઋજુશ્રેણિવડે ઉંચે જતા આત્મા જેટલા આકાશપ્રદેશને અહિં અવગાહીને રહ્યો છે તેટલાજ આકાશપ્રદેશને ઉંચે જતા પણ અવગાહતા, અને વિક્ષિત સમયથી અન્ય સમયને નહિ સ્પર્શતા ચૌદમા ગુણસ્થાન
2 મનુષ્યાનુપૂર્વીના હિંચમ સમયેજ સત્તામાંથી નાશ થાય, એજ મત વધારે સ`ગત જણાય છે. કારણ કે જેને રસાય હાય છે, તેમને તે ચમ પ"ત ભેાગવીને ખપાવે છે. પર ંતુ જેમ્માને પ્રદે શોદય એટલે તિબ્રુકસ ક્રમવર્ડ સક્રમાવી દૂર કરવાની હાય છે, તેની સ્વરૂપ સત્તાને એક સમય પહેલાજ નાશ થાય છે. જેમ સત્તામાંથી નિાકિને બારમાના હિંચરમસમયે નાશ થાય છે. સ્તિત્રુક્સ ક્રમવા સમાન સમયનુ" દલિક સમાન સમયમાં સમ શકતું નથી. તેથી સ્તિથ્રુસ ક્રમવી સંક્રમની પ્રકૃતિ રસેાધ્યવતી પ્રકૃતિની એક સમય પહેલાંજ સત્તામાંથી જાય છે. જો સમાન સમયનું સમાન સમયમાં સ્તિમુક સંક્રમવડે સમી શતુ હોય તે ખાતર પ્રકૃતિનું દલિક પણ ચરમ સમયેજ સત્તામાંથી ક્રમ ન જાય !